Book Title: Vyakhyan Sahitya Sangraha Part 02
Author(s): Vinayvijay
Publisher: Devchand Damji Sheth
Catalog link: https://jainqq.org/explore/023353/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ડો. કે : - - - કે આ જ II 06 .” -મતાં શ્રી : OUT UT U ) OUT OUTDO, 0 0 0 0 0 0.00 0.00 - ભાગ ૨ જે. -- | (દેવ, ગુરૂ અને ધર્મના સ્વરૂપને સમજાવી આત્મસત્તા દર્શાવનાર ગ્રંથ) 0 . ઇ .00000000000000000000000000000000 સંશોધક અને વિવેચક, મુનિ મહારાજ શ્રીવિનયવિજયજી 0 0 0 0 0 પ્રકાશક, સાહિત્યપ્રકાશક મંડે; જામનગર. 0 પ્રથમવૃત્તિ. પ્રત ૧૦૦૦ હુ શ્રી વિદ્યાસાગર ઉર્ફે સાહિત્યપ્રકાશક” પ્રિન્ટિંગ પ્રેસમાં મેનેજર ચકુભાઈ લધુભાઈએ છા –જામનગર સર્વ હક કર્તા તથા પ્રકાશકને સ્વાધીન છે. " વિક્રમ સં૧૯૭૬ વીર સં. ૨૪૪૨ સને ૧૯૧૬ કિંમત–રૂા. ૨-૮-૦ થr GOOD QUOODUSC0000000000 Page #2 -------------------------------------------------------------------------- ________________ ખાસ ઉપદેશ. આ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ગ્રંથ જેન તથા જૈનેતર પ્રજામાં એવા માનનીય પડ્યો છે તેમની પૂર્ણ સમજુતીમાટે આ ના પૃષ્ઠ પર ૯ થી ૨૮ સુધી ર૯ પૃષ્ઠના અભિપ્રાયો વાંચવાથી માપ રહિત્યવિમોદી પુરૂષોને તરતજ ઉત્તમ પ્રકારની ખાત્ર થશે. ના તો તે વાંચવા અમારા તરફથી ખાસ વિનય પર્વ અને મણે : Hછે. પ્રકાશક. Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રીમન્ મહેાપાધ્યાયજી ગુરૂમહારાજ, શ્રીવીરવિજય મહારાજજીની પવિત્ર સેવામાં. . વિભા ! આપેજ મને સન્માતરફ ઢોંચે છે, આપની કૃપાથીજ “ વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહના એ ભાગ” તથા જૈન ગ્રંથગાઇડ છપાઈ અહાર પડેલ છે તેમજ “ સાહિત્ય પ્રકાશક મંડળ અને સાહિત્ય પ્રકાશક પુસ્તકાલય ” આદિ સંસ્થાએ જન્મ પામી છે. આપની સાથેના દરેક સ્થાના વિહાર તથા ચાતુર્માંસમાં. આપે અમૂલ્ય બેધ આપી તેમજ ત્યારબાદના વિહારમાં પણ પત્રાદિથી ગુરૂષણાની તથા આપીની અમૂલ્ય પદવીની જે બજાવી છે' તે કદી પણ ભૂલાય તેવી નથી. એટલુંજ નહિ, પશુ આમાં પ્રતિ જે કાંઈ મારી આકાંક્ષા વતે છે તેના કારણભૂત આપજ છે. કૃપાળુ ! જન્મના મ્હેરા તથા મુંગાને પણ આપની સેવાથી તે દાષા નષ્ટ થયા છે, તાપછી મારા જેવા મદ બુદ્ધિવાળાને પણ ચેાગ્ય ફળ મળે તેમાં નવાઈ નથી. આવા આપશ્રીના અનેક ગુણુાથી આર્યાંઈ આ ગ્રંથ આપશ્રીને સમર્પણ કછું તે સ્વીકારવા કૃપા કરશેાજી. લી. આપના ચરણકમલા પાસક, જી શિષ્ય વિનયવિજયની ૧૦૦૮ વાર વઢના. Page #4 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથરૂપી ગંગાનદીના રૂપને પ્રકટક આત્મારામજી મહારાજજીને વંદના. વિડિત. यस्यास्याद्वचनोमिरङ्गललिता सनिर्गता शान्तिदा । ___ स्याद्वादामलतीरतत्त्वविटपिपोल्लाससन्दायिनी । भव्यात्मानघपान्यतर्पणकरी ग्रन्थावलीजान्हवी । नित्यं भारतमापुनाति विजयानन्दाय तस्मै नमः॥ રપ. જેમના મુખમાંથી પ્રગટ થયેલી ગ્રંથશ્રેણિરૂપ ગંગા કે જે વચનરૂપી તરંગેના રંગથી સુંદર છે, જે સ્યાદ્વાદરૂપી નિર્મળ તીર ઉપર રહેલા તત્વરૂપી વૃક્ષોને ઉલ્લાસ આપનારી છે અને ભવી આત્મરૂપી નિર્દોષ મુસાફરોને તૃપ્તિ તથા શાંતિ આપનારી * છે, તે ગ્રંથશ્રેણિરૂપ ગંગા અદ્યાપિ આ ભારત વર્ષને પવિત્ર કરે છે. તે શ્રી વિજયાનંદસૂરિને અમે નમીએ છીએ. Page #5 -------------------------------------------------------------------------- ________________ NOWERENCM XX DOOOLA MAVALARIORDSPARRRRRANGADCARESS SCISIGDGDcyoooja a ye RAN POETRO KOREAK जैनाचार्य न्यायांभोनिधि श्रीमद्विजयानंदमूरि जन्म-संवत् १८९३. (आत्मारामजी महाराज) स्वर्गवास-संवत् १९५३. LJ *, පී. ඊට لال لا لا لا N. S. PRESS. Page #6 --------------------------------------------------------------------------  Page #7 -------------------------------------------------------------------------- ________________ 18 क्षमायाचना. 8 ધન अनुष्टुपू. क्षन्तव्यो मन्दबुद्धीनामपराधो मनीषिणा । नहि सर्वत्र पाण्डित्यं सुलभं पुरुषे कचित् ॥ सुभाषितरत्नभाण्डागार. બુદ્ધિશાળી મનુષ્યે મંદબુદ્ધિવાળાઓને અપરાધ માફ કરવા જોઈએ. કારણકે સ ઠેકાણે વિદ્વતા હાઇ શકતી નથી; પરંતુ ક્યારેક કાઈ (વીરલા ) પુરૂષમાં સુલભ રીતે વિદ્વત્તા જોવામાં આવેછે. વ્યાખ્યાન સાહિત્યસંગ્રહુને પહેલા ભાગ મહાર પડતાં જે જે પૂજ્ય મહાત્માએ, રાજેશ્રીવ, જૈનેતર પàિા, જાહેર સંસ્થાએ અને સગૃહસ્થાએ આ ગ્રંથ ખાખતમાં હુંસની માફ્ક સાર ગ્રહણ કરી પેાતાના અભિપ્રાચેવડે મને આ ગ્રંથમાં આગળ વધવા પ્રેરણા કરી છે એટલુંજ નહિ પણ નવીન જીવન અપી આભારી બનાવ્યે છે તે તે મહાશયને હું ઋણી છું, તેઓમાં પણ સ્વસ્થ શ્રીમદ્ વિજયાનંદસૂરિ (આત્મારામજી) મહારાજના પ્રશિષ્ય પ્રસિદ્ધવક્તા શ્રીમાન શ્રીવલ્લભવિજયજી મહારાજે તે પ્રથમથીજ આ ગ્રંથનું મેટર સુધારવું, શેાધખાળમાં અનેક સલાહ આપવા વિગેરે કાચેમાં પાતાના અમૂલ્ય વખત રેકી જે જે મદદ કરી છે તે તે મદદ કદી પણ ભૂલાય તેમ નથી. હું પહેલા ભાગમાં પણ લખી ગયા છું, લખું છું અને લખીશ કે જૈનમત સ્યાદ્વાદ હાવાને લીધે દરેક મતવાળા પણુ અપેક્ષાએ જૈનજ છે. કારણકે દરેક મતમાં જૈનેાના સાત નયમાંને નય તા હાયજ . ગ્રહણ કરેછે ત્યારે ખીજાએ અપેક્ષા ગ્રહુણ ન કરી એકાંતનેજ માની લેછે, માટે જે નયને લઇ છે, ભૂલ માત્ર એટલીજ છે કે જ્યારે જૈનદર્શન અપે ા Page #8 -------------------------------------------------------------------------- ________________ તેઓ એકાંત વધુન ન કરેછે . તેને જૈને પેાતાની શુદ્ધ દૃષ્ટિએ પાતાની સાથે અપેક્ષા લઇ મેળવવા ચાહે તા મેળવી શકેછે અને તેને લઈને તેને જૈન કહીએ તે ખાટું નથી. માટેજ જૈનની પુષ્ટિને ખાતર આ ગ્રંથમાં જૈનેતર ગ્ર થાનાં લખાણુને પણ અવકાશ આપેલ છે તે સંબધી શ્રીન'દિસૂત્રમાં ક્રમાન છે કે “ समदिष्ठिपरिगहि याणिमिच्छात्ताणि समत्ताणि " એટલે કે સમ્યક્દષ્ટિએ ગ્રહુણ કરેલ મિથ્યાસૂત્ર સમ્યક સૂત્ર કહેવાયછે. આ પશુ એક અપેક્ષાજ કહેવાય. શ્રીહરિભદ્રસૂરિ મહારાજનું વચન છે કે “ યુ. ન્તિ વરસમયા એટલે કે પરસમયે જયવંત છે આ પશુ અપેક્ષાજ કહેવાય. શ્રીહરિભદ્રસૂરિ મહારાજના ચેગષ્ટિ સમુચ્ચય આદિ કેટલાક ગ્રથા જૈને તરના ગ્રંથાથી ભરપૂર વાસિત જોવામાં આવેછે પણ તે ચેાજકની બલિહારી જુદાજ પ્રકારની છે, તે તે વર્ણનને જૈનદષ્ટિએ સાર્થક કરી બતાવેલ છે. તેવીજ રીતે હું...સર્ચંચૂ સમદષ્ટિ પુરૂષ ગુણ ગ્રહણ કરશે તે તેને જરા પણુ ભિન્નતા કે વિપરીતતા ભાસવા સંભવ નથી. પણ કાણી હાથણીની માફક એકજ તરફ્ દૃષ્ટિ રાખશે તેને વિપરીત કે અનુચિત ભાસે તેમાં ચેાજકને કે બીજા કોઈને દોષ ન ગણાય એ સુજ્ઞાએ પેાતે વિચારી લેવાનું છે, તેમ છતાં અલ્પજ્ઞ છદ્મસ્થતાને લઇ અનુચિત કે સૂત્રવિરૂદ્ધાચરણ થયું હોય તેને માટે ખરા અંતઃકરણથી મિચ્છામિ±ડ દઉંછું અને જો કાઈ ઉપકારી તે ભૂલને મારી જાણુમાં લાવશે તા હું તેમને માટે ઉપકૃત થઇશ તેમજ દ્વિતીયાવૃત્તિમાં તે ભૂલને સુધારો કરતી વખત તે ઉપકારીનું નામ પણ સાથે યાદીમાં લાવીશ. વિનયવિજય. Page #9 -------------------------------------------------------------------------- ________________ Y ઉપઘાત. 3: શ્રી વ્યાખ્યાન સાહિત્યસંગ્રહનો આ દ્વિતીય વિભાગ સહદય સર્જનની સમક્ષમાં નિવેદન કરતાં અને સંતોષ થાય છે કે આ પુસ્તકના પ્રથમ વિભાગને તેઓના તરફથી જે આદર મળેલ છે તે કરતાં પણ તેઓએ આ વખતે વિશેષ આદર આપેલ છે. ઉત્તમ કોટિના સિદ્ધાંતગ્રંથ સમજવાના અધિકારી બની શકાય તેવી યેગ્યતા મેળવવામાટે તથા અંતઃકરણને ઉચ્ચ માનવગુણેથી સુસંસ્કૃત કરી જીવિતને સફળ કરવામાટે મનુષ્ય હલકાં સાહિત્યના પાશથી દૂર રહી ઉત્તમ પ્રકારનું સાહિત્ય વાંચવાની અભિરૂચિ રાખવી જોઈએ. અન્યને ઉપદેશ આપી સન્માર્ગે ચડાવનાર અને ચલાવનાર મનુષ્ય ચાહે તે ત્યાગી હોય કે ચાહે તે ઘરસંસારી હોય અથવા પોતાની આ જીવિકામાટે ગમે તે ધંધો કરતો હોય તે પણ તેણે શ્રેષ્ઠ સાહિત્યના સંગ્રહને સંપાદન કરવું જોઈએ. જેઓને ઉપદેશ આપવાની જરૂર હોય છે તેઓ ઉપદેશનાં ટુંકાં વાક્યો જે માત્ર છેવટના સિદ્ધાંતસરખાં જ હોય છે તેનાથી ઝટ લઈને સમજી જતાં નથી. તેઓને તો એ નાનાસરખા સિદ્ધાંતવાક્યની અંદરથી નિકળતા બહોળા અર્થનાં નાહાનાં નાહાનાં અંગે તથા ઉપાંગે સ્પષ્ટ રીતે સમજાવી તથા તેને અંગે લાભ-હાનિ જે કાંઈ હોય તે તેઓની દૃષ્ટિપર મૂકી જ્યારે ખૂબ વિસ્તારથી કહેવામાં આવે છે ત્યારે જ તે અસરકારક થાય છે. જનસમાજની સામે એક યોગ્ય સિદ્ધાંત, પછી તે ધર્મસંબંધી હોય, વ્યવહાર સંબંધી હોય કે દેશકાળને અનુસરતા ગમે તે વિષયસંબંધી હોય તે જાહેર કરે, તે સિદ્ધાંત અમલમાં મૂકાય એવી ઈચ્છા રાખવી અને એ ઇચ્છાને સફળ કરવામાટે દાખલા દલીલથી તે બીજાઓને ગળે ઉતરાવ અથવા તેઓ કબુલ કરે–હા ભણે એવી રીતે તેને સમજાવે એ શું Page #10 -------------------------------------------------------------------------- ________________ સહેલો વાત છે ? જેમની પાસે સાદ્ધિથા કાળ પૂરતું ન હોય તેમનાથી શું તે ખની શકે તેમ છે? એક ઉપયોગી ખાખત સાહિત્યસપત્તિ વગરના એક માજીસ લેાકને કહેશે તેના ઉપર કાઈ ધ્યાન પણ નહિ આપે અગર સાધારણ ધ્યાન આપી તેને જતી કરશે, જ્યારે તેજ મામતને સાહિત્યસપત્તિ ધરાવનારા કઈ ખીજે માણ્યુ લેાકેાની સમક્ષમાં એવી રીતે મૂકશે કે જેથી લાકા તેમાં તલ્લીન થશે, તે ખામતને સર્વાંથી પહેલાં ગ્રાહ્ય ગણશે, તેનાપર તેઓને પૂર્ણ આસક્તિ થશે, તેના સંપાદનને માટે તેએ પૂર્ણ શ્રમ ઉઠાવશે. આ સઘળું શાને લીધે ? કેવળ સાહિત્યના પ્રભાવને લીધે, જ્યારે આ પ્રમાણે છે ત્યારે પછી માનવજીવનને સફળ કરવામાટે ધર્મ જેવી ગ્રાહ્ય વસ્તુની ઉપયેાગિતા આપણાં અંતઃકરણમાં મજબૂત રીતે સમજાય અને મન જેવી અસ્થિર ચીજની સાથે તે સ્થિર રીતે ચાટી રહે તેમ થવાને માટે તેમાં સાહિત્યને સાધનતરીકે ઉપયોગમાં લેવું એ શું જરા પણ ઓછું આવશ્યક છે ? જૂદા જૂદા પ્રકારના અધિકારીઓને સમજાવી સારે રસ્તે ચડાવવા તેમાં સાહિત્યનીજ જરૂર છે. કારણકે સાહિત્ય એ અનેક ભિન્ન ભિન્ન વિષ ચેનું એક વિશ્રાંતિ સ્થાન છે. એક સુંદર મ્યુઝિયમમાં તમે પ્રવેશ કરશે અને પછી તેમાં અનેક પ્રકારની ચીજો તમારી નજરે પડશે, એમાંની સઘળી નહિ તે કોઈ પણ ચીજ તમારા અંતઃકરણને પેાતાની તરફ ખેંચશે અને તમને ખુશ કરશે. એટલુંજ નહિ પણ તમારા ચુસ્ત અંતઃકરણને ઉત્સાહિત મના વશે અગર ઉંઘતા અતઃકરણને જાગૃત કરશે અને તેની અંદર કઈ કઈ વિચારાના સંચાર કરશે તથા તેને પરિણામે તેને કંઇ નિચ કરવાની કે નિશ્ચય ખાંધવાની ટેવવાળુ' મનાવશે. એક ઉત્તમ પ્રકારનું સાહિત્યનું પુસ્તક પણ તેના વાંચનારને એવાજ પ્રકારને લાભ આપનારૂં છે. તેથી આપણા જૈનસમાજમાં ધર્મનિષ્ઠા જાગૃત રહેવા, સિદ્ધાંત ગ્રંથા સમજવાની ચેાગ્યતા પ્રાપ્ત થવા, સંશયજેવાં સ્થાનેમાં પશુ નિર્ણય કરી શકાય તેવું સામર્થ્ય બુદ્ધિને મળવા અને સામાન્ય યુક્તિપ્રયુક્તિવાળા માણસો આડું અવળું સમજાવી પેાતાની તરફ ખે'ચી જાય એવી નમળી હાલતના મનને દઢતા મળવા આવાં પુસ્તકાની ખાસ જરૂર છે. આપણામાં સંસ્કૃત ભાષાની અંદર તથા માગધી ભાષાની અંદર આવી જાતનાં પુસ્તકા પુષ્કળ મળી આવશે પરંતુ તે ભાષાને નહિ જાણનારા અને માત્ર ગુજરાતી ભાષાજ સમજનારા લાખા ભાઇઓને ઉપયાગમાં આવે એવાં સાહિત્યપુસ્તકની ગુજરાતી ભાષામાં ખેાટ હતી તે પૂરી પાડવામાટે આ પ્રવૃત્તિ કરવાની ખાસ જરૂર પડી છે. પ્રથમ વિભાગના છ પરિચ્છેદ કરવામાં આવ્યા છે અને તે દરેક પરિછે ને એકબીજા સાથે સંગતિ તથા સામાન્ય આવશ્યકતા એ સઘળું ત્યાંજ Page #11 -------------------------------------------------------------------------- ________________ ખતાવવામાં આવ્યું છે. આ દ્વિતીય વિભાગમાં સાતમા, આઠમાં તથા નવમ એમ ત્રણ પશ્ત્રિોના સમાવેશ કરેલ છે. જેમાં સમ્યાત્ર વિગેરેના સ રક્ષણને માટે લાગતા વળગતા નાહાના માડેટા સંખ્યાખધ અધિકા લેવામાં આવ્યા છે. જેમાંના કેટલાએક ધર્મનું સ્વરૂપ સમજવામાં વિશેષ ઉપ યેગી અને કેટલાએક વ્યવહાર વિગેરેનું સ્વરૂપ જાણવામાં વિશેષ ઉપયોગી છે. જો કે ધર્મ અને વ્યવહારને પરસ્પર ગાઢ સંબંધ હોવાથી સઘળા ધિકાશ સાક્ષાત્સંબંધથી કે પર પરાસ બધથી બન્નેને ઉપયોગી છે. તાપણુ સ્થૂલ દષ્ટિએ તેવા ભેદ શાતમાં જોવામાં આવે છે. બાકી તા ધના સખ ધવગરના વ્યવહાર અધમ સ્થિતિને પ્રાપ્ત થાય છે અને નિર્માળ વ્યવહુારવગરનું કેવળ ધર્માચરણ ખરૂં ધર્માચરણ નહિ પણ એક જાતનું કારસજ અણુાય છે. માટે નિશ્ચયથી સમજી રાખવું જોએ કે નિર્મળ વ્યવહાર અને ધર્માચરણ એ અને એકબીજાની સાથે ગાઢ સંબંધથી જોડાયેલ છે. જેએ ધ સ્થાનમાં જઈ સૌથી આગળ પડતા થઇ ધર્મક્રિયા કરે છે તેજ ત્યાંથી છૂટી વ્યવહારમાં પડી અનેક કાળાં ધેાળાં કરવા પ્રવૃત્ત થાય તે તેઓની ધ ક્રિયા હૅસ્તિસ્નાનની પેઠે નકામીજ થઈ પડેછે. હાથી કોઇ નિર્દેળ સરાવરમાં જઈ સારી રીતે નાહી પાછે જ્યારે બહાર નિકળે ત્યારે કિનારાપર આવતાંજ પોતાની ઉપર ધૂળ છાંટવા લાગે એટલે તેનું નહાવું નકામું થાય તેવીજ રીતે આવા ધર્માંદભીએને માટે સમજવું. તેમ વ્યવહાર ચાગ્ય રીતે ચલાવતા છતાં જેઓ ધર્માને જાણવાને કશે પ્રયાસ કરતા નથી, તે તેલીના ખેલની પેઠે મેક્ષ નહિ પામતાં જન્મમરણના ફેરા ફર્યાજ કરેછે. માટેજ એ બન્નેની સુસ્થિતિ સાધવાને આ સઘળા અધિકારો ઉપયોગી છે. આ પુસ્તક જૈનશાસનનું પ્રતિપાદ્મક છતાં તેના પ્રથમ વિભાગમાં અને તેવીજ રીતે આ ખીજા વિભાગમાં ઘણાં પ્રમાણેા તથા ઘણાં દૃષ્ટાંતા અન્યકનનાં પુસ્તકામાંથી લીધેલાં જોવામાં આવશે. આપાતદષ્ટિથી જોનારા તથા ઉપર ઉપરથી વિચાર કરનારાં માણુસેને તેમાં કાંઇ નવાઈજેવું અગર કંઈ વિરૂદ્ધતાજેવું કે કઈ અણુગમાજેવું કદાચ જણાય, પરંતુ જે સૂક્ષ્મનજરથી જોઈ શકેછે, જે પૂર્ણ વિચાર કરી શકેછે તેને તેમાં કંઇ પણ નવાઇજેવું જણાશે નહિ, કઈ પણ વિરૂદ્ધતા જેવું તેઓને દેખાશે નહિ તથા કંઇ પણ અણગમાજેવું પણ તેને લાગશે નહિ. સમાન્ય જિનશાસનને અનુસરતાં પુસ્તકામાંના દાખલાદલીલે તે તેની પુષ્ટિ કરનારાં હોય તેમાં કંઇ પણ નવાઈજેવું નથી પરંતુ અન્ય શાસનને અનુસરનારાં પુસ્તકામાંના દાખલા દલીલે પણ તેના નિયમાને ટેકો આપે, તેનાં સિદ્ધાંતાને અનુસરે અને અનુકૂળતાથી તેનું ઉપપદ્મલન કરે એ જૈનશાસનની મહુત્તા, સત્યતા અને સર્વાંમાન્યતાને વધારે સિદ્ધ કરે છે. જૈનશાસનના ઉપાસફાને વધારે સતેષ અને વધારે આનદ આપે છે, Page #12 -------------------------------------------------------------------------- ________________ - આ સાહિત્યસંગ્રહ વાંચનાઓ જે ઉંડા ઉતરી વિચાર કરશે તે તેઓને જણાયા વગર નહિ રહે કે અપ્રતિહત પ્રકાશમય જૈનશાસન દુનિયાના અમુક વર્ગમાં સવિશે પળાય છે અને જેઓ પોતાને અન્યશાસનના અનુયાયીઓ સમજે છે તેમાં પણ દરેકે દરેક વર્ગની અંદર દયા, તપ, દાન, શ્રદ્ધા, ભકિત વિગેરે અમુક અમુક અંશથી પાળવામાં આવે છે. જે વિચારે અને જે આચારો કલ્યાણકારક અને મોક્ષદાયક છે તે સઘળા જૈનશાસનનાંજ પ્રકાશમાન કિરણરૂપ છે. આ બાબતમાં આપણું પરમપૂજ્ય પ્રાતઃ સ્મરણીય મરહુમ જૈનાચાર્ય શ્રીમદ્વિજયાનંદસૂરિ ઉફે આત્મારામજી મહારાજ પોતાની પ્રસાદીરૂપ તત્ત્વનિર્ણયપ્રાસાદ ગ્રંથના (૫૪) મા પૃષ્ઠમાં ખુલાસે કરતાં કહે છે કે "जो जो वेदोंमें निवृत्तिमार्गका कथन है सो सर्व जैनमतवालोंको सम्मत है. क्योंकि जो जो युक्ति प्रमाणसे सिद्ध संसारसे निवृत्तिजनक और वैराग्य उत्पादक वाक्य वेद-उपनिषद्-ब्राह्मण-आरण्यक-स्मृतिgorવિવારે સર્વજ્ઞ માવાન વન છે.” ઇત્યાદિ. આવા વિચાર તથા આચારને સ્વરૂપની ભિન્નતા નહિ છતાં નામમાત્રની ભિન્નતાથી પિતાને ભિન્ન શાસનમાં ખપાવતા લેકેથી પાન્યાવગર રહેવાતું નથી. સત્ય ભિન્ન ભિન્ન હતાં નથી અને જેઓ સત્યને કંઈ પણ અશે અનુસરવાને યત્ન કરે છે તેઓને જેનશાસનના સત્ય સિદ્ધાંતને જાણતાં કે અજાણતાં અનુસરવા વગર લ્ટક થતો નથી એમ આ પુસ્તકમાંના ભિન્ન ભિન્ન આગમના દાખલા દલીલે વાંચવાથી સાબીત થયેલું જોવામાં આવશે અને એજ જેનશાસનના ઉપાસકેને અતીવ સંતોષપ્રદ છે કે જ્યારે બીજાઓ પરંપરાસંબંધથી જૈનશાસનને અનુસરે છે, ત્યારે તેઓ તે સાક્ષાત્ સંબંધથીજ જેનશાસનને અનુસરે છે. અન્ય દશામાં પણ પોતાના સિદ્ધાંતનાં અનિવાર્ય કિરણે પ્રકાશે એ જૈનશાસનને હટામાં મોટો વિષે છે, એ જૈનશાસનના સનાતનપણાની મજબૂત સાબીતી છે અને એજ જૈનશાસનના સત્ય સ્વરૂપનું કદી પણ કંપાવી ન શકાય એવું સુસ્થિર પ્રમાણ છે. - દીર્ઘદશી જેનભાઈઓ પૂજ્ય મુનિમહારાજના આવા પ્રયાસને વધારે આવકારદાયક માને છે અને એમનો પ્રયત સ્થાનાપન્ન છે એમ વખાણે છે. - મની સત્યમર્યાદાને સંકુચિત કરવી અને બીજાના હાથમાં રહેલું સે ટચનું સોનું હોય તેને દ્વેષબુદ્ધિથી સોનું નહિ કહેતાં પીતળ કહેવું કે તે પોતાના ઘરમાં હોય ત્યારે તેને કિંમતી ગણવું અને બીજાની દુકાનમાં દેખી તેની કિંમત કાંઈ નથી એમ કહેવું એ બિલકુલ ડહાપણું નથી. ઉત્તમ પ્રકારનાં કિંમતી રને ગમે તે જગાએ પ્રકાશમાં કે અંધારામાં પડેલાં હોય તે પણ કિંમતી Page #13 -------------------------------------------------------------------------- ________________ રોજ છે તેવી રીતે જૈનશાસનના સત્ય સિદ્ધાંતે ગમે ત્યાં હોય તે પણ તે જૈનશાસનના સત્ય સિદ્ધાંતેજ છે. તેને અન્ય શાસનને સંસર્ગ થયે માટે તે જૈનશાસનના સત્ય સિદ્ધાંત નથી એમ કહી શકાશે નહિ અને તેથી આ સંગ્રહની અંદર આપણું શાસનને અનુસરનારા દાખલા દલીલે ગમે તે વગના આગમમાંથી લેવામાં જરા પણ સંકોચ રાખવામાં આવ્યું નથી અને એમ કર્યું છે એજ વાજબી છે એવી રીતે નિષ્પક્ષપાત અંતઃકરણમાં સહુદય ગુણીજને બરાબર સમજે છે. ઉપર જણાવેલાં કારણથી તથા ધર્મપરની ઉંચા પ્રકારની શ્રદ્ધાથી આ પુસ્તકને બહાર પાડવામાં ધર્મપ્રેમી જેનભાઈએતરફથી બહુ સારી મદદ મળી છે. જુનાગઢ સ્ટેટમાં એક સારો અધિકાર ભેગવતા શ્રીયુત સુખલાલ કેવળદાસ વહીવટદાર સાહેબ કે જેઓ અમદાવાદના વતની છે અને ધાર્મિક-પપકારી કાર્યોમાં સંગીન મદદ અને તે કોઈ પણ જાતનો દેખાવ કર્યા વગરજ એટલે ગુપ્તદાનની રીતે કરનારા છે તેમણે આ પુસ્તકના બને ભાગમાં પૂરતી મદદ આપી છે તથા બીજા પાસે અપાવી છે અને એવી રીતે પોતાનું સહિત્યપ્રેમીપણું દેખાડી આવ્યું છે. જામનગરના રહીશ શેઠ લાલજીભાઈ રામજીભાઈએ પણ આ પુસ્તકની ૫૧ નકલ ખરીદી તેમાંથી માત્ર દશ નકલ પોતે રાખી બાકીની ૪૧ નકલે સાહિત્યપ્રકાશક મંડળને અર્પણ કરી છે કે જે મંડળ તરફથી આ પુસ્તકને લગતી સઘળી વ્યવસ્થા થાય છે તથા એક પુસ્તકાલય પણ ખેલવામાં આવ્યું છે એ મંડળમાં તેઓ લાઈફ મેંબર થયા છે તથા પુસ્તકાલયની સગવડ ખાતર પિતાના કબજાનું મકાન કંઈ ભાડા વગરજ વાપરવા આપેલ છે અને પુસ્તકો રાખવા માટે એક કબાટ પણ મંડળને અર્પણ કરેલ છે. - આ પુસ્તકને પ્રથમ વિભાગ ચગ્ય મદદ કરી છપાવી આપનાર માંગરોળના શેઠ મકનજી કાનજીભાઈએ આ વિભાગની પણ ૨૫ નકલો ખરીદીને તેમાંથી ૨૦ પુસ્તકે મંડળને પાછાં અર્પણ કર્યા છે. એટલું જ નહિ પણ તેઓએ આ મંડળના રૂલપ્રમાણે પહેલે ભાગ બહાર પાડવામાં મદદ કરેલ છે, તેથી તેઓ સાહેબને પણ મંડળના પેટૂન મેંબર ગણવામાં આવે છે. ચુડા રાણપુરવાળા શેઠ ઉજમશી પુરૂષોત્તમભાઈએ મંડળને રૂા. ૫૦ પચ્ચાસ આવ્યા છે, તેથી તેમને લાઈફ મેંબરમાં ગણ્યા છે. આ કારંજાવાળા શેઠ મોતીચંદ શામજીએ ગ્રાહકે કરી દેવામાં શ્રમ લીધે છે અને છેરાજી, ધ્રોળ તથા લતીપુરના સંઘે આ પુસ્તક બહાર પાડવામાં ઉત્સાહપૂર્વક મદદ કરી છે અને ધ્રોલના સંઘે મંડળની મદદમાટે રૂ. ૨૫ પશ્ચીશ તથા ધોરાજીના સાથે રૂ. ૩૫ અર્પણ કર્યા છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૦. આ સર્વનો તેમજ અન્ય મદદ કરનાર ગૃહસ્થને આ સાહિત્યપ્રકાશક મંડળ પૂર્ણ ઉપકાર માને છે અને તેઓની ઉચ્ચ મને વૃત્તિને અભિનંદન આપે છે. - સનિમહારાજ શ્રીવિનયવિજયજી તે આ પુસ્તકના કર્તા તથા તેમના ઉપદેશથીજ આ સાહિત્યપ્રકાશક મંડળની ઉત્પત્તિ થયેલી હોવાથી તેઓ આ મંડળના કાર્યને પિતાથી બની શકતી મદદ આપે છે તથા અપાવેજ છે. તેઓને પણ વખતે વખત સલાહકારક શ્રીમાન શ્રીવલ્લભવિજયજી મહારાજ છે તથા પૂજ્ય મુનિ શુભવિજયજીના શિષ્ય કનકવિજયજીએ પણ પિતાનાથી બનતી દરેક મદદ કરી છે. આ મંડળ દ્વારા સંઘનું કાંઈ પણ શ્રેય થશે તે તે પ્રતાપ અને પ્રભાવ શ્રીમુનિમહારાજેનેજ છે એમ ખરા અંતઃકરણથી આ મંડળ માને છે. આ પુસ્તકમાં, હસ્તષથી, યાતે છપામણથી, કાંઈ પણ સ્કૂલના થઈ હોય, અગર તે બુદ્ધિના દેષને લીધે જેન શાસ્ત્રથી કાંઈ પણ વિરૂદ્ધ લખાણું હોય તે તે બાબત સર્વ સજજન પાસે ક્ષમા માગવામાં આવે છે અને તેઓએ આ મંડળને ભૂલ જણાવવા કૃપા કરવી કે જેથી બીજી આવૃત્તિમાં તે ભૂલ સુધારી શકાય. આ ગ્રંથમાં ક્યા કયા ગ્રંથમાંથી શ્લેકે લીધા છે તેની સરલ સમજણ માટે àકેની નીચે ગ્રંથનાં નામે ટાંક્યાં છે એટલે એક ગ્રંથનું નામ આવી ગયું ત્યાર પછી જે ગ્રંથનું નામ આવે તે ગ્રંથના તેટલા શ્લેકે છે એમ જાણવું. જેમકે પત્ર ૧૩૨ માં ૯ થી ૧૫ સુધી લૈક સાત સૂકિતમુક્તાવલીના સમજવા; એમ સર્વ ઠેકાણે વિચારવું. આ ગ્રંથની પહેલા ભાગની બાળબોધ ટાઇપમાં બીજી આવૃત્તિ છપાવવાને આ મંડળે જે વિચાર બહાર બતાવ્યો હતો તે વિચાર અચાનક લડાઇ ફાટી નીકળવાથી કાગળની મેંઘવારી થવાને લીધે બંધ રાખે છે અને આ બીજો ભાગ પણ કાગળની મેંઘવારીને લીધે પડતી કિંમતે વેચવા જેવું કર્યું છે. અહીં જામનગરમાં જે સાહિત્યપ્રકાશક મંડળની સ્થાપના કરવામાં આવી છે તે જેમ પોતાના સાહિત્ય આદિ ગ્રંથે છપાવશે તેમ કેઈ સુનિમહારાજે અથવા કેઈ શ્રાવકવર્ગની ઈચ્છાનુસાર એગ્ય વ્યવસ્થા કરી તેઓશ્રીનાં પણ મુંબઈમાં નિર્ણયસાગરની હરિફાઇમાં ઉતરે તેવાં પુસ્તકો છપાવી આપવા ખંત બતાવે છે. કારણકે આ મંડળને અંગે સંસ્કૃત ભાષાનાં પુસ્તકના સંશોધનને સારૂ ખાસ એક વિદ્વાન પંડિતને માટે ખર્ચ રોક્યા છે અને વિશેષ કાર્યક્રમ વધવાની આશાથી બીજા વિદ્વાન પંડિતને સલાહ લેવા એજેલ છે. તેમજ આવા કાર્યમાં કાયમ લહીઆની જરૂર હેવાથી તેની પણ ગોઠવણુ કરી છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૧ "" આ મંડળને અંગે ખાસ એક સાહિત્યપ્રકાશક પ્રિન્ટિંગ પ્રેસ ખાલ્યા છે કે જે પુસ્તકે છપાવવાં હેાય તે વગર વિલંબે ટાઈમસર છાપી આપેછે. બીજા શહેરાના પ્રેસા કરતાં આ પ્રેસ ઉત્તમ પ્રકારનુ કામ કરી ખતાવેછે છતાં તેનું ખર્ચ તેના પ્રમાણમાં તથા ખીજા પ્રેસાના પ્રમાણમાં ઓછું છે, તે સંબધી એક વખત કામ કરાવવાથી પૂ ખાત્રી થશે. 66 આ મંડળ જેમ પૂજ્ય મુનિરાજ વિનયવિજયજી મહારાજજીના ઉપદેશથી તેમનાં પુસ્તકાનું પુસ્તકાલય સ્થાપી તે પુસ્તકાલયને સાર્વજનિક ઉપયાગમાં લેછે તેમ તેવા બીજા મુનિમહારાજે તેવી જાતને જો ઉપદેશ કરશે તા તેમનાં પુસ્તકાની પણ તેવી ગાઠવણ કરી આપવામાં આવશે અને તે જ્યાં જેટલાં પુસ્તકા મગાવશે ત્યાં તેટલાં પુસ્તકા જો તેઓશ્રી પેાસ્ટ કે રેલ્વે ચાના ખદામસ્ત કરી આપશે તેા મેક્લવામાં આવશે અને પાછાં મેકલી આપો ત્યારે રીતસર ચાલતા ક્રમ પ્રમાણે સાનિક ઉપયાગની સાથે તેનું રક્ષણ કરવામાં આવશે. આ પુસ્તકાલયમાં હાલ લગભગ ૧૧૦૦ પુસ્તક છે. ગરીબ શ્રાવક તથા શ્રાવિકાઓને ધવૃદ્ધિમાટે તત્ત્વજ્ઞાનદીપિકા તથા સામાયિસૂત્ર એવાં બે જાતનાં પુસ્તકો ફક્ત પાષ્ટ ખર્ચના ચાર્જ ૦-૨-૬ માન્ચેથી મેકલવામાં આવશે. પુસ્તકા ખલાસ થયે માકલવામાં આવશે નહિ, છેવટ શ્રીજિનેન્દ્ર ભગવાનની પાસે આ મડળ એમજ માગેછે કે પ્રભાવશાળી મુનિમહારાજોના આવા પ્રકારના સુપ્રયત્ને સમગ્ર સંઘને સુખકારી નિવડતા રહેા અને ધર્મની અખંડ જાગૃતિ રહે. તથાસ્તુ. } શ્રી સાહિત્યપ્રકાશક મંડળ જામનગર. ૧-૭–૧૯૧૬. વર્ષારંભ. BLANG Page #16 -------------------------------------------------------------------------- ________________ કંઠમાં ધારણ કરવા યંગ્ય અમૂલ્ય રત. નટુ . दान वित्तादृतं वाचः, कीर्तिधौं तथायुषः । परोपकरणं कायादसारात्सारमाहरेत् ॥ सुभाषितरत्नभाण्डागार. સારવિનાના દ્રવ્યમાંથી દાન આપી દ્રવ્યનો સદુપયોગ કર, સારરહિત બેલવાની ભાષામાંથી સત્ય બોલવાની ટેવ પાડી વાણુને સદુપ ગ કરી લે, નાશવંત આયુષમાંથી કીર્તિ તથા ધર્મ સાધી આયુન્ની સાર્થકતા કરવી અને અસાર શરીરવડે પરેપકાર કરી શરીરને સદુપયોગ કરે અર્થાત્ આ સર્વ અસારમાંથી સાર ગ્રહણ કરે (એ કાયર પુરૂષનું કામ નહિ પણ વિબુધ પરાક્રમીનું છે). AVA SVESYAAYAAVAAVAASA Page #17 --------------------------------------------------------------------------  Page #18 -------------------------------------------------------------------------- ________________ મુનિમહારાજ શ્રી વિનયવિજયજી મહારાજ, ( વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ તથા જૈન શ્વે. ગ્રંથગાઇડના કર્તા. ) વિદ્યાસાગર પ્રેસ—જામનગર. Page #19 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય મુનિશ્રી - વિનયવિજયજીનું જન્મચરિત્ર. સૂ -- આ ગ્રંથના લેખક સાહિત્યપ્રેમી મુનિશ્રી વિનયવિજયજી મહારાજજીના પ્રથમ ભાગમાં છપાયેલા જન્મચરિત્રમાં વધારે. આવા મુનિશ્રીનું અનુકરણ કરવાની જરૂર अनुष्टुप्. . क्षमातुल्यं तपो नास्ति, न सन्तोषात्परं सुखम् । न च तृष्णापरो व्याधिविनयानो परो मुनिः ॥ ક્ષમાતુલ્ય તપ નથી, સંતેષવિના ઉમદું સુખ નથી, તૃષ્ણા સિવાય અન્ય વ્યાધિ નથી કે તે પ્રમાણે વિનયવિજયજી જેવા (સાહિત્યપ્રેમી તથા પ્રભુપદગામી) ભવ્ય થોડા જેવામાં આવે છે. ઉક્ત મુનિશ્રીએ જામનગરમાં ૧૯૭૨ ની સાલના ચાતુર્માસમાં દર રવિવારે જૈન તથા જૈનેતર પ્રજામાં અનેક ભિન્ન ભિન્ન અને ઉપયોગી વિષય ઉપર જાહેર વ્યાખ્યાન આપી પ્રજાવર્ગને ધર્મસંબંધી ઉંડી અને સચોટ, લાગણી ઉત્પન્ન કરી છે. વ્યાખ્યાન સાહિત્યસંગ્રહને ભાગ પહેલે છપાઈ બહાર પડવાથી બીજે ભાગ છપાવવાની અનેક સ્થાનકેથી સટીફીકેટ સાથે વિનતિપૂર્વક વારંવાર માગણું આવવાથીં વ્યાખ્યાન સાહિત્યસંગ્રહને બીજો ભાગ ઉક્ત મુનિશ્રીના ઉપદેશથી છપાવવા સંબંધી ગોઠવણ કરવામાં આવી આ પ્રસંગે સાહિત્યપ્રકાશક મંડળ, “સાહિત્યપ્રકાશક પ્રિન્ટિંગ પ્રેસની સ્થાપના અને સંસ્કૃત પુસ્તસંશોધન માટે ખાસ પંડિત તથા મદદગાર લહીઓની નિમણુક કરવામાં : આવી છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧ - સાહિત્યને આગળ વધારવા તથા જૈનધર્મનાં તત્ત્વ સમજવા એક ઉક્ત મુનિશ્રીના ગ્રંથનું પુસ્તકાલય સ્થાપવામાં આવ્યું છે. આ પ્રસંગે જામનગરના તળપતના રહીશ શ્રીયુત શા. કસ્તુરચંદ કશળચંદે પૂર્ણ સહાય આપી તેમજ શેઠ લાલજી રામજીએ લાઈબ્રેરીમાટે તથા મંડળની ઓફીસ સારૂ પિતાના કબજાનું મકાન ફ્રી આપ્યું છે અને હજુ મદદ આપે છે. તેમજ માંગરેળનાં શેઠ મકનજી કાનજીભાઈ ઉક્ત મુનિશ્રીને વંદના કરવા આવ્યા તે પ્રસંગે ૨૫ પુસ્તકના ગ્રાહક થઈ ૨૦ ગ્રંથ મંડળને અર્પણ કરેલ છે. આ પવિત્ર મહાત્માની અહીંના શ્રીસંઘે જે કદર કરી છે તેથી સંઘના અગ્રેસને અંતઃકરણપૂર્વક ધન્યવાદ આપવામાં અમે ચૂકતા નથી અને પ્રસંગોપાત્ત સૂચન કરવામાં આવે છે કે આવા મહાત્માઓની દરેક વખતે શ્રીસંઘે ભક્તિ કરવી જોઈએ. પૂજ્ય મુનિશ્રીને છૂળથી દીક્ષા મહોત્સવ નિમિતે આમંત્રણ થયું હતું અને તેથી તેઓશ્રીએ તે પછી ત્યાં પધારી બે મુમુક્ષ, સ્ત્રીઓને દીક્ષા આપીને સર્વ ઠેકાણે ઉપદેશ આપવાના હેતુથી એક સ્થાને નહીં રહેતાં વિહાર ચાલુ કર્યો, અલીઆબાડાના સંઘને ઉપદેશ આપી, ધર્મ કેળવણસંબંધી ખંતની જાગૃતિ કરી છે. ધર્મને બહોળો વિસ્તાર થાય તેવા હેતુથી મુનિશ્રીના ઉપદેશથી અલીઆબાડામાં સાહિત્યપ્રકાશક પાઠશાળા સ્થપાયેલ છે અને તે પાઠશાળામાં ધાર્મિક જ્ઞાન આપવામાં આવે છે. વિહારમાં રેવતાચળની યાત્રા કરી જુનાગઢમાં પૂજ્ય મુનિશ્રીએ પોતાના સર્વ પ્રકારે હિતેચ્છુ વલ્લભવિજયજી મહારાજજીની સાથે શાસ્ત્રાર્થ પૂર્વક વિઘાવિદ કરી કેટલાક હિલ સાથે નિવાસ કરી પોરબંદરતરફ વિહારની શરૂઆત કરી વિહારપ્રસંગે રસ્તામાં ધેરાજી વિહાર થતાં ઉક્ત મુનિશ્રીની પવિત્રતા તથા સાર્વજનિક ધર્મોપદેશની શૈલી અસાધારણ જોઈ ત્યાંના સંઘના અગ્રેસરેએ ચાતુર્માસ નિવાસ કરવા અંતઃકરણપૂર્વક વારંવાર વિનતિ કરી પરંતુ તેજ પ્રસંગે કંડોરણા (જામ) ના સંઘની પણ હદઉપરાંત વિનતિ થવાથી જામ-કંડોરણું પધારી ત્યાં પણ તેઓશ્રીએ અલીઆબાડાની માફક એક સાહિત્ય પાઠશાળા સ્થાપવાને ઉપદેશ આપે કે જેથી ત્યાંના સંઘના ખંતીલા અગ્રેસરએ એ વચનને વધાવી લઈ પાઠશાળા સ્થાપી. ત્યારબાદ સદરહુ પાવક મુનિશ્રી ધોરાજીના ભવ્ય જીવેનું અંત:કરણ નહિ દુભાવવાના કારણથી અને ધર્મમાં પ્રીતિવાળા સંઘને આગળ વધવા સારૂ હાલ ત્યાં ધોરાજીમાં ચાતુર મસ નિમિત્ત બિરાજે છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ | શ્રી પૂજય તપસ્વીજી અમૃતવિજયજી મહારાજનું ટુંક સારરૂપ જન્મ ચરિત્ર. नरखं दुर्लभं लोके, विद्या तत्र सुदुर्लभा । कवित्त्वं दुर्लभं तत्र, तपस्तत्र सुदुर्लभम् ॥ . માણાનાર. જગમાં મનુષ્યજન્મ મેળવે એ દુર્લભ છે, મનુષ્યજન્મમાં સદ્વિઘાની પ્રાપ્તિ દુર્લભ છે. વિદ્યા મેળવ્યા પછી કવિત્વશક્તિ મેળવવી એ પણ કઠિન છે અને કદાચ એ ત્રણેની પ્રાપ્તિ થઈ તે પણ તપશ્ચર્યા કરવી એ કઠિનમાં કઠિન કામ છે. - જ્યારે આપણે ઉત્તમ પ્રકારના મનુષ્યના ગુણાનુવાદથી આનંદ મેળવી આગળ વધીએ છીએ, ત્યારે સંસારનો ત્યાગ કરનાર ઉત્તમ પ્રકારના કોઈ કંચન કામિનીના ત્યાગી તપસ્વીના યશગાનનું શ્રવણ કરી અતિ સંતેષ મેળવીએ એ અતિશક્તિ નથી. તેથી કષાયમુક્ત અને ભવભયથી દૂર રહે નાર એવા પૂજ્ય મહાત્મા તપસ્વીજી અમૃતવિજયજી મહારાજજી કે જે પૂર્વાશ્રમવિષે કાઠીઆવાડમાં બગસરાના રહીશ પ્રેમચંદભાઈના ચિરંજીવી અમૃતલાલતરીકે પ્રસિદ્ધ હતા, તેઓ દશાશ્રીમાળી વાણીઆ હતા અને દેશી કુટુંબમાં તેમની સુપ્રસિદ્ધ ગણના હતી. આ કુટુંબમાં સ્વધર્મનિષ્ઠ મહાસુશીલ પવિત્ર બેન ઝવેર બેન કે જે એમનાં માતા તરીકે સુપ્રસિદ્ધ છે, તેમણે પોતાની કુક્ષિમાંથી અમૃતલાલ (એટલે કેવળ અમૃત) ને ઉત્પન્ન કરી આ ભૂમિઉપર Page #22 -------------------------------------------------------------------------- ________________ ખરેખર ઉપકાર કરેલ છે કે જેના ઉપદેશ તથા તપશ્ચર્યાથી શ્રાવક તથા શ્રાવિ કાઓને ઉચ્ચ સ્થાનમાં જવાને મદદ મળી છે. સંવત ૧૫૭ની સાલમાં કમોગે પિતાને સ્વર્ગમાં નિવાસ થયો તે જોઈ પિતાના મનમાં ઉદ્દભવ્યું કે અહો! આ વખત દરેક જીવને આવવાનો છે તે આવા દુઃખમય સંસારમાં મારે શાવાતે ફેતર્યા ખાંડવાં? કે જેનું ફળ કંઈજ નહિ. એવા ઉમદા વિચારને આધીન થઈ ફક્ત બાર વરસની ઉમ્મરમાં પિતે વૈરાગ્યભાવ પામી સ્થાનકવાસીમાં ગેંડલના સંઘાડામાં દેવચંદજી સ્વામી પાસે દીક્ષા લીધી અને પોતાનું નામ અમૃતલાલસ્વામી રાખ્યું હતું. એમણે આઠ વર્ષ સુધી અભ્યાસની સાથે શાસ્ત્રાવલોકન કરવા માંડયું. દશવૈકાલિકસૂત્ર વાંચવાનો પ્રસંગ ઉત્પન્ન થયા અને તે સૂત્રના આઠમા અધ્યાયની એક ગાથામાં પ્રતિમામંડનની સાબીતી ભાસવા લાગી તે ઉપરથી ગુરૂજી મહારાજશ્રી દેવચંદજી સ્વામીને પૃચ્છા કરતાં તેમણે નકારમાં જવાબ આપે અને કીધું કે તારી શંકા નિમૂળ છે પણ તેમના અંતઃકરણમાં તે ઉપરથી શંકાએ વધારે મજબૂત સ્થાન કર્યું તપસ્વીજી માણેકચંદ સ્વામીને સમાગમ થતાં સદરહુ પ્રશ્ન તેમને પણ પૂછયે, તેમણે પણ મનના સમાધાનપૂર્વક જવાબ નહિ આપતાં સમજણુમાં ખામી બતાવી. કેટલીક મુદત વીત્યા પછી તપાગચ્છના સાધુ મહારાજજી બુદ્ધિસાગરને સમાગમ થતાં તેમણે યુક્તિપ્રયુક્તિથી શાંતિપૂર્વક શાસ્ત્રના અભિપ્રાય સાથે તેમના મનનું સમાધાન કરતાં જણાવ્યું કે ભગવતીજી, રાયપ્રસણ, જીવાભિગમ વિગેરે શાસ્ત્રમાં મૂર્તિમંડનનાં અનેક પ્રમાણે છે. તેથી સદરહુ સ્વામી અમૃતલાલનું મન નિર્ણય ઉપર આવી ગયું. શેડો વખત જવા દઈ સદરહુ સ્વામી અમૃતલાલ, પંન્યાસજીશ્રી ચતુરવિજય મહારાજશ્રીના શિષ્ય ખેમાવિજયજી મહારાજ પાસે સ્થાનકવાસીમાંથી છુટા પડી જૈનતાંબરમાં પાટણ શહેરમાં ઘણી ધામધૂમથી દીક્ષા લઈ અમૃતવિજયજી તરીકે પ્રસિદ્ધ થયા અને વડી દીક્ષાને પણ પ્રસંગ તેજ શહેરમાં થયે હતે. સદરહુ મહારાજજીએ પ્રથમ ચાતુર્માસમાં ખંતપૂર્વક પાંચ પ્રતિકમણ, સાધુ આવશ્યકની કિયા તથા બીજી સર્વ ક્રિયા કરી અને અઠ્ઠાઈ મહોત્સવ કર્યો. બીજું મારું ધ્રાંગધ્રામાં થયું. ત્યાં ફાગણ માસમાં દશ ઉપવાસ કર્યા હતા તથા એક માસખમણ કર્યું હતું. ચાતુર્માસ પૂર્ણ થયા બાદ વિહાર કરી અમદાવાદના સંઘના અગ્રેસરે શેઠીઆના આગ્રહથી સંઘમાં સાથે રહી પાલીતાણુની યાત્રા કરી અને ફાગણ માસમાં ૧૧ ઉપવાસ કરી અશુભ કર્મને Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૭. ક્ષય કર્યો. ત્યાંથી વિહાર કરી વેરાવળ પધાર્યા અને ત્યાંના સંઘના આગ્રહથી ત્રીજી માસું, પણ ત્યાં વેરાવળજ થયું. ત્યાં ૩૫ ઉપવાસ કરી આ જન્મનું સાફલ્ય કર્યું અને તપસ્વીઓમાં અગ્રપદ ગવવા લાગ્યા. • - વેરાવળથી વિહાર કરી ભાણવડમાં સંઘના આગ્રહુથી થોડા દિવસ રહ્યા, અને તે ગામમાં તપસ્વીજીએ ૧૭ ઉપવાસ કરી જનસમૂહઉપર ધર્મસંબંધી સારી છાપ બેસારી. જામનગરની યાત્રા કરી મોરબી થઇ વઢવાણથી વિહાર કરીને ૧૭૧ ની સાલના ચાતુર્માસ રાણપુર (ચુડા-રાણપુર) માં કર્યા અને તે ચાતુર્માસમાં ગુરૂ જીની દેખરેખ હેઠળ ૫૧ ઉપવાસ કર્યો કે જે એકાવન ઉપવાસની વાર્તા સાંભળનાર દરેક મનુષ્યો' તેમની તપશ્ચર્યાના પ્રતાપથી આશ્ચર્ય પામવા લાગ્યાં. મનુષ્યએ તપશ્ચર્યા કેમ કરવી એ ક્રમ સદરહુ મુનિશ્રીએ પોતાના દાખલાથી સ્પષ્ટ બતાવી આપે છે, તેમને પગલે ચાલવા ખાસ ભલામણ કરવામાં આવે છે. - વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ બીજામાં તપસ્વી અમૃતવિજયજીએ જે મદદ કરી છે તે ખાતે આ મળડ તેમના ઉપકારમાં ડૂખ્યું છે. दुर्लभं संस्कृतं वाक्यं, दुर्लभः क्षेमकृत् सुतः। दुर्लभा सदृशी भार्या, तपस्वी दुर्लभो जनः ॥ सुभाषितरत्नभाण्डागार. શુદ્ધ સંસ્કારવાળી અથવા પ્રેમાળવા સાંભળવી દુર્લભ છે, શુભ કાર્ય કરના પુત્ર મેળવો દુર્લભ છે, પિતાના ગુણસદશ સ્ત્રી મેળવવી દુર્લભ છે અને (અમૃતવિજય જેવા ઉચ્ચ કોટિના) તપસ્વી જન મળવા મહા દુર્લભ છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ એક જરૂરની ભલામણ शार्दूलविक्रीडित. भोगास्तुगतरङ्गभङ्गाचपला प्राणाः क्षणध्वंसिन... स्तोकान्येव दिनानि यौवनमुखं स्फूर्तिः क्रिपाखस्थिरा। तत्संसारमसारमेव निखिलं बुद्ध्वा बुधा बोधका, लोकानुग्रहपेशलेन मनसा यत्रः समाधीयताम् ।। હે વિદ્વાન ઉપદેશકે! સુખભોગ ઉચેથી વિખાઈ પડતાં મોજાઓની પેઠે ચપળ છે, પ્રાણે ક્ષણમાત્રમાં નાશ પામનારા છે, યુવાવસ્થાનું સુખ થોડા જ દિવસોમાટે છે અને કાર્ય કરવાની સ્મૃતિ અસ્થિર છે, માટે સમગ્ર સંસારને અસારજ જાણી માત્ર લેકેને અનુગ્રહ કરવામાં કોમળ બનેલા મનવડે યત કરવા લાગે અર્થાત લેને અનુગ્રહ કરવાનો યત કરે. Page #25 --------------------------------------------------------------------------  Page #26 -------------------------------------------------------------------------- ________________ શા. કસ્તુરચંદ કાળચંદ, સાહિત્ય પ્રકાશક મંડળના પેટ્રન્ટ જામનગર. વિદ્યાસાગર પ્રેસ—જામનગર. Page #27 -------------------------------------------------------------------------- ________________ કડક | માય રબા | જામનગરનિવાસી શા. કસ્તુરચંદ કશળચંદભાઈનું જન્મચરિત્ર. ગુણ તથા ધર્મયુક્ત જીંદગી સફળ છે. અનુષ્ય. स जीवति गुणा यस्य, धर्मो यस्य च जीवति । गुणधर्मविहीनो यो, निष्फलं तस्य जीवितम् ॥ સુભાષિત લાભાષામારજે ગુણી છે તે જીવે છે, જે ધર્મનિષ્ઠ છે તે જીવે છે; પરંતુ ગુણ અને ધર્મ રહિત જે પુરૂષ છે તેનું જીવતર તે કેવળ નિષ્ફળ છે. શ્રીતીર્થકરના ગુણાનુવાદ તથા પુરૂષોના સમાગમનું વર્ણન જેમ નિષ્ફળ નથી એટલે અવશ્ય આપણને તેમાંથી અપૂર્વ લાભ મળે છે તે જ પ્રમાણે ઉચ્ચ કક્ષાને ભેગવતા સંસારી પણ સાધુવર્તનવાળા ભવ્યજીવનું જે ગુણાનું વાદ કર્યો હોય તે પૂર્વવત અપૂર્વ લાભ મેળવી શકાય છે. એ સિદ્ધાંતને અનુસરી ખુશબેદાર કસ્તુરીની સુગંધ ભવ્યજીને અર્પણ કરવા તથા ભવ્ય થવા કસ્તુરી મૃગની માફક ધર્મરૂપી કસ્તુરીને સ્વનિવાસમાં તથા અન્ય સ્થાને ફેલાવતા શા. કસ્તુરચંદ કાળચંદની અંદગીને બોધદાયક ચરિત્રરૂપી પ્રદી૫પ્રકાશનું વર્ણન કરવામાં આવે છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિ તથા કુટુંબવર્ણન. શા. કસ્તુરચંદના પૂજ્ય પિતા કશળચંદ મેણશી ગરીબ સ્થિતિના અને ઉચ્ચ વિચારતા હતા. તેમની ધર્મપતી પાંચ બેન કે જે સરળ સ્વભાવનાં તથા અભિગવાનનાં પૂર્ણ ભક્ત છે. તે ઉત્તમ પુત્રરૂપી રનની ઉત્પત્તિનું સ્થાન ગણાયું. કારણકે – દેહે. જનની જણ તો ભક્ત જન, કાં દાતા કાં શર; નહિતર રહેજે વાંઝણી, નહિ ગુમાવીશ નૂર. આ પદ્યને શા. કસ્તુરચંદે સારી રીતે માનથી વધાવી પિતાના હૃદયમાં ભૂષણરૂપે ભાવેલ છે. ઉક્ત શેઠના પિતા ભાઈ કશળચંદ શાહ જામનગરમાં હીરા મુળજીની દુકાનમાં વાર્ષિક રૂા. ૭૫) થી પિતાના કુટુંબનું પિષણ કરતા પણ તે સમયમાં હાલની માફક મેંઘાવારી નહિ હેવાથી કુટુંબપષણની મુશ્કેલી નડતી નહિ. શા. કશળચંદના વડીલ બંધુ મુળજીએ શા. કશળચંદને એક તે પિતાની સારી સ્થિતિ તથા અતિ ગાઢ ભાતૃસ્નેહને લીધે ગ્ય પ્રસંગે વારંવાર મદદ કરેલી છે. શા. કશળચંદને ઘેર સંવત ૧૯૦૯ ની સાલમાં જેઠ સુદિ ૨ ને બુધવારને રોજ પુત્રરત પ્રાપ્ત થયું કે જેમનું નામ જ્યોતિષશાસ્ત્રને આધારે કસ્તુરચંદ પાડવામાં આવ્યું. જેમ પૂર્વ દિશામાં સૂર્ય ઉદય થઈ અંધકારને નાશ કરી પ્રકાશ કરે છે તેમ આ પુત્રે પિતાના કુટુંબમાં સ્વજન્મથી પ્રકાશ પ્રગટ કરી કુટુંબની દરિદ્રતારૂપી અંધકારને નાશ કર્યો. - શા. કસ્તુરચંદ નિશાળમાં કામ ચલાઉ અભ્યાસ કરી નાની ઉમ્મરમાં પોતાનું ચાન્સ ખીલવવા માટે કાકાના પુત્ર ભાઈ કેશવજી મુળજીની સાથે ૧૯૨૨ માં મુંબઈ ગયા અને ત્યાં પ્રાગજી મુળચંદની દુકાનમાં છ માસસુધી ઉમેદવારી કરી. ત્યારબાદ પોતાની ઉત્તમ પ્રકારની ચાલાકીને લીધે તે શેઠ તેજ દુકાનમાં વાર્ષિક રૂ. ૧૦૦) થી વિશ્વાસુ કામમાં જોડાયા. બીજા વર્ષમાં પણ આજ દુકાનમાં વાર્ષિક રૂ. ૧૫૦) મળવા લાગ્યા. , સદ્ધર્તનની સાથે વ્યવહારિક કુશળતાનું ફળ. શા. કસ્તુરચંદ ઉપરની દુકાનમાંથી મુક્ત થઈ એક જુદી દુકાનમાં જેડાયા કે જેમાં પોતાને વાર્ષિક પગાર રૂ. ૨૦૦) થી જાય અને તે દુકાનમાં આઠ વર્ષ પતે કામ કર્યું કે જેને અંગે દર વર્ષે પગાર વધતો વધત વાર્ષિક રૂ. ૫ )નો થયે. આવી પિતાની ચઢતી સ્થિતિમાં ૧૯૨૫ ની સાલમાં સુશીલ બેન પ્રેમનાં લગ્ન ઘણું ધામધુમથી કર્યા. Page #29 -------------------------------------------------------------------------- ________________ સંવત ૧૯૭૯ માં પ્રોળના રહીશ શા. પાનાથ મકનજીની પુત્રી સગુણસંપન્ન. બેન લાબુની સાથે પિતાનું લગ્ન થયું, તે ધર્મપત્નીના ઉમદા સ્વભાવથી તથા તેમની ધર્મલાગણીથી પોતે શાંતિની સાથે ધર્મધ્યાનમાં આગળ વધવા લાગ્યા. લગ્ન થયા બાદ ત્રીજે વર્ષે એટલે ૧૯૩૩ ની સાલમાં સહકુટુંબ પોતે મુંબઈ રહેવા લાગ્યા. પિતાને વેપારી લાઈનની સારી સમજણ પડવાથી શા. વાડીલાલ સાકળચંદની કંપનીમાં ૧૯૩૦ થી ૧૯૩૪ સુધી તેઓના આગ્રહથી પિતે જોડાયા અને તેથી દર વર્ષે પિતાને રૂપીઆ ૬૦૦ મળવા લાગ્યા. ત્યારબાદ પિતાની કાર્યદક્ષતાને લીધે એક મીલના દુકાનદાર કાશીદાસ લીલાધરની કંપનીમાં વાર્ષિક રૂપીઆ ૯૦૦ થી સેલમેનતરીકે ગોઠવાયા. - સદરહુ શેઠજી પિતાના પૂર્વજન્મના બળથી બુદ્ધિમાં આગળ વધવા લાગ્યા છે જે બળને લીધે ૧૯૩૮ માં શેઠ ડાહ્યાભાઈ વાડીલાલ સાકળચંદની કંપનીમાં પિતાને ચાર આનાને ભાગ થયે અને ૧૯૪૦ માં તેને હિસાબ કરતાં ત્રણ વર્ષમાં પિતાને ભાગે રૂા. (૧૧૦૦૦) અગીઆર હજાર આવ્યા એ ધર્મનું પરિણામ હોય એમ પોતે નિરહંકારે માનવા લાગ્યા. કારણકે કેઈ ઉચ્ચ સ્થિતિ ધર્મવિના મળવી દુર્લભ છે. સંવત ૧૯૩૭ માં બેન નાથી બેનનાં તથા ૧૯૩૯ માં બેન સંતોકનાં શુભ લગ્ન કરી પોતાની એગ્ય ફરજ બજાવી હતી, પણ પ્રારબ્ધની ગહન ગતિને લીધે બેન નાથી બેન ૧૯૩૮ માં વિધવા થવાથી પોતાનું મન ગ્લાનિમાં પડી ગયું. સદરહુ બેન નાથીએ ઘણું તપશ્ચર્યા કર્યા બાદ છેવટે પોતાનું ભવિષ્ય સુધારવા જામનગરમાં ૧૯૫ર માં દીક્ષા લઇ પિતાને જન્મ સફળ કરી કુટુંબને સંતોષ આપે. - શેઠજીની પૂર્ણ વેપારી લાઈનની કુશળતાને લીધે ચુનીલાલ સાકળચંદે ૧૯૪૧ ની સાલમાં ચાલતી કંઘનીમાંથી છુટા પાડી પોતાની કંપનીમાં અગત્યના કામમાં તેમને નિમિ દીધા અને કંપનીમાં ત્રણ * વર્ષ કામ કરવાથી પિતાને રૂ. (૬૦૦૦) છ હજાર મળ્યા. ૧૯૪૨ માં શેઠજીએ ભાઈ ઘેલાનાં તથા ૧૯૪૭માં ભાઈ જેઠાલાલનાં શુભ લગ્ન ઘણું મહત્સવથી કરી કુટુંબને સારી રીતે સંતોષ પમાયે. ભાઈ જેઠાલાલનાં લગ્ન કર્યા પહેલાં ૧૯૪૨ ની સાલમાં રૂા. ૧૦૦૦ નાં ઘર વેચાથી લીધાં. સદરહુ કસ્તુરભાઈ ચુનીલાલ સાકળચંદની કંપનીમાંથી છટા પડી પાલણપુરના દીવાન મંગળજી મહેતા તરફથી વાડીલાલ હાથી Page #30 -------------------------------------------------------------------------- ________________ ભાઇની કંપડની દુકાનમાં જેઈટ થયા અને ૧૯૫૨ ની સાલમાં એટલે સાત વર્ષને હિસાબ કરતાં પિતાને ભાગે રૂપીઆ ૧૦૦૦૦ દશ હજાર આવ્યા. પિતાને કંઈ સંતાન નહિ થવાથી ૧૯૪૫ માં શા. પાનાચંદ જેલ્લીની પુત્રી સુશીલ બેન રળીયાતની સાથે તેમણે લગ્ન કર્યા. ૧૫૧ માં તે ધર્મપત્નીને સીમંત આવવાથી જ્ઞાતિને ઘટતે સારે ખર્ચ કર્યો પણ પ્રસૂતિ સમયે તેમનાં ધર્મપતી ગુજરી ગયાં કે જેને અફસ આખા કુટુંબમાં છવાઈ રહે. ૧૯૪૯ માં પોતાના બંધુવને ધધે લગાડવાસારૂ ઘેલાભાઈ એન્ડ ઝવે. રચંદ કંપની કાઢી ને તેમાં સારી દેખરેખ રહે તેવા હેતુથી પિતાને ખાનગી ભાગ રાગે કે જેની આવક વાર્ષિક રૂપીઆ ૧૦૦૦ પિતાને થવા લાગી. ૧૯૫૨ માં કંપનીને ભાગીદાર ગુજરી જતાં સદરહુ ભાગીદારને ભાગ બંધ થયા. , ૧૯૫૩ માં જેઠાલાલ કશળચંદના નામની કપડની દુકાન કરી, તેમાં વાર્ષિક રૂપીઆ ૨૦૦૦ મળવા લાગ્યા ને તેમાં ૧૯૬૫ સુધી પોતાને ભાગ ચાલુ રાખે. ૧૯૫૩ ની સાલમાં સદરહુ શેઠે ધી લાડ રેમીલની દુકાનમાં વાર્ષિક રૂપીઆ ૧૫૦૦ થી સેલમેન તરીકે ત્રણ વર્ષ સુધી કામ કર્યું. ૧૫૬ ની સાલમાં ૩૦૦૦ રૂપીઆ ખચી તે શેઠે નવાં ઘર બનાવ્યાં. ૧લ્પ૭ ની સાલમાં શેઠે. ઠકર ભાઠા કાનજીની કંપનીમાં ૧૫૯ સુધી ત્રણ વર્ષ રહી રૂપીઆ ૫૦૦૦ મેળવ્યા. ૧૯૬ થી જેઠાલાલભાઈની દુકાનમાં જે પિતાને ભાગ હતું તે ભાઇને સારો લાભ મળે તે માટે પિતાને ભાગ બંધ કર્યો અને તેની લગામ ભાઈ જેઠાલાલ અને પિતાના ભાણેજ વલ્લભદાસ નયુને સોંપી તે ઉપરથી જેઠાલાલભાઈએ સદરહુ શેઠજી કસ્તુરભાઈને વાર્ષિક રૂપીઆ ૧૨૦૦ બારસે આપવા કબુલાત આપી છે. ૧૯૬૦ પછી શેઠજી કસ્તુરભાઈ પ્રભુભજન કરવા અને શાંતિ લેવા જામનગરમાં રહેવા લાગ્યા છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ છે. ધર્મશ્રદ્ધા મુક્તિપુરમાં જવા માટે ધર્મરૂપી પગથીઆની ૨૮૮૪૬ રૂપીઆ ખીને બધેલ નીસરણી.* ૧૯૧૯ માં જામનગરવાળા ઝવેરી વીરચંદ ખીમજી પોતાના (શા. કરતુરચંદ ભાઇના) નિકટના સંબંધી હતા અને તેમણે જામનગરથી સિદ્ધક્ષેત્ર તથા ગીરનારની યાત્રા માટે સંઘ કાઢયે તેમાં પિતાના પિતાને યાત્રા માટે નિમંત્રણ થતાં પોતે તથા ભાઈ કરશન બેઉ જણે પોતાના પિતા સાથે બિનખર્ચે બે માસસુધી યાત્રા કરી. ૧૯૪૪ માં પિતાની સ્થિતિ ઘણી પ્રશંસનીય હવાથી સહકુટુંબ મુંબઈથી નીકળી ભેયણ તથા પાલીતાણાની યાત્રા કરી રૂ. ૨૦૦) ખર્ચા. ૧૯૪૬ માં મુંબઈમાં પૂજ્ય મુનિશ્રી મેહનલાલજીને સમાગમ થતાં તેમની શુભ પ્રેરણાથી ધર્મકાર્યોમાં આગળ વધવા લાગ્યા અને કેટલીક ખાસ બાધા લીધી. ૧૯૪૭ માં પિતાના તીર્થ સ્વરૂપ માતાપિતા પિતાના વતનમાંથી નીકળી મુંબઈ આવ્યાં, તેથી પોતે ઘણા હર્ષિત થઈ માતાપિતાની શ્રવણની માફક સેવા કરવા લાગ્યા અને જ્યારે માતાપિતાએ ચોથું વ્રત આચર્યું ત્યારે પિતે તે પ્રસંગે પ્રભાવનાની સાથે ભાયખાળાને દેરાસર પૂજા ભણાવી અને ત્યાંની ધર્મશાળામાં અડદીઆ લાડુનું સ્વામીવાત્સલ્ય કર્યું, રૂ. ૪૦૦ ખર્ચા. ૧લ્પર માં કાર્તિક માસમાં કસ્તુરભાઈએ એવું પચ્ચખાણ લીધું કે જીંદગીપર્યત સિદ્ધગીરિ જવું, ઘર તથા ઘરેણુ તેમજ રોકડ મળી (૨૦૦૦૦) વીશ હજાર રૂપીઆથી વધારે રકમ નહિ રાખવાને પરિગ્રહ કર્યો. તેમજ બાર વ્રત પણ સ્કૂલથી લીધાં હતાં. આ સાલના ચૈત્ર માસમાં અનેક ગુણસંપન્ન સુશીલ પૂજ્ય માતુશ્રી પાંચી બેન પાલીતાણે નવાણું યાત્રા કરતાં હતાં, તે દરમ્યાન સદરહુ શેઠ પાલીતાણે જઈ પૂજા ભણાવી તથા સ્વામીવાત્સલ્ય કર્યું. રૂ. ૩૦૦ ખર્ચા. સિદ્ધગીરિમાં હજુ પણ યાત્રા પ્રસંગે જતાં તે પ્રસંગે પાત સ્વામી વત્સલ કરી છે. ત્યારથી આરંભીને દર વર્ષે શુભ ખાતામાં રૂ. ૫૦૦ વાપર્યા કરે છે. શા. કસ્તુરચંદભાઈએ ૨૮૮૪૬ થી ઉપરાંત પીઆ શુભ માગે ખર્યા છે, તે Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫૩ માં શેઠ રતનશી મનજી સાથે સહબ ગીરનાર, ભથણી, તાર ગાજ, આબુ વિગેરેની યાત્રા કરી બે માસના દિવસને સદુપયેગ કરી રૂ. પ૦૦ ખર્ચા. ૧૯૫૪ માં સિદ્ધપુર-પાટણમાં પંન્યાસજી મેહનવિજયજીએ જ્યારે નિધાન શ્રીને (કે જે પિતાના સગાં બેન થાય છે અને જેનું નામ સંસારપક્ષમાં નાથીબેન તરીકે પ્રસિદ્ધ હતું તેને) વડી દીક્ષા આપી ત્યારે શેઠજી સહકુટુંબ ત્યાં પધારી શ્રીફલની પ્રભાવના કરી અને ચેથા વતની ટેકળીનાં મનુષ્ય ૨૫૦ નું સ્વામીવાત્સલ કરી રૂ. ૪૦૦ ખર્ચા. - આ પ્રસંગે સદરહુ શેઠજીએ મુનિશ્રી મેહનલાલજી પાસેથી ભાવ આલવણ લઈ પોતાના જન્મનું સાર્થક કરવા લાગ્યા. ૧૯૫૬ માં પિતાના માતા કે જેમનું નામ પાંચ બેન છે તેમણે વિશસ્થા નક વિગેરે વ્રતો કર્યા છે અને વષીતપ કરેલ તેમાં પીતળની કુંડી તથા સાકરનું લાણું કર્યું, તેમજ જામનગરની આસપાસના ગામડાઓના એશવાળાને પણ તે લાણું આપવામાં આવ્યું હતું. તેમાં રૂ. ૫૦૦ ખર્ચા. ભાવનગરવાળા શેઠ બેચરદાસ ભગવાનદાસ કે જે ઘણું પ્રમાણિક તથા ધર્મનિષ્ઠ હતા તેમની સાથે સહકુટુંબ સમેતશિખરની યાત્રા કરવા ગયા તેમાં નીચે મુજબ વચ્ચે આવતી યાત્રા કરવા લાગ્યા જેમકે અંતરિક પાર્શ્વનાથ, કાશી, અધ્યા, હસ્તિનાપુર, રાજગરિનગરી, કલકત્તા, મુક્ષુદાબાદ, ભેણું તથા પાલીતાણાની યાત્રા કરી કે જેમાં લગભગ ચાર માસ થયા અને તેમાં રૂ. ૫૦૦ ખર્ચો. ૧૯૪૮ થી ૧૯૫૮ સુધી અષ્ટમીને તપ કર્યો અને તેનું ઉદ્યાપન દાદાવાડીમાં મુનિ સુવ્રતના દેરાસર પાસે ચેકમાં મંડપ રોપીને કર્યું તે પ્રસંગે માતાપિતા તથા પત્નીના તરફથી અકેક છોડ મેલ્યા હતા અને સ્વામી વત્સલ કર્યું તેમજ ત્રણ ગછ કર્યા તે સંબંધી રૂ. ૪૦૦૦ ખર્ચા. ૧૯૫૯ માં હરજીવન મુલજી વિગેરેની સાથે સહકુટુંબ રતલામ થઈ કેશરી આજીની યાત્રા કરી. વળતી વખતે અજમેર, ઉજેણ, મક્ષીજી, આબુજી, મારવાડમાં પંચતીથી તથા રાણકપુરજી વિગેરેની દોઢ માસ સુધી યાત્રા કરી રૂ. ૫૦૦ પાંચસોનું ખર્ચ કરી મુંબઈમાં ગયા અને ૧૯૪૦ થી ૧૯૫૯ સુધી મુંબઇમાં નગરીઆના નામથી પ્રસિદ્ધ એવા શ્રી નેમીનાથના દેરાસરની દેખરેખ તથા ધર્માદાના ખરડામાં બહુ સારી મદદ કરતા. આ સાલમાં જ્યારે સિદ્ધક્ષેત્રમાં યાત્રા નિમિત્તે ગયા ત્યારે ડું. ગરઉપર વાઘણપોળમાં કુમારપાળ રાજાના દેરાસરની જેડમાં જામનગરવાળા શેઠ રાયસીશાહ કૃત શાંતિનાથ મહારાજનું દેરાસર રૂ. ૨૩૦૦ થી સમરાવામાં આરસપહાણ ઢળાવ્યા તથા ચિત્રકામ કરાવ્યું અને તે દેરાસરમાં શિલાલેખ નાખવામાં આવ્યા છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦૦ કસ્તુરચંદ કશળચંદ. ૧૦૦૦ સ્વર્ગસ્થ ઘેલાભાઈ કશળચંદ હા. તેના વિધવા બેન ડા, ૨૩૦૦ ૧૯૬૧ માં જામનગરથી ગિરનારજી તથા સિદ્ધક્ષેત્રની યાત્રા માટે સંઘ કાઢવાથી સદરહુ શેઠજી તથા ગલાલચંદ ખીમજી બેઉ મિત્રએ ચાર ચાર હજાર રૂપીઆ શેઠ પ્રેમચંદ કેશવજીને ઉધડ આપ્યા અને આ સંઘમાં કુલ માણસે ૧૫૦૦ થયાં હુતાં તેમાં સદરહુ શેઠજીનાં સગાંવહાલાં ખર્ચ શેઠજી ઉપર હતું એટલે તેમાં બે હજાર રૂપીઆ ખર્ચા તેમજ ગલાલચંદ ખીમજીભાઈએ પોતાના સગાંનું ખર્ચ પતાઉપર રાખ્યું હતું. આ સંઘમાં મુનિશ્રી કેશરવિજયજી તથા મતવિજયજી તથા જામનગરવાળા મુનિશ્રી વિનયવિજયજી વિગેરે તેમજ સાધવીઓ મળી ૩૦ ઠાણાં સંઘમાં શેલારૂપે હતાં. આવા પૂજનીય મુનિશ્રીઓના પ્રતાપથી વિરપુરના રાજા તથા ગંડલના રાજા સાહેબ રાણુ સાથે દર્શનનો લાભ લેવા પધાર્યા હતા તેમજ આ સંઘ એટલે બધે પૂજનીય થઈ પડયે કે જુનાગઢ સ્ટેટના નવાબ સાહેબતરફથી પણ સંઘને જમાડવામાં આવ્યું હતું. આ સંઘનિમિત્તે કુલ ખર્ચ (૨૦૦૦૦) વીશ હજાર રૂપીઆથી વધારે થયો હતો. આવા શુભ પ્રસંગે પંન્યાસજી કેશરવિજ્યજીના ઉપદેશથી સદરહુ શેઠ કસ્તુરભાઈએ વડાળના ઉપાશ્રયમાટે રૂા. ૨૦૦ બસે આપી પિતાની ધર્મકાર્યની ફરજ અદા કરી. ૧૯૬૨ માં શેઠજી ભાવનગરની જૈનધર્મપ્રસારકસભાના લાઈફ મેંબર રૂા. ૫૧ આપીને થયા. ૧૯૬૪ માં શા. કસ્તુરભાઈનાં માતુશ્રીએ શ્રીસિદ્ધગિરિમાં ચોમાસું રંભા બેનની સાથે કર્યું અને તે પ્રસંગે શેઠજી પાલીતાણે ગયા ત્યાં મુનિશ્રી હંસવિજયજીના શિષ્ય પંન્યાસજી સંપતવિજયજી તથા મુનિ મેહન લાલજીના શિષ્ય હરખ મુનિ પંન્યાસજી પાસે જે શ્રાવક તથા શ્રાવિકાન વર્ગ ઉપધાન કરતે હતા તે વર્ગને મુનિશ્રીના ઉપદેશથી શેઠજીએ સ્વામીવત્સલ કર્યું. તેમાં રૂા. ૭૦૦ ખર્ચા અને વાગડમાં ચિંતામણિ પાર્શ્વનાથના જીર્ણોદ્ધારની મદદમાં રૂા. ૧૦૦ આપ્યા અને સિદ્ધ ગિરિમાં દાદાને ફુલ તથા ધૂપસંબંધી રૂ. ૧૨૫ આખ્યા, Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૬ આજ સાલમાં મુનિશ્રી માણેકવિજયજીના ઉપદેશથી શેઠજીએ શ્રા વઘુ માસમાં ચોથા વ્રતનું પચ્ચખાણ પત્નીહિત કર્યું તે પ્રસંગે સ્ત્રી તથા પુરૂષ કુલ મળી ૨૦ જણાએએ ચેાથા વ્રતનું પચ્ચખાણ લીધું, તેમાં પુરૂષાને ખીનખાપના ખટવા અને એને બીનખાપની કાથનીએ આપી હતી. . તેમજ તે વખતે શેઠજીએ વિશસ્થાનકનું તપ પણ કર્યું હતું તેમાં સ્ત્રી તથા પુરૂષા મળી કુલ ૫૦ માણસાની સખ્યા હતી. તે તપ પ્રસંગે શેઠજીએ ચાર વખત સ્વામીવત્સલ કર્યું હતું. આ ઉત્સવ નિમિત્તે જૈનશાળાથી દાદાવાડીમાં જતાં ખેડવાજા વિગેરે સાથે હતાં ને એ શુભ દર્શનની ખાતર સંઘના માણસે આશરે ૧૨૦૦ હતાં તે સર્વેને સદરહુ શેઠજીએ શ્રીફ્ળની પ્રભાવના કરી રૂા. ૪૦૦ ખર્ચ્યા. ૧૯૬૫ માં જામનગરમાં ખરતર ગચ્છના ઉપાશ્રયમાં જ્ઞાનશાળા આંધાવવામાં રૂા. (૫૦૦૦) પાંચ હુજારની મદદ આપી અને તેમાં સદ્દગૃહસ્થાએ શેઠજીના કુટુંબ વિગેરેના નામનેા શિલાલેખ નાખ્યા. ૧૯૬૬ માં ધ્રાલ ગામમાં ઉપાશ્રયની ઘણી મુશ્કેલી હાવાથી શેઠજીએ ત્યાંના સધને રૂા. ૨૭૦૦ આપી ઉપાશ્રય છંધાવી પોતાના ધનનેા સદુપયોગ કર્યા અને ત્યાં બ્રેળના સંઘે તે શેઠજી તથા શેઠજીના કુટુઅને શિલાલેખ જોડયા છે તથા જામનગરમાં જ્ઞાનશાળામાં કૃપાચંદ્રજી ૧૧ થાણાની સાથે બિરાજતા હતા તેમના ચાતુર્માસ પૂર્ણ થયા પછી માશી માસમાં ઉપધાન કરી ા. ૫૦૦ વાપર્યાં. ૧૯૬૧ થી ૧૯૬૬ એટલે વરસ પાંચસુધી શેઠજીએ દર વર્ષે રૂા. ૬૦ લેખે રૂ. ૩૦૦ સિદ્ધક્ષેત્રના ખાલાશ્રમમાં શુભ માગે વાપર્યાં. ૧૯૬૭ ના અષાઢ માસમાં શેઠજીએ સિદ્ધગિરિમાં જઇ ચામાસું કર્યું ત્યાં પ્રભાવના, સ્વામીવત્સલ તથા જિનભક્તિ વિગેરે કરી રૂપીઆ ૧૦૦૦ શુભ માગે ખર્ચ્યા. ૧૯૬૮ માં શેઠજીએ વિધિવિધાનની રીતે નવાણું યાત્રા તથા એકાસનાનું તપ કરી પ્રભાવના અને સ્વામીવત્સલ તેમજ જિનભક્તિ વિગેરે કરી. મુનિશ્રી કપૂરવિજયજીના ઉપદેશથી નવાણું યાત્રાનાં પુસ્તકે ૨૫૦૦ તથા શ્રાવક કલ્પતરૂનાં પુસ્તકે ૫૦૦ છપાવ્યાં અને તે પુસ્તકે સિદ્ધગિરિમાં તથા જામનગર વિગેરેમાં શ્રાવક તથા શ્રાવિકાઓને ભેટતરીકે માકલી આપ્યાં તથા તે સિવાય ત્યાં પાલીતાણામાં સાધુ તથા સાધ્વીઆને બીજા જોઇતાં પુસ્તકા મહાર ગામથી મગાવી વહેારાવ્યાં અને તેમાં રૂપીઆ ૧૦૦૦ ખર્ચ્યા. Page #35 -------------------------------------------------------------------------- ________________ ભાવનગરમાં આત્માનંદસભામાંથી નીકળતા આત્માનંદ પ્રકાશ માસિકના મેંબર પણ થયા છે. જામનગરમાં આ સાલથી સંઘના અગ્રેસરોએ ધર્મનાથના દેરાસરના વહીવટનું કામકાજ આ શેઠજીને સોંપ્યું છે. ૧૬૯ માં મુનિશ્રી કૃપાચંદજીના ઉપદેશથી શેજીએ પાલીતાણામાં પાંત્રીસું કર્યું અને તે નિમિત્તે રૂા. ૧૦૦ વાપર્યા. ૧૯૭૦ માં શેઠજીએ નવ પદ ઓળીના તપનું ઉઘાપન કર્યું તે નિમિત્તે પ્રભાવના, સ્વામીવત્સલ, તેની સાથે પાંચમના તપને એક છોડ તથા મન એકાદશીન તપનો એક છોડ તથા વિશસ્થાનકના તપના બે છોડ તેમજ સ્વપલીતરથી વિશસ્થાનકને એક છોડ મેલવામાં આવ્યા હતા તથા અઠ્ઠાઈ મહોત્સવ કરી તેમજ ત્રણ ગચ્છ કરી રૂપીઆ (૩૦૦૦) ત્રણ હજારને સન્માર્ગે વ્યય કર્યો. ૧૯૭૧ માં ચાતુર્માસમાં પૂજ્ય ઉપાધ્યાય વીરવિજયજી મહારાજજીના શિષ્ય સાહિત્યપ્રેમી વિનયવિજયજી મહારાજજીના સહેજ ઉપદેશથી શેઠજીએ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ બીજે છપાવવામાટે રૂ. ૪૦૦ ની મદદ આપી, તે ઉપરથી ગ્રંથ છપાવવાનું કામ શરૂ થઈ ગયું. સદરહુ શેઠજી કસ્તુરભાઈએ જામનગરમાં સાહિત્યપ્રકાશક મંડળની સ્થાપના કરી અને આ મંડળનું કાર્ય સંતોષ કારકરીતે ચાલે તેટલા કારણથી સદ્દગૃહસ્થાના આગ્રહથી આ મંડળના પ્રમુખ તથા રેઝર બની ઉક્ત પૂજ્ય મુનિશ્રી વિનયવિજયજીનાં પુસ્તકની જામનગરમાં મંડળની સાથે પુસ્તકાલયની ગોઠવણ કરી અને પોતાની જીંદગીને સોનેરી રેખાથી આંકીને ભવિષ્ય જન્મની સફળતા માટે પોતાની પૂજ્ય માતાની સેવાનો લાભ લેતા સહકુટુંબ વર્તમાનકાળમાં જામનગરના અલંકારરૂપે જામનગરમાં ધર્મધ્યાન નમાં આગળ વધવા તેમજ કુટુંબ તથા પરિચયવાળા માણસને અને મિત્ર મંડળને સારે ધામિક દાખલો બેસારવા પિતે બિરાજે છે. ૧૯૭૨ માં સહકટુંબ ભયણ, પાટણ, રાધનપુર, શંખેશ્વરજી, પાનસર, અમદાવાદ તથા ફાગણ માસમાં પાલીતાણાની યાત્રા કરી રૂ. ૫૦૦ શુભ માગે વાપરી અદ્યાપિ સાધુ તથા સાધ્વીઓને યથાશક્તિ જોઈતી વસ્તુઓ વહોરાવી તેમની સેવાને સારે લાભ લે છે. - ૧૫૦ ની સાલથી આરંભીને હજુ પણ દરેક ચાદશ તથા પર્વણિના પિષા કર્યા કરે છે. તેમજ પ્રાત:કાળમાં વ્યાખ્યાનમાં જાય છે તથા - એક વખત પરિકમણું કરે છે અને તેમાંથી બચતા વખતમાં ધર્મશાસ્ત્ર વાંચે છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યને ઘણે ભાગ સંતાન નહિ હોવાથી અફશેષ કર્યા કરે છે પણ આ શેઠજીએ તે પ્રભુભજનમાં સ્નાન કરવાથી શીતલ આંતકરણવાળા થઈ પરંપકાર તથા ધર્મજ સાધવે એ મુખ્ય નિશાન રાખ્યું છે કે જેથી તેમના શુદ્ધ અંતઃકરણમાં ક્યારે પણ સંસારી પુત્રની અસત્ય વાસના ઉઠતી જ નથી. એ ઉપરથી સિદ્ધ થાય છે કે આવું નિમળ, અંતઃકરણ સચ્છા સ્ત્રનું શ્રવણ કે સાધુના સમાગમવિના રહી શકે નહિ. જગતમાં ત્રણ વસ્તુ બીજાની મદદવિના પિતાની મેળે સર્વવ્યાપક થાય છે. वसन्ततिलका. वार्ता च कौतुककरी विमला च विद्या, लोकोत्तरः परिमलश्च कुरङ्गनाभौ । - तैलस्य बिन्दुरिव वारिणि दुर्निवारमेतत्त्रयं प्रसरति खयमेव भूमौ ॥ કુમાષિતરલભાઇIR. આશ્ચર્ય ઉત્પન્ન કરનારી વાત, શુદ્ધમાં શુદ્ધ વિદ્યા, કરતુરીની અલૈકિક સુગંધ (શા. કસ્તુરચંદને કસ્તુરીની સુગંધતુલ્ય યશ) આ ત્રણ વસ્તુ પાણીમાં પડેલ તેલના બિંદુની માફક પૃથ્વીઉપર વગર અટકાવે પિતાની મેળેજ પ્રસરે છે. આ લેકથી સિદ્ધ થાય છે કે આ લેખ અતિશયોક્તિવાળે કે અસ્થાને ગણાશે નહિ એમ આ લેખક મંડળનું માનવું છે. પ્રકાશક. ॥ श्रीवीराय वीतरागाय नमः॥ Page #37 -------------------------------------------------------------------------- ________________ ઉપદ્યાતની પૂરવણું. જામનગરનિવાસી માનવંતા શેઠ સાહેબજી કચરા મુળજીભાઈના સુશીલ વિધવા ધર્મપત્ની અને ધર્મશ્રદ્ધાળુ બેન ચંચળ બેને આ ગ્રંથની ૨૫ પ્રતનાં ગ્રાહક થઇ ફક્ત એકજ પ્રત પિતા પાસે રાખી બાકીના ૨૪ પ્રતિઓ આ મંડળને અર્પણ કરી શેઠજીની ગેરહાજરી ધર્મનિષ્ઠ બેન ચંચળે જણાવા દીધી નથી, તેથી આ મંડળના ધારાધોરણ પ્રમાણે સદરહુ માનવંતા શેઠને ઉપકારની સાથે લાઈફ મેંબર ગણેલ છે. આ બેનની ઉદારતાને લીધે તેમને વારંવાર ધન્યવાદ આપવામાં આવે છે એટલું જ નહિ પણ સ્વર્ગસ્થ કચરાભાઈને ઉચ્ચ આમા સ્વર્ગમાં વિશેષ શાંતિ ભગવે એમ અંતઃકરણપૂર્વક આશીર્વાદ આપે છે. પ્રકાશક 9 : 008 * ઉદ્દઘાતના ૯ મા પાનામાં પાંચમા પારિગ્રાફ પછી લખવાની બાબત દષ્ટિ. દેવથી રહી જવાને લીધે અહીં ઉમેરેલ છે. તે Page #38 -------------------------------------------------------------------------- ________________ ( પ્રથમ વિભાગ કરતાં આ વિભાગમાં આવેલા કે સંબંધી વિશેષ વૃત્તનાં લક્ષણોની અનુક્રમણિકા* . • વૃત્ત. પાદિ છે • • • • .... मात्राकुलक " .... ૨૮૭ शालिनी ४०२ વિશેષ સૂચન–પૃષ્ઠ ૧૯૭ ઉપર પૃથ્વીવૃત્ત આવેલ છે તેનું લક્ષણ તે સ્થળે આપવું રહી જવાથી અહીં લખવામાં આવે છે કે જાણ, સગણ, જગણ, સગણુ, ગણુ અને એક લઘુ અક્ષર તથા છેવટ એક ગુરૂ એમ ૧૭ અક્ષર આવવાથી પૃથ્વી છંદનું એક ચરણ પૂર્ણ થાય છે. * આ ત્રણ વૃત્ત સિવાય બીજાં વૃત્તો જોવાની જરૂર પડે તો પહેલા ભાગના અધિકારસંબંધી સાંકળીઆની પહેલાં પહેલાં પત્ર ૩૬ માં જુઓ. Page #39 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથના પરિચ્છેદના અધિકાર (વિષય)ની અનુક્રમણિકા ૧૬૭ ૧૮૭ નંબર, અધિકાર, પૃષ્ઠ. નંબર. અધિકાર. સપ્તમ પરિછેદ. ૨૮ સુભાષિતપ્રશંસા ૧ શ્રીમંગલ ... ૨૯ સમયજ૫ન ૨ દેવસ્તુતિ . ૩૦ વાણું ૧૬૧ . ૩ સમ્યકત્વ ૩૧ સભ્યગીત .. .. .. ... ૪ સત્વસ્વરૂપ ૩૨ અદત્તાત્યાગ ગુણ .. ૧૬૯ - ૬૭ બોલ આશ્રય ૩૩ મિક્ષ સુખ .. . ૧૨ ૫ ચારિત્રવર્ણન અષ્ટમ પરિછેદ. ૬ ચારિત્ર સુખ. ૩૪ મિથ્યાત્વ ... ૧૭૮ ૭ ચારિત્રદુઃખ.. ૩૫ કુશાસ્ત્ર ૮ પ્રમાદત્યાગ ... • ૩૬ કુતા ૧૮૯ ૯ દિગન્નત .. ૩૭ ગ્યાયેગ્યતા .. ૨૧૭ ૧૦ વિષ્ણુમાંસાશન દૂષણભાવ- ૩૮ કુશ્રાવક ૨૧૯ ખંડન ૩૯ જગકર્તા , ૨૨૩ ૧૧ ગોપભગવ્રત ... ૪૦ હિંસાદોષ .. રર૫ ૧૨ અનર્થદંડ વ્રત ૪૧ હિંસા (મૃગયા) ૧૩ સામાયિક વ્રત ૪૨ હિંસાકુળ ૧૪ દેશાવકાશિકત્રત ૪૩ અભક્ષ્યદેષ ... ..... ૨૩૩ ૧૫ પૈષધ ત . . ૪૪ રાત્રિભોજન ... .. ૨૩૬ ૧૬ અતિથિસંવિભાગ . ૪૫ રાગ્યભેજનફળ ૨૩૯ ૧૭ સંયમ ૪૬ માંસનિષેધ . . ૨૪૦ ૧૮ નિયમફળ ... ... ૪૭ દેવાગ્રકૃતહિંસાદેષ .. ૨૫૧ ૧૯ પર્વાણિ કર્તવ્યાકર્તવ્ય.. ૪૮ હિંસાભાગિષનિરૂપણ ૨૫૪ ૨૦ દયા... ૯૨ ૪૯ માંસાન્નતુલ્યમંતૃખંડન ૨પપ ૨૧ યજ્ઞનું સત્ય સ્વરૂપ . ૧૨૮ ૫૦ માંસવર્જિતત્તમતા ... ૨૬૦ ૨૨ જલગાલન ... ... ૧૩૭ ૫૧ મઘનિષેધ ... ... ૨૩ ઉચ્છિષ્ટ જલપાન નિષેધ ૧૩૯ ! પર મધુનિષેધ ૨૭૦ ૨૪ સત્ય વ્રત ... ... ૧૪૨ ૫૩ કંદમૂળ નિષેધ ૨૫ શુભાશુભ વચન .. ૧૪૭ ૫૪ મૃષાવાક્ય થાકિય , ... ર૭૬ ૨૬ પ્રમાણિકતા . .. ૧૪૮ ૫૫ અસલ્યગીત... ... ૨૯૦ ૨૭ મિષ્ટ ભાષણ. . ૧૫૧ [ ૫૬ પ્રપંચ ... .. ૨૯૪ - % २७० •• ૨૬૨ ૨૭૩ Page #40 -------------------------------------------------------------------------- ________________ . પ૭ સ્ત્રીઉપદેશ , , ૨૯૭! ૮૭ મરનારની પાછળ ન ૩૮૨ ૫૮ સાસુવહુને ઝઘડા , ૩૦૧ ! ૮૮ ધનપ્રશંસા .. .. ૨૮૬ ૫૯ કટુવચન .. ૩૦૩ | નવમ પરિરછેદ. ૬૦ અન્નગ્રહણદોષ ૩૦૭, ૮૯ ધનદોષ • • ૩૯૩ ૬૧ ધૂતષ • • ૩૦૯ ૯૦ દરિદ્રતા ... , ૩૯ ૬૨ તમાખુવર્ણન ... . ૩૧૭ ૯૧ ધનમદ . . ૪૦૯ ૬અફીણ (કેફસંબંધી) ... ૩૧૮ | ૯૦ ધનમદત્યાગ... ... ૪૧૩ ૬૪ હઠવાદ ૩૨૦ ૯૩ ધનહર શઠ (દીવાળી) ૪૧૫ ૬૫ મતાનુ ગતિક (ગાડરીઓ ૯૪ પરિગ્રહત્યાગ ગુણ . ૪૨૨ પ્રવાહ) . .. ૩૨૬, ૯૫ પરિગ્રહગ્રહણદોષ .. ૪૨૫ દ૬ હેમ .. . ૩૩૦ | -૬ ધનમમત્વમેચન ... ૪૩૦ ૨૭ પાખંડજાળ .. .. ૩૩૫ ! ૯૭ લક્ષમી સ્વભાવ . ૪૪૦ ૬૮ કદર્યપ્રતિ ધૂર્ત સફળતા ૩૩૭ | ૯૮ લક્ષ્મીવાસ ... ४४६ ૯ શ્રાદ્ધ ક. ૩૩૮ | ૯ લક્ષમીપુણ્યાધીનતા .. ૪૫૦ ૭૦ પિતૃકૃપપતન (બાપા | ૧૦૦ લક્ષ્મી અવાસ ૪૫૨ કુવામાં બૂડી મરવું) ... ૩૩૯ / ૧૦૧ સ્વાથ ... ... ૪૫૪ ૩૪૧ | ૧૨ સ્વાર્થ ત્યાગ ... ४६७ ભૂતપ્રેતાદિ કા . ૩૪૨ ૧૦૩ સ્વાર્થ ત્યાગ ... ... ૪૬૭ “૭૩ કામણ મણ ... ૩૪૪ { ૧૦૪ નિરૂપો ગાનાદર ४७० જ ધૂણવાનું ધતીંગ .. ૧૦૫ સ્વકાર્યસાધન ४७१ ૭૫ બાળલગ્ન | ૧૦૬ દુઃખે નિષિદ્ધાચરણ... ૪૭૩ ૭૬ કન્યાવિક્રય ... ... ૧૦૭ સંપદ્વિપસંબંધ ... ૪૭૪ ૭૭ વરકન્યાના માતાપિતાને ? ૧૦૮ વિપદથી પ્રકાશિત સર્જન ૪૭૯ શિક્ષા (શિખામણ ) | ૧૦૯ ચઢતી પડતી ૭૮ અંધપરંપરા .. ૧૧૦ જ્ઞાન ४८६ ૭૯ અવસાનકાળ..... ૩૬૯ ૧૧૧ જ્ઞાનદાન .. . ૫૦૨ ૮૦ મરણે મુખ દયા .. ૩૭૦ | ૧૧૨ જ્ઞાનેન્સજન .. ... ૮૧ શબવહન ... .૩૭૨ ૧૧૩ જ્ઞાનમાં અંતરાય ૫૧૦ ૮૨ શબવાહક ... ... ૩૭૩] ૧૧૪ પુસ્તકસંરક્ષણ ૫૧૧ ૮૩ અસત્ય રૂદન... ... ૩૭૪ ૧૧૫ અજ્ઞાન ૮૪ અવસાનેચિત બૅય ... ૩૭૬ ! ૧૧૬ ઉપસંહાર ... પર૦ ૮૫ અવસાચિત ધર્યત્યાગ ૩૭૮ ! ૧૧૭ આશીર્વાદ ... ૧૨૭ ૮૬ મૃતભોજન ... ... ૩૮૦] ૧૧૮ ગ્રંથની વાનકી પ૨૮ ૭૧ ૨ છે કે, નાન . ૫૦૬ ૫૧૬ Page #41 -------------------------------------------------------------------------- ________________ 论您欧四 વ્યાખ્યાન | સાહિત્યસંગ્રહ. - ભાગ ૨ » લઈ જf - સતમ Ic છે આ પુસ્તકના પ્રથમ ભાગમાં આવશ્યક અધિકારેવાળા છ પરિચ્છેદને છેટો સમાવેશ કરવામાં આવ્યું છે. એ પરિચ્છેદોને પૂર્વાપર સંબંધ પણ તે તે સ્થળે દેખાડવામાં આવ્યું છે તે પણ આ દ્વિતીયવિભાગને હાથમાં લેતી વખતે પ્રથમ વિભાગનું અનુસંધાન રહેવાને માટે સિંહાવલોકનની રીતે આપણે સંક્ષેપમાં યાદ કરી જઈશું કે કઈ પણ પ્રકારની કાર્યસિદ્ધિને માટે-કલ્યાણને માટે દેવસ્તુતિ કરવી એ પહેલું પગથીયું છે. ગુરૂ કલ્યાણકારક ઉપદેશ આપે છે પણ ગુરૂની પાસે જવાનું સૂજેજ નહિ તે પછી ગુરૂ ઉપદેશ ક્યાંથી આપે? દેવસ્તુતિ કરવાથી બુદ્ધિ નિર્મળ થાય છે અને તેને પરિણામે સદગુરૂનું શરણ લેવાનું સૂજે છે. તેથી પ્રથમવિભાગમાં પ્રથમ પરિછેદ દેવસ્તુતિરૂપ મંગલાચરણને લેવામાં આવ્યું છે. દેવકૃપાથી ગુરૂશરણરૂપ માર્ગ લેવાને તૈયાર થનારમાટે સારા ગુરૂ કોને સમજવા? પિતાના આચરણથી તથા ઉપદેશથી તરવાનું સામર્થ્ય કેનામાં છે એ જાણવાની જરૂર હેવાથી દ્વિતીય પરિચ્છેદમાં તે સંબંધી વર્ણન કરીને તૃતીય Page #42 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ—-ભાગ ૨ જો. સામ પરિચ્છેદ્યમાં એક ચેષ્ય મનુષ્ય ગણાવાને માટે કેવા કેવા શુષ્ણેાની જરૂર છે તે જણાવવામાં આવ્યુ છે. એવા ગુણવાન મનુષ્યાજ શુસેવામાં, સત્સ`ગમાં અને ધર્માચરણમાં પોતાની મનવૃત્તિને સ્થિર રાખી શકેછે. ખરાખ શુ! મને ખરાબ ગુણેાવાળાં મનુષ્યોને પરિચય એએના પાશમાં સપડાઇ જનાર મનુષ્ય પેાતાની ચાગ્ય સ્થિતિમાંથી ગબડી પડી પાયમાલ થાયછે તેથી તેમાંથી અચવાને માટે ચેતતા રહેવું જોઇએ એથી ચતુર્થ પરિચ્છેદમાં જેનાથી ચેતીને ચાલવાની જરૂર છે તેનું વર્ણન આપવામાં આવ્યું છે. પંચમ પરિચ્છેદમાં પણ એજ વર્ણન છે. ફરક માત્ર એટલેાજ છે કે તારક શક્તિવાળા છતાં દુગુ ણામાં તણાઇ મારકશક્તિવાળા થઇ પડતા ગુનામધારીઓને માટે ચતુર્થ પરિચ્છેદમાં વિવેચન કર્યું છે, અને પંચમ પરિચ્છેદમાં વિષની પેઠે સ્વાભાવિક મારક શક્તિવાળાંજ દુનાને માટે વિવેચન કર્યું છે. આ બન્નેથી ખચનારા કર્ત્તવ્ય કમ કરી આત્મકલ્યાણના લાભ લઈ શકેછે તેથી ષષ્ઠ પરિચ્છેદમાં કત્ત ન્ય ધર્માંસંબંધી વિચાર આપી પ્રથમ ભાગની સમાપ્તિ કરવામાં આવી છે. મનુષ્યે ધજ્ઞાન મેળવ્યા પછી પણ આ પ્રપચજાળને સ્વભાવ સાવવાને અને મનને સ્વભાવ જ્યાં ત્યાં ક્રૂસાઇ જવાના હેવાથી કાંઇ પણ પ્રમાદ થતાં મનુષ્ય કલ્યાણથી' ભ્રષ્ટ થાયછે. એટલામાટે સમ્યક્ ચારિત્ર વિગેરેને સંભાળી રાખવાની ઘણી જરૂર હાવાથી દ્વિતીયવિભાગના આ પહેલા પરંતુ ચાલુ સંખ્યાને હિસાબે સાતમા પરિચ્છેદમાં તેનું વિવેચન કરી પાછળના પરિરચ્છેદમાં પણ તેનાં સહાયક અંગો વિગેરેનું વિવેચન આપવામાં આવ્યું છે. Oc -- શ્રીમહાધિવાર. - ૭ આ પòિઃ આ દ્વિતીયભાગના આદિ પરિચ્છેદરૂપ હાવાથી તેના આરભમાં મંગલાધિકાર હેાવાની આવશ્યક્તા છે. કારણકે આદિમાં, મધ્યમાં અને અંતમાં પણ મંગલયુક્ત ગ્રંથા વિશેષે કરીને લેાકકલ્યાણના સાધક થાયછે. મંગળમાં કારને પ્રણામ કરેછે, અનુષ્ટુપ્ (૧૨). ओकारं बिन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः । कामदं मोक्षदं चैव, ॐकाराय नमो नमः ॥ १ ॥ Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રીમંગલાધિકાર. | મનવાંછિત આપનારા, મેક્ષ આપનારા અને જેની ઉપર અર્ધચંદ્રાકાર બિંદુ છે એવા જે કારનું એગિલ કે ધ્યાન કરે છે. તે ક્કારને નમસ્કાર હે. ૧. ગુરૂને પ્રણામ કરે છે. अज्ञानतिमिरान्धानां, ज्ञानाञ्जनशलाकया । चक्षुरुन्मीलितं येन, तस्मै श्रीगुरुवे नमः॥२॥ અજ્ઞાનરૂપી અંધકારથી અંધ થયેલા લોકેના નેત્રને જ્ઞાનરૂપ અંજનની શલાકાથી જેમણે ઉઘાડેલ છે, એવા શ્રીગુરૂને નમસ્કાર હે. ૨. શ્રી મહાવીર સ્વામીની વાણુસુધાના વિજયની ભાવના કરે છે. ઉપગતિ. श्रीवर्द्धमानस्य जिनेश्वरस्य, जयन्तु सद्वाक्यसुधाभवाहाः। येषां श्रुतिस्पर्शनजप्रसत्तेर्भव्या भवेयुर्विमलात्मभासः ॥ ३ ॥ જેમને શ્રવણેદ્રિયની સાથે સ્પર્શ થવાને પ્રસંગ આવતાંજ એટલે જેમને ઉપદેશ સાંભળવામાં આવતાં જ ભવ્ય જીના આત્માને પ્રકાશ નિર્મલ થાય છે. તેવા શ્રી વદ્ધમાન–મહાવીર પ્રભુના સવાક્યરૂપ અમૃતના પ્રવાહો જયવંતા વર્ત. ૩. ગતમગણધર સાથે ગ્રંથકર્તની પ્રીતિ. वसन्ततिलका. श्रीगौत्तमो गणधरः प्रकटप्रभावः, सल्लब्धिसिद्धिनिधिरश्चितवाक्प्रबन्धः । विघ्नान्धकारहरणे तरणिप्रकाशः, सहाय्यकृद्भवतु मे जिनवीरशिष्यः ॥ ४ ॥ જેમને પ્રભાવ પ્રગટ છે, જે ઉત્તમ પ્રકારની લબ્ધિરૂપ સિદ્ધિઓના ભંડારરૂપ છે, જેમની વાણુને પ્રબંધ સુંદર છે અને જેઓ વિહ્મરૂપ અંધકારને નાશ કરવામાં સૂર્યના પ્રકાશરૂપ છે, એવા શ્રી વીરભગવંતના શિષ્ય શ્રી ઐતમ ગણધર મને સહાય કરનારા થાઓ. ૪. . . : - Page #44 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ —ભાગ ૨ ૉ. પંચ પરમેષ્ટિ ભગવન્તા પાસે મંગળની પ્રાર્થના કરી મંગળાચરણ પૂર્ણ કરેછે. शार्दूलविक्रीडित. अर्हन्तो भगवन्त इन्द्रमहिताः सिद्धाथ सिद्धिस्थिता, आचार्या जिनशासनोन्नतिकराः पूज्या उपाध्यायकाः । श्री सिद्धान्तपाठका मुनिवरा रत्नत्रयाराधकाः, पञ्चैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम् ॥ ५॥ ते कस्यापि . સપ્તમ ઈંદ્રાએ પૂજેલા શ્રી અરિહત ભગવંતા, સિદ્ધિમેક્ષપદમાં રહેલા સિદ્ધે ; શ્રી જિનશાસનની ઉન્નતિ કરનારા આચાર્ય, શ્રી સિદ્ધાંત (સુત્ર) ના પાઠક એવા પૂજ્ય ઉપાધ્યાયે, તથા જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ત્રણ રત્નાના આરાધક એવા મુનિવરે એ પાંચે પરમેષ્ઠિ પ્રતિદ્દિન તમારૂ કલ્યાણ કરે. પ કાઇ કા મનુષ્યે દેવની સહાય મેળળવ્યા વિના કરવું નહીં કારણકે તે કામ સાંગોપાંગ પૂર્ણ થાય નહીં એટલુંજ નહીં પણ આપણી તેમના તરફ ભક્તિ નથી એ સિદ્ધ થાયછે, માટે આપણે તે કૃપાળુ દેવતર સારે ભક્તિ ભાવ બતાવવે ને તે દેવની છાયામાં રહી આપણે શુભ કાર્ય સાધવાના આરંભ કરવા કે જેથી વક્તા શ્રાતાનું કલ્યાણ થાયછે એમ બતાવી આ મંગલાચરણ અધિકાર પૂર્ણ કરવામાં આવેછે. देवस्तुत्यधिकार. * 添彩蛋 સર્વ મનુષ્યાએ આત્મકલ્યાણમાટે દૈવી સ ંપત્તિવાળા થવું જોઇએ અને હમેશાં ૩૬૬ તેવા રહેવું જોઈએ. એક વખત સપત્તિ મળી અને પાછી તરત નાશ પામી જાય તે તે વિશેષ દુઃખનું કારણ થાયછે માટે વ્યવહાર માર્ગોમાં અને પરમા માર્ગોમાં ચેાગ્યતા સંપાદન કરવી અને તે ચેાગ્યતાને ટકાવી રાખવી એમાંજ ખરૂં સુખ છે અને એમાંજ ખરૂં કલ્યાણુ છે. આમ કરવામાટે અખૂટ આત્મખળ હેાવાની જરૂર છે અને તેની પ્રાપ્તિમાટે દેવ અને ગુરૂની કૃપાદૃષ્ટિની જરૂર છે, દેવની કે ગુરૂની કૃપાદિષ્ટ તાજ થાયછે જો તેમની પાસે નિષ્કપ્ટ Page #45 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. દેવસ્તુત્યધિકાર. ભાવથી પિતાની ખરી સ્થિતિ જાહેર કરવામાં આવે અને દીનભાવથી માગણી કરવામાં આવે. એટલે ભક્તને ખરા ભાવજ પિતાને વાંચ્છિત ફળ આપે છે માટે આત્મકલ્યાણની ઈચ્છા કરનારે તેમ તેને લગતા દરેક પ્રકારનો થન કરનારે ખરા ભાવથી એટલે નિષ્કપટ ભાવથી અને દીનપણુથી તેની સ્તુતિ કરવી આવશ્યક હોવાથી દેવસ્તુતિનો અધિકાર ચાલુ કરવામાં આવે છે. દેવ યે પામો, ૩પતિ (૧ થી ૪). श्रेयः श्रियां मङ्गलकेलिसद्म, नरेन्द्रदेवेन्द्रनतांघ्रिपद्म। .. सर्वज्ञसर्वातिशयप्रधान, चिरं जय ज्ञानकलानिधान ॥१॥ સર્વ પ્રકારના કલ્યાણને કરનારી એવી જ્ઞાનાદિ અનંત ગુણ લહમીરૂપ, સર્વ પ્રકારના માંગલિકને કીડા કરવાના મંદિરરૂપ, ચક્રવર્યાદિ મનુષ્યના મહારાજાએ તથા દેવના જે ઈંદ્રા તેમણે જેમનાં ચરણ કમલ પ્રત્યે મહા ભક્તિપૂર્વક નમસ્કાર કર્યા છે એવા, જગતુત્રયના સર્વ ભાવને એક સમયમાં સમકાળે જાણનાર, હેવાથી સર્વજ્ઞ એવા, વળી અષ્ટ મહાપ્રાતિ હાય તથા ચેત્રીશ અતિશય યુક્ત સર્વોત્તમ મહિમાવંત એવા, અને સર્વ પ્રકારની કલાઓને જીતનારી એવી કેવળ જ્ઞાનરૂપી સર્વોત્કૃષ્ટ કળાના નિધાન એવા હે વિતરાગ જિનેશ્વર પ્રભુ, હે પરમાત્મા આપ સદા ઉત્કૃષ્ટપણે જયવંતા વ. ૧. વીતરાગમતિ દીનવાણી. जगत्रयाधार कृपावतार, दुर्वारसंसारविकारवैद्य । श्रीवीतराग त्वयि मुग्धभावाद्विज्ञप्रभो विज्ञपयामि किञ्चित् ॥२॥ ત્રણ ભુવનના એક પરમ આધારભૂત, એવા હે નાથ, સર્વ જગત જીવ ઉપર સમાન દષ્ટિએ એકાંત દયાનાજ અવતારરૂપ, એવા, વળી આ ભયંકર ચતુર્ગતિ ભ્રમણરૂપ, વિષય કષાયના મૂળરૂપ, અત્યંત કષ્ટ કરીને નિર્વાણ થઈ શકે એ આ મહા સંસારરૂપી જે દીર્ઘ રોગ, તેના અતિ પ્રબલ રાગ, દ્વેષ, અજ્ઞાન મેહ, મિથ્યાત્વાદિ દારૂણ વિકારેને પરમશાંત દેશનામૃતરૂપી શમતામય શીતલ ઔષધોપચારે કરીને મટાડવામાં, હે સર્વોત્કૃષ્ટ ધવંતરિ વૈદ્ય! ગયા છે રાગ અને દ્વેષાદિ સર્વ દેશે તે જેમના, એવા હે વીતરાગ પરમાત્મા, હે ચતુર શિરોમણિ તમારી આગળ હું અલ્પમતિવંત, વિકલ જ્ઞાનવાળે હોવાથી ભેળે ભાવે લેશમાત્ર વિનતિ કરૂં છું... ૨. Page #46 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ – ભાગ ૨ એ. સક્ષમ - પૂજ્ય માતાપિતા સન્મુખ બાળકના બે બેલ. किम्बाललीलाकलितो न बालः, पित्रोः पुरो जल्पति निर्विकल्पः । तथा यथार्थ कथयामि नाथ, निजाशयं सानुशयस्तवाग्रे ॥ ३ ॥ હે સ્વામિના બાલચેષ્ટાએ યુક્ત એ મુગ્ધ બાલક, સર્વ પ્રકારના વિકલ્પરહિત હેવાથી, નિર્દોષપણે, સરલતાથી પિતાના માતાપિતા આગળ નિડરપણે નિખાલસ દીલથી શું નથી બલતે? અર્થાતુ, બેલે છે તેમ હું પણ મારા પાપના પશ્ચાત્તાપપૂર્વક મારા અભિપ્રાયને આપની પાસે યથાર્થ કહી બતાવું છું. ૩. જન્મની નિષ્ફળતા–વ્યર્થ ભ્રમણ. दत्तं न दानं परिशीलितं च, न शालिशीलं न तपोभितप्तम् । शुभो न भावोऽप्यभवद् भवेऽस्मिन्, विभो मया भ्रांतमहो मुधैव ॥ ४॥ હે સ્વામિન, મેં મૂઢે સત્પાત્રને વિષે દાન પણ ન દીધું, વળી અબ્રહ્મના ત્યાગરૂપ અને રૂડા આચારના સેવનરૂપ પવિત્ર શીળ ધર્મને પણ ન પાળે, વળી પરમાત્માએ કહેલ બાહ્ય અને આત્યંતર બાર પ્રકારને ઈચ્છાનિધિરૂપ તષ પણ સમતા ભાવે ન કર્યો તેમ ચિત્તના નિર્મલ પરિણામરૂપ ભલે ભાવ પણ ન ભાવ્ય અર્થાત્ ભક્તિ, વિરાગ્ય, અને જ્ઞાનની કઈ પણ રૂડી ભાવનાનું ચિંતવન કર્યું નહિ; માટે હે પ્રભે, મેંતો આ સંસારને વિષે વ્યર્થજ જન્મમરણરૂપ ભ્રમણ કર્યું. ૪. પ્રભુતરફ પ્રેમ ન થવાનું કારણ વિગ્રા. दग्धोऽग्निना क्रोधमयेन दष्टो, दुष्टेन लोभाख्यमहोरगेण । प्रस्तोऽभिमानाजगरेण मायाजालेन बद्धोऽस्मि कथं भजे त्वां ॥५॥ હે પ્રભુ, ક્રોધરૂપી અગ્નિના સદા ધગધગતા તાપે તપ્ત થયેલે, અને લેભરૂપી મહા ભયંકર સપે ડસેલે, તથા અહંકારરૂપી અજગરે ગળે; અને માયા એટલે છલ, કપટ, પ્રપંચરૂપી જાળના બંધનમાં બંધાયેલે એ હું પામર પ્રાણી છું; તેથી હે પ્રભુ, હું આપને કેવી રીતે ભજું? હે નાથ, આ અનાદિ અનંત કાળના કેડે લાગેલા ક્રોધ, માન, માયા, અને લેભરૂપી ભયંકર શત્રુઓથી હું છૂટું; એવી મહારા ઉપર આપની કૃપા થયે આપનું સમ્યક્ પ્રકારે સેવન કરવાને મારે હેતુ જ્યારે પાર પડે છે. ' Page #47 -------------------------------------------------------------------------- ________________ રનનુયાધિકાશ. પશ્ચિાત્તાપ પિનાતિ (દશી ૨૦). कृतं मयामुत्र हितं न चेह, लोकेऽपि लोकेश मुखं न मेऽभूत् ।। अस्मादृशां केवलमेल जन्म, जिनेश जज्ञे भवपूरणाय ॥ ६॥ છકાય જીના પ્રતિપાળક, હે જગન્નાથ, મેં નિશ્ચ પરભવને વિષે કોઈ પણ પ્રકારનું હિત એટલે લોકકલ્યાણ, કે આત્મકલ્યાણુ, કે પરોપકારાદિ કાંઇ પણ સુકૃત ન કર્યું, તેથી જ આ ભવમાં પણું મને યથાર્થ સુખ પ્રાપ્ત ન થયું ; હે જિનનાથ, અમારા જેવાને જન્મ તે કેવળ અવતાર પૂર્ણ કરવારૂપ થયે, અર્થાત્ જેમ પર ઘણા ભવ વ્યર્થ કર્યા તેમ આ પણ એક વધારે, ગણવામાટે થયા. ૬. તથા– मन्ये मनो यन्न मनोवृत्तत्वदास्वपीयूषमयूखलाभात् । द्रुतं महानन्दरसं कठोरमस्मादृशां देव तदश्मतोपि ॥ ७ ॥ હે સ્વામિન આપનું અતિ સુંદર, શાંત પવિત્ર, શીળવંત મહામનેર સુધારસમય મુખરૂપી ચંદ્ર કિરણના અપૂર્વ દર્શનને લાભ થયા છતાં તથા તેમાંથી નિકળતા પરમ અમૃત સદ્દસ દેશનારૂપી મહા આનંદદાયક રસનું મન થયા છતાં પણ મહરૂં મન તેમાં લેશમાત્ર ભીનું થયું નહિ, પિગળ્યું નહિ, તેથી હું એમ માનું છું કે તે માહારું મન પાષાણ થકી પણ અત્યંત કઠોર હોવું જોઇએ. ૭. વળી– त्वतः सुदुष्मापमिदम्पयाप्त, रत्नत्रयम्मूरिभवभ्रमेण । ... प्रमादनिद्रावशतो गतन्तत् , कस्याग्रतो नायक पूत्करोमि ॥ ८॥ હે નાથ, સેંકડો ભવ ભમતાં મહા કટે પ્રાપ્ત થાય એવું અતિ દુર્લભ સમ્યમ્ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ રત્ન ત્રયનું શુદ્ધ સેવત આપ પાસેથી મને મળ્યા છતાં મેં તેને વિષય કષાયાદિ પ્રમાદ તથા નિદ્રાને વશ પડી, તથા વ્યર્થ વિથાઓ, પરનિંદા તથા કુથલી કરવામાં ગુમાવ્યું; માટે હવે હું રંક પામર ભિખારી કેની આગળ પિકાર કરું? મારે તે એક આપનેજ આધાર છે તે હવે આપની કૃપા થાય તેજ મારું કાંઈ શ્રેય થાય તેમ છે. ૮. તેમજ-. वैराग्यरक परवचनाय, धर्मोपदेशो जनरञ्जनाय । वादाय विद्याध्यनश्च मेऽभूद, कियद् हुने हास्यकरं स्वमीच ॥९॥ Page #48 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ– ભાગ ૨ જે. સપ્તમ હે ભગવન, મેં બહારથી વૈરાગ્યને રંગ એટલે કેળ દેખાડી ભેળા લેકેને છેતર્યા, વળી લોકોને રિઝવવા માટે, તથા લેકમાં ભલે ગણવામાટે મેં બહારથી ધર્મને ઉપદેશ કર્યો; વળી મારા સર્વ વિદ્યાભ્યાસને ઉપગ મેં વાદવિવાદમાં તથા તકરારે કરી જય પરાજય કરવામાં કર્યો; માટે હે ઇશ, આવું મારું હાસ્યકારક ચરિત્ર તે હું આપને કેટલું કહું? ૯૦ શરીરની ભ્રષ્ટતાથી અધોગતિની પ્રાપ્તિ परापवादेन मुखं सदोषं, नेत्रम्परस्त्रीजनवीक्षणेन । चेतः परापायविचिन्तनेन, कृतम्भाविष्यामि कथं विभोऽहम् ॥ १० ॥ હે નાથ, પારકાના (છતા અછતા) દેશે બેલી મેં મારા મુખને દૂષિત કર્યું, તથા પરસ્ત્રીને વિકાર દૃષ્ટિએ જોઈ જોઈ મારાં નેત્રને અપવિત્ર કર્યા; વળી પરજીને અનર્થ તથા પીડા ઉત્પન્ન કરવાના વિચાર કરીને મારા મનને મેં મહા મલિન કર્યું; હવે તે સ્વામિન, આવાં પાપાચરણેએ કરી માહારી આગળ શી ગતિ થશે? ૧૦. કામવાસનાથી થતી હાનિ. विडम्बितं यत्स्मरघस्मरार्तिदशावशात्स्वं विषयान्धलेन । प्रकाशितन्तद्भवतो हियैव, सर्वज्ञ सर्व स्वयमेव वेसि ॥ ११ ॥ હે પ્રભુ, કામદેવરૂપી રાક્ષસની મહા વિટંબનારૂપ પીડાને પામેલે વિષયાંધપણે એટલે વિવેકરૂપી ચક્ષુ વિચાયેલી છે જેની, એ જે હું, તે આપને આ મારી લજજાયુક્ત વૃત્તિ જ પ્રકાશી રહી છે, અને આપ તે અંતરજામી સર્વજ્ઞ છે, સર્વ જગત જીવના ભાવને જ્ઞાન કરી જાણે રહ્યા છે, તેથી મુખે કરીને શું કહું? ૧૧. મતિભ્રમ. ..ध्वस्तोऽन्यमन्त्रैः परमेष्ठिमन्त्रः, कुशास्त्रवाक्यैर्निहतागमोक्तिः। ___ कर्तुं वृथा कर्म कुदेवसङ्गादवाञ्छि हा नाथ मतिभ्रमो मे ॥ १२ ॥ હે નાથ ! અન્ય દેવી દેવલાનાં મલિન કુમંત્ર શીખી શીખીને આપને પંચ પરમેષ્ઠિ મંગળરૂપ નવ પદાત્મક શ્રી નવકાર મહા મંત્રને મેં નિરાદર કર્યો; વળી હે ભગવાન, કુશાસ્ત્રના શ્રવણવડે આપના મહા પવિત્ર જિનાગમના વચનને વૃથા અસત્ય માન્યાં, વળી કુટેવોની કુસંગતિવાળી સેવા કરી મેં મારાં પાપકર્મોને નાશ કરવાને ચાહ્યું, હાહા ઇતિ ખેદે, હે પરમેશ્વર, આ મને કે મને તિનો શ્રમ, અર્થાત બુદ્ધિનો વિપર્યાસ થયે? ૧૨. Page #49 -------------------------------------------------------------------------- ________________ ~~ ~~~ ~-~ ~-~ પરિચછેદ. દેવસ્તુત્યધિકાર. મેહ, विमुच्य दृगलक्ष्यगतम्भवन्तं, ध्याता मया मूढधिया हृदन्तः। कटाक्षवक्षोजगभीरनाभीकटीतटीयाः सुदृशां विलासाः॥ १३ ॥ હે જગદીશ, સાક્ષાત મારી દષ્ટિએ ગોચર એવા પ્રત્યક્ષ તમને મૂકીને, અર્થાત્ આપના મહા પવિત્ર સુખદર્શનને ત્યાગ કરીને મેં મૂઢે ચપળ નેત્રવાળી, સુંદર સ્વરૂપવાળી કામિનીઓના હાવભાવ, કટાક્ષ, સ્તન પ્રદેશ, ગંભીર નાભી, પાતળી કેડ ઇત્યાદિક મનેઝ અવયના વિભ્રમયુક્ત વિલાસનું મારા હૃદયને વિષે કામાંધપણે ચિંતવન કર્યું, હે નાથ અનુપમ ચિંતામણિ રત્નથી પણ અધિક એવા આપનાં દર્શન તથા ધ્યાનને ત્યાગ કરીને હું મહા મૂઢ જડ પ્રાણી આવા કહ્યુ ષિત, મલિન, પાપી, વિષય વિકારમાં આસક્ત થયે, માટે મને ધિક્કાર હે. ૧૩. વિષયવાસનાનું વિષમ પરિણામ. लोलेक्षणावनिरीक्षणेन, यो मानसे रागलवो विलग्नः । न शुद्धसिद्धान्तपयोधिमध्ये, धौतोऽप्यगात्तारक कारणङ्किम् ॥ १४ ॥ હે ત્રિકાળવેદિ નાથ, મેં ચંચળ નેત્રેવાલી રમણીઓના મુખેને વિકાર દષ્ટિએ નિરખી નિરખીને મહારા મનને વિષે વિષયાભિલાષને જે ચીકણે લાલાશના અંશવાળો ડાઘ લાગ્યો છે. તે હે સંસારતારક વિજે, મેં આપના શુદ્ધ સિદ્ધાંત સમુદ્રના મધ્ય ભાગને વિષે છે, તે પણ તે રાગને લવ એટલે વિષય ચીકાશને ડાઘ નીકળે નહીં, તેનું શું કારણ હશે? સારાંશઆપનાં શાસ્ત્રવચનને અતિ વિસ્તારપણે અભ્યાસપૂર્વક જાણ્યા છતાં તેના ગૂઢ મમ્ને અનુભવતાં છતાં, આ રાગની ચીકણતા ટળી નહિ, તેનું શું કારણ? હે પ્રભુ, મને તે તેનું કારણ મારી અત્યંત બૂરી દઢ વિષયાસક્ત બુદ્વિજ જણાય છે. ૧૪. અહંકારની પ્રબળતા. अङ्गन चङ्गन गणो गुणानां, न निर्मल कोपि कलाविलासः । स्फुरत्प्रभा न प्रभुता च कापि, तथाप्यहङ्कारकदर्थितोऽहम् ॥ १५ ॥ હે જિનેશ્વર, મારું શરીર પણ કાંઈ સુંદર નથી, તેમ મારામાં કઈ પણ પ્રકારના ઉત્તમ વિનય, ગાંભીય, ધૈર્ય, શમતા, સત્યતા, ક્ષમા, ઔદાર્યાદિ સત્વવંત ગુણેને સમૂહ પણ નથી, તેમ કઈ પણ પ્રકારને પવિત્ર ઉત્તમ કળા વિલાસ પણ નથી. વળી દેદીપ્યમાન કાંતિયુક્ત રાજા પ્રધાનાદિની નોકરી કે સાહેબી પણ નથી, છતાં મહા અહંકારે મોન્મત્ત થઈને હું વિચિત્ર કદથનાને પામું છું. ૧૫. Page #50 -------------------------------------------------------------------------- ________________ w વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જો. સસમ મેહને લીધે હાનિ. आयुर्गलत्याशु न पापबुद्धिगतं वयो नो विषयाभिलाषः । यनश्च भैषज्यविधौ न धर्मे, खामिन् महामोहविडम्बना मे ॥ १६ ॥ હે સ્વામિન! મારું આયુષ સર્વ નાશ પામવા આવ્યું, તે પણ મારી પાપ પરિણામની બુદ્ધિ ગઈ નહિ, મારી તરૂણ અવસ્થા પૂરી થઈ, તે પણ મારી વિષયવાંછા તે હજી અધુરીજ જણાય છે, હે પ્રભુ, મેં મારા શરીરના જતન કરવામાં ઘણે શ્રમ લીધે, પણ શરીરની અંદર રહેલે જે આત્મા તેની શુદ્ધિને અથે તે કઈ પણ પ્રકારને વિચારજ ન કીધે, અર્થાત્, કાંઈ પણ સુકૃત ન કર્યું, એવી મારી મહા મેહવિટંબના તે જુઓ? ૧૬. નાસ્તિકનું આચરણ. नात्मा न पुण्यन्न भवो न पापं, मया विटानाङ्कटुगीरपीयम् । अधारि कर्णे त्वयि केवलार्के, परिस्फुटेसत्यपि देव धिमाम् ॥ १७ ॥ . હે પ્રભુ, આપ કેવળ જ્ઞાનરૂપી સૂર્ય, સાક્ષાતુ, અતિ પ્રગટ છતાં મેં જીવ એટલે આત્મા નથી, પુણ્ય નથી. પાપ નથી, પુનર્ભવ નથી, સ્વર્ગ નથી, નરક નથી, મેક્ષ નથી, કોઈ નથી, ઈત્યાદિક અધમ નાસ્તિક, દુર્જનની વાણી મેં કાને ધારણ કરી, માટે ગુણ અવગુણના વિવેકે કરીને રહિત, એવા મુજ મૂઢ અવિવેકને ધિક્કાર છે. ૧૭. મનનું ગભરાવું. નવપૂરા જ ર પ પૂગા, ન ઘાઘર્ષ ન લાપા लब्ध्वापि मानुष्यमिदं समस्तं, कृतं मयारण्यविलापतुल्यम् ॥ १८ ॥ હે ભગવન, મને દશ દષ્ટ દેહિલે એ સર્વ ઉત્તમ ધમની સામગ્રીચુક્ત ઉત્તમ કુલવાન મનુષ્યભવ મળે છતાં, મેં દેવાધિદેવની સાચે દિલે પૂજા ન કરી, સત્પાત્રને વિષે ભક્તિભાવે દાન ન દીધું, બાર વ્રતરૂપ શ્રાવકોને ધર્મ રૂડી રીતે ન પાળે, તેમ પંચ મહા વ્રતરૂપ શુદ્ધ રત્નત્રય આરાધનરૂપ સાધુધર્મનું યથાર્થ પાલન ન કર્યું; એવી રીતે સર્વસ્વ અનુકૂલ મળ્યા છતાં તે ગુમાવ્યું, અને બાકી જે કર્યું તે સર્વે રણવગડામાં રૂદન કરવા સરખું-વ્યર્થ કર્યું. ૧૮. છીપમાં રૂપાની અને પિત્તળમાં સેનાની ભ્રાંતિ. चक्रे मयाऽसत्स्वपिकामधेनुकल्पद्रुचिन्तामणिषु स्पृहार्तिः । न जैनधर्म स्फुटशर्मदेऽपि, जिनेश मे पश्व विमूढभावं ॥ १९॥ Page #51 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. દેવસ્તુત્યધિકાર. હે જિનપતિ, મેં અવિદ્યમાન, અગોચર, અદષ્ટ એવા મનવાંછિત પૂરનારા કામધેનુ, કલ્પવૃક્ષ, તથા ચિંતામણિ, રત ચિત્રાવેલી પારસમણિ, રસકૂપિકા ઈત્યાદિ પદાર્થોની પ્રાપ્તિમાટે વ્યર્થ પીડાકારક ચિતા કરી, પણ હે નાથ, પ્રત્યક્ષ, શીધ્ર સુખને આપનારે આપને ભાખેલે સત્ય જૈનધર્મ કરવાની લેશ પણ કાળજી ન કરી, મારી મૂઢતા તે જુએ? ૧૯. દેખાવમાં અમૃત પરિણામમાં ઝેર. सद्भोगलीला न च रोगकीला, धनागमो नो निधनागमश्च । दारा न कारा नरकस्य चित्ते, व्यचिन्ति नित्यम्मयकाधमेन ॥ २० ॥ હે નાથ, મેં અધમે નિરંતર ખાનપાનાદિ ઉત્તમ વિષયોનું ચિંતવન કર્યું, પરંતુ તેની આસક્તિથી બંધાતા મહા ચીકણાં કર્મો અને તેથી ઉત્પન્ન થતા લેહના ખીલા ભેંકાયા સમાન અતિ દારૂણ ગરૂપી વિપાકેનો તે વિચારજ ન કર્યો, વળી મેં ધનની આવકમાટે બહુ તરફડીયા માર્યા, પણ માથે કાળ તાકી રહેલ છે, તેને પણ ભય ન આયે, વળી સુંદર રમણીઓના રમણ વિલાસનું ચિંતવન કર્યું, પણ તેના દારૂણ વિપાકરૂપ નરકાદિક દુઃખની પ્રાપ્તિને ખ્યાલજ ન કર્યો. ૨૦. ફરથી દૂર થવાને લીધે પશ્ચાત્તાપ. उपेन्द्रवज्रा. સ્થિત લાવોદિ સાપુરા, પાત્ર થોડતા कृतम तीर्थोद्धरणादिकृत्यं, मया मुधा हारितमेव जन्म ॥ २१ ॥ હે નાથ, સદાચરણે કરીને મેં સાધુ પુરૂષ એટલે ઉત્તમ વતનવાળા સંત, સજ્જન પુરૂષના હૃદયને વિષે વાસ ન કર્યો, અર્થાત, તેઓને પ્રિય ન થયે; વળી હે સ્વામી, મેં ભલાઈ, પોપકાર, પરજીવનું ભલું કરવું, તેરૂપ કાર્ય કરીને યશ સંપાદન ન કર્યો, તેમ હે પ્રભુ, જીર્ણોદ્ધાર, તીર્થોદ્ધાર, સિદાતા ધર્મક્ષેત્રને ઉદ્ધાર ઇત્યાદિ રૂડાં ધર્મકાર્યો પણ ન કર્યાં. હે ભગવંત, હું તે મારે ભવ વ્યર્થ જ હારી ગયે. ૨૧ સંસારમાંથી મુક્ત ન થવાનું કારણ ૩૫નાતિ (૨૨ થી ર૪). वैराग्यरङ्गो न गुरूदितेषु, न दुर्जनानां वचनेषु शान्तिः । नाध्यात्मलेशो ममकोऽपि देव, तार्यः कथङ्कारमयं भवाब्धिः ॥ २२ ॥ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧૨ વ્યાખ્યાન સાહિત્યસ ંગ્રહ—ભાગ ૨ જો. સપ્તમ હું જિનેશ, સદ્ગુરૂ મહારાજના ભલા હિતાપદેશ સાંભળીને મને કાંઇ પણ વૈરાગ્ય વાસના ન આવી, અપિતુ, ભવથકી વિરક્ત બુદ્ધિના લવ પણ ન થયા ; વળી હે નાથ, દુર્જન પ્રાણીઓના અપ્રિય, કટુક વચના સાંભળીને મનમાં ઉપશમન એટલે સમતાભાવ ન રાખ્યા; વળી હે દેવ, મે પરમા` બુદ્ધિએ એટલે કેવળ આત્માની નિર્મળતાને અગ્રેજ જ્ઞાનાભ્યાસ, ક્રિયાયેાગ, ધ્યાન, તપ વિગેરે ન ક્યા; કોઇ પણ પ્રકારની આધ્યાત્મિક દશા એટલે શુદ્ધાત્મસ્વરૂપ ચિંતવન મને આવ્યું નહિ, તે હવે હે નાથ, આવે અધમ દુરાચારી જે હું, તેને આ ગહન સંસારસમુદ્ર તરવાની ચેાગ્યતા ક્યાંથીજ હોય ? ૨૨. ત્રણ જન્મનું જ્ઞાન. पूर्वे भवेऽकारि मया न पुण्यमागामिजन्मन्यपि नो करिष्ये । यदीदृशोऽहम्मम तेन नष्टा, भूतोद्भवद्भाविभवत्रयीश ॥ २३ ॥ હું કેવળીપતે, મૈં પૂર્વભવને વિષે કાંઇ પણ પુણ્ય કર્યું નહિ, કેમકે જો કયું હાત તે આ ભવમાં સુખ મળ્યું હોત, પણ તે તેા નથી; વળી આવતે ભવે પણ હું કાંઇ પણ સુકૃત કરનાર નથી, કેમકે આ ભવમાં કઇ પણ જાતની ભલી ધર્મવાસના દૃઢ કરતા નથી, તે આગળ તે કયાંથી થશે ? કેમકે જેવી મતિ તેવી ગતિ થાયછે, આ રીતે હે ભગવન, મારા તેા વમાન, ભૂત, અને ભવિષ્ય, ત્રણે ભવા નષ્ટ થયા. ૨૩. આપ સર્વજ્ઞ હાવાથી મારી પ્રાર્થના જાણેાછે. किं वा मुधाम्बहुधा सुधाभुक् पूज्यत्वदग्रे चरितं स्वकीयम् । जल्पामि यस्मात् त्रिजगत्स्वरूपनिरूपकस्त्वङ्कियदेतदत्र ॥ २४ ॥ અસંખ્ય દેવાએ પૂજિત એવા હે જગત્પતે! હું મારૂં ચરિત્ર તે આપની પાસે શું કહું ? કેમકે આપ તે ત્રણ ભુવનના સર્વ ભાવેાને એક સમયમાં જાણીને નિરૂપણ કરનારા છે; તે હું અંતરજામી આપને આ મારૂં ચરિત્ર જાણવું તે શા હિસાબમાં છે? ૨૪. અલ્પ યાચના. शार्दूलविक्रीडित. दीनोद्धारधुरन्धरस्त्वदपरो नास्ते मदन्यः कृपा पात्रन्नात्र जने जिनेश्वर तथाप्येतां न याचे श्रियम् ।। Page #53 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. ' દેવસ્તુત્યધિકાર ૧૩ - किन्त्वहनिदमेव केवलमहो सद्बोधिरनं शिवम्, श्रीरत्नाकरमङ्गलैकनिलयश्रेयस्करम्पार्थये ॥ २५॥ ........ रत्नाकर पञ्चविंशतिका. હે જિનેશ્વર ભગવંત, આ જગતને વિષે દીન, અનાથ જનને ઉદ્ધાર કરવિામાં સદા તત્પર, એ પરમે પકારી સ્વામી આપ વિના મને બીજું કોઈ નથી, અને આપને કૃપા કરવાને અત્યંત એગ્ય એવું મારા સિવાય બીજું કોઈ પાત્ર નથી; એવું છતાં પણ હે નાથ, હું આ સંસારસંબંધી ભવાદિ–કઈ પણ પ્રકારની પુદ્ગલિક સંપત્તિની પ્રાર્થના કરતા નથી, પરંતુ શ્રી જિનેશ્વર ભગવંત પ્રણીત, તત્વ શ્રદ્ધાનરૂ૫, શુદ્ધ સમ્યત્વરૂપ બધિર, જે સર્વ કલ્યાણને કરનારું, સમસ્ત માંગલિકનું નિધાન, અને સમગ્ર રાની ખાણરૂપ છે તેની જ યાચના કરૂં છું; તથાસ્તુ. કિં બહુના? ૨૫. સંજીવની વિદ્યા. मिथ्यात्वविषप्रसुप्ताः, सचेतना जिन न भवन्ति किं जीवाः । कर्णयोः कामति यदि, कियदपि त्वद्वचनमन्त्रस्य ॥ २६ ॥ * ધનના પરિણાં. જેમના કણમાં આપના વચનરૂપ મંત્રનું એક પણ પદ પડયું છે, તે જીવ મિથ્યાત્વરૂપી વિષયથી મૂછિત છતાં પણ (ચિલાતિપુત્ર-તથા રહિણીયા ચેરની પેઠે) શું સચેતન થતા નથી? અર્થાત્ થાય છે. ૨૬. . . . . સર્વોત્તમ ઉપાય. અનુદ્ર્ (ર૭ થી રૂ૪). वकृतं दुष्कृतं गहेन् , सुकृतं चानुमोदयन् । | નાથ ત્વચરળ ચામ, રર રરળાન્વિતઃ | ૨૭ | - હે પ્રભુ પોતાનાં કરેલાં પાપની ગહ (નિંદા) કરતા અને સુકૃતની અનુમેદના કરતે હું અન્ય શરણુરહિત આપના ચરણનું શરણ ગ્રહું છું? ૨૭. આવશયક યાચના. मनोवाकायजे पापे, कृतानुमतिकारितैः । ...... मिथ्या मे दुष्कृतं भूयादपुनः क्रिययान्वितम् ॥ २८ ॥ Page #54 -------------------------------------------------------------------------- ________________ ૧૪ - વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ કૃત કારિત અને અનુદિત એવું મન વચન અને કાયાથી થયેલું મારું પાપ અપુનર્ભવે (ફરી તેવા પાપ પ્રવૃત્તિ ન થાય તેવા લક્ષસહિત) મિથ્યા થાએ, હું અંતઃકરણથી, કરેલાં પાપની માફી માગું છું. ૨૮. વૃત્તિની સુમાર્ગગામિતા. यत्कृतं सुकृतं किश्चिद्रनत्रितयगोचरम् । तत्सर्वमनुमन्येऽहं, मार्गमात्रानुसार्यपि ॥ २९॥ | હે પ્રભુ! આપના પવિત્ર માર્ગને અનુસારે રાત્રીના આરાધનસંબંધી જે કંઈ સુકૃત કીધું તે બધું હું અનુમ છું. ૨૯ તથા– सर्वेषामईदादीनां, यो योऽहत्त्वादिको गुणः । अनुमोदयामि तं तं, सर्व तेषां महात्मनाम् ॥ ३० ॥ સર્વ અરિહંતાદિકના જે જે અહંવાદિક ગુણ છે તે તે સર્વ ગુણ મહાનુભાવ સંબંધી હું અનુછું. ૩૦. યોગ્ય આચરણ त्वां त्वत्फलभूतान् सिद्धांस्त्वच्छासनरतान्मुनीन् । त्वच्छासनं च शरणं, प्रतिपन्नोऽस्मि भावतः ॥ ३१ ॥ હે વીતરાગ! મેં આપનું, આપના ઉપદિષ્ટ અનુષ્ઠાનના ફળરૂપ સિદ્ધનું, આપના શાસનના રસિક મુનિજનનું અને આપના પ્રવચનનું હૃદય શુદ્ધિથી શરણ આદરેલું છે. ૩૧. | સર્વ મૈત્રી. क्षमयामि सर्वान्सत्त्वान्सर्वे क्षाम्यन्तु ते मयि । मैत्र्यस्तु तेषु सर्वेषु, त्वदेकशरणस्य मे ॥ ३२॥ સર્વ જીવેને હું નમાવું છું અને તે સર્વ જી મારી ઉપર ક્ષમા કરે? આપનું અનન્ય શરણ ગ્રહણ કરેલા મુજને તે સર્વ જીવે ઉપર (સદાય) હિત બુદ્ધિ હે? ૩૨. ' સ્વરૂપભાવના. एकोऽहं नास्ति मे कश्चिन्न चाहमपि कस्यचित् । त्वदधिशरणस्थस्य, मम दैन्यं न किञ्चन ॥ ३३ ॥ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧૫ wwww wwwwwખ્ય પરિર. દેવસ્તુતિ, સમ્યકત્વ-અધિકાર હું એકલું છું, મારું કઈ નથી અને હું કોઈને નથી. હે પ્રભુ! આપના ચરણશરણમાં રહેલા મુજને લગારે દીનતા નથી. ૩૩. ઉપસંહાર છેવટની માગણી. यावनामोमि पदवीं, परां त्वदनुभावजाम् । तावन्मयि शरण्यत्वं, मा मुश्वः शरणंश्रिते ॥ ३४ ॥ વીતરાસ્તોત્ર, હે પ્રભુ! આપના પસાયથી મુક્તિરૂપી પરમ પદવી જ્યાં સુધી હું ન પામું, ત્યાંસુધી શરણાગત એવા મુજ પ્રત્યે આપ શરણાગત વત્સલતા તજશે નહિ-ઉપેક્ષા કરશે નહિ, ૩૪. મનહર, ઉત્તમ આચાર સુવિચાર ચારૂ વ્યવહાર, દાર અભિરામ સાર પરિવાર સંપદા; પાઈએ અનુપ રૂપ ભૂપમાન દેર ધૂપ, - રહિત સમાજ સુખ સાજ વિનુ આપદા; દેવ નદેવ પદ પમ પ્રમિત ધન, ધન ધન જગ કરે સુજન મહા સદા; તૂઠે જિનરાજ પ્રભુ ઘરમેં નિવાજ કરે, હંસરાજ આપસે નિવારિ કમકે ફંદા. ૩૫ હંસરાજ. દેવની સ્તુતિ, પૂજા, ભક્તિ, સ્મરણ તથા તેમનું પ્રસંગે પ્રસંગે ધ્યાન એ હદયને મેલ કાઢીને શુદ્ધ કરે છે માટે તેની આવશ્યક્તા માનીને દેવસ્તુતિ કરીને હૃદયને શુદ્ધ કરવામાં આવે છે. માટે હવે તે અંતઃકરણમાં મેલને જમાવ ન થાય એ ધ્યાનમાં રાખવા સૂચના આપી આ વસ્તુતિ અધિકારની સમાપ્તિ કરવામાં આવે છે. - મખ્યત-ધિરાર. * છે દેવસ્તુતિ એ સમ્યકત્વ (શુદ્ધ શ્રદ્ધા) વિના ભાવવાળી હોઈ શકે નહીં માટે ” તેની અપેક્ષા માની અહીં તેનું વર્ણન કરવામાં આવ્યું છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ R વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. આ સપ્તમ દેવ, ધર્મ અને ગુરૂતત્વની યથાર્થ શુદ્ધિ પ્રાપ્ત થવી, એ દ્રવ્ય સમ્યકત્વ કહેવાય છે તથા જે આત્મસ્વરૂપમાં રમણ તે ભાવ સમ્યકત્વ કહેવાય છે અને બેલિબીજ પણ તેજ કહેવાય છે. એ સમ્યકત્વ પ્રાપ્ત થવાથી જ મનુષ્ય આહંત ધમને અધિકારી થઈ શકે છે. શ્રાવકત્વ અથવા જૈનત્વ પ્રાપ્ત કરવામાં સમ્યકત્વગુણની પૂર્ણ અપેક્ષા રહેલી છે. જેના ત્રિવિધગ ઉપર સમ્યકત્વની શુદ્ધ છાપ પડી હોય તેજ મનુષ્ય ખરું ભવ્યત્વ મેળવીને આહંતધર્મને ઉપાસક થઈ અને ચતુર્વિધ પુરૂષાર્થ સાધી વિધના પ્રેમને પાત્ર બને છે.. એવા આહંત ધર્મના મૂલસ્થાનરૂપ સમ્યકત્વ ગુણનું મહાસ્ય દર્શાવવાને આ અધિકાર આરંભ કરવામાં આવે છે. સર્વ ધર્મની અંદર સમ્યકત્વની પ્રધાનતા. વપજ્ઞાતિ. सुरेषु शक्रो मनुजेषु चक्री, नगेषु मेरुद्युतिभृत्सु सूरः । तारासु चन्द्रो भुजगेषु शेषः, पयोनिधिः सर्वजलाशयेषु ॥ १॥ વગ્રા. रत्नेषु वृक्षेषु गवां गणेषु, चिन्तामणिः कल्पतरुर्युधेनुः । एते यथा मुख्यपदं भजन्ति, धर्मेषु सम्यक्त्वमिदं तथैव ॥ २ ॥ युग्मम्. જેમ દેવતાઓમાં ઈદ્ર, મનુષ્યમાં ચક્રવતી, પર્વતેમાં મેરૂ, તેજસ્વીઓમાં સૂર્ય તારાઓમાં ચંદ્ર, સપમાં શેષનાગ, સર્વ જલાશયોમાં સમુદ્ર, રત્નમાં ચિન્તામણિ, વૃક્ષામાં કલ્પવૃક્ષ, ગાયમાં કામધેનુ, મુખ્યપદને પામે છે, તેમ સર્વ ધર્મોમાં સમ્યકત્વ મુખ્યપદને પામે છે. ૧-૨. ધાર્મિક ક્રિયાઓ સમ્યકત્વ સેવનની સાથેજ કલ્યાણકારી થાય છે. તે ઉપનાતિ. व्रतानि दानानि जिनार्चनानि, शास्त्राणि तीर्थानि गुणार्जनानि । क्रियाजपध्यानंतपांसि सर्व, सम्यक्त्वसेवासहितं शिवाय ॥ ३ ॥ વ્રત, દાને, જિનપૂજા, શાસ્ત્રો, તીર્થો, ગુણેનું ઉપાર્જન, ક્રિયા, જપ, ધ્યાન, અને તપ-એ સર્વ સમ્યકત્વની સેવાસહિત હોય તે જ કલ્યાણ માટે થાય છે. ૩. Page #57 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. સમ્યકવિ-અધિકાર * * # # # # v v સમ્યકત્વને પ્રભાવ. " રૂવઝા (૪–૫). श्रीआदिनाथप्रमुखा जिनेन्द्राः, श्रीपुण्डरीकप्रमुखा मुनीन्द्राः । सौमङ्गलेयप्रमुखा नरेन्द्रा, मुक्तिङ्गता बोधिभवप्रभावात् ॥ ४ ॥ શ્રી આદિનાથ પ્રમુખ જિદ્રો, શ્રી પુંડરીક ગણધર પ્રમુખ મુનિવર અને સુમંગલાના પુત્ર ભરત પ્રમુખ રાજાએ, સમ્યકત્વના પ્રભાવથી મોક્ષને પામ્યા છે. ૪. પણ સમ્યકત્વને પ્રભાવ. नारायणश्रेणिकमुख्यभूपाः, श्रीजैनधर्मपथितस्वरूपाः । तीर्थकरत्वं प्रतिपाल्य मुक्ति, यास्यन्ति सम्यक्त्वगुणेन सम्यक् ॥५॥ શ્રી જૈનધર્મમાં જેમનું સ્વરૂપ (વૃત્તાંત) પ્રસિદ્ધ છે, એવા કૃષ્ણાવાસુદેવ અને શ્રેણિક વગેરે રાજાએ સમ્યકત્વના ગુણથી તીર્થંકરપણાને પ્રાપ્ત કરી મેક્ષે જશે. ૫. સ્વર્ગ અને મેક્ષનું સાધન સમ્યકત્વ પાલન જ છે. ૩૫=ાતિ (૬–૭). आदाय सम्यक्त्वमिदं गुरूणां, पार्षे जना ये प्रतिपालयन्ति । ते स्वर्गमोक्षाश्रयिणो भवन्ति, यथा पुरा श्रीनरवर्मभूपः ॥ ६ ॥ જેઓ ગુરૂની પાસે એ સમ્યકત્વને ગ્રહણ કરી યથાર્થ રીતે પાળે છે, તેઓ પૂર્વે થયેલા નરવર્મ રાજાની પેઠે સ્વર્ગ તથા મોક્ષના આશ્રિત બને છે. ૬. મને પૂર્ણ કરવામાં સમ્યત્વનું સામર્થ્ય. अस्मिन्हृदन्तः स्फुरति त्रिलोक्यां, तन्नास्ति यन्नोदयमेति सौख्यम् । अस्यैव सम्यक्त्वगुणस्य योगाजनाः शिवस्याश्रयिंणो भवन्ति ॥७॥ એ સમ્યકત્વ હૃદયમાં કુરાયમાન થતાં આ ત્રણે લેકમાં એવું કોઈ પણ સુખ નથી કે જે પ્રાપ્ત ન થઈ શકે? એટલું જ નહિ પણ એ સમ્યકત્વ ગુણના ગથી લેકે મેક્ષના આશ્રયી બને છે. છ. Page #58 -------------------------------------------------------------------------- ________________ સમ વ્યાખ્યાન સહિાસ ગ્રહ–ભાગ ૨ જે. નિર્મળ એધિબીજનાં ઉત્તમ ફળે. आरोग्य यो निर्मलबोधिबीजं, हृत्क्षेत्रभूम्या सुविवेकतोयैः।। वृद्धिं नयेत् माज्यरमाविलाससौभाग्यनैरोग्यफलं स भुङ्क्ते ॥८॥ જે મનુષ્ય પોતાના હદયરૂપી ક્ષેત્રમાં બધિબીજને વાવી તેને વિવેકરૂપી જળવડે ઉછેરે છે, તે ઘણી લક્ષમીના વિલાસ, સૌભાગ્ય અને આરોગ્યનાં કુલ ભગવે છે, ૮, સભ્યત્વ પ્રાપ્તિનું મૂળ અને ફળ. વનતિ (૧ થી ૨). बदायुषः स्युः कुगतौ न पूर्व, तदास्य लब्ध्या कुगति प्रयान्ति । चिन्तामणौ चुम्बति पाणिपीठं, किं कापि दारिधदशा समेति ॥९॥ પૂર્વે દુતિનું આયુષ્ય જ ન બાંધ્યું હોય તે એ સમ્યકત્વની પ્રાપ્તિથી દુગતિમાં જતા નથી. જેના હાથમાં ચિંતામણિરત હોય છે, તે પુરૂષને શું દરિદ્રતાની દશા રહે છે? ૯. ધર્મના પોષણમાં બધિબીજ (સમ્યક્રવ)નું હેતુત્વ, वातैर्यथा तुप्यति नागवर्गः, पयोभरैर्जीवति जीवलोकः। सुधामरहष्यति देवलोको, धर्म तथा पुष्यति बोधिबीजम् ॥ १० ॥ જેમ નાગવગ વાયુથી તૃપ્ત થાય છે, જેમ જીવલેક પાણીથી જીવે છે અને જેમ દેવલેક અમૃતથી હર્ષ પામે છે, તેમ સમ્યકત્વ ધમનું પોષણ કરે છે. ૧૦. એક્ષપર્યંતની પ્રાપ્તિ પણ સભ્યત્વથી જ થાય છે. नादो बिना ज्ञानमुपैति केवलं, नाकेवली स्यादलमस्य वर्णने । ऑशिक्रमांचक्रिणमाशिवं यत्फलानि दत्ते विधिसेवनेन ॥ ११ ॥ નવર્ષારિત્ર. એ સમ્યકત્વવિના કેવલજ્ઞાન ઉત્પન્ન થતું નથી અને કેવળી પણ તેનું વર્ણન કરવાને સમર્થ થતા નથી. જે સમ્યકત્વને વિધિથી સેવવામાં આવે તે તે ઈતત્વ, ચક્રવત્તિત્વ અને મોક્ષ સુધીનાં ફળ આપે છે. ૧૧. Page #59 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. સમ્યવ-અધિકાર. ત્રણ તાની માગણી देवेषु देवोऽस्तु निरञ्जनो मे, गुरुगुरुवस्तु मी दमी मे । धर्मेषु धर्मोऽस्तु दयापरो मे, त्रीण्येव तस्यानि भवे भवे मे ॥ १२ ॥ દેવામાં જે નિરંજન દેવ હોય, તે દેવ, ગુરૂઓમાં જે શમમવાળા ગુરૂ હેય તે અને ધર્મોમાં જે દયાધમ હોય તે-એ ત્રણે તત્વે મને પ્રત્યેક ભવે પ્રાપ્ત થાઓ. ૧૨. ખરે ધનવાનું કેણ છે? धनेन हीनोऽपि धनी मनुष्यो, यस्यास्ति सम्यक्खधनं प्रधानम् । धनी भवेदेकभवे मुखाय, भवे भवेऽनन्तसुखी सुदृष्टिः ॥ १३ ॥ જેની પાસે પ્રધાન એવું સમ્યકત્વરૂપી ધન છે, તે પુરૂષ નિધન છતાં ધનવાન છે. જે ધનવાન હોય છે, તે એક ભવે સુખી થાય છે અને સમ્યગદષ્ટિ પુરૂષ તે ભવભવ અનંત સુખવાળો થાય છે. ૧૩. સમ્યકત્વનું અનુપમપણું. વિઝા. सम्यक्लरत्नान परं हि रत्नं, सम्यक्वमित्रान परं हि मित्रम् । सम्यक्त्वबन्धोर्न परो हि बन्धुः, सम्यक्खलाभान परो हि लाभः ॥१४॥ રિમુવી. સમ્યકત્વના જેવું બીજું કઈ રસ નથી. સમ્યકત્વના જે બીજે કઈ મિત્ર નથી, સમ્યકત્વના જે બીજે કઈ બંધુ નથી અને સમ્યકત્વના જે બીજે કઈ લાભ નથી. ૧૪. સમ્યગ્દર્શનની દુર્લભતા. વિશય (૨૫ થી ૨૦). सुरेन्द्रनागेन्द्रनरेन्द्रसम्पदः, सुखेन सर्वा लभते भ्रमन्भवे । अशेषदुःखक्षयकारणं परं, न दर्शनं पावनमश्नुते जनः ॥१५॥ આ સંસારમાં ભમતે એ પ્રાણુ ઈંદ્ર, નાગે, અને નરેંદ્રની સર્વ સંપત્તિએ સુખે મેળવી શકે છે પરંતુ સર્વ દુઃખના ક્ષયનું કારણરૂપ એવું પવિત્ર સમ્યગદર્શન સહેલાઈથી મેળવી શક્તા નથી. ૧૫ * * Page #60 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જો. સમ્યકત્વ પ્રધાન જૈનમતના પ્રભાવ. विधाय यो जैनमतस्य रोचनं मुहूर्तमप्येकमयो विमुञ्चति । अनन्तकालं भवदुःखसङ्गतिं, न सोऽपि जीवो लभते कथञ्चन ॥ १६ ૨૦ સક્રમ જે જીવ સમ્યકત્વ પ્રધાન જૈનમતને એક મુહૂત્ત (બે ઘડી) વાર આચરી પછી તેને છેાડી દેછે, તે જીવ પણ અનંતકાળ આ સંસારના દુઃખને કદી પણુ પ્રાપ્ત થતા નથી. ૧૬. આત્મહિત કરવામાં ઊદ્યત થયેલા મનુષ્યનું આચરણ, लगन्ति दोषाः कथिताः कथञ्चन, प्रतप्तलोहे पतितं यथा पयः । न येषु तेषां व्रतिनां स्वदूषणं, निवेदयत्यात्महितोद्यतो जनः ॥ १७ ॥ તપેલા લેાઢા ઉપર પડેલા જલની માફ્ક જેમને શાસ્ત્રોક્ત દોષો લાગતા નથી, તેવા વ્રતધારી પુરૂષની આગળ જે પોતાના દોષ જણાવેછે, તે મનુષ્ય આત્મહિત કરવામાં ઉદ્યમવાળા છે. ૧૭. સમ્યકત્વ ધારણના ફળની અપ્રતિમતા. दम दया ध्यानमहिंसनं तपो, जितेन्द्रियलं विनयो नयस्तथा । ददाति नैतत्फलमङ्गधारिणां यदत्र सम्यक्त्वमनिन्दितं धृतम् ॥ १८ ॥ જીવાને ધારણ કરેલું અનિતિ સમ્યકત્વ જે ફળ આપેછે. તે ફળ ક્રમ, દયા, ધ્યાન, અહિંસા, તપ, જિતે ંદ્રિયપણું, વિનય અને નય પણુ આપતા નથી. ૧૮, સમ્યક્ત્વધારી પુરૂષ આપાતરમણીય સુખાની દરકાર કરતા નથી. वरं निवासो नरकेऽपि देहिनां विशुद्धसम्यक्त्वविभूषितात्मनाम् । दुरन्तमिथ्यात्वविषोपभोगिनां न देवलोके वसतिर्विराजते ।। १९ ।। જેમને આત્મા વિશુદ્ધ સમ્યકત્વથી વિભૂષિત છે, એવા પ્રાણીઓને કદી નરકમાં વસવું પડે તે પણ તે સારૂં છે અને નઠારા પરિણામવાળા મિથ્યાત્વરૂપી વિષને ઉપભોગ કરનારા પ્રાણીએ કદી દેવલેાકમાં વસે તાપણુ સારૂં નથી. ૧૯ ધારણ કરેલું શુદ્ધ સમ્યક્ત્વ માણસને શા શા લાભ કરેછે. तनोति धर्म विधुनोति पातकं, ददाति सौख्यं विधुनोति बाधकम् | चिनोति मुक्ति विनिहन्ति संसृति, जनस्य सम्यक्त्वमनिन्दितं धृतम् ||२०|| सुभाषितरत्नसन्दोह. Page #61 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ. સમ્યકત્વ-અધિકાર. ધારણ કરેલું અનિંદિત-શુદ્ધ સમ્યકત્વ માણસના ધમને વિસ્તારે છે, પાપને દૂર કરે છે, તથા તેને સુખ આપે છે, તેમજ બાધા કરનારને ધ્રુજાવે છે, મુક્તિ મેળવી આપે છે. અને સંસારને નાશ કરે છે. ૨૦. સમ્યગદર્શનરૂપ અમૃત જળ કેવું છે? માઢિની. अतुलसुखनिधानं सर्वकल्याणबीजं, जननजलधिपोतं भव्यसवैकचिह्नम् । दुरिततरुकुठारः पुण्यतीर्थ प्रधानं, पिबत जितविपक्षं दर्शनाख्यं सुधाम्बु ॥२१॥ સમ્યગદર્શન નામે અમૃતજળ કે જે અનુપમ સુખનું નિધાનરૂપ છે. સર્વ કલ્યાણનું બીજ છે, સંસારસાગર તરવાનું વહાણ છે, ભવ્ય સત્વનું ચિન્હ છે, પાપરૂપી વૃક્ષોને કાપવાને કુહાડે છે, શત્રુઓ પર વિજય મેળવી આપનારું છે, અને પ્રધાન પુણ્ય તીથરૂપ છે, તેનું પાન કરે. ૨૧સમ્યકત્વ મેળવીને શ્રાવક કેવી સ્થિતિમાં આવે છે? शार्दूलविक्रीडित. यद्देवैरपि दुर्लभं च घटते येनोच्चयः श्रेयसां, ભૂરું નિનશાસને મુકૃતિનાં ચક્કવિતં શાશ્વતમ્ I . तत्सम्यक्त्वमवाप्य पूर्वपुरुषश्रीकामदेवादिवदीर्घायुः सुरमाननीयमहिमा श्राद्धो महर्द्धिर्भवेत् ।। २२ ॥ __ सूक्तिमुक्तावली. - જે દેવતાઓને પણ દુર્લભ છે, જેનાથી કલ્યાણને રાશિ પ્રાપ્ત થાય છે, જે જિનશાસનનું મૂળ છે, અને જે પુણ્યવાન મનુષ્યનું શાશ્વત જીવનરૂપ છે, તેવા સમ્યકત્વને પ્રાપ્ત કરીને શ્રાવક પૂર્વના કામદેવાદિ શ્રાવકની પેઠે દીઘ આયુષ્યવાળે દેવતાઓએ માનવાયેગ્ય મહિમાવાળે અને મહાન ઋદ્ધિવાળા થાય છે. ૨૨. સમ્યકત્વધારી પ્રાણું કે બને છે? તે વિષે ભાષા કાવ્ય. મનહર, એક ઇંદ્ધિ આદિ જંતુ પંચ ઇંદ્રિપર જતુ, સર્વે એકરૂપ જ્ઞાન ચેતનાં કે ધારી હૈ, દરબકી દૃષ્ટિ દેત કમ મલસું અચેત, શુદ્ધ અવિરૂદ્ધ અવિચલ અવિકારી હૈ, Page #62 -------------------------------------------------------------------------- ________________ ૨૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ નિરાકાર નિરાધાર નિરાહાર નિરધાર, પારંગત બાની એહીંરૂપ અવધારી છે, યાહી ભાંતિ સધાન ભાન અમલાન જાકે, હંસરાજ સેઇકાની સમકિત ધારી હૈ, હંસરાજ. સભ્યત્વ ધર્મને રંગ કેવું લાગે છે? જેનાં મૂળ જમીનમાં ઉંડા નહિ એ છોડ, ઉપાડીને બીજે રેપતાં સુખે રેપાય છે, અતિ મૂળ ઉંડો ઘાલી મેટું વધ્યું એવું વૃક્ષ, " ઉખડે ન ઉખાડે તે ત્યાં જ તે સુકાય છે, તેમ જેને ધમતણી ઉપલી અસર હોય, તેને બીજો સમજાવે તેમ સમજાય છે, પણું જેને રગે રગે વ્યાપી રહ્યા ધર્મ રંગ, 'ઉખડે ન ઉખડે તે નાસ્તિક તે થાય છે. ૨૪ - દલપત સમકિતના પ્રભાવવિષે પ્રશ્નોત્તર. પ્રશન–હે મહારાજ! જેનાથી જીવનાં સર્વ દુઃખ નાશ પામે એવા શુદ્ધ ધમને આપ પ્રકાશિત કરે, કે જેથી એ દુષ્ટ મિથ્યાત્વ દૂર જાય. ઉત્તર–હે ભદ્ર! એ કહેવાને અવસર હવે છે. કારણકે સમતિ પામ્યા શિવાય શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થતી નથી. તેથી જીવ સમક્તિ કેમ પામે છે? તે પ્રથમ કહું છું–માર્ગાનુસારી જીવની ભવ્યતા પાકીને પ્રોઢ શક્તિવાળી થાય છે અને તેથી તેને અપૂર્વ કરણના પરિણામની ધારા જાગૃત થાય છે. એટલે તે મિથ્યાત્વના મહા સહાયક, અનંત જન્મની રચનાને રચવાવાળા અનંતાનુબંધી ક્રોધ માન માયા લેભના ઉદયથી ઉપજતી અતિ સંલિષ્ટ રાગ દ્વેષરૂપ ગ્રંથિને છેદે છે. અનંતાનુબંધીની ચોકડીના ઉદયને બંધરૂપ પાપકમને વિનાશ થવાથી મિથ્યાત્વને ઉદય મંદ રસવાળો થઈ જાય છે, તેથી તેને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ નિકટ આવે છે, એ અવસરે તે માર્ગનુસારી આત્મા અનંતાનુબંધી કષાયના ઘરના રાગદ્વેષના ઉદયને વિનાશવાથી “અનિવૃત્તિ કરણ” નામના પરિણામવિશેષને પામે છે. તેણે કરીને તે આત્મા મિથ્યાત્વ મેહનીય કર્મના જેટલા ઠળીયા પોતાની સ્થિતિ પાકવાથી ઉદયભાવને પામ્યા હોય છે તેને, અને જેટલા અંતર્મુહૂર્તમાં ઉદય પામવાને ગ્ય • દળીયા સત્તામાં હોય છે તેને ઉપર કહેલા પરિણામ વિશેષવડે આકષીને ઉદયાવ તવવાર્તા, Page #63 -------------------------------------------------------------------------- ________________ સમ્યકર-અધિકાર. કામાં દાખલ કરી તેને એક અંતહીં સુધી સમયે સમયે વિપાક કરીયે ભોગવીને ક્ષય કરે તેથી એ શિવાયની શેષ દીર્ધકાળ સુધી ઉદયપણે વર્તવા ગ્ય મિથ્યાત મેહનીય કર્મની મોટી સત્તા જે જીવને છે તેને ઉદય, પરિણામ વિશેષના જેરથી સર્વથા રૂંધાઈ જવાથી અંતમુહૂર્ત સુધી મિથ્યાત્વનો સર્વથા અનુદય - થાય. તે અવસરે તેને શુદ્ધ ધર્મમૂળ આપશમિક” સમ્યકત્વ પ્રાપ્ત થાય. તેનું નામ પ્રથમ શુદ્ધ ધર્મની પ્રાપ્તિ જાણવી. એ આપશમિક સભ્યદર્શન તે મિથ્યાત્વ" મોહનીયને ઉપશમ જાણ, એટલે તેના ઉદયને નાશ અને અનુયેનો રોધ, - તેથી ઉત્પન્ન થયેલ આત્માદિક સર્વ તત્તની યથાર્થપણે સ્થાવાદ મર્યાદાએ પ્રતીતિ-સ્વરૂપ શ્રદ્ધારૂચિને જનક આત્મભાવ જાણવે. તેથી એને જીવાદિ તાના સ્વરૂપનું શ્રવણ કરવાથી આત્માદિક પદાર્થોના સ્વરૂપની ઝળક ભાસમાન થાય છે. એટલે તેને કોઈ ઉપદેશક પુરૂષ અથવા ધર્મશાસ્ત્ર કે જે, જીવ પદાર્થને અહિં તેએ ઉપદેશેલા આગમની રીતે કથંચિત્ નિત્ય, કથંચિત અનિત્ય, કથંચિંત શુભાશુભને કર્તા તેને ભક્તા, અનાદિ ઉત્પાદ વ્યય ધ્રુવતાયુક્ત, સ્વભાવ સિદ્ધ ઈત્યાદિક રીતે કહે તે સંભવિત હોવાથી ચે; અને કેઈ ઉપદેશક અથવા શાસ્ત્ર જીવને સર્વથા અનુત્પન્ન અવિચલ, સદા સ્થિર એક સ્વભાવે નિત્ય અથવા સર્વથા ક્ષણ સાથે અનિત્ય, સર્વથા નાસ્તિ, સર્વથા સામાન્ય, સર્વથા વિશેષ, સર્વવ્યાપિ એક અથવા દેહાદિક શુભાશુભને અકર્તા, પ્રકૃતિ કૃતને ભેગી, શરી૨ના એક દેશમાં રહેલે ઇત્યાદિ રૂપે કહેતે તે અસંભવિત હોવાથી સ્વભાવેજ ન રૂ. તથા માર્ગાનુસારીપણામાં જે દેવગુરૂ પૂજાદિ તહેતુ અનુષ્ઠાન હતા તે અમૃતાનુષ્ઠાન થઈ જાય, અને કદષ્ટિએ કરાતા યમનિયમાદિક સ્વરૂપ શુદ્ધ અનુષ્ઠાન તે એને પરમાર્થ વૃત્તિઓ કરાતા અનુબંધ શુદ્ધ અનુષ્ઠાન થાય. પછી ઉપશમ સમકિતરૂપ ગુણથી મોટી સ્થિતિવાળી મિથ્યાત્વ મેહનીયની પ્રકૃતિ જે સત્તામાં રહેલી છે. જે ઉદય ઉદીરણમાં આવી નથી, જેના સર્વ દળીયા દુષ્ટ રસથી ભરેલા છે. તેને ઉદયમાં આવ્યા અગાઉજ પરિણામ વિશેષતા પ્રભાવથી શોઢી કાઢે. એટલે તેની ત્રણ પ્રકારની રાશી કરે. તે આ રીતે–જેટલા દળીયામાંથી ક્લિષ્ટ રસને ઉત્પાદક દુષ્ટ રસ સર્વથા નષ્ટ થઈ જાય તેને પહેલે રાશિ તે “સમ્યકત્વપુંજ” અથવા શુદ્ધપુંજ, ઉદયમાં આવે છે તે જીવના સમ્યકત્વ ગુણને ઘાત કરતા નથી, શુદ્ધ શ્રદ્ધા બની રહે છે. તેનું નામ સમતિમેહનીય પણ કહેવાય છે. જે દળિયાઓને દુષ્ટ રસ અર્ધ નષ્ટ થયે ને અધ રહ્યો હોય તેને રાશિ તે “મિશ્રપુજ” મિશ્રમેહનીય અથવા અદ્ધશુદ્ધપુંજ. એ પુંજ ઉદયમાં આવે તે અંતર્મુહૂત સુધી જીવ મિશ્રદષ્ટિવાળા રહે. એવા મિત્રદષ્ટિવાળા જીવને જિનધર્મ ઉપર પ્રેમ પણ ન હોય ને ઠેષ પણ ન હોય. જેમ દહીં ને બેળ ભેગાં કરેલ હોય તે તેને રસ ખાટે નહિ ને મીઠે પણ નહિ; અને રસપણે જ પરિણમે તેમ આ મિશ્રદષ્ટિવાળે જવ સમકિતી નહિ અને મિથ્યાત્વી પણ નહિ, એ સમજ; અને જે દૃળિયાઓમાંથી દુષ્ટ રસ Page #64 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ગ્રામ્યાન સાહિત્યસ’ગ્રહ-ભાગ ૨ જ. સમ 6. નષ્ટજ થયા ન હોય, જેવા ને તેવા કાયમ રહ્યા હોય તેનેા રાશિ તે ‘મિથ્યાત્વપુંજ ” અશુદ્ધપુંજ અથવા મિથ્યા માહનીય, એના ઉદયથી જીવ સાદિ સાંત મિથ્યા દૃષ્ટિ થાય. કેમકે તે સમકિતથી પાડી દઇને મિથ્યાત્વ પમાડે. પણ તે અનાદિ મિથ્યાદષ્ટિથી કાંઈક ઉજવળ પરિણામી હોય, એને અનાદ્ઘિની નિજ સ્વભાવભૂત ક્રમ ખ'ધનીચેગ્યતા અધશક્તિમાં અનંતગુણી હીણી થાય. તેથી ગ્રંથિભેદની વખતે જેટલી સ્થિતિવાળા કમ તે માંધતા હતા તે કરતાં અધિક સ્થિતિવાળાં કમ તે હવે મેક્ષ જવા પર્યંત ખાંધે નહિ અને અપુદ્ગળપરાવતતનની અંદર અવશ્ય માક્ષે જાય. આમ થવાથી જ્યારે સમતિથી પડયા ને મિથ્યાત્વે આન્યા ત્યારે તેની “ સાદિ” થઇ અને ફીને તેને અંત કરી અવશ્ય સમકિત પામવાના છે તેથી તેનું શાંતપણું થયું. તેથી ઉપર કહેવામાં આવ્યું છે કે અશુદ્ધપુંજના ઉયથી જીવ સાદિ શાંત મિથ્યાત્વી હાય. પામિક સમ્યકત્વની સ્થિતિ અંતર્મુહનીજ હાયછે. તેથી તે સ્થિતિ પૂર્ણ થતાં જે શુદ્ધપુજના ઉદય થાય તેા જીવ “ક્ષયાપશમિક” સમ્યગ્દષ્ટ થાય. તે સ્થિતિમાં જો ઉત્કૃષ્ટપણે રહેતા અસંખ્યાતા કાળસુધી રહે અને ક્ષાપશમ સમ્યકત્વમાં વતાં કાઇક જીવ દેશિવરતિને પામે, કાઇક સ` વિરતિને પામે, કાઇક જીવ એ ત્રણે પુજોના ક્ષય કરી શુદ્ધ અવૈગળિક “ ક્ષાયિક ” સમકિત પામી, ક્ષપકશ્રેણીએ આરોહી, સકળ મેાહુનીય, અંતરાય, જ્ઞાનાવરણીય, દનાવરણીય એ ચાર કા ક્ષય કરી, વીતરાગ સજ્ઞ થાય, અને પછી ચેગ નિધ કરી સમગ્ર કમરહિત થઇ તેજ ભવે મેક્ષે જાય. એ ત્રણે પ્રકારના સમ્યગદૃષ્ટિ જીવા વીતરાગ સજ્ઞ અદ્ભુિત દેવિવના અનેરા રાગી દ્વેષી છદ્મસ્થાને દેવ કરીને માન્ય કરે નહીં, શુદ્ધ જિનાગમના ઉપદેશક પંચ મહાવ્રતધારી નિરારભી મુનિ વિના અનેરા ગૃહસ્થ પાવ સ્થાદિકાને ગુરૂભાવે માન્ય કરે નહિ, અને દયાવિશાળ, ષટ્કાયજીવાની હિંસાનેા નિષેધક, સ્યાદવાદપણે સ` વસ્તુને જ્ઞાપક અને વીતરાગ સર્વજ્ઞે ઉપદેશેલ એવા ધર્મ વિના— આગમાક્ત ધર્મ વિના અન્ય યજ્ઞ યાજન, નદી સરોવર સમુદ્રાદિકમાં સ્નાન અને કન્યાગાભૂમિદાનાદિકને પુણ્ય હેતુપણે ઉપદેશક, મિથ્યાર્દષ્ટિ છદ્મસ્થપ્રણીત, એકાંત નિત્ય કે એકાંત અનિત્ય વસ્તુના જ્ઞાપક, એવા શાસ્ત્રોક્ત ધર્મોને ધ ભાવે માન્ય કરે નહિ. અરિહુ’તાર્દિકથી અન્ય દેવગુરૂ ધર્મને દેવપણે, ગુરૂપણે કે ધ પણે સ હવાથી અયથાર્થ શ્રદ્ધાન થાય, અને અશુદ્ધેાને શુદ્ધ માનવાથી વિપર્યાસ દોષની પ્રાપ્તિ થાય. એટલે પોતે શુદ્ધ ન થાય, અને અશુદ્ધને મેક્ષ પ્રાપ્ત થાય નહિ. તેથી સમિતી જીવા તેમને માન્ય કરે નહિ તેમજ તેમનાપર દ્વેષ પણ કરે નહિ પ્રશ્ન—હે મહારાજ! તેને એવી સમજ શાથી પ્રાપ્ત થાય? ઉત્તર—હે ભવ્ય ! તેને મિથ્યાત્વના ઉદય નથી તેથી શુદ્ધ શુરૂ સન્મુખ સાંભળેલા સદુપદેશ ઉપર તેને રૂચિ જાગે, તેનાથી તેને એવી સમજણ પ્રાપ્ત થાય. પછી જો વિશિષ્ટ બુદ્ધિ પ્રાપ્ત થઇ હાય તો ગુરૂમુખે સાંભળેલા દેવગુરૂ ધના Page #65 -------------------------------------------------------------------------- ________________ ૨૫ vvvvvvvvvvvvvvvvvvv - ~ પરિ છે. સમ્યકત્વ-અધિકાર, સ્વરૂપને અવલખીને પિતે બંધ મોક્ષને અવિરોધીપણે પિતાના હદયમાં ચિંતવે અને દયાદિ તને અનુમાન જ્ઞાનથી નિશ્ચિત નિરધાર કરે તે બુદ્ધિશાળી છેવાથી કેક દર્શની આત્માદિક વસ્તુને સર્વથા નિત્ય ને અપરિણામી માને છે તેમના સિદ્ધાંત પ્રમાણે બંધ મોક્ષજ ઘટી શકે નહિ એમ સ્વયં સમજી શકે કેમકે જે સર્વથા નિત્ય હોય તે કઈ પણ અન્ય સ્વભાવે ઉપજે વિણસે નહિ એટલે જે બંધ સ્વભાવે ઉપજે વિણસે નહિ તે મોક્ષ. સ્વભાવે પણ ઉપજે વિણસે નહિ એટલે બંધ મેક્ષ બંનેને અભાવ થાય. વળી અપરિણમી એ જીવ જે બંધપણે પરિણમે નહિ તે મેક્ષપણે પણ પરિણમે નહિ એટલે બંધનું શુભાશુભ ફળ અને મોક્ષનું પરમાનંદ ફળ તેને પ્રાપ્ત થઈ શકે નહિ. જે દુર્બુદ્ધિભાવથી વિણસે તે સુબુદ્ધિ ભાવે ઉપજે, તેમ જે બંધ સ્વભાવથી અથવા સંસારસ્વભાવથી વિણસે તે મેક્ષસ્વભાવે ઉપજે પણ સર્વથા નિત્યને તે તે ઘટે નહિ. વળી જે પરિણામી હેય તેજ સર્વથા વિણસ્યા વિના ને સર્વથા ઉપજ્યા વિના જેમ દૂધ દધિપણે પરિણમે છે તેમ મૂળ વસ્તુજ ઉત્તરોત્તર અન્યરૂપે પરિણમે. એટલે સંસારી અશુદ્ધ જીવજ શુદ્ધ સ્વરૂપ બ્રહ્મપણે પરિણમે, પણ જે અપરિભુમી હોય છે તેમ ઘટે નહિ. આ પ્રમાણે તે સમજી શકે અને તેથી એકાંત નિત્ય ને અપરિણામી જીવાદિકને માનનારાં દર્શને બંધમાક્ષનાં વિરોધી છે એમ જાણે. તે સાથે એવા વિધી અશુદ્ધ તત્ત્વને કહેનારાના દેવગુરૂ પણ અશુદ્ધજ હેય એમ સમજી શકે તેજ રીતે પ્રકૃતિને જ બંધમેક્ષ માનવાવાળા એટલે સવથા અનિત્ય માનવાવાળાને પણ બંધમાક્ષને વિરોધ આવે છે એમ તે સમજી શકે અને સ્યાદ્વાદરૂપ વસ્તુ કહેનાર દર્શનને જ શુદ્ધ માની તેને સ્વીકાર કરે. ગ્રંથિભેદ, આત્મા અત્યંત–સહજ-સ્વસ્થતા પામે એજ સર્વ જ્ઞાનને સાર શ્રી સવંસે કહ્યું છે. અનાદિકાળથી જ અસ્વસ્થતા નિરંતર આરાધી છે; જેથી સ્વસ્થતા પ્રત્યે આવવું તેને દુર્ગમ પડે છે. શ્રી જિને એમ કહ્યું છે, કે યથા પ્રવૃત્તિકરણસુધી જીવ અનંતીવાર આવ્યું છે, પણ જે સમયે ગ્રંથિભેદ થવાસુધી આવવાનું થાય ત્યારે ક્ષોભ પામી પાછે સંસારપરિણામી થયા કર્યો છે. ગ્રંથિભેદ થવામાં જે વીર્યગતિ જોઈએ તે થવાને અર્થે જ જીવે નિત્ય પ્રત્યે સત્સમાગમ, સુવિચાર અને સદગ્રંથને પરિચય નિરંતરપણે કર શ્રેયભૂત છે. સમ્યગ્દર્શનનું આધુનિક ભાષાશૈલીએ સરલ દર્શન. આ સંસારમાં સર્વ પ્રકારનાં દુઃખના બીજભૂત મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર છે, અને સમ્યગ્દર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યક્રચારિત્ર સર્વ સજન સન્મિત્ર. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૨૬ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જો. સામ પ્રકારના દુઃખનાં બીજને બાળી નાખી સુખના ઉચ્ચતમ પગથીએ સ્થાપનાર છે. કનનું મિથ્યાપણું ટળી જતાં શનૈઃ શનૈઃ જ્ઞાન અને ચારિત્રનું મિથ્યાપણું વિ લય થઈ જવુંજ જોઈએ, એ નિયમ છે, તેટલામાટે મોક્ષમાર્ગના પ્રવક પુરૂષવએ માત્રયના વિધાનમાં સમ્યગ્દર્શનને પ્રથમ સ્થાન આપી, જ્ઞાન અને ચારિત્ર કરતાં તેને વિશેષ મહુત્ત્વ આપ્યું છે; કોઈ ભાગ્યવાનને દનનું સભ્યકત્વ પ્રાપ્ત થતાં, તેનું જ્ઞાન અને ચારિત્ર, યદ્યપિ ગમે તેટલા ન્યૂન અંશમાં હાય, તાપણ જ્ઞાન અને ચારિત્ર સમ્યક્ ગણાવા ચાગ્ય છે; અને દર્શનના (સમ્યકત્વ) વિનાના જ્ઞાનાવરણીય કના ગમે તેટલા ક્ષયે પશમ અને ચારિત્રને ભાર ગઈ ભની પીઠ ઉપરના ચંદનવજનની માફક અત્યંત ન્યૂન ફળને ઉત્પન્ન કરનાર થાયછે. સમ્યગ્દનરહિત જ્ઞાન અને ચારિત્ર અમાસની રાત્રિમાં ઉડતા ખūાતની માફ્ક ભલે પ્રકાશવાળુ જણાય, અજ્ઞાનીની દૃષ્ટિએ તે ભલે સૂના જેવું પ્રભાવશાળી ગણાય, તથાપિ શાસ્રદષ્ટિએ તે પ્રકાશ કિંમત વિનાના છે. સમ્યગ્દર્શન એ મેક્ષ રૂપી ફળને ઉત્પન્ન કરનાર વૃક્ષનું ખીજ છે અને તે ખીજને રાખ્યા સિવાય જ્ઞાન અને ચારિત્રરૂપી ગમે તેટલું જળ સિંચન કરવામાં આવે તેપણ ત્યાં વૃક્ષના આરહણની આશા વ્ય છે, અને તેટલા ભારે પ્રયત્નના પરિણામે માત્ર વગડાઉ વેલા અને ઘાસજ ઉગી નીકળતુ જોવામાં આવશે. જ્ઞાનાવરણીય કર્માંના ક્ષયે પશમની અથવા તેા ચારિત્રથી ઉત્પન્ન થતા કષ્ટની પાછળ સમ્યકત્વ અનુસરવા ખંધાયેલું નથી, કિંતુ સમ્યકત્વની પાછળ પૂર્વોક્ત ક્ષય વસ્તુઓ ખેંચાઇ ઘસડાતી આવેછે અને એક સમય માત્રને સમ્યગ્દર્શનને સ્પર્શ આપણી ઇચ્છા હોય કે અનિચ્છા હોય તાપણ વધારેમાં વધારે અપુદ્દગલ પરાવર્તન કાલમાં મેાક્ષમાં લઇ જાયછે, ટુકામાં સમ્યગ્દર્શનનાં જે યશોગાન શાસ્ત્રમાં કર્યા છે તેવાં ભાગ્યેજ બીજી કઇ વસ્તુનાં કરેલાં જોઇ શકાશે. તેની પ્રાપ્તિને મેાક્ષમાના ક્રમમાં બીજ નિક્ષેપરૂપે ગણી તેનું અત્યંત મહુત્ત્વ અને ગારવ પદે પદે દર્શાવ્યું છે; સમ્યગ્દર્શનને પ્રતિપક્ષી શબ્દ મિથ્યાદર્શન છે, આ જીવને અનાદિકાળથી જે ક સંબંધ છે, તે ક પૈકીના દન મેહુનામના કર્મના ઉદ્દયથી જે અતત્ત્વ શ્રદ્ધાન થાયછે, તેને મિથ્યાદર્શન કહેવામાં આવેછે; પટ્ટા જેવા રૂપે અવસ્થિત છે તેવા રૂપે તેને નિશ્ચય થવા તે સમ્યગ્દર્શન છે, મને જેવા રૂપે પદાર્થ અવસ્થિત નથી તેવા રૂપે તેનું દર્શન થયું તેને મિથ્યાદર્શન અથવા અતત્ત્વશ્રદ્ધાન કહેવામાં આવેછે. જો કે દશ્યન શબ્દના અર્થ સામાન્ય રીતે અવલેાકન એવા થાયછે, પરંતુ આ સ્થળે પ્રકરણાગે તેને અથ શ્રદ્ધાન એવા થઇ શકે, કારણકે સામાન્ય અ વલાકનરૂપ ક્રિયા કાઇ સંસારના મેાક્ષ જેવા મહત્ત્વના વિષયમાં કારણુરૂપ હાવી ઘટતી નથી, શ્રદ્ધાન એજ સંસારના મેાક્ષનુ કારણ હાવાથી આ સ્થળે દર્શનને અથ શ્રદ્ધાનરૂપે જાણવા જરૂરને છે, અને જે રૂપે વસ્તુ સ્વરૂપ નથી તેવે રૂપે તે વસ્તુનું શ્રદ્ધાન અથવા વિપરીત અભિનિવેશ તે મિથ્યાદર્શન છે, ત. ત્ત્વાર્થાભિગમ ગ્રંથના બીજા સૂત્રમાં ભગવાન સત્રકારે સમ્યગ્દર્શનની વ્યાખ્યા Page #67 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ " સમ્યકત્વ-અધિકાર.' “તજાત્રતાનં સઘન એ પ્રમાણે આપી છે, એટલે કે તત્ત્વાથનું શ્રદ્ધાન એજ સમ્યગ્દર્શન છે, પદાર્થ જે અવસ્થાએ અવસ્થિત છે, તેના તેવાપણને જણાવવાનું તત્વ કહેવામાં આવે છે, અને તેને જે નિશ્ચય કરવામાં આવે તેને અર્થ કહેવામાં આવે છે, એ ઉભયના સમુચ્ચય સ્વરૂપને તત્વાર્થ સંજ્ઞાથી ઓળખવામાં આવે છે, તાત્પર્ય એ છે કે જે પદાર્થ જે રૂપે અવસ્થિત છે, તેને તેવા પ્રકારે ગ્રહણ કરવામાં અથવા નિશ્ચય કરવામાં તત્ત્વાર્થસંજ્ઞા સફળ થાય છે, અને વિપરીત અથ ગ્રહણમાં અતવાર્થ સફળ થાય છે. આ પ્રકારે સમ્યગ્દર્શનને સર્વ આધાર તત્ત્વાર્થ શ્રદ્ધાન ઉપર સૂત્રકાર રાખે છે, અને પ્રાયઃ જગત્ ઉપરના સવ પ્રચલિત ધર્મમાં શ્રદ્ધાન ઉપર અત્યંત ભાર મૂકીને પદે પદે પ્રકારમંતર કરવામાં આવ્યું છે, જેમ જૈનદર્શનમાં શ્રદ્ધાનને આખા દર્શનના અધિકરણરૂપ મુકવામાં આવ્યું છે, તેમ કાઈટે (ઈસુખ્રિસ્તે) પણ દર્શાવેલા મોક્ષમાર્ગની ઈમારતમાં શ્રદ્ધાનને પ્રથમ સ્થાન આપ્યું છે, તે ફેઈથે) શ્રદ્ધાનને સર્વોપરી પદ આપી તેમણે પણ જૈનદર્શનની સાથે એક વાક્યતા સિદ્ધ કરી આપી છે, અને અન્ય સર્વ શાસ્ત્રોમાં પ્રકારોતરે તેવું મહત્ત્વ દર્શાવ્યું છે, પરંતુ આ કહેવાતા સુધારાના કાળમાં જેમ અનેક રહસ્યવાળા શબ્દોને અંગે રહેલા અથ લુપ્ત થઈ ગયા છે, તેમ શ્રદ્ધના શબ્દોને અંગે રહેલું અત્યંત ગૂઢ અને મહાન રહસ્ય પણુ લુપ્ત થઈ ગયું લાગે છે. સંગીત જેવી ઉત્તમ વિઘા જેમ વેશ્યાના હાથમાં જતાં, પ્રેમ વ્યભિચારીના હાથમાં જતાં અને ભક્તિ ભ્રમિત ચિત્તવાળાના હાથમાં જતાં, જેમ પિતાના સ્વરૂપમાં રહેલા રહસ્ય ન ગુમાવી બેસે છે, તેમ શ્રદ્ધાન પણ અ-. વિવેકીના હાથમાં જતાં તેમાં રહેલા ઉત્તમ અર્થની અત્યંત અધમ પ્રકારે ક્ષતિ થયેલી જોવામાં આવે છે. સામાન્ય પ્રકારે શ્રદ્ધાન જે અર્થમાં જેની સમજે છે તે અર્થ શાસ્ત્રકારને સંમત હોય એ સંભવ નથી. જે શ્રદ્ધાનનું ફળ એક્ષપદ જેવું સર્વોત્તમ ફળ હોય તેને અથ જનસમાજ જે પ્રકારે તે સમજે છે તે પ્રકારે હવે સંભવત નથી; આ કાળે ઘણે ભાગે શ્રદ્ધાનો અર્થ માન્યતા (બીલીક) એ થતે જોવામાં આવે છે, “હું અમુક માનું છું અમુક વાતમાટે કબુલ છે.” “મને ફલાણી વસ્તુમાં શ્રદ્ધા છે, અમુક ગ્રંથમાં કહેલી વાત મારે માન્ય છે, અને તે સિવાય અનેક પ્રસંગે આપણે જે અર્થમાં માન્યતા સમજીએ છીએ; તેવા પ્રકારમાં શાસ્ત્રકારના શ્રદ્ધાનો અર્થ પણ સમજીએ છીએ, અને જેવી રીતે વહેવારની અમુક હકીકતે આપણને માન્ય છે, અને તેને સાચી માનીએ છીએ તેમ શાસ્ત્રકારે કહેલી વસ્તુસ્થિતિ પણ માન્ય હેવામાં અને તેમ હશે એમ સ્વીકારવામાં આપણે શ્રદ્ધાનમાં રહેલા રહસ્યની પરિ સમાપ્તિ સમજીએ છીએ; તેમજ તેટલા સ્વીકારની સાથે આપણે શ્રદ્ધાનમાં રહેલા રહસ્યની પ્રાપ્તિ કપી લઈ મેક્ષની રાહ જોઈ બેઠા છીએ, પરંતુ તેટલા સ્વીકારમાં શાસ્ત્રકારે ચતુર્થ ગુણ સ્થાનકનું જે ગેરવ દર્શાવ્યું છે. તેનો સમાવેશ થાય છે કે કેમ અર્થાત્ તે સ્વીકાર શાસ્ત્રદષ્ટિએ સમ્મત છે કે કેમ? તેને તે પાછું વળીને વિચાર કરતા નથી, Page #68 -------------------------------------------------------------------------- ________________ બંખ્યાને સાહિત્યક્ષ બ્રડ – ભાગ ૨ એ. શ્રદ્ધા અને માન્યતા એ છે કે એકજ વસ્તુની કળાએ છે, તથાપિ પ્રથમ ઉ હૃષ્ટ અને બીજી નિકૃષ્ટ પંક્તિની છે. શ્રદ્ધાન એ માન્યતા પરિપાક છે, તે મનુષ્યમાંથી દેવત્વ અને દેવત્વમાંથી ઈશ્વરત્વ પ્રગટ કરી શકે છે, જ્યારે માન્યતા ફક્ત મનુષ્યના મનને અમુક પ્રકારને ભાવ જ સૂચવે છે અને કઈ પણ પ્રકારના સ્પષ્ટ ફળને પ્રગટ કરી શકતી નથી. શ્રદ્ધાનનું રૂપાંતર તેને અનુરૂપ કાર્ય વહેલું મોડું થાય જ છે, પણ માન્યતા પ્રાયઃ સર્વ કાળ એકસરખી જ રહે છે. વસ્તુ સ્વરૂપ જે પ્રકારે શાસ્ત્રકારે કહ્યું છે, તેને તે પ્રકારે શ્રદ્ધવામાં અને માનવામાં વિશાળ અંતર છે, શ્રદ્ધાન થતાંની સાથેજ પર્યાયજ્ઞપ્તિ વિલય થઈ સ્વરૂપજ્ઞપ્તિમાં સ્થિતિ થાય છે, અર્થાત્ “હું શરીર નહિ પણ આત્મા છું, એવું અંતરના મમભાગમાં મનાય છે, જેવી અડગ શ્રદ્ધાથી “મારું નામ અમુક છે,” “હું અમુકને પુત્ર છું,” “હું અમુક ગામને રહીશ છું,” એમ મનાય છે, તેવી જ અડગ શ્રદ્ધાથી હું આ ત્મા છું, મારું સ્વરૂપ પુલસમૂહથી અત્યત ભિન્ન છે, એમ માનવું જોઈએ. મન, બુદ્ધિ, ઈન્દ્રિય, વગેરેમાંથી મમત્વબુદ્ધિને વિલય શ્રદ્ધાન ઉદયના સાથે થેજ જોઈએ અને તેમ ન થાય તે ચતુર્થ ગુણસ્થાનકમાં લાવી રોપનાર શાસકારની પ્રશંસાને વિષય તે શ્રદ્ધાન નથી પરંતુ આપણા મનમાં કલ્પાયેલું માત્ર માન્યતાનું નિકૃષ્ટ પંક્તિનું સ્વરૂપ છે, એમ સમજવું જોઈએ, સર્વજ્ઞ પ્રભુએ જે સ્વરૂપ દર્શાવેલું છે તે તેજ પ્રકારે અચળ શ્રદ્ધાથી ગ્રહણ કરવું તેનું નામ શ્રદ્ધાન છે, “હું આત્મા છું, જડથી અસંગ છું. મારું અને પુલનું સ્વરૂપ એકબીજાથી અત્યંત ભિન્ન છે,” એમ શાસ્ત્રકાર આપણને શ્રદ્ધાન કરાવે છે, એ વાક્યનું જે આપણને શ્રદ્ધાન થાય તે આપણા જીવનને કમ આ ક્ષણથીજ તદ્દન ફરી જઈ નવજીવનમાં પ્રવેશ થ જોઈએ. જે મમત્વ બુદ્ધિ શરીર, મન, બુદ્ધિ, અને ઇન્દ્રિયાદિકમાં હતી; તે તેમાંથી ઉઠી જઈ પોતાના સ્વરૂપમાં લઈ પામે, અર્થાત્ હું આત્મા છું એમ શ્રદ્ધાન થતાંની ક્ષણથીજ મનાય છે, પરંતુ ઉપરક્ત વાતની જે માન્યતાજ બંધાય, તે તેથી આપણું જીવનમાં કશે મહત્ત્વનો ફેરફાર થતા નથી. જીવ અને પુલ ભિન્ન હોય તો હવેથી હું તેમ માનીશ. જેમ જગત ઉપરની અનેક વસ્તુઓ અમુક અવસ્થાએ અવસ્થિત છે, એમ માનવામાં મને લેશમાત્ર હાનિ લાભ નથી, તેમ જીવ અને જડ જૂદા હોય તો પણ મને તેમ માનવામાં કશો જ લાભ કે હાનિ નથી, અહીંથી મંગળ ગ્રહ પાંચસે કેશ દૂર આજે મનાતે હોય અને કોલે કે વિજ્ઞાનશાસ્ત્રી પાંચ લાખ કેશ દૂર હોવાનું સાબીત કરે, તે જેમ તે ગ્રહ પાંચસે અથવા પાંચ લાખ કેસ દૂર હોવાનું માનવામાં મને લાભ કે હાનિ નથી તેમ જડ અને જીવ જૂદા હોય તેમ માનવામાં પણું મુને નફનુકશાન નથી. આવા પ્રકારની નિજીવ અને પાકેલ માન્યતાને શાસ્ત્રકારે કરેલા શ્રદ્ધાન સાથે કશે સંબંધ નથી, અને તેમ છતાં આજે જનસમાજની દૃષ્ટિએ શ્રદ્ધાનનું સ્વરૂપ ઉપર જણાવી ગયા તેવી માન્યતાવાળું થઈ પડયું છે, મનુષ્યને મોટે ભાગે વસ્તુ સ્વરૂપને પિતાની બુદ્ધિનાં ધારણ ઉપર Page #69 -------------------------------------------------------------------------- ________________ પક અધિકાર કતપી તેને તે પ્રકારે નિશ્ચય કરે છે, પરંતુ સંસારમોક્ષ જેવા અગત્યના વિષયમાં આવી જમણાથી જેમ બને તેમ તુરત મુક્ત થવું એ દરેક જેનને આવશ્યક છે – આ શંકા:–આ સ્થળે એવી શંકા આવવી સંભવિત છે કે વસ્તુ સ્વરૂપને સંપૂર્ણ નિશ્ચય તે કેવળ જ્ઞાનવિના થઈ શકે તેમ તે નથી, તે પછી મિથ્યાદર્શનનો ત્યાગ, અને વસ્તુસ્વરૂપને સફનિશ્ચય કેમ થઈ શકે? એનું સમાધાન આ પ્રમાણે છેઃ–પદાર્થનું જ્ઞાન અજ્ઞાન અથવા વિપરીત જ્ઞાન તે જ્ઞાનાવરણીયના ક્ષયોપશમ ઉપર આધાર રાખે છે, પરંતુ સમ્યગ્દશનને આધાર તે શાસ્ત્રકારે દર્શન મેહનીય કર્મના ક્ષપશમ ક્ષાયક તથા ઉપશમ ઉપર રાખેલે છે. મોક્ષમાર્ગમાં પ્રજનભૂત પદાર્થોનું યથાર્થ અથવા અયથાર્થ જ્ઞાન જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમને, અવલંબી રહેલું છે; જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી પ્રગટ થયેલું જ્ઞાને સમ્ય. દૃષ્ટિના અભિધાનને પ્રાપ્ત કરાવી શકતું નથી. માત્ર પ્રજનભૂત પદાર્થોનું જ્ઞાન સમ્યગ્દષ્ટિના અભિયાનને પ્રાપ્ત કરી શકે છે; અલબત, સમ્યકત્વ પ્રાપ્તિમાટે જ્ઞાનાવરણીયના ક્ષપશમની અપેક્ષા છે, પરંતુ તેટલો તેટલે ક્ષયોપશમ તે સર્વ પંચેન્દ્રિય જીને હોયજ છે; દર્શન મેહ વ્યતીત થવા માટે જ્ઞાનાવરણીય કર્મને ક્ષયે પશમ સમ્યકત્વ પ્રાપ્તિ માટે શાક્ષાત્ હેતુભૂત થતું નથી; દ્રવ્યલિંગી મુનિ અગિયાર અંગપર્યત ભણે તેપણ તે જ્ઞાન પ્રયજનભૂત પદાર્થોના શ્રદ્ધાનરહિત હોય તે મિથ્યાજ છે; અને સંક્ષિતિર્યંચાદિકના જ્ઞાનાવરણીય ક્ષયરામ ન્યુન હોય તે પણ પ્રયજનભૂત પદાર્થોના શ્રદ્ધાનસહિત હોવાના હેતુથી તે સમ્યગ્દર્શનના હેતુભૂત જ છે. આ ઉપર જ્ઞાની મહારાજ કહે છે કે – સમક્તિ વિણ નવ પૂરવી, અજ્ઞાની કહેવાય; સમકિત વિણ સંસારમાં, અરહે પરહે અથડાય. સમતિ અડપવયણ ઘણું, પણ જ્ઞાની કહેવાય; અદ્ધ પુદગલ પરાવર્તામાં, સકલ કમ ક્ષય જાય, જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમને અનુસરીને શ્રદ્ધાનની પ્રાપ્તિ નથી; દશન મેહના ઉદયથી જ મિથ્યાદર્શન, અને તેના વિલયથી પ્રજનભૂત પદાર્થોનું શ્રદ્ધાન અથવા સમ્યકત્વ પ્રાપ્ત થાય છે; આ જગમાં પ્રયોજનભૂત પદાર્થ માત્ર એકજ અને તે એજ કે સુખને વેગ અને દુઃખની આત્યંતિક નિવૃત્તિ; તે સિવાય સર્વ કઈ પદાર્થ અપ્રજનભૂત અને નિષ્ફળ છે; તે પ્રયજનભૂત વસ્તુની સિદ્ધિ માટે જીવઅજીવ આદિના સત્ય શ્રદ્ધાનની જરૂર છે, કેમકે જ્યાં સુધી પિતે કેણ છે, અને પર કોણ છે, એ જણાયું નથી, ત્યાં સુધી સુખને ઉપાયે કેને વાસ્તે શેધાય? મિથ્યાત્વના એ આત્મા અને કમને સંગ તે બંધ, અને બંધનું કારણ આશ્રવ, ને આશ્રવને અભાવ તે સંવર, અને કથંચિત્ કમનો અભાવ તે નિજજ રા, અને સવથા, કમને અભાવ તે મોક્ષ, એમ પરંપર અવલંબનભૂત ઉત્તરોત્તર, Page #70 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહે–ભાગ ૨ જે. સપ્તમ તનું જ્ઞાન એજ પ્રજનભૂત અને તેનું સત્ય શ્રદ્ધાન તે સમ્યકત્વ છે, સર્વ દુઃખની નિવૃત્તિનો એક જ ઉપાય છે અને તે ઉપર જણાવ્યા તે પ્રજનભૂત તનું સત્ય શ્રદ્ધાન છે, તે વિનાનું સર્વ પ્રકારનું જ્ઞાનાવરણીય કર્મના ક્ષેપક્ષમ જન્ય જ્ઞાન, અને નાના વિધ દુષ્કર ચારિત્ર અંકરહિત શુન્ય જેવા નિષ્ફળ છે, પુણ્ય પાપાદિક ઉપરક્ત સાત તત્વના ભેદ વિશેષ છે, અને તેનું જ્ઞાન પણ પરંપરાએ પ્રજનભૂત ગણી શકાય, કેમકે સામાન્ય કરતાં વિશેષ અધિક બળવાન તેમજ સત્વર ફળને ઉત્પન્ન કરનાર હોય, એ નિયમ છે, ઉપરોક્ત પ્રજનભૂત જ્ઞાનની પ્રાપ્તિ માટે સર્વ સંગ્નિ પંચેંદ્રિય છે અને તિર્યંને હોય છે, તે કરતાં વિશેષ જ્ઞાનાવરણીય કર્મને ક્ષપશમની કશી અગત્ય નથી; પ્રજનભૂત જ્ઞાનની પ્રાપ્તિમાટે માત્ર અમુક પ્રકારની ભ્રાંતિને નિવારવા સિવાય અન્ય કશું જ કરવાનું નથી; હું કોણ છું?” “મારું સ્વરૂપ શું છે?” હું જેના વિષે મારાપણાનો દાવો રાખું છું, તે વસ્તુતઃ મારું છે કે કેમ?” વણાકના સંબંધે છે? તે રાખવા ગ્ય છે કે પરિહરવા યોગ્ય છે? ઇત્યાદિ વસ્તુ વિચારને શાસ્ત્રીય દષ્ટિએ વિચાર કરતાં પ્રજનભૂત જ્ઞાન ઉપરના આવરણયરૂપ બ્રાંતિને તુરત વિલય થઈ જાય છે, અને તે ભ્રાંતિરહિત સ્વરૂપદશાજ શાસ્ત્રદષ્ટિએ સમ્યકત્વ છે; વિચારદષ્ટિ ખુલતાં સમ્યકત્વની પ્રાપ્તિ સાવ સહેલી અને કઈ પણ પ્રકારના આયાસ વિના સિદ્ધ કરી શકાય તેવી બાબત છે, છતાં મનુષ્યએ આજે તેને અત્યંત દુષ્કર અને અપ્રાપ્યવત કરી મૂકી છે; ખરું કહીયે તે શાસ્ત્રકારે મોક્ષના ઉમેદવારે માટે સરકારી સિવિલ સર્વિસ જેવા ભારે પરીક્ષાઓ અથવા કસોટીઓ મૂકી જ નથી, કોઈ પણ પ્રયન જેવું તે ભાગમાં કશું જ નથીજ. જે કાંઈ તેવું ભાસતું હોય તો તે ભ્રાંતિને લઈને ભાસે છે; શાસ્ત્રકારનો માર્ગ કાંઈ પણ કરવાની દિશાભણી દેરવા કરતાં ન કરવાની દિશાભણી દેરવાનો અધિક છે; જે કાંઈ કસ્તૂપદેશ આપણું દષ્ટિએ ભાસે છે તે આપણું દૃષ્ટિદેષને લઈને જ છે; અત્યંત શાંતિ, અકત્તત્વ, અચળતા, સ્વરૂપવિલય, અને તેવાજ નિષ્કયત્વ ભાવને સચવનારા વિદ્વાનોનું મેક્ષકમમાં આદિ સ્થાન છે; ટૂંકમાં કહીયે તે, પ્રજનભૂત પદાર્થોનું જ્ઞાન જ પરંપરાએ સર્વજ્ઞત્વને આપનારું અને સર્વ પ્રકારની ઉચ્ચતમ સિદ્ધિપદમાં સ્થાપનાર થાય છે: - પશન –જે સમ્યકત્વ રને શાસ્ત્રમાં સ્થળે સ્થળે મહા દુલભ અને અતિ અમૂલ્ય કહ્યું છે તેને તમે માત્ર, મિથ્યા ભ્રાંતિ ટળવાથી અતિ સુગમ અને સાવ સહેલું અને સસ્તું બતાવે છે તે કેમ? વળી કહ્યું છે કે – વ્યલિંગ અનતાં ધર્યા, ક્રિયા કરી ફળ નવી લદ્ધ; શુદ્ધ કિયા તે સંપ જે, પુદ્ગલ આ વર્તન અદ્ધ. આમ કહ્યું છે તેનું કેમ? ઉત્તર :-સમ્યકતવની પ્રાપ્તિમાં ખરેખરૂં જરૂરનું સપ્ત તત્તવનું યથાર્થ જ્ઞાન છે; શાસ્ત્ર બેધપૂર્વક શ્રદ્ધાનયુક્ત જિનાજ્ઞાનુસાર ગુરૂગમ્ય શુદ્ધ ક્ષયપસંમજ્ઞાનજ Page #71 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. સમ્યકત્વ-અધિકાર. ૩૧ ખાસ પ્રયેાજનભૂત છે; ભ્રાંતિ એજ મિથ્યાત્વ, અને વસ્તુને યથાર્થ આપ તે સમ્યકત્વ છે; કેમકે આ જગત્માં ભ્રાંતિથીજ એક વસ્તુમાં અન્યત્રના આરાપ થાયછે, આત્મામાં અનાત્મને અને અનાત્મામાં આત્માના આરોપ, તેમજ તે આરોપનાં અનેક પ્રકારનાં સ્વરૂપે માત્ર ભ્રાંતિને લઇનેજ પ્રકટેછે. આત્મા ઉપ થી ભ્રાંતિનું આવરણુ ન્યૂન અશમાં ખશી જવું તેજ સમ્યક્ત્વ છે; અને અભ્રાંતિ થયેલ ન્યૂન અંશ, સર્વાશ ને બ્રાંતિરહિત પદે અર્થાત્ કૈવલ્ય કોટિમાં લાવી મૂકે છે; વસ્ત્રના એકજ તાંતણા સળગાવતાં જેમ ધીમે ધીમે આખું વજ્ર ભસ્મીભૂત થાયછે, તેમ આત્મબ્રાંતિનું આવરણ એક અંશમાં ખસી જતાં સર્વ આવરણુ વિલય થઈ જવા ચેાગ્ય છે; બીજના ચંદ્ર જેમ ક્રમે ક્રમે પૂર્ણિમાના ચંદ્રમામાં રૂપાંતર પામેછે. તેમ ભ્રાંતિના વિલય થકી ખીજજ્ઞાન ક્રમે ક્રમે કૈવલ્યના પ્રાપ્ત થવા ચેાગ્ય છે, અને એટલાજ માટે સમ્યકત્વને શાસ્ત્રકારોએ તેને ખીજ જ્ઞાનના નામથી એટલે આવી રીતે પરમ રહસ્યમય સંકેત માર્મિક રીતે સ્પષ્ટ કર્યાં છે; હવે પૂર્વોક્ત ભ્રાંતિ જે અનાદ્દિકાળથી જીવને પુલિક પદાર્થાને વિષે આરોપિત સુખના ભ્રમરૂપ, માયારૂપ, મેહવિકળતારૂપ, વિત રહી છે, અને જેને ચેાગે આ જીવ જન્મમરણુરૂપ અનંત વ્યાધિને જે અનાદિની ભૂલને લીધે ભોગવી રહ્યા છે, તેનું કાંઇક સ્વરૂપ વિચારીએ :—મિથ્યાત્વ શ્રદ્ધાનથી, નિયવસ્તુને અનિત્ય, અને અનિત્યવસ્તુને નિત્ય માનેછે, પેાતાથી ભિન્ન છે તેને અભિન્ન માનેછે, દુઃખના કારણુને સુખનું કારણુ અને સુખના હેતુને દુઃખના હેતુ માનેછે, આવા અયથાર્થ શ્રદ્ધાજન્ય મેહાયથી ઉપજતા કષાયભાવને પેાતાના સ્વભાવ માનેછે, કષાયભાવ પેાતાના જ્ઞાનદર્શને પયેાગથી ભિન્ન ભાસતા નથી; તેનું કારણ એજ છે કે મિથ્યાત્વના આશ્રય, (ચારિત્ર) જ્ઞાન, અને દર્શન, એ ત્રણેને આધારભૂત એકજ આત્મા છે, અને એ ત્રણનું પારેણુ મન એકજ સમયે થતું હોવાથી તેનું ભિન્નપણું તેને જણાતું નથી; મિથ્યાદર્શનનું બળ જ્યાંસુધી પ્રવતું હેાય ત્યાંસુધી ક્રિયા અને જ્ઞાન દશનાપ્રયોગનુ હાવું સંભવતું નથી, અને મિથ્યાત્વજનિત કષાયભાવની આકુળતાને લીધે આ જીવને વર્તમાન સમયે નિમિત્તભૂત પદાર્થાંમાં સુખદુઃખદાયકપણાનું ભાન થયા કરેછે, પેાતાના મિથ્યાત્વ કષાયભાવથી ઉત્પન્ન થયેલાં દુ:ખને આરોપ પાતાની ઇચ્છાનુસાર પદાર્થમાં કરેછે; દુઃખ તેા ખરી રીતે ક્રોધથી પેદા થાયછે; પરંતુ પેાતાના ક્રોધથી ઉત્પન્ન થયેલા દુઃખનેા હેતુ, જે ક્રોધ છે તેને બદલે ક્રોધના નિમિત્ત કારણને દુઃખદાતા માનેછે, તેજ પ્રમાણે લેાા, માન, માયા, વિષય, કદાગ્રહ, ઇર્ષ્યા, મત્સરાદિ દાષાજ પેાતાને દુઃખના ખરા કારણ છે, તેને ન દેખતાં મિથ્યાત્વના જોરે એટલે અનાદિ કાળની પરવસ્તુને પરપુલિક દૈદિભાવને વિષે, મારાપણાની બુદ્ધિને ચેાગે, નિમિત્તેાને દુઃખના હેતુ માનેછે, મૂર્ખ મનુષ્ય, પેાતાના ઉપર લાકડાને પ્રહાર કરનારને નિહ કરડતાં જેનાથી પ્રહાર થયા છે, તેવી નિમિતભૂત લાકડીને કરડવા દોડનાર, શ્વાનના જેવી ચેષ્ટા દર્શાવેછે, આવી ભ્રમિત દશાને ત્યાગ કરીને સમ્યગ્દષ્ટ મહા Page #72 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ– ભાગ ૨જો. સપ્તમ ભાઓ સિંહની દષ્ટિએ નિમિત્તને તે નિમિત્તરૂપ સમજીને પિતાના અને ભૂળકર્તા તથા દાતા તે પિતેજ છે, એમ સમ્યગજ્ઞાનના ગે સ્પષ્ટ દેખે છે, તેથી તેમને મિથ્યાત્વથી થતા અનેક કલેશેથી મુક્તિ મળવા સાથે પૂર્વકૃત સમસ્ત અશુભ કોને વિલય થઈ કમે કમે શુદ્ધ પરમાત્મસ્વરૂપ પ્રત્યે તે મહાત્માએની શુદ્ધ સમ્યકત્વગુણની વ્યક્તિરૂપ પ્રબળ સમદષ્ટિજ પ્રાપ્ત કરે છે, આ સમ્યકcવરને પ્રભાવ છે, તે એક અપેક્ષાએ જોતાં, એટલે વિવેકદષ્ટિએ નીરખતાં આ કાળમાં પણ અત્યંત દુર્લભ એવું જે સમ્યકત્વ તે સાવ સુલભ છે, માટે આત્માથી સદ્દગુરૂના સમાગમમાં ઉત્તમ પ્રાણીઓએ પ્રથમ આવશ્યક, વિવેકજ્ઞાન, કરવા ગ્ય છે, અને તે વિવેકજ્ઞાન તેજ સમ્યકત્વ છે, અને સમ્યકત્વ તેજ મુનિભાવ છે, અને મુનિભાવ તેજ સમ્યકત્વ છે; માટે દેહ, ગેહ, ધનાદિ પરવસ્તુને વિષે સુખની ભ્રાંતિને ત્યાગ કરાવનાર આ મહાન અમૂલ્ય રત, ધર્મને મૂળ પાયે, સર્વ ગુણેને શિરદાર, ગુણાક્ષફળના બીજભૂત જે આ સમ્યકત્વ છે, તેની પ્રાપ્તિને અર્થે પ્રથમ પ્રયાસ કર ઘટે છે; સકલ દુઃખરહિત થવા માટે આત્મા અથી સમ્યક દૃષ્ટિ મહાત્માઓને ઉદ્યમ થઈ રહ્યા છે, અને તેમને ઉપદેશ પણ સકલ દુઃખ નાશકારી, નિર્વાણરૂપ આત્મશાન્તિ પામવાને જ હોય છે; હવે તે શાંતિ પામવાનું પરમ સાધન આત્માભિમુખ અંતર્દષ્ટિ, અને બાહ્યપ્રવૃત્તિમાં તેજ અંતર્દષ્ટિપૂર્વક જિનાજ્ઞાનુસાર જ્યનું છે. આ અંતર્દષ્ટિ અને જ્યણ એ બેઉ સમ્યકત્વધારી આત્મજ્ઞાનીઓમાં પ્રધાનપણે હેાય છે; સાધકે, દરેક ક્રિયા કરતાં, જ્યણ રાખવી જોઈએ, એટલે અંતર્મુખ ઉપગ ભૂલે નહિ જોઈએ, જે અંતર્મુખ ઉપગરૂપ જ્યણ ભૂલે છે. તે પાપ બાંધે છે; આત્મા સન્મુખ ઉપવેગ રાખ્યા વિના એટલે સ્વપર ભેદજ્ઞાનની દષ્ટિ વિના ચાલવું, બોલવું, ખાવું, પીવું, સુવું, સારણવારણાદિક સર્વ ક્રિયામાં પાપ બાંધે છે, જેનાં ફળ કડવાં છે, દરેક ક્રિયામાં આત્માભિમુખ વૃત્તિ રાખવી જોઈએ, બહિદૃષ્ટિથી ક્રિયા કરનાર બહિરાત્માઓને શાસ્ત્રમાં અઘરૂપ એટલે પાપાત્માએ કહ્યા છે, કેમકે તેઓને એકાંત પરપુલિક ભાવની મહિત દષ્ટિને લીધે પિતાને જ બંધ પડયા કરે છે, નિરંતર વિષયકષાયવાસિત મન, વચન, કાયાના એગ રહેવાથી પરિણામ પણ પ્રાણુ મલિનજ રહે છે અને તેથી તે મલિન વાસના દઢ થવાથી અંતકાળે પણ તેજ નિષ્ફર હજનિત પ્રબળ ભવ વાસનાને ઉદય થાય છે, જે તે પ્રાણુને અધોગતિમાં ખેંચી જાય છે; અને આવી જ રીતે આ સંસારી જીવ, સમ્ય જ્ઞાનપૂર્વક શુદ્ધ પશમાનુસાર સમ્યગદષ્ટિ તથા સમ્યગ જ્યણાની પ્રવૃત્તિ વિના અનંતા અનંતકાળ વ્યર્થ ભ્રમણ કરી રહ્યો છે, બાહ્યદષ્ટિ જીવ છકાયની રક્ષા પણ કરી શકતું નથી, જે પિતાની રક્ષા કરતો નથી તે છકાયની રક્ષા શીરીતે કરી શકે? અને સકલ ક્રિયામાં વિચરતાં હતાં અંતર ઉપગ ભૂલતે નથી તે પાપરૂપ નુતન રચતે કે બાંધતે નથી, જ્યાં હિન્દષ્ટિ છે, ત્યાંજ કલ્પના કે પાપ બંધ છે, અને જ્યાં અંતષ્ટિ છે ત્યાં સંકલ્પ વિકલ્પની જાળ નહિ Page #73 -------------------------------------------------------------------------- ________________ * * * * નnળખપતનનનન પરિકેદ. ચારિત્રવર્ણન-અધિકાર સંયમના સત્તર ભેદ, માથા (૩ થી ૬). અનારિયળ, નિવ્રત પાવન aveત્રવિનિરિ સંયમ રાખે છે ? પાંચ પ્રકારના આશ્રવ (૧ પ્રાણાતિપાત, ૨ મૃષાવાદ, ૩ અદત્તાદાન, ૪ મૈિથુન અને ૫ પરિગ્રહ) કર્મોથી વિરામ એટલે નિવૃત્તિ. પાંચ ઈન્દ્રિય (૧ ચક્ષુ, ૨ શ્રેત્ર ૩ ત્વચા, ૪ નાસિકા અને ૫ રસના) ને નિગ્રહ એટલે તેના વિષયમાંથી નિવૃત્તિ. ચાર પ્રકારના કષાયે (૧ કે, ૨ માન, ૩ માયા અને ૪ લેભ) ને વિજય કર તે અર્થાત તે કષાયોને આધીન ન થવું તે અને ત્રણ (૧ મન, ૨ વચન, ૩ કાયા) ના દંડની નિવૃત્તિ કરવી. આવી રીતે સત્તર વાળો સંયમ છે. ૧. . યતા ધર્મ. जयणा य धम्मजणणी, जपणाधम्मरणपालणी होइ । तववुट्ठीकरी जयणा एगंतसुहावहा जयणा ॥