________________
૧૫૮ -
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ :
સપ્તમ
વાક ચાતુરી તે એકજ સુંદર કળા છે, બીજી કળાએથી શું? કારણકે જેવી રીતે કામદુઘા ગાય શ્રેષ્ઠ છે, તેની આગળ વૃદ્ધ ગાયનું લાખ જેટલું ટેળું પણ નિરર્થક છે. ૮. છે. અસરકારક વાણુવિના કે મનુષ્ય વશ કે પ્રસન્ન થતું નથી માટે સુભાષિતની બહુ જરૂર છે એમ બતાવી આ સુભાષિત અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
–
સમયનસ્પન-વિવાર.
–
હું સભાષિત છતાં પણ સમયની ગ્યતા વગરનું બેલવું હોય તો તે બીજા
જા એને કંટાળા ભરેલું થઈ પડે છે માટે “સમયજ૫ન” ટાણું જોઈ બોલવું તે જાણવાની ઘણી જરૂર છે. દુનિયામાં કેટલાક એવા મનુષ્ય હેય છે કે સમયને જાણતા નથી તેઓને પરિશ્રમ થતાં છતાં પણ કશે લાભ થતું નથી ઇત્યાદિ જણાવવા આ અધિકારને આરંભ કરવામાં આવે છે.
અવસરવિના બેલનું નિરર્થક છે.
અનુણુ (૨–૨). कलाकलापसम्पन्ना, जल्पन्ति समये परम् ।।
घनागमविपर्यासे, केकायन्ते न केकिनः ॥ १॥ કળાના સમૂહથી સંપન્ન (કલા) પુરૂષે કેવળ સમય આવતાંજ બેલે છે. કારણકે વર્ષાઋતુ ગયા બાદ મયૂરે તીવ્રધ્વનિ કરતા નથી. ૧.
ભાષાથી પરીક્ષા. तुल्यवर्णच्छदैः कृष्णकोकिलैः किल सङ्गतः। केन सज्ञायते काका, स्वयं न यदि भाषते ॥ २॥
सूक्तिमुक्तावली.