________________
૨૧૮
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ-ભાગ ૨ જો.
અયેાગ્યના સમાગમથી ખેદ.
यद्यपि न भवति हानि:, परकीयां चरति रासभे द्राक्षां । અસમાસ જ તૃટ્રા, તથાપિ ન વિદ્યતે શ્વેત // રૂ।
सूक्तिमुक्तावली.
ચરી રહ્યા છે એટલે જોકે (આપણુને બન્નેને સમાગમ અગ્ય છે એટલે ઉત્તમ પ્રકારનું ભક્ષણ છે એમ જોઇને
ગધેડા ખીજા મનુષ્યની પ્રાખને કાઇ જાતની ) ખેડટ નથી પરંતુ આ ગધેડા નીચ પ્રાણી છે અને દ્રાક્ષા ચિત્ત ખેદ કરેછે. ૩.
અમ
ભવ્યાત્મા સારગ્રાહી છે. ૩૧નાતિ.
सुखायते तीर्थकरस्य वाणी, भव्यस्य जीवस्य न चेतरस्य । सुखायते सर्वजनस्य मेघो, यवासकस्यैव सुखायते न ॥ ४ ॥
સ્થાવ.
તીર્થંકર ભગવાનની વાણી ઉત્તમ જીવને સુખરૂપ થાયછે અને નીચ મનુષ્યને તે સુખરૂપ થતી નથી ત્યાં દાંન્ત આપેછે કે—વર્ષાદ સર્વ જનસમાજને સુખરૂપ થાયછે પરતુ જવાસા નામના ઘાસના છેડને તે સુખરૂપ થતા નથી એટલે ખીજા વૃક્ષા વર્ષાદ આવવાથી નવપલ્રવ થાયછે ત્યારે જવાસા સૂકાઇ જાયછે. ૪.
રસીલા રસ જાણેછે. वसन्ततिलका.
वक्तुर्विशेषमधुरैर्वचनमपश्चैश्चित्तं भिनत्ति रसिकस्य न चेतरस्य । पीयूषपूररचितैरपि चन्द्रपादैर्ये चन्द्रकान्तमणयः खलु ते द्रवन्ति ॥ ५ ॥ सूक्तिमुक्तावली.
વક્તા પુરૂષના વિશેષ મધુર એવાં વચનના સમૂહેાથી રસિક ( રસજ્ઞ) પુરૂષનું ચિત્ત ભેદાઇ જાયછે એટલે શ્રવણુથી પીગળી જાયછે પરંતુ મૂખનું નહિ. કારણકે અમૃતના પ્રવાહથી રચાયેલ એવા ચન્દ્રનાં કિરણેા છે તેનાથી જે ચંન્દ્રકાન્ત નામના મણિએ છે તે દ્રવીભૂત થઇ જાયછે એટલે પીગળીને પાણી થાયછે પણ બીજા પથરામાં તેવી મસર થતી નથી. પ.