Book Title: Vyakhyan Sahitya Sangraha Part 02
Author(s): Vinayvijay
Publisher: Devchand Damji Sheth

View full book text
Previous | Next

Page 612
________________ હ માનસાહિત્યસંગ્રહું-ભાગ ૨ સંગ્રહ નામના પુસ્તકે મને જે આનંદ અને સાચા જૈનરસના સ્વાદની મીઠાશ ચખાડી છે તેવા આનંદ અને તેવી મીઠાશ મને ઉપર દર્શાવેલા અનેક વિષયામાંથી મળી શકી નથી. ખરેખર! જૈનીઓને એકલાનેજ આ પુસ્તક હિતકારક છે એટલુંજ નહિ પરંતુ આખા દેશને ઉપયોગી છે અને જુવાનીની ભૂલથી આંખા ઉપર ચહડી ગએલાં પડળા દૂર કરી, સુમાગે દારવા આ લેાક અને પરલેાક બન્નેમાં સાચા સુખની પ્રાપ્તિ કરાવવા, ખરેખર તે એક આશીર્વાદરૂપ છે. જ્યાં મુનિમહારાજ વિહાર કરી શકતા નથી તેવાં સ્થળામાં આ પુસ્તક એક સાચા સાધુની ગરજ સારનારૂં થઇ પડશે એમ મારૂં માનવું છે. લેાકહિતાથે એક સાધુતરીકે તમેએ આ પુસ્તક બનાવવામાં પરિશ્રમ - ઠાવ્યા છે તેની તારીફ કરવા હું અલ્પમતિ હાઇને મારામાં અશક્ત હોવાથી મારાથી તેમ બની શક્યું નથી. લી. દાસાનુદાસ બાળક, શા, ગિરધરલાલ ઉમેદયદ, તારમાસ્તર—ધારાજી. YYAKHYAN-SAHITYA SANGRAH, This precious book has been composed by His Most Sacred Holiness the Muniraj Maharaja Shree Vinayavijayaji, who is a wel-known and enlightened Jain assetic. Ik_contairs_sim_Parichedas (પરિચ્છેલ.) or parts. In each part, the bast_possible_Stokas (i) concerning_dik ferent subjects have been selected from several authenticated books & explained with good commentaries by the author. It is the most instructive & most useful Book, not only for the Jains_but for those who are non-tins-too. Mr. GULABCHAND CHINTAMANIDAS, A Teacher—Sujangadh State School. વ્યાખ્યાનસાહિત્યસંગ્રહુના પહેલે ભાગ મેં પૂરેપૂરા વાંચ્યા છે. આ ગ્રંથ્ ધર્મજિજ્ઞાસુઓને ઘણાજ ઉપયોગી અને મનન કરવા યોગ્ય છે. ગોઠવણુ બહુજ સારી કરવામાં આવી છે. કાઈ પણૢ ભાષણ, કથાવાર્તા કે વ્યાખ્યાન આપવામાં દાખલા

Loading...

Page Navigation
1 ... 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640