२॥ યતા, ધમની ઉત્પત્તિ કરનાર માતા છે, યતા, ધર્મની પ્રતિપાલના કરનાર છે, યત્રા, તપશ્ચર્યાની વૃદ્ધિ કરનાર છે. ખરેખર થના, મહાદેવી છે, કે જે તે એકાંત-અદ્વિતીય-સુખસમુદાયને અર્ધનારી છે. ૨. તથા– जयणाइ वट्टमाणो जीवो सम्मत्तणाणचरणाणं । सद्वाबोहणसेवण भावेणा राहओ होइ ॥३॥ થનાર્થે વર્તનારે જીવ, સમ્યકત્વમાં શ્રદ્ધા કરવાથી, જ્ઞાનના જાણપણાથી તથા ચારિત્રને સેવવાથી, આરાધક થાય છે. ૩. અસંયતિ. पल्ले महइ महल्ले कुंभं पखिवइ सोहए नालिं । . अस्संजए अविरए बहु बन्धइ निज्जरइ थोवं ॥४॥ જેમ મોટા પાલા (એક જાતના મા૫) માં એક ઘડો ભરીને ફેતરાં નાખવામાં આવે અને એક પવાલું ભરીને કાઢવામાં આવે તેમ અવિરતિ અર્ક સંયતિ ઘણું કર્મ બાંધે અને થોડાં નિર્ઝરે ૪. Page #74 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ– ભાગ ૨ જે. સમ wwwwwwwwwwwwwwwww તેમજ - पल्ले महइ महल्ले कुंभे सोहेइ परिकवे नालि । संजए पमत्ते बहु निजरह बंपर थोवं ॥५॥ જેમ એક મોટા પાયામાં એક પવાલું ભરીને ફોતરાં નાખે અને એક ઘડ ભરીને સાફ કરે તેમ પ્રમાદી સંયતિ ઘણાં કર્મો નિર્ચરે અને શેડાં કર્મો બાંધે. ૫. સંયતિ મુનિ. पल्ले महइ महल्ले कुंभ साहेइ परिकबे नकिंचि । जेसंजए पमत्ते बहु निज्जरइ बन्धइ नकिंचि ॥ ६॥ ભૂમુિવી. જેમ એક મોટા પાલામાં કંઈ પણ ફેતર નાંખવામાં આવે નહિ અને ઘડો ભરી ભરીને તે શોધવામાં આવે તેમ અપ્રમાદી સંયતિ ઘણાં કર્મો નિરે અને કંઈ પણ બાંધે નહિ. ૬. ચારિત્રની ઉત્તમતા. ઉપનાતિ (૭ થી ૫). सदर्शनज्ञानबलेन भूता, पापक्रियाया विरतिनिधायाः । जिनेश्वरैः सद्गदितं चरित्रं, समस्तकर्मक्षयहेतुभूतम् ॥ ७ ॥ ઉત્તમ શાસ્ત્રોના જ્ઞાનના બળથી થયેલી એવી ત્રણ પ્રકારની (કર્તા, કારયિતા અને અનુદયિતારૂપે મન-વચન ને કાયાયે કરીને થતી પાપ ક્રિયાની જે) વિરતિ એટલે નિવૃત્તિ, તે સમગ્ર કર્મોના નાશના કારણરૂપ છે એમ ઉત્તમ ચરિત્ર, શ્રીજિનેશ્વર ભગવાને કહેલું છે. ૭. તેની સિદ્ધિ શi સાં મિશ્રણપત્તિયાં, તાશિના વિધાતા द्विधा सरागेतरभेदतश्च, प्रजायते साधनसाध्यरूपम् ॥ ८॥ પચ્ચીસ પ્રકારની પ્રકૃતિ, શમ, ક્ષય અથવા બન્નેને (શમ-ક્ષયન) જે મિત્રભાવ આમ ત્રણ પ્રકારને પામતાં આથી તેને નાશ કરનારું જે કર્મ તે રાગ, દ્વેષ એમ બે પ્રકારના ભેદથી (ક્ષપશમથી) સાધન અને સાધ્યરૂપ થાય છે. ૮ Page #75 -------------------------------------------------------------------------- ________________ AAAAAAAAAAAAAAAAAAAAAARRAARAAAAAAAAAAAA AANMAALAAAAAAAAA પિપિચ્છ. ચારિત્રાણ-ખધિકાર. પાંચ આશ્રવ કર્મોના વિરામપૂર્વક હિસાદિ પાપકર્મથી • નિવૃત્તિ તે ઉત્તમ વતે છે. हिंसानृतस्तेयजनातिसङ्गनिवृत्तिरूपं व्रतमभाजाम् । पश्चपकारं शुभसूतिहेतु जिनेश्वरैज्ञातसमस्ततत्त्वैः॥९॥ - હિંસા, અસત્ય ભાષણ, ચેરી અને મનુષ્યને અતિસંગ (મિથુન અને પરિગ્રહ) આ કાર્યોની નિવૃત્તિરૂપ પાંચ આના વિરામરૂપે પાંચ પ્રકારનું વ્રત દેહધારી પુરૂષનું પુ ત્પાદનના કારણરૂપ છે એમ સમગ્રતત્વને જાણ નાર એવા શ્રીજિનેશ્વર ભગવાને કહ્યું છે. ૯. મુનિઓનું પહેલું અહિંસાવત. जीवात्रसस्थावरभेदभिन्नावसाश्चतुर्धात्र भवेयुरन्ये । पञ्चप्रकारं त्रिविधेन तेषां, रक्षा ह्यहिंसाव्रतमस्ति पूतम् ॥१०॥ ત્રસકાય (જંગમ પ્રાણીઓ) અને વૃક્ષાદિ સ્થાવર પ્રાણીઓ એમ ભેદથી છ બે પ્રકારના છે, તેમાં ત્રસકાય છે (નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ) એમ ચાર પ્રકારના છે અને સ્થાવર પ્રાણીઓ (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ) એમ પાંચ પ્રકારના છે, તે પ્રાણીઓની મનવચન-કાયા કરીને કર્તા, કારયિતા અને અનુમોદયિતા આમ ત્રણ ત્રણ પ્રકારે રક્ષા કરવી. આ પવિત્ર એવું અહિંસાવ્રત છે. ૧૦. તેમજ સાધુએ પાણું કેવું પીવું? स्पर्शेन वर्णेन रसेन गन्धाद्यदन्यथा वारि गतस्वभावम् । तत्माशुकं साधुजनस्य योग्यं, पातुं मुनीन्द्रा निगदन्ति जैनाः ॥ ११ ॥ સ્પર્શથી, રંગથી, રસથી અને ગંધથી જે પાણી બીજી રીતના સ્વભાવને પામ્યું છે અર્થાત્ ઉષ્ણુદિ થવાથી જેણે પિતાનું સ્વરૂપ ફેરવી નાખ્યું છે એવું પવિત્ર (દેષરહિત) જળ સાધુજનને પીવા યોગ્ય છે, એમ શ્રીજિનેશ્વરે કહે છે. ૧૧ : મુનિઓનું સત્ય ભાષણરૂપ બીનું વ્રત. यथार्थवाक्यं रहितं कषायैरपीडनं पाणिगणस्य पूतम् । गृहस्थभाषाविकलं यथाथै, सत्यव्रतं स्यादतां मुनीनाम् ॥ १२ ॥ Page #76 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાને સાહિત્ય સંગ્રહ–ભાગ ૨ જો. સક્ષમ ધ, માન, માયા અને લેભ આમ ચાર પ્રકારના કષાયેલી રહિત, પ્રાણી માત્રને પીડા ન કરનાર, ગૃહસ્થ મનુષ્યની ભાષાથી જુદી રીતનું યથાર્થ (સત્ય) એવું જે ભાષણ તેને કરતા (ઉચ્ચરતા) એવા મુનિએનું તે શુદ્ધ એવું સત્યવ્રત કહેલું છે. ૧૨. મુનિઓનું “ગપ્રવર્ગન” નામનું ત્રીજું વ્રત. ग्रामादि नष्टादि धनं परेषामगृह्नतोऽल्पादि मुने स्त्रिधापि । भवत्यदत्तग्रहवजेनाख्यं, व्रतं मुनीनां गदितं हि लोके ॥१३॥ બીજાઓનું ગામ વિગેરે તથા રસ્તામાં પડી ગયેલું ધન વિગેરે સ્વલ્પ પદાર્થને પણ ત્રણ (મન, વચન, કાયા અને કર્તા કારયિતા, અનુદયિતા,) ત્રણ રીતે ગ્રહણ ન કરનાર મુનિઓનું “ હવનન” નામનું અર્થાતુ ન આપેલું જેમાં ગ્રહણ કરાતું નથી એવું નક્કી લેકમાં કહેલ ત્રીજું વ્રત કહેવાય છે અર્થાત્ યતિઓએ તૃણની શલાકા જેટલી વસ્તુ પણ અદત્ત (તેના ધણીએ ન આપેલી) ગ્રહણ ન કરવી. ૧૩. યતિનું ચોથું “મૈથુનવત્રત.” विलोक्य मातृस्वसदेहजावत् , स्त्रीणां त्रिकं रागवशेन यासाम् । विलोकनस्पर्शनसङ्कथाभ्यो, निवृत्तिरुक्तं तदमैथुनबम् ॥ १४ ॥ જગમાં તમામ સ્ત્રીઓનું દર્શન માતા, બહેન, પુત્રી આમ ત્રણરૂપે કરીને રાગને વશ રાખી તેઓની સામું જોવું, સ્પર્શ કર, વાર્તાલાપ કરે આ કાર્યોમાંથી નિવૃત્તિ રાખવી તે મુનિનું ગમૈથુનત્વ અર્થાત અમૈથુનવ્રત કહેલું છે એટલે સર્વ સ્ત્રીઓમાં માતા, બહેન તથા પુત્રીવત્ ભાવ રાખવે અને તેઓની સાથે રાગથી (સાંસારિક સ્નેહથી) ભાષણદિન કરવું એ અર્થ છે. ૧૪. મુનિનું પાંચમું “ઐસં” (અપરિગ્રહ) વ્રત. सचेतनाचेतनभेदतोत्थाः, परिग्रहाः सन्ति विचित्ररूपाः । तेभ्यो निवृत्तिस्त्रिविधेन यत्र, नैसङ्ग्यमुक्तं तदपास्तसङ्गैः ॥ १५ ॥ જડચેતનના ભેદપણથી ઉત્પન્ન થયેલા પરિગ્રહ વિચિત્રરૂપવાળા છે. તે પરિગ્રહમાંથી ત્રણ પ્રકારે (મન, વચન, કાયાયે તથા કત્ત કારયિતા અને અનમેદસ્વિતારૂપે) એમ ત્રિવિધે-ત્રિવિધે નિવૃત્તિ પ્રાપ્ત કરવી તેને નિસંગ મુનિઓએ “ના સંચ” (પરિગ્રહ વિરમણ) નામનું વ્રત કહેલું છે. ૧૫. Page #77 -------------------------------------------------------------------------- ________________ N૫ પરિ છે. * ચારિત્રવર્ણન-અધિકાર. હવે પાંચ પ્રકારની સમિતિ કહેવાય છે તેમાં પ્રથમ સમિતિ. ઉપેન્દ્રવજ્ઞ. युगान्तरमेक्षणतः स्वकार्याद, दिवा यथा जन्तुविवर्जितेन । .. यतो सुनेर्जीवविराधहान्या, गतिवरेर्यासमितिः समुक्ता ॥ १६ ॥ . પ્રથમ તે કઈ પણ સ્થાનમાં જવું હોય તે પિતાના કાર્યને માટેજ જવું, તેમાં પણ માર્ગમાં યુગ (બળદના કાંધઉપર રહેતી ધુંસરી) ના પ્રમાણુ જેટલી ભૂમિનું નિરીક્ષણ કરી, તેઉપર પગ મૂકવે અને તે પણ દિવસેજ ગતિ કરી શકાય અને કદાચ રાત્રિએ માત્રાદિ કારણે જવાનું થાય તે દિવસે જે જગ્યાને જતુ વર્જિત જોયેલ છે, તે પ્રદેશમાંજ જઈ શકાય. મુનિની આ પ્રમાણે વર્તન કરવાથી જીવની પીડા જેમાં થતી નથી એવી ગતિરૂપ ઉત્તમ એવી નિતિ કહેલી છે. ૧૬. બીજી ભાષાસાતિ ૩૫નાતિ (ઉ૭ થી ૨૨). आत्मप्रशंसापरदोषहासपैशुन्यकार्कश्यविरुद्धवाक्यम् । विवर्ण्य भाषां वदतां मुनीनां, वदन्ति भाषासमिति जिनेन्द्राः ॥१७॥ પિતાની પ્રશંસા, બીજાના દેષની હાંસી, ચાડી આપણું, કઠોરપણું અને વિરૂદ્ધ વાક્ય આવી રીતની ભાષાને ત્યાગ કરીને ઉપર્યુક્ત દોષોથી રહિત એવી પવિત્ર ભાષાને બોલનાર એવા મુનિઓનું તે માથામતિ નામનું વ્રત થાય છે એમ જિનેન્દ્ર ભગવતેએ કહ્યું છે. ૧૭. - ત્રીજી જાતિ. અનુદાનવમા, મનોવાથવિપશુદ્ધા. स्वकारणा या मुनिपस्य भुक्तिस्तामेषणाख्यां समिति वदन्ति ॥ १८ ॥ ઉદ્દમ, ઉત્પાદન વિગેરે ભેજનના દેથી જે રહિત છે, અને જે મન, વચન અને કાયાના વિકલ્પથી શુદ્ધ છે અને જે ભેજન મુનિએ ગોચરી કરી પિતાને માટેજ આણેલું છે તેવા આહારનું જે ભક્ષણ કરવું તેને મુનીન્દ્રોતીર્થકરો પણ નામની સમિતિ કહે છે. ૧૮. Page #78 -------------------------------------------------------------------------- ________________ છે ? વ્યાખ્યાન સાહિત્યસત્ર-ભાગ ૨ . ચોથી નિનિક્ષેપળનામની િિત. आदाननिक्षेपविधेर्विधाने, द्रव्यस्य योग्यस्य मुनेः स यनः । आदाननिक्षेपणनामधेयां, वदन्ति सन्तः समिति पवित्राम् ॥ १९ ॥ પિતાને (મુનિને) યેવ્ય એવા પદાર્થનું ગ્રહણ કરવું તથા તે તે સ્થાનમાં પાછું મૂકવું આવા કાર્યના વિધાનમાં મુનિનો જે યત્ર છે. તેને “આતાના નિક્ષેપ” નામની પવિત્ર “સમિતિ” પુરૂષ કહે છે, અર્થાત્ જતુઓને નાશ ન થાય તેવી રીતે પદાર્થનું ગ્રહણ નિક્ષેપનું કાર્ય કરવું. ૧૯ પાંચમી “પિન” નામની મતિ. - તે વિસારે નનનનુણ, દેડવિક અંગત માનિ | पूतां प्रतिष्ठापननामधेयां, वदन्ति साधोः समिति जिनेन्द्राः ॥ २० ॥ જે મુનિ ગામથી દૂર, વિશાલ, મનુષ્ય તથા જંતુઓથી રહિત, એકાન્ત, વિધહીન એવા સ્થળમાં મળને ત્યાગ કરે છે તેને જિનેન્દ્ર ભગવત્તે સાધુની પ્રતિષ્ઠાન નામની પવિત્ર મતિ કહે છે અર્થાત્ સાધુએ ઉપયુક્ત સ્થળમાં મત્સર્ગાદિ કરવું. ૨૦ પાંચ તિને પ્રબંધ કોણ કહે છે? समस्तजन्तुपतिपालनार्थाः, कर्माश्रवद्वारनिरोधदक्षाः। इमा मुनीनां निगदन्ति पञ्च, पञ्चवमुक्ताः समितीर्जिनेन्द्राः ॥ २१ ॥ સમગ્ર પ્રાણી માત્રનું પાલન કરવું એજ જેને એક અર્થ છે અને જેઓ પ્રાણાતિપાતાદિ પાંચ પ્રકારના આશ્રવ કર્મોનાં દ્વારેને બબ્ધ રાખવામાં સમર્થ છે અને જેઓ પંચત્વ (મરણધર્મ) થી મુક્ત થઈ ગયા છે એવા જિનેન્દ્ર ભગવન્ત નિશ્ચય કરીને મુનિઓની આ પાંચ સમિતિઓ કહે છે. ૨૧ ત્રણ પ્રકારની ગુપ્તિ. मवृत्तयः स्वान्तवचस्तनूना, सूत्रानुसारेण निवृत्तयो वा । યાતા ગિનેશ યાનિત તિલો, સપૂતાવિર્માન્યા II ૨૨II મુનિએ પિતાની મન, વચન અને કાયાની જે જે પ્રવૃત્તિઓ કરવી અથવા તે તે કર્મોમાંથી નિવૃત્તિઓ કરવી તે સત્રને અનુસારેજ કરવી આવી રીતની Page #79 -------------------------------------------------------------------------- ________________ ૪૭ : AAAAAAAAAAAAAAAAAAMAAN પરિચ્છેદ. ના ચારિત્રવર્ણન–અધિકાર. જે ક્રિયાઓ તેને જિનેશ ભગવન્ત ત્રણ પ્રકારની ગુણિએ કહે છે કે જેમાં , બધાં કર્મોનાં બંધનને નાશ થઈ જાય છે. ૨૨, ૧ લી મનગુપ્તિ. વિકઃ (ર૩ થી ૨૫). मनःकरी विषयवनानि लाषुको, नियम्य यैः शमयमशृंखलैदृढम् । वशीकृतो मननशिताङ्कुशैः सदा, तपोधना मम गुरवो भवन्तु ते ॥२३॥ શબ્દાદિ પાંચ વિષયરૂપી વનેની ઈચ્છા કરનાર એવા મનરૂપી હાથીને, શમ, યમ (ઈન્દ્રિયનિગ્રહ) રૂપી સાંકળેથી મજબૂત બાંધીને મનન કરવારૂપ તીર્ણ અંકુશથી વશ કરનારા અને તારૂપી જેને ધન છે એવા તે મહાત્માએ મ્હારા ગુરૂ (ઉપદેશ કરનાર) થાઓ, અર્થાત્ ગુરૂઓ આવા લક્ષણવાળા જોઈએ. ૨૩. ૨ છ વચનગુપ્તિ. न निष्ठुरं कटुकमवयवर्धनं, वदन्ति ये वचनमनर्थममियम् । समुद्यता जिनवचनेषु मौनिनो, गुणैर्गुरून्प्रणमत तान्गुरून्सदा ॥१४॥ - કઠોર, કડવું, અમંગલ (૫૫) ને વધારનારું, અર્થહીન, અને અપ્રિય એવા વચનને જે મહાત્માઓ બોલતા નથી અને જેઓ જિનેન્દ્ર ભગવાનના વચનમાં પ્રીતિવાળા છે અને મૈની એટલે કાર્ય પૂરતું જ બોલનારા છે, સ૬ગુણે (ચરિત્ર) થી મોટા એવા તે ગુરૂઓને તમે સદા પ્રણામ કરે. અર્થાત્ આવા ગુરૂએજ વન્દનાને પાત્ર છે. ૨૪. ૩ જી કાયગુપ્તિ.. न कुर्वते कलिलववर्धकक्रियाः, सदोद्यताः शमयमसंयमादिषु । .. रता न ये निखिलजनक्रियाविधौ, भवन्तु ते मम हृदये कृतास्पदाः ॥२५॥ જે સદૂગુરૂઓ થોડા પણ કલેશને વધારનાર એવી ક્રિયાઓ કરતા નથી. અને સદા શમ, યમ, સંયમ વિગેરે કાર્યોમાં જે ઉદ્યમવાળા છે વળી જેઓ સમગ્ર સંસારી જીને કરવાની ક્રિયાવિધિમાં પ્રીતિવાળા નથી, એવા મહાભાએ મારા હૃદયમાં નિવાસ કરવાવાળા થાઓ અર્થાત્ હૃદય એવા ગુરૂઓને જ ગુરૂતરીકે માનવાવાળું થાઓ, ૨૫, Page #80 -------------------------------------------------------------------------- ________________ ૪૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ ઉપર કહેલ ત્રયોદશવિધચરિત્રના સામાયિકાદિ પાંચ ભેટો કહે છે, ઉપનાતિ, एवं चरित्रस्य चरित्रयुक्तैत्रयोदशाङ्गस्य निवेदितस्य । ब्रादिभेदन भवन्ति भेदाः, सामायिकायाः पुनरेव पश्च ॥ २६ ॥ આવી રીતે ચરિત્રયુક્ત મુની પુરૂએ નિવેદન કરેલ તેર અંગવાળા એટલે પૂર્વોક્ત પાંચબતે, પાંચસમિતિએ અને ત્રણગુપ્તિએ એ પ્રમાણે તેર અંગવાળા ચરિત્રના ગ્રતાદિના ભેદથી પુનઃ (ફરીને) સામાયિકાદિ (૧ સામાયિકચારિત્ર, ૨ કોપસ્થાપનીયચારિત્ર, ૩ પરિહારવિશુદ્ધચારિત્ર, ૪ સૂમસં૫રાયચારિત્ર અને ૫ યથાખ્યાતચારિત્ર, એમ) પાંચ ભેદે થાય છે. ર૬. - ઝા (૨–૨૮). વધાવિંશતિસ્તાિ પાવા થતા રામા तेषां यथाख्यातचरित्रमुक्तं, तन्मिश्रतायामितरं चतुष्कम् ॥ २७ ॥ નિર્દોષ મહાત્માઓએ જે ચારિત્ર મેહનીની જે પ્રકૃતિના પચીશ કષા કહ્યા છે, તે કષાયના ક્ષયથી અથવા ઉપશમથી યથાવસ્થાત નામનું ચરિત્ર પ્રાપ્ત થયું કહેવાય છે, અને તે ક્ષય તથા ઉપશમની મિત્રતામાં બીજા ચાર (સામાયિક, છેદે સ્થાપનીય, પરિહારવિશુદ્ધ અને સૂમસં૫રાય) ચરિત્ર કહેવાય છે. ૨૭. સદર્શન તથા જ્ઞાનના ફળરૂપ ચરિત્ર છે. सदर्शनज्ञानफलं चरित्रं, ते तेन हीने भवतो तृयैव । सूर्यादिसङ्गेन दिवेव नेत्र, नैतत्फलं ये न वदन्ति सन्तः ॥ २८ ॥ શુદ્ધ સમ્યકત્વ અને સજ્ઞાન તે બન્નેના ફળરૂપ ચારિત્ર કહ્યું છે, એટલે સદર્શન તથા જ્ઞાન હોય પણ તે સુચારિત્રથી રહિત હોય તે મેક્ષપ્રાપ્તિ થઈ શકતી નથીવાસ્તે તે નકામાં છે, એટલે ચારિત્રને ઉત્પન્ન ન કરનાર એવાં તે બને નિષ્ફળ છે, ત્યાં દૃષ્ટાંત આપે છે કે જેમ દિવસે સૂર્યાદિ પ્રકાશવિના (ગુફા વિગેરેમાં) બે ને વ્યર્થ છે અર્થાત નેત્રે છે છતાં પ્રકાશના અભાવમાં કાંઈ કામ કરી શકતાં નથી તેવી રીતે આ સમ્યકત્વદર્શન તથા જ્ઞાન તેજ ફળ નથી તેમ સંત મહાત્માઓ પણ જે બેને ફળ કહેતા નથી. જેથી ચારિ. જ ફળરૂપે છે. માટે જ મુનિઓએ ચારિત્રનું યથાર્થ રીતે સેવન કરવું. ૨૮. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૪૯ પરિચ્છેદ. ચારિત્રવર્ણન-અધિકા. કષાયે ચારિત્રના ઘાતક છે. उपेन्द्रवज्रा. कषायमुक्तं कथितं चरित्र, कषायवृद्धावपघातमेति । यदा कषायः शममेति पुंसस्तदा चरित्रं पुनरेति पूतम् ॥ २९ ॥ કષાયે (ક્રોધ, માન, માયા, લેભ) થી મુક્ત એવું જે ચરિત્ર તે કષાયે વધતાં નાશ પામે છે અને જ્યારે પુરૂષના કપાયદેષ શાન્તિને પામે છે, ત્યારે પાછું તે શુદ્ધ ચારિત્ર પ્રાપ્ત થાય છે. ૨૯ કષાય તથા ચારિત્ર્યને પરસ્પર શત્રુતા. ઉપનિ (૨૦–૨). कषायसङ्गः सहते न वृत्तं, समाचक्षुर्न दिनं न रेणुम् । काषायसङ्गं विधुनन्ति तेन, चारित्रवन्तो मुनयः सदापि ॥ ३० ॥ જેમ હમેશાં ભીની રહેતી આંખ સૂર્ય કે રજને સહન કરી શકતી નથી તેમ કષાયને સંગ ચારિત્ર્યને સહન કરી શકતા નથી તેથી શુદ્ધ ચારિત્રવાળા મુનિઓ નિરંતર કષાયેના સંગને નાશ કરી નાંખે છે. અર્થાત્ પોતે તેમાંથી સદા મુક્ત રહે છે. ૩૦. ચારિત્રથી પ્રાપ્ત થતી નિર્ભયતા. વિશેષાવિ સમર્થ, ચાહ્નિ વૃત્ત શરિત્તિવાનના मर्त्यस्य तस्य द्वितयेऽपि लोके, न विद्यते काचन जातु भीतिः ॥३१॥ - सुभाषितरत्नसन्दोह. સમગ્ર કલ્યાણની વિધિમાં સમર્થ એવું અને પૂર્ણ ચન્દ્રની કાતિ જેવું ઉજ્વળ જે મુનિ પુરૂષનું શુદ્ધ ચાત્ર છે, તેને લીધે મહાત્માને આ લેકમાં તથા પરલેકમાં પણ કઈ દિવસ કઈ જાતની બીક રહેતી નથી. અર્થાત્ જે આનન્દમય એવા મોક્ષસુખની અભિલાષા હોય તે શુદ્ધ ચારિત્રનું યથાર્થ આ અધિકારમાં કહ્યા મુજબ પાલન કરવું. ૩૧. શુદ્ધ ચારિત્ર પાળવાના સાધનરૂપ કઈ પણ પ્રકારની દીક્ષાની જરૂર. दस विहापवज्जा पन्नत्ता तंजहा... १ छंदा २ रोसा ३ परिजना, ४ सुविणा ५ पडिसुया चेव Page #82 -------------------------------------------------------------------------- ________________ સમુ. જાજરૂ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. ६ सारणिता ७ रोगिणिता ८ अनाटिता ९ देवसुपनत्ता ૨૦ વછીy વંધિત | ૨ | દીક્ષા દશ પ્રકારની કહેલી છે તે આ પ્રમાણે – પિતાની ઇચ્છાથી, ૨ કોધથી, ૩ કુટુંબની પ્રેરણાથી, ૪ સ્વમથી, ૫ ઉપદેશ સાંભળવાથી, ૬ ઉપદેશ યાદ આવવાથી, ૭ રેગથી, ૮ અનાદરથી, ૯ દેવતાના પ્રતિબંધથી તથા ૧૦ સંતાનના વાત્સલ્યથી દીક્ષા લેવામાં આવે છે. ૩૨. આ પ્રમાણે વર્ણન કરી આ અધિકારની સમાપ્તિ કરવામાં આવે છે. જન્મ રાત્રિભુવપાર. - IN ચારિત્ર કેવું હોય તે બતાવી તેમાંથી (ચારિત્ર્યમાંથી) ઉત્પન્ન થતું Nહુંફ સુખ દર્શાવવા પ્રયત્ન શરૂ થાય છે. તે મનુષ્ય સુચારિત્રનું સેવન કરવાની ઘણી જરૂર છે, તેમના સેવનથી અને સાધ્ય વસ્તુ સાધી શકાય છે. સત્યાસત્યને વિચાર કરીને ગ્રાહ્ય અને ત્યાજ્યને બંધ થાય છે. વ્યવહારદશામાં ગ્ય વર્તન ચલાવી પરિણામે ઉત્તમ દશાએ પહોંચી શકાય છે, ચારિત્રયુક્ત મનુષ્ય કેવા સુખી અને નિસ્પૃહ હોય છે તે પણ તેમના સહવાસ સિવાય જાણી શકાતું નથી, માટે સંસારમાં સુખી દશામાં જીવન ગાળી મેક્ષપદારૂઢ થવાની ઈચ્છાવાળાને તે અવશ્ય સેવ્ય છે જેમનું વૃત્તાંત આગળ દર્શાવવામાં આવ્યું છે કે જે વાંચવા-વિચારવાથી તેમનું વર્ણવેલું ઉત્તમ તત્ત્વ સમજાશે એમ વિચારી આ ચારિત્રસુખ અધિકાર આરંભ કરવામાં આવે છે. ચારિત્રની મહત્તા. મનુષg[ (૧ થી ૮). तच्चारित्रं न कि सेवे, यत्सेवावशगः पुमान् । हीनवंशोऽपि संसेव्यः, सुरासुरनरोत्तमैः ॥ १॥ તે ચારિત્ર (સંસારમાં વર્તવાની શુભ રીતિ) ને હું કેમ ન લેવું? કે જેની સેવાને વશ (આધીન) રહેનારો પુરૂષ હીન વંશને હોય તે પણ દેવ, અસુર અને ઉત્તમ પુરૂએ સેવવા ગ્ય થાય છે. ૧. Page #83 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ચારિત્રસુખ-અધિકાર अकुलीन कुलीनः स्यात्सदाचारधुरन्धरः। વયુદ્ધક્ષત્તિ, ફળો ત્રાનિર્મસ્ટા ૨. સદાચાર પાળવામાં પરાયણ (સદાચરણ) પુરૂષ, અકુલીન (હીનજાતિને) હોય તે પણ કુલવાન ગણાય છે (થાય છે). જેમ એક પક્ષમાં (બાજુમાં) અપવિત્ર-મલયુક્ત હોવા છતાં પણ દર્પણ (આરાસો) આચારમાં (ચારિત્રમાં) શુદ્ધ દેખાય છે તેમજ કુળ નીચ હેવા છતાં પણ સદાચારથી પુરૂષ નિર્મળ ગણાય છે. ૨. વળી अपवित्रः पवित्रः स्यादासो विषेशतां भजेत् । मूलं लभेत ज्ञानानि, मजुदीक्षाप्रसादतः ॥ ३ ॥ સુન્દર દીક્ષાના પ્રસાદથી અપવિત્ર પવિત્ર થાય છે, સેવક સર્વાધિકારિત્વને પામે છે, મૂર્ણ જ્ઞાન મેળવે છે; તે જે અધિકારી હોય તેમને માટે તો કહેવું જ શું? ૩. ચારિત્ર સેવનારને કાંઈ પણ અલભ્ય રહેતું નથી. दीक्षोल्बणगुणग्रामक्रियालीनस्य देहिनः। .. जायन्ते त्रिजगत्सम्पदन्धयः सर्वलब्धयः ॥ ४ ॥ દીક્ષારૂપ નિર્મળ (ઉગ્ર) ગુણગાની ક્રિયામાં આસક્ત (દીક્ષાના ઉત્તમ ગુણગ્રાહી) પુરૂષને ગેલેક્સમાંની સમગ્રસંપત્તિ મળે છે કે જે મળ્યા પછી કઈ પણ લબ્ધિ બાકી રહેતી નથી. ૪. ચારિત્રથી અલભ્ય લાભ. दत्ते महत्त्वमृध्यादि, जनस्य ननु जीवतः। महानन्दपदं नित्यं, दत्ते दीक्षा परत्र च ॥ ५॥ દીક્ષા (મનુષ્યને) જીવતે હોય ત્યાં સુધી અનેક પ્રકારની સમૃદ્ધિ આપે છે અને પરલોકમાં નિત્ય (નાશવિનાનું) મહા આનંદયુક્ત સ્થાન આપે છે. ૫. તથા– काहिकीलनीमन्त्रः, संवेगरसकूपिका । निर्वाणभूभृदास्थानी, तपस्या पारमेश्वरी ।। ६॥ Page #84 -------------------------------------------------------------------------- ________________ પર. વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ જે પરમેશ્વરસંબંધી દીક્ષા ગ્રહણ કરવી તે કર્મરૂપી સપને બાંધવાને મંત્ર છે, સંવેગરૂપી રસની કુપિકા છે, મોક્ષરૂપી રાજાને રહેવાનું સ્થાનક છે. સારાંશ-દીક્ષાનું પૂર્ણ પાલન કરવાથી કમ નાશ પામે છે, સંવેગ વૃદ્ધિ પામે છે અને મેક્ષની પ્રાપ્તિ થાય છે ૬. વળી– कश्चिन्द्वजन्ममासादे, धर्मस्थपतिनिर्मिते । सद्गुणं विशदं दीक्षाध्वनं धन्योऽधिरोपयेत् ॥ ७ ॥ ધર્મરૂપી સુતારે બનાવેલ મનુષ્ય દેહરૂપી મહેલ ઉપર શુદ્ધ અને સારા ગુણવાળી દિક્ષારૂપી ધ્વજા કે ભાગ્યશાળી પુરૂષજ ફરકાવે છે. સારાંશમનુષ્યજન્મ મેળવી શુદ્ધ ચારિત્ર પાળવું. કારણકે પશુપક્ષીની યોનિમાં આવાં ચારિત્રનો અભાવ છે. ૭. દુખ એ સુખ છે. तदुःखमपि नो दुखं, निर्वाहो यत्र सुन्दरः। . વન્ય વાચા યુગનાં, શિસ્થિતૌ I & I सूक्तिमुक्तावली. જે દીક્ષામાં નિર્દોષ નિર્વાહ છે, ત્યાં દુઃખ પણ દુઃખરૂપે નથી; કારણકે દેવ કે રાજાના મસ્તક ઉપર પુષ્પનું હારરૂપે જે બંધાઈને રહેવું, તે સ્તુતિ કરવારૂપ છે એટલે સુખપ્રદ છે પણ દુઃખરૂપ નથી. સારાંશ ચારિત્ર પાળવામાં જે દુઃખ દેખાય છે તે માત્ર અજ્ઞાનથી જ ભાસે છે. કારણકે ખરું સુખ જે મક્ષ તે તેમાંથી (ચારિત્ર્યમાંથી) જે ઉદ્ભવે છે. ૮. સર્વકરતાં સંયમી (ચરિત્રસેવી) સુખી છે. ઉપનાતિ (૧ થી ૨). न चक्रनाथस्य न नाकिराजो, न भोगभूपस्य न नागराजः । માણિત શાશ્વતમતાં , ચરસંતિયાતિ મુવિં વિરાધમ છે || - આત્મસ્થિત (અવર્ણનીય), સદાને માટે રહેનારું (નાશરહિત), નિર્દોષ, બાધરહિત જે સુખ, સંયમી (તપસ્વી) ને છે તે ચક્રવર્તી રાજાને, ઈન્દ્રને, સમગ્ર ભેગના અધિપતિને કે નાગરાજને પણ નથી. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૫૩ પરિચ્છેદ. ચારિત્રસુખ-અધિકાર. વળી– निवृत्तलोकव्यवहारवृत्तिः, सन्तोषवानस्तसमस्तदोषः। यत्सौख्यमामोति गतान्तरायं, किं तस्यलेशोऽपि सरागचित्तः ॥१०॥ લેકના વ્યવહારની વૃત્તિથી નિવૃત્તિ પામેલે, સંતોષી, સકલદોષથી નિમુક્ત, જે સંયમી (તપસ્વી) વિક્ષરહિત સુખ મેળવે છે તેને લેશમાત્ર પણ શું રાગવૃત્તિવાળા પમાય છે? ૧૦. " જે રાગી છે, તે દુખી છે. ससंशयं नश्वरमन्तदुःखं, सरागचित्तस्य जनस्य सौख्यम् । तदन्यथा रागविवर्जितस्य, तेनेह सन्तो न भजन्ति रागम् ॥ ११ ॥ સંશયવાળું, વિનાશી, પરિણામે (અને) દુખ આપના જે સુખ સરાગ મનવાળાને (વિષયાભિલાષીને) છે તેથી જૂદું જ નિરાગીઓને છે માટેજ સજીને રાગને (વિષય) સેવતા નથી. ૧૧. શુદ્ધ ચારિત્રવાળે સર્વગુણસંપન્ન ગણાય. विनिर्मलं पार्वणचन्द्रकान्तं, यस्यास्ति चारित्रमसौ गुणज्ञः । मानी कुलीनो जगतोऽभिगम्यः, कृतार्थजन्मा महनीयबुद्धिः ॥ १२ ॥ માતરવો . જેમનું ચારિત્ર (વત્તાન) પૂર્ણિમાના ચદ્રના સમાન કાતિવાળું પવિત્ર છે, તે મનુષ્યને ગુણજ્ઞ, માની, કુલવાન, જગને અનુસરવા ગ્ય, સાર્થક જન્મવાળે અને બુદ્ધિશાળી ગણવે. ૧૨. ચારિત્રની શ્રેષ્ઠતા તારા. . न च राजभयं न च चौरभयं, इह लोकसुखं परलोकहितम् ।। वरकीर्तिकरं नरदेवनते, श्रमणवमिदं रमणीयतरम् ॥ १३ ॥ ભૂમુિવિઝી. આ સંયમીપણું સર્વોત્તમ છે. કારણકે અમને (સયંમી પુરૂષને રાજાને કે ચારને ભય રહેતો નથી. વળી તે આ લેકમાં સુખશ્ય, પરલોકમાં હિતરૂપ, Page #86 -------------------------------------------------------------------------- ________________ ૫૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ—ભાગ ૨ જો. સપ્તમ ઉત્તમ કીત્તિ કરનારૂં અને રાજાએને નમવા ચેગ્ય છે એટલુંજ નહિ પણ સર્વનાં મન હરીને મેાક્ષસુખસુધી પોતાની રમણીયતા બતાવેછે. ૧૩. તનુ ફળ કાઇથી જાણી શકાતું નથી. શિરિની (૪ થી ). यदेतत्स्वच्छन्दं विहरणमकार्पण्यमशनं, सहाय्यैः संवासः श्रुतमुपशमैकत्रतफलम् । मनो मन्दस्पन्दम्बहिरपि चिरायातिविमृश न जाने कस्येयम्परिणतिरुदारस्य तपसः ॥ १४ ॥ आत्मानुशासन. જે આ ઇચ્છાનુસાર વિહાર, દીનતાવિના ભાજન, ઉત્તમ પુરૂષોની સાથે સહવાસ, ઉપશમરૂપ મુખ્યવ્રત જેના મૂળરૂપ છે એવું શાસ્ત્રશ્રવણુ, નિશ્ચલમન, બહાર પણ નિશ્ચલતા, લાંબા સમયસુધી પણ વિચારતાં હું નથી જાણતા કે આ ક્યા ઉદારતપનું પરિણામ છે? આ સમગ્ર લક્ષણો કાંઇ ચાતુરીથી તેમ અશ્પતપથી પ્રાપ્ત થતાં નથી. ૧૪. ચક્રવર્તી રાજાના જેવા યાગીના રાજમહેલ. मही रम्या शय्या विपुलमुपधानं भुजलता, वितानं चाकाशं व्यजनमनुकूलोऽयमनिलः । - स्फुरद्दीपचन्द्रो विरतिवनितासङ्गमुदितः, सुखं शान्तः शेते मुनिरतनुभूतिर्नृप इव ।। १५ ।। भर्तृहरिवैराग्यशतक પૃથ્વીરૂપી સુંદર શયન, વેલા જેવા હાથ એજ મારું એશિક, આકાશ એજ ચંદની, અનુકૂળ ( પેાતાને જોઇએ તે વખતે ફ્રકા) પવન એજ વ્યજન-૫ખા, ચદ્ર એજ .ચળકતા દીવા, વિરતિ (વૈરાગ્ય) રૂપી સ્રીના સંગથી હર્ષવાળા મુનિ, પુષ્કળ સમૃદ્ધિવાળા રાજાની માફ્ક શાંત થઇ સુખે સુવેછે. ૧૫. યાગીનુ ગૃહકુંટુંબ, पिता योगाभ्यास विषयविरतिः सा च जननी, विवेकः सौन्दर्य्यम्प्रतिदिनमनीहा च भगिनी ॥ Page #87 -------------------------------------------------------------------------- ________________ when M ananananowanews પરિવછે. - શાસ્ત્રિસુખ-અધિકાર. : શિયા સાનિ પુરો વિનાં ઉપર વિચાર, सहायो वैराग्यं गृहमुपशमो यस्य स मुखी ॥ ११ ॥ સૂરિમુવી . ગાભ્યાસ જે ગીને પિતા છે, વિષયમાંથી નિવૃત્તિ માતા છે, વિવેક (શરીષ્માં) સુંદરતા છે, નિત્ય નિરિચ્છા બહેન છે, ક્ષાતિ પ્રિયા છે, વિનય પુત્ર છે, ઉપકાર પ્રિયમિત્ર છે, વૈરાગ્ય સહાયક છે અને સતેષ ઘર છે, તે ગીજ સુખી છે. ૧૬. સર્વ દેવકરતાં વીતરાગી સુખી. શાસ્ત્રવિડિત (૨૭ થી ૨૨). तमो नागपतेर्भुजङ्गवनिताभोगोपचारैः परै તો શ્રીવિસંમતૈિઃ રિઈરાક વિટા तमो वज्रधरस्य देववनिताक्रीडारसैनिर्भरैयत्सौख्यं बत वीतकाममनसां तत्त्वार्थतो योगिनाम् ॥ १७ ॥ ___ काव्यमालागुच्छक सप्तम. તત્વથી (યથાર્થ રીતે) જે સુખ (આનન્દ) તૃષ્ણારહિત મનવાળા ગીએને છે તે સત્કૃષ્ટ નાગકન્યાના ભેગેપચારથી નાગરાજને પણ નથી, શ્રેષ્ઠ લક્ષમીજીના વિલાસયુક્ત અનેક વખત સંગથી વિષ્ણુને પણ નથી અને અતિશય દેવાંગનાઓના કીડારવડે ઈન્દ્રને પણ નથી. ૧૭. દીક્ષા સર્વસુખકારી છે. विश्वानन्दकरी भवाम्बुधितरी सर्वापदां कर्तरी, __ मोक्षाध्वैकविलङ्घनाय विमला विद्या परा खेचरी । दृष्टया भावितकल्मषापनयने बद्धा प्रतिज्ञा दृढा, रम्याईच्चरिता तनोतु भविनां दीक्षा मनोवाञ्छितम् ॥ १८ ॥ * સ્થાપિ. વિશ્વને આનન્દ આપનારી, સંસારસાગરમાંથી તારનારી, સમગ્ર આપત્તિને કાપનારી, મોક્ષમાર્ગને ઉલ્લઘવા (મોક્ષને પામવા સર્વોત્તમ નિર્મળ ખેચરી વિદ્યારૂપ, દૃષ્ટિથી કરેલાં પાપને નાશ કરવામાં દઢ બાંધેલી પ્રતિજ્ઞારૂપ Page #88 -------------------------------------------------------------------------- ________________ ~ વ્યાખ્યાન સાહિયાસહ-ભાછા રો. અને રમણીય એવી શ્રી ભગવાને આચરેલી દીક્ષા સંસારીઓનાં મને વાંછિતને વિસ્તારે (ઇચ્છિતને પૂર્ણ કરે). ૧૮, મુનિને મુસાફરીનાં સાધને. शानं यत्र पुरःसरं सहचरी लज्जा तपः सम्बलं, વાર્ષિ વિશ નિવેશનમુવઃ સ્થળ જુના ઘણા पन्थाश्च प्रगुणः शमाम्षुबहुल छाया दया भावना- થાનં પુનિનામતં સ્થાને વિના વિ. ૨૧ II आत्मानुशासन. જેમાં જ્ઞાન અગ. (ભાગ દેખાડનાર-ભેમીયે ) છે, લજજા સહુચરી છે, પરૂપ ભાતું છે, ચારિત્રરૂપી પાલખી છે, સ્વર્ગ નિવસતિ છે, ગુણે રક્ષક છે, શમરૂપ જળથી ભરેલે સીધે સરલ માર્ગ છે, દયારૂપી છાયા છે, એવું ભાવનારૂપી યાન (વાહન) મુનિને પ્રયાસ વિના ઈલે સ્થાને પહોંચાડે છે. અર્થાત્ ઈ સ્થળે પ્રયાણ કરવા વખતે સાધનોની જરૂર પડે છે તેમ આ સ્થળે પણ કહેલે સ્થાને દેશવેલાં સાધનથી પહોંચાય છે. ૧૯. રાજા કરતાં મેગીની અધિક્તા. . સં ાના જામઘુપસિરાહ્મજ્ઞામિયાનોત્રતા, ख्यातस्त्वं विभवैर्यशांसि कवयो दिक्षु प्रतन्वन्ति नः। इत्थं मानधनातिदरमुभयोरप्यावयोरन्तरं, . यवस्मासु पराङ्मुखोसि वयमप्येकान्ततो निस्पृहाः ॥ २० ॥ __ भर्तृहरिवैराग्यशतक. તું જેમાં રાજા છે તેમ અમે પણ ગુરૂની સેવા કરીને પ્રાપ્ત કરેલી બુદ્ધિના અભિમાનથી ઉન્નત છીએ; તું જેમ વિભવથી પ્રખ્યાત છે તેમ કવિએ (દશે) દિશામાં અમારા પણ યશને વિસ્તારે છે; તે હે માનરૂપ ધનવાળા! આપણ બન્નેમાં આ ઘણેજ અંતર (તફાવત) છે જે તું અમારાતરફ બેદરકાર રહે છે તે અમે તે અત્યંત નિઃસ્પૃહે છીએ. સારાંશ—તું કેવળ તારા દેશનાં રાજા છે, અમારૂં તે સર્વત્ર સ્વાધીનત્વ છે, તારે વિભવ માપી શકાય તેવે છે, અમારે વિભવ દશ દિશાઓમાં પ્રસરેલે છે. માટે જ આપણામાં ઘણું જ અંતર છે, અને અમે તે મૂળથી જ નિઃસ્પૃહ છીએ જેથી તે પરાક્રમુખ રહે તે પણ અમારું પરાક્ષુખ થાવાપણું નથી, અર્થાત્ અને નિઃસ્પૃહપણથી તારી દરકાર નથી. ૨૦. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૧૭. ચારિત્રવર્ણન-અધિકાર. યોગી કુટુંબી છતાં નિર્ભય. धैर्य यस्य पिता क्षमा च जननी शन्तिश्चिरं गहिनी, .. सत्यं सूनुरयं दया च भगिनी भ्राता मनःसंयमः। शय्या भूमितलं दिशोऽपि वसनं ज्ञानामृतं भोजन. मेते यस्य कुटुम्बिनो वद सरवे कस्माद्भयं योगिनः॥ २१ ॥ કુમાપિતરત્રપાળ્યા. ધીરજ જેમનો પિતા છે, ક્ષમા માતા છે, શાતિ ઘણુ સમય સુધી ની સ્ત્રી છે, સત્ય પુત્ર છે, દયા બહેન છે, મનને નિયમ ભાઈ છે, પૃથ્વીતલ શચ્યા છે, દિશાઓ વસ્ત્ર છે, જ્ઞાનામૃત જેમને ભેજન છે. હે મિત્ર! આટલાં જેમનાં કુટુમ્બીએ છે તે ગીને તેનાથી ભય રહે છે? (કેઈથી પણ નહિ). ૨૧. નિસ્પૃહ મહાત્માની રાજાપતિ ઉક્તિ. માજિની. वयमिह परितुष्टा वल्कलस्वं च लक्ष्म्या, सम इह परितोषो निर्विशेषो विशेषः। .. स तु भवति दरिद्रो यस्य तृष्णा विशाला, मनसि च परितुष्टे कोऽर्थवान्को दरिद्रः ॥ २२ ॥ - મનૅરિવૈરાગરાતિ. હે રાજન! અમે વલ્કલથી (વૃક્ષની છાલથી) સંતેષ પામીએ છીએ. તમે લક્ષમીથી (સમૃદ્ધિથી) સંતોષ પામે છે, આ પ્રમાણે વિચાર કરતાં મારે અને તમારે સંતેષ સમાન છે પણ ખરું જોતાં મારામાં અને તમારામાં કંઈ ફેર નથી તેમ નથી (ઘણેજ તફાવત છે ). જેને પુષ્કળ તૃષ્ણા હોય છે તે દરિદ્ર થાય છે, પણ જ્યારે મને સંતોષ પામે છે ત્યારે દરિદ્ર એ કોણ અને અર્થવાન પણ કોણ? સારંશ—અમે કષાય વસ્ત્રથી અને તમે કશેય (રેશમી) વસ્ત્રથી સંતોષ પામે છે, તે પછી દરિદ્ર કેણુ? સંતોષ મેળવ્યો એટલે રાજા અને દરિદ્ર બેઉ સરખા છે; રાજા સમૃદ્ધિથી સંતુષ્ટ રહે છે, તેમ ગરીબ પિતાના (પ્રારબ્ધાનુસાર) જે મળે તેથી સંતુષ્ટ રહે, તે પછી બેમાં ફેર શો? કંઈજ નહીં. (પરંતુ હે રાજન તું અસંતોષી હોવાથી દુઃખી છે). ૨૨. Page #90 -------------------------------------------------------------------------- ________________ * ૫૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. સપ્તમ વ્યથા (૨૩-૨૪). अर्थानामीशिषे सं वयमपि च गिरामीश्महे यावदथै, शूरस्वं वादिदर्पज्वरशमनविधापक्षयं पाटवं नः । . सेषन्ते खां धनाढ्या मतिमलहतये मामपि श्रोतुकामा, ... मय्यप्यास्था न ते चेत्त्वयि मम नितरामेव राजननास्था ॥२३॥ મહરિવૈરાગરાત હે નૃપ! તમે જેમ દ્રવ્યના અધિપતિ છે તેમ અમે પણ જરૂર જેટલી (અર્થવાળી) વાણીના અધિપતિ (પુષ્કળ શાસ્ત્રવેત્તા) છીએ, તમે જેમ લડવૈયા છે, તેમ વાદક (વાદ કરનારા) ના અભિમાનરૂપી વરને તોડવામાં અમારી પુષ્કળ ચતુરાઈ (લડાઈની કવાયત) છે, જેમ ધનાઢય પુરૂષે તમને સેવે છે તેમ અંતઃકરણની શુદ્ધિને માટે શ્રેતાઓ અને સેવે છે, (અમો તમારાથી ઉંચી સમૃદ્ધિવાળા છીએ) છતાં અમારા ઉપર તમને જે આસ્થા (માન, દૃષ્ટિ) ન હોય તે તમારા ઉપર અને આસ્થા છે જ નહિ. ૨૩. શ્રમણત્વવિના અન્ય વસ્તુ દુખપ્રદ છે. नो दुःकर्मप्रयासो न कुयुवतिसुतखामिदुर्वाक्यदुःखं, राजादौ न प्रणामोऽशनवसनधनस्थानचिन्ता न चैव । ज्ञानाप्तिर्लोकपूजा प्रशमसुखरतिः प्रेत्य मोक्षायवाप्तिः, श्रामण्येऽमी गुणाः स्युस्तदिह सुमतपस्तत्र यत्नं कुरुध्वम् ॥ २४ ॥ सूक्तिमुक्तावली. હે ઉત્તમ બુદ્ધિશાળીઓ! શ્રમણત્વમાં દુઃખદ કમેને પ્રયાસ નથી, ખરાબ કરી, પુત્ર, સ્વામીના દુર્વાક્યનું દુઃખ નથી, રાજાદિને નમવાનું નથી, ભજન, વધ, દ્રવ્ય, સ્થાન આદિની ચિન્તા પણ નથી, જ્ઞાનની પ્રાપ્તિ, લોકમાં પૂજા શમનાં સુખમાં પ્રીતિ, અને મૃત્યુબાદ મેક્ષાદિની પ્રાપ્તિ થાય છે. આ બધા ગુણો શ્રમણત્વમાં છે માટે તેમાં પ્રયાસ કરે. ૨૪. 'કેવાં સાધનથી સુખ ઉત્પન્ન થાય તે બતાવી આ ચારિત્રસુખ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રદુઃખ-અધિકાર. > ચારિત્રદુઃસ્વ—અધિ. 99999266EEEE દઈને મૂળમાં પ્રવૃત્ત થતાં પહેલાં તે કામ કરવામાં અને છૂટથી વાની પ્રથમ જરૂર છે. જ્યારે જગનાં કાર્યમાં પણ આમ નિરીક્ષણ કરવું પડેછે ત્યારે મેહ્વાપયેાગી ચારિત્ર જે સર્વ શાસ્ત્રના મૂળરૂપ છે તેના આરંભમાં તથા તેને યાવવિતસુધી નિભાવવાના કાર્ય'માં તેનાં સુખ જાણવાની સાથે તેમાં કઈ કઈ જાતનાં દુઃખા (વિઘ્ના) પ્રાપ્ત થાયછે તે ચરિત્રાનુરાગી સાધુએએ પ્રથમ પદે જાણવાની ઘણીજ જરૂર છે. કારણકે એક જનસંઘ એક રસ્તે જવાના હોય તે પણ તે રસ્તાસંબંધી અડચણાને પ્રથમ સમજી પછી તે માર્ગ ચાલેછે એટલે અમુક હદે ગામ આવેછે, અમુક હદે નિર્જળ પ્રદેશ આવેછે, અમુક હદમાં ચારના ભય રહેછે વિગેરે, તેમ ચારિત્રમાર્ગ દ્વારા મુક્તિપુરીમાં જવા ઇચ્છતા યતિવયે†એ તે માનાં વિઘ્ને જાણવાં જોઈએ. જેનું દિગ્દર્શન કરાવવા આ અધિકારને આરંભ કરવામાં આવેછે. એટલે સાવચેત રહી તે દુઃખાથી ખચી મુક્તિપુરીમાં નિર્વિઘ્ર રીતે સાધુએ જઇ શકે આવે ઉદ્દેશ છે. પરિચ્છેદ. અહિંસાવ્રતની દુષ્કરતા. અનુષ્ટુપ (૨ થી ૧૨). समया सव्वभूएसु सत्तु मित्तेषु वा जगे । पाणायवायविरई जावज्जीवाए दुक्करं ॥ १ ॥ ૫૯ જગમાં સઘળા શત્રુએ અને મિત્રાઉપર સમતા રાખવી અને કાઇ પણ જંતુની હિંસા કરવી નહિ. જીવિતપર્યંત પ્રાણાતિપાતવિરમણવ્રત પાળવું એ ખરેખર મહા કઠિન કામ છે. ૧. * ઉત્તરાધ્યયન સૂત્રના ૧૯ મા અધ્યયનમાં જ્યારે મૃગાપુત્ર ચારિત્ર ગ્રહણુ કરવાની આના લેછે ત્યારે તેનાં માતાપિતા તે પુત્રને ચારિત્ર પાળવાની દુષ્કરતા સૂચવેછે, ગાથા ૧ થી ૧૯. Page #92 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહુ –ભગ ૨ સપ્તમ સત્યવ્રત. निच्चंकालप्पमत्तेणं मुसावायविवजणम् । भासियवं हियं सचं निच्चाउतेग दुक्करं ॥ २॥ યાવાજજીવિત અપ્રમત્ત રહી સાવધાનપણે જૂ હું ભાષણ બિલકુલ ન બેસવું. હમેશાં ઉપગપૂર્વક હિતકારી સત્ય વચન બેલવું એટલે મૃષાવાદવિરમણવ્રત પાળવું, મહા કઠિન કામ છે. ૨. ચેરીને ત્યાગ. दन्तसोहणमाइस्स अदत्तस्स विवजणं । अणवज्जेसणिजस्स गिण्हणा अवि दुकरं ॥३॥ દંતશોધન માટે તૃણ માત્ર પણ દીધાવિના ગ્રહણ ન કરવું. નિર્દોષ અને એષણિક અન્ન જળ લેવું તે અત્યંત કઠિન કામ છે. . - બ્રહ્મચર્યવ્રત विरई अमंभचेरस्स कामभोगरसन्नुणा । उग्गंमहत्वयं वम्भं धारेयव्वं सुदुकरं ॥ ४ ॥ કામભેગના મીઠા સ્વાદને જાણનારા મનુષ્યએ વિષયપરિત્યાગ કરે તે અત્યંત કઠિન છે. કઠિનમાં કઠિત બ્રહ્મચર્ય વ્રત પાલન કરવું તે મહા મુશ્કેલ છે. ૪. પરિગ્રહત્યાગવ્રત. धणधन्नपेसवग्गेसु परिग्गहविवज्जणा । सव्वाहंभपरिचाओ निम्ममतं सुदुक्करं ॥५॥ ધન, ધાન્ય, દાસદાસીના સમૂહ ઈત્યાદિ તમામ પરિગ્રહમાત્રને ત્યાગ કરે અને આરંભ તજી દે. મમત્વરહિત નિગ્રંથભાવે વિચરવું તે અત્યંત કઠિન કામ છે. પ. રાત્રિભેજના ત્યાગવતની દુષ્કરતા. चउविहे वि आहारे राइभोयणवजणा। समिही संचभो चेव बजेयन्यो मुदुकरं ॥ ६ ॥ Page #93 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છ. ચારિત્રદુઃખ-અધિકાર. ૬૧ અશન (ટલે-ટલી વિગેરે) પાન (પાણી કે ચા વિગેરે) ખાદિમ (સૂકો કે લીલે મે વિગેરે) સ્વાદિમ (પાન સેપારી વિગેરે) પદાર્થો રાત્રિમાં ખાવા નહિ એટલું જ નહિ પણ રાત્રિમાં (પાણી સિવાય) કશું રાખવું નહિ. તે પ્રમાણે આવતા દિવસને સારૂ કે પદાર્થને સંગ્રહ કરે નહિ માટે ચરિત્ર પાળવું તે કઠિન છે. ૬. - પરીષહાની દુકરતા. छुहा तण्हाय सीउण्हं दसमसगरेयणा । अकोसा दुरकसेजा य तणकासा जल्लमेव य ॥ ७॥ ભૂખ, તૃષા, ટાઢ, ઉષ્ણુતા, ડાંસ, મચ્છર આદિ ક્ષુદ્ર જંતુની પીડા; કઠોર વચન અને ચાર પ્રકારની દુઃખ શય્યા (ઠાણુગજીનાં ચેથા ઠાણામાં કડી છે) તૃણદિ કઠણ સ્પર્શ, શરીરને મેલ, પરસેવે, મલિન કપડાં વિગેરે દુઃખ સહન કરવું ઘણું કઠિન કામ છે. ૭. તથા– तालणा तज्जणा चेव वहबन्धपरीसहा ।। दुक्खं भिरक्वायरिया जायणा य अलाभया ॥ ८॥ કોઈની અવળી સમજુતીથી સાધુઉપર માર પડે, તિરસ્કાર થાય, વધ. થાય, બંધન આદિ પરીષહ સહન કરવા તથા ભિક્ષા માગી નિર્વાહ ચલાવ, લેકલજજામાટે વસ્ત્રાદિકની યાચના કરવી અને યાચના ભંગ થવાથી દુઃખ ઉત્પન્ન થાય એ સહન કરવું, તે દુઃખની પરાકાષ્ઠા છે. ૮. વળી कावोया जा इमा वित्ती केसलोओ य दारुणो । दुक्खं बम्भव्वयं घोरं धारेउ य महप्पणो ॥ ९॥ (૧) પોતવૃત્તિ એટલે કબુતર જેમ પિતાના પેટમાં જોઈએ તેટલેજ ખેરાક લે છે પણ તે સંગ્રહ કરતું નથી તેમ સાધુપુરૂષે અન્ન વિગેરેને સંગ્રહ કરે નહિ તથા (૨) કેશને લેચ કરે અને (૩) મન, વાણી તથા શરીરથી તેમજ કરવું, કરાવવું કે અનુમોદવું એ છ સાધનથી બચી શુદ્ધ બ્રહ્મચર્યવ્રત પાળવું એ (કપતવૃત્તિ, કેશલેચ, બ્રહ્મચર્ય વ્રત પાળવું) ઘણુંજ અશક્ય કામ છે. ૯. માતા-પિતાને પુત્રપતિ ઉપદેશ. मुहोइओ तुमं पुत्ता मुकुमालो सुमजिओ । महु सी वभू तुमं पुत्ता सामण्णमशुपालिया ॥ १० ॥ Page #94 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ– ભાગ ૨ જે. સક્ષમ એ વ્હાલા પુત્ર! તું અત્યંત સુખી જીવ છે, પરમ સુકુમાર અને અત્યંત આરામવાળો અમીર છો, તેથીજ એ પ્યારા ! તું ચારિત્ર પાળવામાં બરાબર શક્તિવાળે બની શકીશ નહિ. ૧૦. ચારિત્ર ગુણને તેલ અસહ્ય છે. નાનીવવિજ્ઞા પુળા તુ મર્મ | गुरु उ लोहमारो व्व जो पुत्ता होइ दुन्वहो ॥ ११ ॥ જંદગીપર્યંત ચારિત્રને બેજે ઉઠાવે, એ મસ્તકઉપર અત્યંત વજનદાર લેઢાના ભાર બરેબર કઠિન છે. ૧૧. સંજમની પ્રાપ્તિ દુષ્કર છે. आगासे गंगसो उ व्व पडिसोओ व्व दुत्तरो। . बाहाहि सागरो चेव तरियव्वो गुणोदही ॥ १२ ॥ પર્વતમાંથી પડતી એવી ગંગા તેના પ્રવાહમાં સામે પૂરે તરવું, અથવા બે હાથવડે મહાસાગર તરી જેમ મુશ્કેલ છે; તેમ ગુણસમુદ્રરૂપ સંજમને તરવું બહુ કઠિન છે. ૧૨. ચારિત્ર નિભાવવામાં મુશ્કેલો. वालुआकनलो चेव निरस्साए उ संजमे । असिधारागमणं चेव दुक्करं चरित्रं तवो ॥ १३ ॥ જેમ રેતીના કવલ નીરસ અને લુખા હોય છે તેમ પ્રથમ તે સાધુપણું નીરસ છે તેમાં પણ જે તપશ્ચર્યા કરવી છે તે તે ખરેખર ખર્કધારાઉપર ચાલવાજેવું મહા કઠિન છે. ૧૩. તથા– अही वेगंतदिठीए चरित्ते पुत्त दुकरे । जवा लोहमया चेव चावेयव्वा सुदुक्करं ॥ १४ ॥ જેમ સર્ષ બારીક નજરથી ચાલવાની જગ્યામાં એક ધ્યાન રાખી ચાલે છે તેમ હે વ્હાલા બેટા! તારે પણ ચાલવાની જરૂર છે. એ મીણના દાંતથી લોઢાના જવ ચાવ્યા બરાબર છે એટલે સંજમ (સંયમ) પાળવો મહા કઠિન છે. ૧૪, Page #95 -------------------------------------------------------------------------- ________________ ખિ -અધિકાશ. વળી जहा अग्गिसिहा दित्ता पाउँ होइ सुदुक्करं । तह दुक्करं करेउं जे तारुणे समणत्तर्ण ॥ १५ ॥ જેમ ફન અને અત્યંત પ્રજ્વલિત થયેલી અશિખાનેં પીવી કૅઠિન છે; તેમ યુવાવસ્થામાં સાધુપણું ધારણ કરવું મહા દુષ્કર છે. ૧૫. તેમજ– जहा दुक्खं भरे जे होइ वायरस कोत्थलो।। तहा दुक्खं करे जे कीवेणं सामणतणं ॥१६॥ જેમ કપડાનાં કોથળામાં હવા ભરી રાખવી અશક્ય છે; તેમ કાયર, પુરૂષેએ ચારિત્ર આરાધવું અશકય છે. ૧૬. તથા– जहा तुलाए तोलेउं दुक्करो म्मंदरो गिरी। તા નિદુનિટ્સ ટુ સરળai | ૭ | જેમ તેલવાનાં ત્રાજવામાં મેરૂ પર્વતને લેખીને વજનનું માપ કાઢી શકવું તે કઠણ છે; તેમ ચોક્કસ અને ચેખી રીતે દશ પ્રકારે સાધુપણું પાળવું તે ઘણુંજ કઠણ છે ૧૭. વળી– जहा भुयाहिं तरि दुकरं रयणायरो। तहा अणुवसन्तेणं दुकरं दमसायरो ॥१८॥ જેમ ભુજાવડે અગાધ સમુદ્ર તરી, પાર ઉતરવું દુષ્કર છે; તેમ અનુપશાંત છે વિષય-કષાય જેના એવા અને ક્ષમાસાગર સંયમ ચારિત્રકૃતસાગર તર કઠિન છે. ૧૮. ભેગ ભેગવ્યા પછી સાધુ થવાને ઉપદેશ मुंज.माणस्साए मोसे पंचलकखणए तुम। भुत्तभोगी तओ जाया पच्छा धम्म चरिस्ससि ।। १९ ।। સત્તાયામસૂત્ર-અધ્યયન ૨૨ મું. એ પ્યારા પુત્ર! શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, એ પાંચ પ્રકારના મનુષ્યસંબંધી ઉત્તમ ભેગે ભગવી લે અને એ વહાલા બેટા તુ ભુક્તભેગી થયા પછી જ વૃદ્ધ અવસ્થામાં સુખે ચારિત્રધર્મ અંગીકાર કરજે, ૧૯ Page #96 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જો. સમ મહાદિક જે ચારિત્રનાં મહા દુઃખ છે તેને છોડી દેવાં, વા. ', मोहमरोहः प्रसरनिवार्यः, स क्रोधबोधो हृदये न धार्यः । मानो न मान्यो मदलोभमाया, दुःशीलजाया इव यत्र हेयाः ॥ २० ॥ જેમાં માહુ ( મેહની કર્મ) ના પ્રરાહુ (અંકુર) તે જ્યાં ઉત્પન્ન થાય કે તેનું નિવારણ કરી દેવું અને ક્રોધરૂપી ચોધાને હૃદયમાં ધારણ ન કરવા. માન ( અભિમાન ) ને માન ન આપવું, તથા મનુ” (ગ), લાભ અને માયાના દુષ્ટ સ્વભાવવાળી સ્ત્રીઓની માફક ત્યાગ કરી દેવા, અર્થાત મહુ, ક્રોધ, માન, મદ, લાભ અને માયા આ બધાં ચારિત્રને દુઃખરૂપ છે. તેથી તળું દેવાં જોઇએ. ૨૦. સાંસારિક મમતાત્મક વિષયા પણ ચારિત્રને દુઃખરૂપ છે, ૩૫ઞાતિ. परीषहा यत्र सदैव सह्या, न चित्तवृत्तिर्विषयेषु योज्या | आजन्मचर्या बहुधा तपस्या, न कापि कार्या ममता वपस्या ॥ २१ ॥ જેમાં હમેશાં પરીષહે જે બાવીશ પ્રકારના છે તેને સહન કરવાજ અને ચિત્તની વૃત્તિ વિષયામાં ન જોડવી, જન્મથી મરણુપર્યંત ઘણા પ્રકારની તપસ્યા કરવી અને કોઇ પણ દિવસ મમતાનું ક્ષેત્ર ન વાવવું અર્થાત્ સાંસારિક મમતાત્મક વિષયામાં આસક્ત ન થવુ' અને આખા જન્મ તપસ્યામાં ગાળવે. ૨૧. હાસ્ય વિગેરે છ પ્રકારના કાપા ચારિત્રના દુઃખરૂપ છે. ૬૪ વા. दुःपालशीलं परिपालनीयं, वैराग्यरनं हृदि लालनीयम् । भूम्येव सर्वा सहता विधेया, हास्यादिषट्कोपचितिः महेया ॥ २२ ॥ જે શુદ્ધ ચારિત્ર દુઃખથી પાલન કરી શકાય તેવું છે, તે ચારિત્રનું યથા રીતે પરિપાલન કરવું, ખીજાં સાંસારિક હીરામાતીના દાગીનારૂપી રત્નાના વિચાર * જાતિ-કુળ-ખળ–રૂપ-તપ-લાલ-સૂત્ર અને મોટાઈ એ આઠે પ્રકારના મદ એટલે ગ. Page #97 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. ચારિત્રસુખ-અધિકાર છેડી વૈરાગ્યરૂપી રનનું હૃદયમાં પાલન કરવું. પૃથ્વીની માફક સર્વ પ્રકારની સહનતા રાખવી અને હાસ્ય, સુખમાં તિ, દુઃખમાં અરતિ, ભય, શેક અને દુગછા આમ છ પ્રકારના કષાયના સમૂહને ત્યાગ કરે. અર્થાત્ ચારિત્રમાં હાસ્યાદિક દે છે તેને તજી સચ્ચારિત્રનું પાલન કરવું કઠિન છે. ૨૨. ગ્રાહ્ય વસ્તુ, ઉપનાતિ (-૨૪). महाव्रतामय॑नगातिभारो, विश्रामवर्ज शिरसैंव धार्यः । भिक्षाशनं भूशयनं नवीनध्यानानुसन्धानमहो सदैव ॥ २३ ॥ પાંચ મહાવ્રતરૂપી કલ્પવૃક્ષને અતિ ભાર વિશ્રામ લીધા સિવાય પિતાના મસ્તકઉપરજ ધારણ કરવો. ભિક્ષાનું ભેજન જમવું, પૃથ્વીઉપર શયન કરવું અને આનન્દપૂર્વક સદા ઈષ્ટદેવના ધ્યાનનું નવીન નવીન રીતે અનુસંધાન કરવું. ૨૩. - પ્રવ્રજ્યા લેવાને તૈયાર થયેલા સુકુમાર અંગવાળા પિતાના બે પુત્રને ' તેના માતાપિતા કહે છે કે ચારિત્રના પાલનમાં ઘણાં દુખે છે. इत्येवमादिप्रचुरमकाराचारित्ररामारमणीयहाराः। शिरीषपुष्पाधिकसौकुमार्यवद्भ्यां भवभ्यां तु कथं प्रपाल्याः ॥२४॥ नरवर्मचरित्र. હે પુત્ર એમ ઉપર કહ્યા પ્રમાણે જેના ઘણા પ્રકાર છે એવા ચારિત્રરૂપી સુન્દર સ્ત્રીઓને સુન્દર હારનું શિરીષ નામના પુકરતાં અધિક સુકુમારતા (કેમલપણ) વાળા તમે બન્ને જણુઓ કેમ પાલન કરી શકશે? અર્થાત તમે બન્ને જણ સુકેમલ છે તેથી આ મહા કઠિન વ્રતો કેમ પાલન કરી શકશે? ૨૪. ચારિત્ર પાળવું એ કાયર પુરૂષનું કામ નથી પણ શરવીરનું જ કામ છે. કારણ કે ચારિત્રમાં અનેક દુઃખ ઉત્પન્ન થાય છે ખરાં પણ મેક્ષરૂપી મણિ પાસે તે શંખલાં સમાન છે એમ બતાવતાં આ ચારિત્રદુ:ખ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ સસ્ટમ જીરૂ wwજર વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨જો. પ્રમાહિત્ય-અધિક્કાર. ચારિત્રપાલન મહા કઠિન છે. તે પ્રમાદી મનુષ્યથી થઈ શકતું નથી. માટે 8594) પ્રમાદને સર્વથા ત્યાગ કરે જોઈએ. વિચાર કરે જોઈએ કેપ્રમાદી - મનુષ્યનું સાધારણ લૌકિક કાર્ય પણ સિદ્ધ થઈ શકતું નથી ત્યારે પલેકસંબંધી મૂક્ષસાધક કર્મમાં જે પ્રમાદ રાખે તે મેક્ષાદિ ક્યાંથી પ્રાપ્ત થઈ શકે? એટલે પ્રમાદી મનુષ્યનાં ઐહિક પારકિક બન્ને કાર્યો વિનાશ પામે છે, માટે સર્વ રીતે પ્રમાદનો ત્યાગ કરે. નીતિમાં પણ કહ્યું છે કે બગસ્ટ રિ મનુષ્કાનાં, રસ્થો મરિપુ” અર્થાત પ્રમાદ (આલસ્ય) તે મનુષ્યના શરીરમાં રહેલ મહાન શત્રુ છે, એદલે અન્ય શત્રુ તે બહાર રહી હેરાન કરે છે, પરંતુ આ શત્રુ તે પોતાના શરીરમાં રહી નાશ કરે છે. તે તે પ્રમાદથી તથા મોક્ષાદિ સાધનના જે વિન્નરૂપ આઠ પ્રકારના મદે, પાંચ ઈન્દ્રિયેના ત્રેવીશ વિષયે, ચાર કષાય, નિન્દા, ચાર વિકથાઓ જેને શાસ્ત્રકારોએ પ્રમાદરૂપ કહ્યા છે તેમાંથી પણ જીવ પિતે બચી મોક્ષસુખ મેળવી શકે તે વિષય સમજાવવા માટે આ અધિકાર આરંભ કરવામાં આવે છે. પ્રમાદસમાન જગત્માં કઈ અનિષ્ટક નથી. અનુરુપુ (૧ થી ૨). प्रमादः परमद्वेषी, प्रमादः परमं विषम् । प्रमादो मुक्तिपुर्दस्युः, प्रमादो नरकालयः ॥ १॥ પ્રમાદ (ગાફલતા) એ પરમ દુશ્મન છે, પ્રમાદ મોટું ઝેર છે, પ્રમાદ મુક્તિરૂપી પુરીને ચારરૂપ છે. અર્થાત મુક્તિરૂપી પુરીમાં જતા યતિના સંયમાદિ બ્રાતા વિગેરેને પ્રમાદરૂપી શત્રુ હરી જાય છે. જેથી મુક્તિપુરીમાં પહોંચી શકાતું નથી અને પ્રમાદ નરકનું ઘર છે, એટલે મુક્તિપુરીમાં જનારને નરકાલયમાં મેકલનાર પ્રમાદ છે. ૧. મહાસર્ષકરતાં પણ પ્રમાદ વિશેષ દુખપ્રદ છે. प्रमादस्य महाहेश्च, दृश्यते महदन्तरम् । आद्याद्भवे भवे मृत्युः, परस्माज्जायते न वा ॥२॥ Page #99 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. પ્રમાદત્યાગ–અધિકાર. પ્રમાદ અને મહાન સર્પનું હેઠું અન્તર દેખાય છે. એટલે પ્રમાદથી જન્મ જન્મ મૃત્યુ જીવને પ્રાપ્ત થાય છે એટલે પ્રમાદીને જન્મમરણ ટળતું નથી અને સર્ષથી મરણ થાય છે અથવા મંત્રાદિ ઉપચારે મળે તે વખતે મનુષ્ય જીવી પણ જાય છે. અર્થાત્ પ્રમાદ ઝેરી નાગકરતાં પણ વધારે દુખપ્રદ છે. ૨ પ્રમાદી યતિની પ્રત્રજ્યા નિષ્ફળ છે. #ષા વચ્ચે નોચ્છિન્ના, ચરો નામ મનઃ | इन्द्रियाणि न गुप्तानि, प्रव्रज्या तस्य निष्फला ॥३॥ ક્રોધ, માન, માયા અને લાભ આમ ચાર પ્રકારના કષાયે જે મુનિના ઉરિચ્છન્ન થયા નથી અર્થાત્ નાશ પામ્યા નથી તેમ જેને પોતાનું મન આધીન નથી અને જેણે ઇન્દ્રિયને નિયમમાં રાખી નથી તે સાધુની પ્રવ્રજ્યા નિષ્ફળ જાણવી. ૩. પાંચ પ્રકારના પ્રમાદ, आयी. मद्दविसयकसाया निहाविगहायपंचमीभणीया । ए ए पंचपमाया जीवं पाडन्ति संसारे ॥४॥ આઠ પ્રકારના મદ, પાંચ ઇદ્રિના ત્રેવીશ વિષય, ચાર કષાય, નિંદા, ચાર વિકથા (સ્ત્રીકથા, ભત્તકથા, દેશકથા, રાજ્યકથા) એ પાંચ પ્રમાદે જીવને સંસારમાં નાખે છે. ૪. સર્વ દુઃખનું કારણ પ્રમાદ છે. વધા.. यत्सम्पत्त्या न युक्ता जगति तनुभृतो यच्च नापद्विमुक्ता, ___ यन्नाधिव्याधिहीनाः सकलगुणगणालङ्कृताङ्गाश्च यन्नो । यन्न स्वर्ग लभन्ते निखिलसुखखान मोक्षसौख्यं च यन्नो, दुष्टः कल्याणमालादलनपटुरयं तत्र हेतुः प्रमादः ॥ ५॥ ભૂમુિવિટ્ટી. જગતમાં જે મનુષ્ય નિર્ધન છે અને દુઃખોથી મુક્ત થતાં નથી અને જે આધિ (મનપીઠ) વ્યાધિ (હપીડા) થી મુક્ત થતાં નથી, તેમ સમગ્ર Page #100 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ ગુણગથી સુશોભિત અંગવાળા જે થતા નથી, સમગ્ર સુખોની ખાણરૂપ એવા સ્વર્ગને પામી શકતા નથી, તેમ જે (સર્વ પ્રકારનાં સુખના મુગટરૂપ) મોક્ષસુખને પણ પામી શકતા નથી તે સમગ્ર વિપત્તિઓનું કારણ આ દુષ્ટ પ્રમાદજ છે કે જે પુણ્યકની પંક્તિઓના નાશમાં પ્રવેણુ છે, માટે પ્રમાદને સર્વથા ત્યાગ કરે. ૫. પ્રમાદને જુલમ. ઓ વાંસલડી, વેરણ થઈ લાગી તું વ્રજની નારને”—એ રાગ. એ આળસડી, શા માટે તું બંધીવાન બનાવે? શિદ વણવા કે, કામ ચુકવી તું નુકસાન કરાવે?--ટેક ઉદ્યમ કરતાં કેઇ અટકાવે, તે તેપર દાઝ દિલે આવે; પણ તુજપર તે બળ નવ ફાવે– એ આળસડી- ૬ તે કર જેના કબજે કીધા, જાણે બંધનથી બાંધી લીધા; તેણે તરત ઉદ્યોગ તજી દીધા– એ આળસડીટ ૭ તુજ વશ ન શકે ઠગ એક ભરી, જાણે હેય ચરણમાં હેડ ધરી; જ તું જોરાવર જુલમીજ ખરી એ આળસડી ૮ તું વાંચતાં વારી રાખે, જાણે તે પાટા બાંધ્યા આંખે; તે પુસ્તક તરત તજી નાખે– એ આળસડી ૯. નથી દેતી તું ભણતર ભણવા નથી દેતી ગુણ પ્રભુના ગણવા; નથી દેતી લાભ અતિ લણવા ઓ આળસડી ૧૦ નથી દેતી જર કે જશ રળવા નથી દેતી મિત્રોને મળવા; નથી દેતી શિખામણ સાંભળવા– એ આળસડી ૧૧ તું દરિદ્રતા દેનારી છે, કાયાને અવગુણકારી છે, તું નિત્યે બહુજ નઠારી છે– એ આળસડી. ૧૨ અને દિલમાં બહુ તુજથી ડરીએ, તને સ્વપ્ન પણ નહિ સંઘરીએ, દુશમન ગણી દૂર સદા કરીએ- એ આળસડી. ૧૩ મનહરછ અનન્વયાલંકાર, આળસથી અભિમાન એટલું તે ઉત્તમ છે, અભિમાની છે તે માન તાકવાને ટેક છે; લોભી પણ આળસુથી લાયક લેખાય લેશ, લાલચથી લઈ બેસે ઉદ્યમ અનેક છે; Page #101 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. દ્વિગ્નત–અધિકાર. કથનથી કુણાલ ઢાંકે, એટલા વિવેક છે ; ફ્રાયી જન કાણુ વધારે નહિ તેાપણ આઇસને તેના જેવી કહું ... દલપત કહે, આળસ સમાન ભુંડી આળસજ એક છે ; ૬૯ ૧૪ દલપતરામ. પ્રમાદથી ઇષ્ટ સ્થાને પહેાંચી શકાતું નથી માટે તેને અવસ્ય ત્યાગ કરવા જોઇએ. એમ વારંવાર ખતાવી આ પ્રમાત્યાગ અધિકાર પૂર્ણ કરવામાં આવેછે. -. વ્રિત-અધિકાર. 3 પ્રમાદ્રત્યાગી—ધર્મ દૃઢ શ્રાવકાએ નિયમપુરઃસર અમુક હદસુધીજ દશ ફુલા દિશાઓમાં ગમન આગમન કરવું તેમાં લક્ષ્ય ખેંચવાસારૂ આ અધિકાર આર’ભાયછે. શ્રાવકાનું છઠ્ઠું વિન્નિતિવ્રત કહેછે ૩૫નતિ. विदिक्षु दिक्षूर्ध्वमधो गर्यत्, सीमाप्रमाणं क्रियते विधिज्ञैः । लोलाम्बुधेः सेतुसमं विशिष्टं, षष्ठं भवेदिग्विर तिव्रतं तत् ॥ १ ॥ नरवर्मचरित्र. ઇશાન વિગેરે વિદિશા, પૂર્વાદિ દિશા, નીચે અને ઉપર ગતિનું (જવાનું) જે સીમાનું પ્રમાણુ વિધિજ્ઞ મહાત્માઓએ કહેલું છે, અર્થાત્ શ્રાવક ગૃહુસ્થ એટલા સ્થળમાંજ જવું, આવવું, કરવું. તે પ્રમાણે જે શ્રાવક ગૃહસ્થ વર્તે છે તે ચપલ સમુદ્રના કાંઠા સમાન ઉત્તમ એટલે કે સમુદ્ર ઘણા ચપલ છે, પરંતુ જે કાંઢાઉપર ગતિ કરતા નથી તેના સરખુ શ્રાવકનુ હુ વિશ્મિરતિ નામનું વ્રત છે. ૧. સંસારમાંથી તૃષ્ણાહિત કેમ થવું તેને માટે આ એક લેાકમાં મર્યાદા બતાવી આ દિગ્દત અધિકાર પૂર્ણ કરવામાં આવેછે. Page #102 -------------------------------------------------------------------------- ________________ ૭૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. સપ્તમ * - વિદ્ગswામાંસાનકૂપળામાવલંડન-ષિાર. - છે તુ 5ષ્ણારહિત થવા માટે દિગ્દતના અધિકારમાં પ્રવાસની પણ હદ રાખવી પછી અન્ય સાંસારિક વ્યવહારમાં મર્યાદા જાળવવાનું એની મેળેજ સમજાય છે. આમ છતાં ભેજનાદિ વ્યવહારમાં મર્યાદા મૂકનારાઓને જેવાથી તેમનાતરફ કદાચ કેઇની વૃત્તિ અસ્થિર થઈ અવળા વલણવાળી બને તે તેથી પતિત થવાય છે એમ દેખાડવાને તે ભેજનાદિ વ્યવહારમાં મર્યાદા મૂકનારાઓની અગ્યતા ખુલ્લી કરવા તથા કેટલાક દાંભિક મસાણ યતિમ એમ કહે છે કે અમે તૃષ્ણારહિત છીએ જેથી અમારે માંસભક્ષણથી કાંઈ પ્રત્યવાય (પાપ) નું કારણ નથી તેવા વામમાગીઓને સમજાવવા ખાતર આ અધિકાર આરંભ છે એટલે આ અધિકારનું નામ વિતeળમાંસા રાષiામાવલંડન આપવામાં આવ્યું છે તેને અર્થ તૃષ્ણારહિત પુરૂષે માંસનું ભક્ષણ કરે છે તેમાં દોષ લાગતે નથી આ બાબતનું ખંડન છે. મનકલ્પિત યુક્તિથી માંસનું ભક્ષણ કરવું નહિ. વગ્રા. गृद्धिं विना भक्षयतो न दोषो, मांसं नरस्यान्नवदस्तदोषम् । एवं वचः केचिदुदाहरन्ति, युक्त्या विरुद्धं तदपीह लोके ॥ १॥ તૃષ્ણાવિના માંસનું ભક્ષણ કરનાર પુરૂષને પાપ લાગતું નથી કારણકે તે માંસ અન્નની માફક દેષરહિત છે, એમ કેટલાક પુરૂષે આ લોકમાં જે વચન ઉચ્ચારે છે તે વાક્ય પણુ યુક્તિથી વિરૂદ્ધ છે અર્થાત્ મનુષ્યબુદ્ધિને બંધ બેસતું નથી. ૧ માંસઉપર અભિરૂચિ હોય તેજ માંસભક્ષણ થાય છે. उपजाति. आहारवर्गे सुलभे विचित्रे, विमुक्तपापे भुवि विद्यमाने । मारम्भःखं विविध प्रपोष्य, चेदस्ति गृद्धिर्न किमात्सि मांसम् ॥ २ ॥ सुभाषितरत्नसन्दोह. Page #103 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. ભાગા પલાશ-અધિકાર ૭૧ પૂર્વપદ્યમાં વાદીને એવા મત છે કે કામનાહિત ભક્ષણ કરાતું માંસ, અન્ન ખરેાખર છે તે ખાખતનું ખંડન કરતાં કવિ જણાવેછે કે જો તારે તા ન હોય તે પૃથ્વીમાં જુદા જુદા પ્રકારને પાપરહિત આહારવર્ગ (અન્નાદિ પદાર્થ) સુલભ રીતે મળી શકેછે છતાં વિવિધ પ્રકારના આર’ભના દુઃખને ષીને તું માંસ શામાટે ખાયછે. અમે તૃષ્ણાથી માંસ ભક્ષણ કરતા નથી, જેથી નિર્દોષ છીએ, તે કેવળ તેનુ ધૃતપણુંજ છે; કારણકે તે લેાકા જે પશુએની હિંસા કરી જે સંપાદન કરેછે, તે શું માંસ નથી ? એટલે શું અન્ન થઇ ગયું છે? અર્થાત્ કે તે માંસજ છે. માટે માંસાહાર કરનારા દાંભિકાનો ભજ આ ઉપરથી પ્રસિદ્ધ થાયછે; કારણકે ગૃદ્ધિ (ઇચ્છા) વિના પશુદ્ધિ સા થતીજ નથી. ૨. એમ સિદ્ધ કરી આ અધિકાર પૂર્ણ કરવામાં આવેછે. આવીજ રીતે અન્ય વ્યવહારોમાં પણ મર્યાદા મૂકાય તેમાં દાષ રહેલા છે. ૩. भोगोपभागवत- अधिकार. - 9 28 જેમ માંસનિષેધ છે તેમ વ્યાવહારિક વસ્તુમાં પણ મર્યાદાની અપેક્ષા છે સાંસારિક પ્રત્યેક વિષયમાં અમુક હદસુધીજ આગળ વધવા જેવું છે. જો વિષયાને લેગ સ્વતંત્ર રૂચિને અનુસરીને થાય તે કાંઇ તેમાં આગળ વધવાની હજ રહે નહિ અને તેને કદી પણ છેડા આવે નહિ તેમ તેમાં ધર્મ-અધર્માંનું ભાન પણ રહે નહિ, માટે ધર્મશાસ્ત્રાપુર શ્રદ્ધા રાખી તેમાં કહેલી મર્યાદાનું ઉલ્લંઘન કરવું નિહ. એ બહુ જરૂર છે. જનસમૂહુને ભાગ (લેાજનાદિ જે એક વખતજ ઉપયાગમાં આવેછે તે) અને ઉપભાગ (સ્ર, વસ્ત્ર, શય્યાદિ જે અનેક વખત ભાગવાયછે તે) અને દેહાદિના નિર્વાહ અથે તેના ઉપયોગ પણ કરવા પડેછે, પરંતુ તેમાં (ગ્રહુણુ કરવામાં) પ આ મહાત્માએ જેને વિહિત કહી ગયા છે, તેને ગ્રહણ કરવું અને જેને નિષેધ કરી ગયા છે, તે વસ્તુએ ગ્રહણ ન કરવી, તે ખામતનું દિગ્દર્શન ક રાવવાસારૂ આ અધિકારની શરૂઆત કરવામાં આવેછે. Page #104 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસ’બ્રહ—ભાગ ૨ જે. સસમ શ્રાવકાએ પદાથાના ભાગોપભોગ અમુક પ્રમાણમાંજ લેવા. રૂપજ્ઞાતિ. कुर्वन्ति संख्यां भविन भोगोपभोगयोर्यत्र विचित्ररूपाम् । तत्सप्तमं पापनिवृत्तिहेतु भोगोपभोगतमाहुर्याः ॥ १ ॥ જેમાં ઉત્તમ શ્રાવકો ભાગ તથા ઉપલેગની ભિન્નભિન્ન રૂપવાળી સંખ્યા કરેછે એટલે “ અમુક પદાથેજ ઉપયેગમાં લેવાં તે આટલી સંખ્યાસુધી વિગેરે” પાપાની નિવૃત્તિ (નિવારણ ) ના કારણરૂપ તે સાતમું શ્રાવકાનું લાગેાપભાગ નામનું વ્રત આ મુનિએએ કહ્યું છે. ૧ ભાગ તથા ઉપભોગનું સ્પષ્ટીકરણ ફવા (૧–૪). पानान्नपुष्पादिकमेकवारं यद्भुज्यते प्राणिभिरेष भोगः । स्त्रीवस्त्रखादिरनेकशो यत्, सम्भुज्यते तद्धयुपभोगयोगः ॥ २ ॥ દૂધ વિગેરેનું પીવું, અન્ન અને પુષ્પ વિગેરે જે મનુષ્યાથી એક વાર ભાગવાયછે, તે ભાગ કહેવાયછે અને સ્ત્રી, વસ્ત્રો, ખાટલા વગેરે જે અનેક વાર લાગવાયછે તેથી તે ઉપલેાગ કહેવાયછે. ૨. ७२ જેમાં અનેક જન્તુઓનેા નાશ થાયછે એવા ભાગના પદાર્થના ત્યાગ કરવાની ભલામણ. ', अस्मिन् व्रते यहुपापमूलं, मूलं फलं कन्दनिशाशनाथम् । तद्वर्जनीयं विरतिपन्नैः, श्रीधर्मपीयूषरसे रसज्ञैः ॥ ३ ॥ શ્રાવકાના આ ભાગે પભાગ નામના સાતમા વ્રતમાં જે મૂળ, ફળ, કન્દનું ભક્ષણ તથા રાત્રિભોજન વિગેરે જે બહુ પાપના મૂળરૂપ છે, અર્થાત્ જેના ગ્રહણમાં અનેક જન્તુને નાશ થાયછે તે વસ્તુ, વૈરાગ્યને પ્રાપ્ત થયેલ અને શ્રીજૈનધર્મરૂપી અમૃતના રસના તત્ત્વને જાણનારા એવા પુરૂષોએ વ દેવી. ૩. મહા પાપવાળું અંગારકર્મ (ભઠ્ઠી) વિગેરે છેડવાની ભલામણ. ૩૫નાતિ. अङ्गारकर्मादिकमुग्रपापसम्पादकं पञ्चदशमकारम्* । पचण्ड दुःखमदमङ्गभाजां, त्याज्यं महारम्भकरं कुकर्म ॥ ४ ॥ नरवर्मचरित्र. * ૧ ઇંગલકમ—લુહાર, કુંભાર વિગેરે ભઠ્ઠીનું કામ. Page #105 -------------------------------------------------------------------------- ________________ NAARARAANANNAAAAAAAAAAAANDAMANMAAAAAAAANAMAMMAAAAAAAAAAAAAAAAAAA પરિચ્છેદ અનર્થદડવ્રત-અધિકાર. ઉગ્ર પાપને સંપાદન કરનાર, દેહધારી જીને પ્રચંડ દુ:ખ આપનાર, પન્દર પ્રકારનું મહારંભ કરનારું અંગારકમ વિગેરે જે કુકર્મ, તેને ધર્મજ્ઞ શ્રાવકોએ ત્યાગ કરે. અર્થાત્ જેમાં ભઠ્ઠી વિગેરે સદા રહેવાથી અનેક જતુઓ નાશ પામે છે એવું સુખડિયા, કયા વિગેરેનું કર્મ ન કરવું. ૪ કેવા પ્રકારને વેપાર ન કર જોઈએ એ પણ આ ઉપરથી ટૂંકમાં દર્શાવી આ ભેગો ભેગવત અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. નર્થëવ્રત–વિવાર. - સંસારીએ ભેગ કે ઉપગ ભેગવવા ખરા પણ તેમાં કોઈને દુઃખ છેડછી થાય તેવું કાંઈ કામ, તે કાંઈ વેપાર અને તે કાંઈ પણ વિચાર ન કરે, તેવાં અનર્થનાં સાધનો રાખવાં નહિ અને તે કેને પૂરાં પણ પાડવાં નહિ અને ટૂંકામાં જેમાં ફેગટ પ્રાણુઓની હિંસા થાય છે તે કાર્ય માંથી નિવૃત્ત થવું, તે બાબત જણાવવા આ અધિકાર આરંભ કરવામાં આવે છે. ૨ વનકર્મા–વન કપાવવું વિગેરે. ૩ શકટકમં–ગાડી, ગાડાં બનાવી વેચવાં તે. ૪ ભાટકક –ગાડી, ગાડાં વિગેરે ભાડે દેવાં તે. ૫ રેટિકકર્મ–ખાણ (પૃથ્વી) વિગેરે ખોદાવવાને વેપાર. ૬ દંતવાણિજ્ય-હાથીદાંત, કસ્તુરી વિગેરેને વેપાર. ૭ લખવાણિજ્ય-લાખ, ગળી વિગેરેને વેપાર. ૮ રસવાણિજ્ય-મધ, મધ વિગેરેને વેપાર. ૯ વિષવાણિજ્ય–સોમલ વિગેરે ઝેરનો વેપાર. ૧૦ કેશવાણિજ્ય-પશુના વાળને વેપાર. ૧૧ યંત્રપિલનકર્મ–ઘાણી વિગેરે યંત્રને વેપાર૧૨ નિલંછણક–પ્રાણુનાં અંગછેદન જેમકે ગોધલા કરવા વિગેરેના વેપાર. ૧૩ વાગે દાવણ્યા–અગ્નિ સળગાવી દાહ મેલે. ૧૪ જલશેષણકમ– તળાવ, નદી વિગેરે શોષણ કરાવવાને વેપાર. ૧૫ મનુએ તથા હિંસક પશુને વિક્રય-સ્ત્રીઓ તથા કુતરા વિગેરેને વેપાર. Page #106 -------------------------------------------------------------------------- ________________ ૭૪ સપ્તમ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. છ વસ્તુ લેવી દેવી નહિ. સનુણું. न ग्राह्याणि न देयानि, षड् वस्तूनि च पण्डितैः । अग्निर्मधु विषं शस्त्रं, मद्यं मांसं तथैव च ॥१॥ અગ્નિ, મધ, ઝેર, હથિયાર, દારૂ અને માંસ આ છ વસ્તુઓ વિદ્વાન પુએ પોતે કેઈની પાસેથી ગ્રહણ કરવી નહિ અને કે મનુષ્યને આપવી પણ નહિ. (કારણકે તેમાંથી હિંસા ઉત્પન્ન થાય છે.) ૧. દયાળુ અનેક પાપથી અટકે છે. उपजाति. अनर्थदण्डाद्विरतिं भजन्तस्त्यजन्त्यपध्यानमिहारौद्रम् । पापोपदेशं बहुहिंस्रदानं, नित्यं प्रमादाचरणं प्रबुद्धाः ॥ २॥ नरवर्मचरित्र. નિરર્થક દંડથી (બીજાને વૃથા પડવાથી) જેઓ નિવૃત્ત થયા છે એટલે દૂર રહ્યા છે એવા વિદ્વાન પુરૂષે આ લેકમાં આરંદ્ર નામના કુત્સિત. ધાનને અને બહુ હિંસાયુક્ત દાનને તથા પાપના ઉપદેશને તેમ પ્રમાદયુક્ત એવા આચરણને હમેશાં ત્યાગ કરે છે. ૨. હાથ લાંબા ને જીભ ટૂંકી તેનું કારણ બતાવે છે. એક કવિએ કહ્યું છે કે, ઇશ્વરે (કુદરતે) આપણને હાથ બે આપ્યા અને તે પણ બહુ લાંબા બનાવ્યા, પગ બે આપ્યા ને તે પણ ઘણું મોટા બનાવ્યા, કાન બે આપ્યા, આંખે બે આપી, નસકેરાં બે આપ્યાં અને જીભ એકજ ને તે પણ ટુંકી કેમ બનાવી? આ બહુ ગંભીર અને રહસ્યને પ્રશ્ન છે. માણસનાં કામે ઉપરથી તેની ઈચ્છાનું અનુમાન થાય છે. લાભ મેળવવામાટે માણસ સહેલાઈથી ગમે ત્યાં જઈ શકે તે માટે તેને મોટા ને મજબૂત પગ આપવામાં આવ્યા છે. માણસ પિતાની ઈચ્છા - સ્વર્ગવિમાન. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૭૫ મનનનનન AAAAAARRAMAMMANAMAN પરિચ્છેદ. સામાયિક વ્રત–અધિકાર. મુજબની ભલી ચીજે મેળવી શકે અને તે બીજાઓને આપી શકે. માટે તેને અદ્દભુત શક્તિવાળા લાંબા હાથ આપવામાં આવ્યા છે અને માણસ બે વખત સાંભળીને, બે વખત નજરે જોઈને, એક વખત બેલે તેમાટે તેને બે કાન, બે આંખ અને એક જીભ આપવામાં આવી છે; પણ આપણે એથી ઉલટીજ રીતે વરતીએ છીએ. પૂરું સાંભળ્યાવિના અને પૂરું જેયાવિના અભિપ્રાય આપીએ છીએ. પણ એ કેવું છેટું છે? એથી વિના કારણે આપણે કેટલા બધા પાપમાં પડીએ છીએ? (કુદરતે) બહુ વિચારીને જ આપણું જીભ ટૂંકી બનાવેલી છે અને તેને તેવી જ રાખવામાં ફાયદો છે, તેને લાંબી વધારવામાં ફાયદો નથી, એમ સમજીને જ અસલના ત્રષિએ મુનિવ્રત લેતા હતા ને તે સારૂજ પુરાણોમાં (જૂના ગ્રંથમાં) મુનિવ્રતનું બહુ માહાત્મ્ય કહેલું છે. આપણુમાં પણ કહેવત છે કે, “ન બોલ્યામાં નવ ગુણ” જે કે આપણને બોલ્યા વિના ચાલે તેમ નથી, તેપણુ જીભને કાબુમાં રાખવાથી જીભથી થતાં પાપોથી બચાય છે, માટે ભાઇઓ! જીભ ટૂંકી અને હાથ લાંબા રાખો, એટલે કે બકબકારે ન કરે. જરૂર જેટલું બેલે-પાળી શકે તેટલું બેલે–ખાત્રી કરીને બેલે અને હાથ લાંબા રાખે એટલે કે પરમાર્થ કરે. * એજ આપણું ફરજ છે. આવી રીતે પાપમાંથી નિવૃત્ત થવા તથા પાપના પ્રેરક પણ ન થવાને ઇસારે કરી આ અનર્થદંડવ્રત અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. - સમાવિત્રેત-ધિરાર. છે આ 5નમાંથી બચવા માટે સામાયિકની જરૂર છે તેથી સામાયિક એટલે . સમતા અર્થાત્ શ્રાવકે એ સર્વ ઈન્દ્રિયેના વિષયથી દૂર રહી છે બે ઘડી માત્ર પોતાના ઈષ્ટદેવ ભગવાનનું ધ્યાન કરાય છે અથવા સ્વાધ્યાયાદિ કરાય છે તે સામાયિકવ્રતનું દિગ્દર્શન અત્ર ટુંકમાં કરાવવામાં આવ્યું છે. કારણકે પાપથી નિવૃત્ત થવાને તેમજ પાપથી દૂર રહેવાનું અને પાપના કઈ પણ રીતે પ્રેરક પણ ન બનવા માટે તે બહુ આવશ્યક છે તેથી તેને શ્રાવક પિતાના લક્ષમાં લઈ તે વ્રતમાં તત્પર રહે, જેને માટે આ અધિકારનો આરંભ કરવામાં આવે છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ ૭૬ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ– ભાગ ૨ જે. સપ્તમ સામાયિકથી થતા ફાયદા. માર્યા (થી ૩). समाइयं कुणंतो समभावं सावओघडी अदुगम् । आउसुरेसुवन्धइ इतिअमित्ताहं पलिआइम् ॥ १ ॥ સામાયિક કરતી વખતે બે ઘડી સુધી સમભાવમાં રહેવાથી દેવતાઓનું આયુષ્ય બાંધે તેને નીચલા સ્લેકમાં ગણાવ્યા પ્રમાણે પલેપમ કહે છે. ૧. वाणवई कोडीओ लकागुणसहि सहस्सपणवीसं । नवसयपणवीसाये सतिहाअडभागपलिअरस ॥ २ ॥ બાણ કરોડ, ઓગણસાઠ લાખ, પચીશ હજાર, નવસેપચીશ પપમ; તથા તે ઉપર એક પલેપમના આઠ ભાગ કરીએ તેના ત્રણ ભાગઉપર એટલું આયુષ્ય દેવતાનું બાંધે છે. ૨. सत्तहतरि सतसया सतहतरिसहस लककोडीओ। सगवीसं कोडीसया नवभागा सत्तपलिअस्स ॥ ३ ॥ सूक्तिमुक्तावली. એક કરોડ સતાવીશ લાખ સત્યે તેર હજાર સાતસે ને શીતેર પપમ તથા એક પલેપમના નવ ભાગમાંથી સાત ભાગ જેટલું (દેવતાઓનું) આયુષ્ય બાંધે છે. ૩ નવમું સામાયિક વ્રત. ઉપનાતિ (૪-૫). सावयकर्मप्रतिषेधनेन, मनोहरध्यानविधानशीलैः । अन्तर्मुहूर्त परिपाल्यते यत् , सामायिकाख्यं नवमं व्रत तत् ॥ ४ ॥ પાપ કર્મોને અટકાવીને મનહર (દેવના ધ્યાનમાં કાર્યશીલ (તત્પર) એવા શ્રાવકે બે ઘડી માત્ર અન્તાકરણનું જે પરિપાલન કરાય છે. અર્થાત મનને નિરોધ કરાય છે તે નવમું સામાયિક નામનું વ્રત છે ૪. Page #109 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ | દશાવકાશિકત-અધિકાર સમતાવ્રતનો પ્રભાવ. ध्वान्तं दिनेशोरिंगणं जिगीषुर्यतिः प्रमादं कुनयं विवेकी । हन्ति क्षणेनैव तथा कुकर्मजालं करालं समता हिनस्ति ॥५॥ નવરિત્ર. સૂર્ય અન્ધકારને. વીપુરૂષ શત્રુના સમૂહને, યતિવર્ય પ્રમાદને, વિવેકી પુરૂષ અવિનયને, ક્ષણમાત્ર કાળથી જેમ નાશ કરે છે, તેમ અન્તકરણ (મન ની સમતા (સમાયિક વ્રત) ભયંકર એવાં કુકર્મોના સમૂહને નાશ કરે છે. ૫. તે આ પ્રમાણે સમતા બતાવી સામાયિક વ્રત અધિકાર પૂર્ણ કરવામાં અાવે છે. - શાવરાત્રિતઅધિકાર. -- સામાયિક શુદ્ધ થયા વિના દેશાવકાશિકત્રત ટકી શકતું નથી તેથી કે દેશાવકાશિક નામનું શ્રાવકેનું આ દશમું વ્રત છે. તેમાં નિરંતરની વ્યાવહારિક ક્રિયાઓમાં ઓછું એઠું સત્ શ્રાવકેએ કરતા રહેવું તે આ વ્રતને ઉદ્દેશ છે કારણકે લેભ–મેહને પલે પડી દેશભ્રમણમાં જેમ જેમ માણસ આગળ વધે છે તેમ તેમ આશા અને અસંતોષને લીધે તેમાં વધારે વધારે ફસાતે જાય છે માટે એ જાળમાંથી છૂટવાને અને સંતેષથી પિતાના કર્તવ્યમાં પરાયણ રહેવાને આ વ્રત જરૂરનું છે. શ્રદ્ધાળુ શ્રાવકેનું નિત્ય નિયમિત થતું દશામું દેશાવકાશિક નામનું વ્રત उपजाति. यदिग्व्रतं तद् गमनप्रमाणं, समिप्यते प्रत्यहमेव धन्यैः । प्रतानि यद्वा सकलानि देशावकाशकाख्यं दशमं व्रतं तत् ॥ १॥ નવનિ Page #110 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહું—ભાગ ૨ જો. સપ્તમ આગળ જે ગતિના પ્રમાણુરૂપ દિગ્ગત કહેવામાં આવ્યું છે, તેમાંથી ધન્યવાદને ચેાગ્ય એવા જે શ્રાવકોએ હંમેશાં આછું આછુંજ કરાયછે અથવા ખીજા જે સમગ્રતા તેમાં પણ તેમ કર્મની ન્યૂનતા કરાયછે. તે આ દેશનું “ દેશાવકાશિક ” નામનું શ્રાવકાનુ વ્રત છે. જેમાં રાજ ચાદ નિયમે પણું ધારેછે તે અન્ય સ્થળથી સમજવું. ૧. ७८ દેશાવકાશિકવ્રતનું સ્વરૂપ સમજાવી આ અધિકાર પૂર્ણ કરવામાં આવેછે તેની આવશ્યકતા તથા તેનુ ફળ તા સ્પષ્ટજ છે. #&&& - પૌષધવ્રત-અધિવહાર. R શાવકાશ વ્રતમાં પાસ થયા વિના પૈષધવ્રતમાં દાખલ થવું કઠિન પડેછે તેથી અગયારમું પૈષધવ્રત જેનું બીજું નામ પાષા છે. જે શ્રાવકાનું ચાર પ્રહરનું વ્રત છે અને જેને લીધે શરીરની તથા મનની ચેષ્ટાઆનું નિવેદન થાયછે, તેનું દિગ્દર્શન આ અધિકારમાં કરાવવામાં આવેછે. શ્રાવકાનુ અગિયારમું પાષધ નામનુ વ્રત. પન્નાતિ (૧-૨). तपश्चतुर्थादि विधाय धन्यंमन्या नरः पर्वसु यच्चतुर्षु | व्यापारभारं सकलं सपापं, शरीरसत्कारमपि त्यजन्तः ॥ १ ॥ ब्रह्मव्रतं तीव्रतरं दधानाः, प्रमादहानेन यतेः समानाः । गृह्णन्ति यत्पौषधमेकचित्ता, एकादशं तद्व्रतमामनन्ति ॥ २ ॥ नरवर्मचरित्र. ચાર પાંમાં એટલે એક માસના બે અષ્ટમી, એ ચાદશ, ચતુર્થાં આદિ એટલે ચતુર્થાંભક્ત ( ઉપવાસ ) તપને કરીને પોતાને ધન્ય માનતા એવા શ્રાવકા પાપયુક્ત એવા સમગ્ર વ્યાપારના ભારને અને પેાતાના શરીરના ( ભાજનાદિથી ) સત્કારના પણ ત્યાગ કરવાવાળા અને અત્યન્ત તીવ્ર એવા બ્રહ્મચ વ્રતને ધારણ કરવાવાળા તથા પ્રમાદના ત્યાગથી કૃતિના સમાન એક Page #111 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. અતિથિસ'વિભાગ–અધિકાર. ૭૯ ચિત્તવાળા શ્રાવકે જે વ્રતનુ વ્રતુણુ કરેછે તેને અગિયારમું પાષધ નામનું વ્રત કહેવામાં આવેછે. ૧, ૨, આ પ્રમાણે સ્વરૂપ અને ફળ કહી આ વૈષધ અધિકાર પૂર્ણ કરવામાં આવેછે. - શિવિમાન અષિજાર. ssc મેષા કર્યાં પછી અતિથિના સત્કાર કરવા એ ખાસ ભલામણ છે તેથી શ્રદ્ધાળુ શ્રાવકાએ પાતાના લેાજનાદિની તૈયાર વસ્તુઓમાંથી અતિથિસત્કાર કરવેાજ જોઈએ, તેમાં ઉત્તમ પાત્રાદિની પ્રાપ્તિ થવી તે જો કે અશક્યપ્રાય છે, તેપણુ તે વિષયઉપર સત્ શ્રાવકાનુ લક્ષ ખેંચવા સારૂ આ અધિ કાર લખાયછે. “ અતિથિવિભાગ ” નામનું ખારનું વ્રત. ૩પનાતિ (૧ થી ૩). यद्भुक्तपानासनवस्त्रपात्रभैषज्यशय्यावसतिमदानम् । मुदातिथिभ्योऽतिथिसंविभागं, प्राहुर्व्रतं द्वादशमेतदार्याः ॥ १ ॥ જે ભાજન (અન્નાદિ), પાન (ધ વિગેરે), આસન, વસ્ત્ર, પાત્રા, એષધેા, શય્યા, સ્થાન વિગેરે પદાર્થાંનું દાન, આનંદથી અતિથિ એવા સાધુએ તથા સાધ્વીઓને માટે આપવું. આ શ્રાવકાનુ અતિથિસ વિભાગ ” નામનું ખારમું વ્રત આ મહાત્માઓએ કહ્યું છે. 1. 66 સત્પાત્ર અતિથિનુ સ્વરૂપ કહેછે. शत्रौ च मित्रे च समस्वभावं ज्ञानादिरत्नत्रयसाधकं यत् । तदत्र पात्रं प्रवदन्ति विज्ञास्तस्मै प्रदत्तं शिवशर्मदायि ॥ २ ॥ જે શત્રુમાં તથા મિત્રમાં સમાન સ્વભાવવાળા સાધુ હોય અને જે જ્ઞાન વગેરે ત્રણ રત્નાને સિદ્ધ કરનાર હાય, તેવા સત્ સાધુને વિદ્વાન પુરૂષા આ Page #112 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. સપ્તમ લેકમાં સત્પાત્ર કહે છે અને જે તેવા અતિથિને માટે અન્નાહ આપવામાં આ વ્યું હોય તે તે આલેક, પરલોક બજેમાં કલ્યાણરૂપ થાય છે. ૨. સત્પાત્ર, ઉત્તમદાતા અને શુભ વસ્તુનું દાન આ ત્રણ વસ્તુઓ એકત્ર થવી દુર્લભ છે. पा प्रदाता शुभवस्तुलाभो, भवेत्रिवेण्याः शुभसङ्गमस्तत् । श्रीचन्दनाश्रीधनसार्थवाहीशालिभद्रोपमयेष्टसिद्धिः ॥३॥ नरवर्मचरित्र. સત્પાત્ર (અતિથિ), ઉત્તમ પ્રકારને શ્રદ્ધાળુ દાતા અને શુભ વસ્તુનું દાન તે આ ત્રણ-ત્રિવેણને શુભ સંગમ થાય તે શ્રીચન્દનાબાઈ (ચંદનબાલા), શ્રીધનસાર્થવાહ અને શ્રીશાલિભદ્ર શેઠની માફક ઈષ્ટ કાર્યની સિદ્ધિ થઈ જાયછે. તે તે આખ્યાયિકાઓ પરંપરાથી જાણી લેવી. પિતાની કેટલીક એગ્ય વસ્તુઓનું પાત્રને દાન આપવાથી ઉત્તમ ઈષ્ટ લાભ મેળવી શકાય છે એ બતાવી આ અતિથિસંવિભાગ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. - સંજ-વિવાર. - શું અતિથિને સંખ્યાવિના સંયમ ટકી શકતું નથી તેથી સંયમ કે જેના છે, છ3 ૧૭ ભેદ ચારિત્રવર્ણનના અધિકારમાં કહેવામાં આવ્યા છે તે સંયમને ભિન્ન ભિન્ન ધર્મનાં પુસ્તકમાં અનેક રીતે વર્ણવે છે તે બાબતઉપર સુજ્ઞ જનસમાજનું ચિત્ત ખેંચવા આ અધિકાર શરૂ કરાય છે. સંયમના ભિન્ન ભિન્ન પ્રકારે. મનુષ્યy (થી ૧). अहिंसा. सत्यमस्तेयं, ब्रह्मचर्य सुसंयमः । માંસનપુયાળો, મોગનવર્ગનણ છે ? મકા માટે આ અધિકારના કો પુરાણાદિકથીજ લેવામાં આવેલ છે જેથી તેઓ પણ સંયમ કેને કહે છે તે ધ્યાનમાં આવે. Page #113 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. સયમ-અધિકાર. ૮૧ કોઇ પ્રાણીની હિંસા ન કરવી, સત્ય ભાષણ કરવું, ચારી ન કરવી, પ્રહ્મચર્યનું પાલન કરવું, ઇન્દ્રિયાને નિયમમાં રાખવી, મદિરા, માંસ અને મધને ત્યાગ કરવા તથા રાત્રિવખતે લેાજન ન કરવું, ૧, સંયમવૃક્ષનાં આ પુષ્પા કહેછે. अहिंसा प्रथमं पुष्पं, पुष्पमिन्द्रियनिग्रहः । सर्वभूतदया पुष्पं, क्षमा पुष्पं विशेषतः || २ || ध्यानं पुष्पं तपः पुष्पं, ज्ञानं पुष्पं तु सप्तमम् | सत्यमेवाष्टमं पुष्पं, तेन तुष्यन्ति देवताः ॥ ३ ॥ एते कस्यापि . અહિંસા પ્રથમ પુષ્પ છે, ઇન્દ્રિયાના નિગ્રહ એ બીજું પુષ્પ છે, સવ ભૂતપ્રાણીઉપર દયા રાખવી એ ત્રીજી પુષ્પ છે, ક્ષમા રાખવી તે ચાથું પુષ્પ છે, ઇષ્ટદેવનું ધ્યાન એ પાંચમું પુષ્પ છે, તપ એ છઠ્ઠ પુષ્પ છે, જ્ઞાન સાતમું પુષ્પ છે અને સત્ય એ આઠમુ પુષ્પ છે. તે પુષ્પસમૂહના અણુથી દેવતા પ્રસન્ન થાયછે. ૨, ૩. દશ પ્રકારના યમા. आनृशंस्यं क्षमा सत्यमहिंसा दम आर्जवम् । प्रीतिः प्रसादो माधुर्य, मार्दवं च यमा दश ॥ ४ ॥ નિર્દયપણું ન રાખવું, ક્ષમા રાખવી, સત્ય ભાષણ કરવું, કાઇ પણુ પ્રાણીની હિંસા ન કરવી, ઇન્દ્રિયાને નિયમમાં રાખવી, સરલતા રાખવી, ઇષ્ટદેવઉપર પ્રેમ રાખવા, મન પ્રસન્ન રાખવું, મધુરતા અને મૃદુપણું (માનરહિતપણું) આમ દેશ પ્રકારના યમ છે. ૪. મેાક્ષના ચાર પ્રતિહાર. मोक्षद्वारप्रतीहाराश्चत्वारः परिकीर्त्तिताः । शमो विवेकः सन्तोषचतुर्थः साधुसङ्गमः ॥ ५ ॥ મેાક્ષના દરવાજાના ચાર પ્રતીહારા કહેલા છે તે કયા ? શમ (મનેનિગ્રહ), વિવેક, સતેાષ અને સાધુપુછ્યાને સમાગમ, એટલે આ ચાર દરવાના મેાક્ષદ્વારને ખાલી આપેછે. પ. ૧૧ Page #114 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસ’ગ્રહ-ભાગ ૨ જો, સંયમની દૃઢતા કરવાસારૂ સંસારનું મિથ્યાત્વ. अलीक एव त्वद्भावो, मद्भावोऽलीक एव च । अनुभूतोऽप्यसद्रूपः, स्वप्ने स्वमरणं यथा ॥ ६ ॥ એક ગુરૂ પેાતાના શિષ્યને ઉદ્દેશીને કહેછે કે, તારા ભાવ ( રહેવાપણું) અસત્ય છે. તેમ મારો ભાવ ( રહેવાપણું ) પણ અસત્ય છે. ત્યાં શિષ્ય પ્રશ્ન કરેછે કે આ મ્હારી તમારી ભાવ પ્રત્યક્ષ અનુભવાયછે છતાં અસત્ય કેમ ? તેના જવાખમાં ગુરૂ જણાવેછે કે હું, તું, તારૂં, મારૂં વગેરે સંસાર અનુભવાયછે તે પણ તે મિથ્યા છે. ત્યાં દૃષ્ટાન્ત આપેછે કે-જેમ સ્વપ્રામાં પેાતાનું મસ્તક છેદાઈ જાયછે અને મરણ થયું એમ સ્વમાના દૃષ્ટાથી અનુભવાયછે છતાં ખાટુ છે એમ અત્ર સમજી લેવું. ૬. કર્મથી અંધન ન થવુ જોઇએ અને જ્ઞાનથી મુક્તિ થવી જોઇએ. ૮૨ तत्कर्म यन्न बन्धाय, सा विद्या या विमुक्तये । आयासायापरं कर्म, विद्यान्या शिल्पनैपुणम् ॥ ७ ॥ જે કર્માં જીવનું અન્ધન નથી કરતું તે ક અને જે મેક્ષમાટે છે છે અર્થાત મેાક્ષસુખને આપેછે તે વિદ્યા (જ્ઞાન). આથી બીજી જે કમ તે કેવલ પરિશ્રમમાટે છે અને મેાક્ષપ્રદ વિદ્યાથી બીજી જે વિદ્યા (જ્ઞાન) તે કડીયા વગેરેના કાર્યના નિપુણપણા જેવું છે અર્થાત્ પરિણામે નષ્ટ સ્થિતિવાળું હાવાથી નિષ્ફળ છે ૭. મતાંતરથી ચમની વ્યાખ્યા. अहिंसा सत्यमस्तेयं, ब्रह्मचर्यपरिग्रहः । इष्टानिष्टपरा चिन्ता, यम एव प्रकीर्त्तितः ॥ ८ ॥ સમ પ્રાણી માત્રની હિંસા ન કરવી, સત્ય ભાષણ કરવું, ચારી ન કરવી, બ્રહ્મચર્યનું ગ્રહણ કરવું, ઇષ્ટ (ઇચ્છેલું), અનિષ્ટ ( ન ઇચ્છેલું ) સુખદુઃખ તેથી ભિન્ન પ્રકારનું ચિન્તન કરવું અર્થાત્ સાંસારિક સુખદુઃખમાં આસક્ત ન થવું, તેને યમ કહેલ છે. ૮. તપનું સ્વરૂપ. अहिंसा सत्यवचनमानृशंस्यं दमो घृणा । एततो विदुरा, न शरीरस्य शोषणम् ॥ ९ ॥ शार्ङ्गधरपद्धति. Page #115 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. નિયમલ-અધિકાર. ૮૩ પ્રાણી માત્રની હિંસા ન કરવી, સત્ય વચન બેલવું, ક્રૂરપણું ન રાખવુ, ઇન્દ્રિયાને નિયમમાં રાખવી અને સઉપર યા રાખવી. આ કાર્યને ધીર પુરૂષા તપ કહેછે (જાણેછે). પરંતુ કેવળ શરીરના શાષણને તપ કહેતા નથી. ૯. ક, વિદ્યા, યમ વિગેરે સમજાવી આ સચમ અધિકાર પૂર્ણ કરવામાં આવેછે. જી नियमफल- अधिकार. સચમમાં નિયમની અપેક્ષા હેાવાથી “નિયમલાધિકારમાં નિયમનુ કષ્ટ સ્વરૂપ તથા તેનુ ફળ તથા તેમાં શ્રીમહાવીરસ્વામીનું મહાભિગ્રહ નામનું મહા કઠિન વ્રત જણાવવામાં આવ્યું છે, તે સાધુએને અક્ષરશઃ મનનીય છે. સાત પ્રકારના નિયમ. અનુષ્ટુપુ (૨–૨). स्वाध्यायशौचसन्तोषा, देवताराधनं तपः । 1 वैराग्यं च जनासङ्गो, नियमोऽप्येष उच्यते ॥ १ ॥ शार्ङ्गधरपद्धति. અભ્યાસ કરવા ચેગ્ય શાસ્ત્રાને અભ્યાસ, રાચ ( પવિત્રતા ), સંતેષ, દેવતાઓનું આરાધન, તપ, વૈરાગ્ય અને મનુષ્યના સગ ન રાખવા તે, આ નિયમ કહેવાયછે. ૧. સ્વપ નિયમથી મહાત્ લાલ, स्तोकोप नियमो येन, पालितः पुण्यकाङ्क्षिणा । રૂવ ખાતે તેન, પૂરું શ્રવત્ ॥ ૨ ॥ પુણ્યક. ઇચ્છાવાળા જ પુરૂષે થોડા પણ નિયમ પાળ્યે દાય લીધ આલેાકમાંજ પ્રાયઃ શ્રીવંકચૂલની માફ્ક ફળની પ્રાપ્તિ થાયછે. વંકચૂલની કથ અન્ય પુસ્તકાથી જાણી લેવી. ૨. Page #116 -------------------------------------------------------------------------- ________________ ૮૪ વ્યાખ્યાન સાહિત્યસ’ગ્રહ-ભાગ ૨ જે. સંપૂર્ણ નિયમ પાલન કરનારને ઉત્તમ ફળ, આર્ય (૩ શો ૬). ये पालयन्ति नियमान् परिपूर्णान् रूपसेननृपतिरिव । ते सुखलक्ष्मीभाजः पदे पदे स्युर्जनश्लाध्याः || ३॥ " रूपसेनचरित्र. જે આવકા રૂપસેન નામના રાજાની માફ્ક પરિપૂર્ણ એવા નિયમાનુ પાલન કરેછે તે લેાકેા સુખ તથા લક્ષ્મી ( ધન) ને ભેગવવાવાળા તથા મનુધ્યેામાં પ્રશંસાને પાત્ર પગલે પગલે થાયછે. રૂપસેન રાજાની વાર્તા પર પરાથી જાણી લેવી. ૩. ગડસહિય પચ્ચકખાણુનુ નિયમ, जे निच्चमपमत्ता, गठि बधंति गंठि सहिअंमि | सग्गापवग्गसुरकं, तेहिं निबद्धं सगंठिमि ॥ ४ ॥ સમ જે પ્રાણી હમેશાં સાવધાન થઇને ગઠસદ્ધિ પચ્ચખાણ કરી ગાંઠ માંધેછે તે પ્રાણી દેવલાક તથા મેાક્ષનાં સુખને પાતાના કપડાના છેડાની ગાંઠમાં આંધેછે. ૪. તથા भणिऊण नमुकारं, निचं विम्हरणवज्जिआ धन्ना | पारंति गंठिसहिअं, गंठि सह कम्मगंठीहिं ॥ ५ ॥ હમેશાં કદી પણ ભૂલ્યવિના જે પવિત્ર પુરૂષો નવકાર મહામંત્ર ભ ણીને ગઠહિ પચ્ચખાણુને પાળેછે તે વાસ્તવિકરીતે તેજ ગાંઠસહિત પ તાનાં કમૅની ગાંઠોને પાર કરેછે. અર્થાત્ તે જીવ કર્માગ્રંથિને ભેદી પેલી પાર પહોંચે છે. પૂ. વળ.-- मंसासी मज्जरओ, इकेण चैव गंठिसहिरणं । ચોદું હતંતુવાદ્ગો, સુસાદુવાબો સુરોનામો ॥ ૬ ॥ सूक्तिमुक्तावली, Page #117 -------------------------------------------------------------------------- ________________ ૮૫ પરિચ્છેદ. નિયમફલ–અધિકાર. માંસ ખાનાર, દારૂ પીનાર, પણ એકજ ગંઠસહિ પચ્ચખાણ કરવાથી ભલે એ જે તંતુવાય (કપડાં વણનાર) તે જશકીતિ મેળવી અને દેવતાને ભવ પામ્યા. ૬. શ્રી મહાવીરસ્વામી ભગવાનનું મહાભિયહ” નામનું વ્રત. શાર્દૂલકિત ૭ થી ૨૦). पृथ्वीनाथसुता भुजिष्यचरिता जञ्जीरिता मुण्डिता, क्षुरक्षामा रुदती विधाय पदयोरन्तर्गतां देहलीम् ।.. कुल्माषान्महरद्वयव्यपगमे मे शूर्पकोणस्थितान्, दद्यात्पारणकं तदा भगवतः सोऽयं महाभिग्रहः ॥ ७ ॥ એક શ્રીચન્દનબાલા કરીને રાજાની પુત્રી હતી. તે રાજાનું રાજ્ય દુશ્મનોએ લઈ તેને મારી નાખ્યું. તે વખતે તેની આ ચન્દનબાલા નામની પુત્રી એકલી ભાગી છૂટી તેને એક વાણીઆએ આશ્રય આપે, તેને ત્યાં રહેવા લાગી. તેવામાં એક દિવસ તે વાણીઓ કામ પ્રસંગે પિતાને ગામથી બીજે ગામ ગયે. પછવાડેથી વાણુઓની દુરશીલા પીએ આ રાજકન્યાને દાસીનું કાર્ય સંપ્યું એટલેથી સંતોષ ન માની, તેના પગમાં બેડી નાખી તથા તેનું માથું મુંડી નાખ્યું. આમ કરવાનું કારણ એ હતું કે એક દિવસ તે છોકરીના માથાના વાળ હેઠા પડતા હોવાથી તેના ધણુએ હાથમાં લઈ તે છેકરીના માથાઉપર સમા કરીને બાંધ્યા. આથી તે વાણીઆની સ્ત્રીએ જોયું તેથી તેણીના મનમાં શંકા થઈ કે રખેને આ વાણીએ મને કાઢી મૂકી આ છોકરીને પરણે! તેથી આ છોકરીને દુઃખ આપવાને વખત શોધતી હતી. ત્યાં આ વખત ઉપર કહ્યા મુજબ તે વાણીઆની ગેરહાજરીમાં આવી ગયે ત્યારે તે ચન્દનબાલાને એક અંધારી કેટડીમાં પૂરી મૂકી અને આમ ત્રણ દિવસે નિરાહારમાં ચાલ્યા ગયા ત્યારે તે ચન્દનબાલા ભૂખથી દુબળી થઈ. ત્યાં ત્રીજે દિવસે પરગામથી તે વાણમાં આવ્યું, તેણે આ છોકરીને અંધારી કેટડીમાંથી બહાર કાઢી અને તેના હાથમાં ખાવામાટે અડદના બકુલા એક સુપડાના ખૂણામાં નાખી આપ્યા અને છોકરીને ડેલીમાં ઉભું રહેવાનું કહી તે બેડી તોડાવવા સારૂ લુવારને બોલાવવા ગયે. દરમ્યાન તે છોકરી ડેલીના ઉમ્બરને બે પગવચ્ચે રાખી ઉભી ઉભી વિચાર કરવા લાગી કે આજ બપોર થઈ ગયા છે. આ વખતે જે કઈ મહાત્મા વિતરાગ અતિથિ પ્રાપ્ત થાય તે આ સુપડાના ખૂણામાં રહેલ અડદના બકુલા તેને આપું. તેટલામાં ત્યાં મહાવીરસ્વામી પધાર્યા તેને જોઇ આ છોકરી બકુલાની ભિક્ષા તેઓને આપવા લાગી. પરંતુ Page #118 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ ત્યાં ભગવાનને વિચાર થયે કે મને ભિક્ષા આપવાનાં અભિગ્રહમાં એક રૂદનની ખામી છે તેથી ભિક્ષા લીધા સિવાય ચાલી નીકળ્યા, ત્યારે તે કરી રૂદન કરવા લાગી કે હા મને ધિક્કાર છે! કે આવા અતિથિ મારા હાથની ભિક્ષા લીધા સિવાય ચાલ્યા જાયે છે, તે શ્રીભગવાનના જોવામાં આવ્યું તેથી પાછા ફરી તેની ભિક્ષાનો સ્વીકાર કર્યો. તે વખતે તેની બેડીયે જાજર રૂપે શાસન દેવે કરી વિગેરે પંચદિવ્ય પ્રકટ થયાં. તે કન્યાએ પારણામાટે આપેલ બકુલાને સ્વીકાર કરી તેનું ભજન કરી છ માસ સુધી સૂજતો આહાર ન મળવાથી જે વ્રત ચાલુ હતું તે પૂર્ણ કર્યું. તે આ શ્રીભગવાનને મહાભિગ્રહ” નામના વ્રતને વેગ જાણ. લેકિન શબ્દાર્થ. સજાની પુત્રી દાસીના કાર્યને કરવાવાળી, બે પગમાં બેડીવાળી, મસ્તકમાં જેનું મુંડન થયું છે એવી, ભૂખથી દુર્બળ થયેલી અને બે પગ વચ્ચે ઉંબર રાખીને ઉભેલી, અને હાથમાં પાત્ર રાખી તેમાં રહેલ અડદના બકુલાવાળી, રૂદન કરતી બપોરને વખતે સુપડાના ખૂણામાં રહેલ તે અડદના બકુલારૂપી પારણું આપે તે આ શ્રી મહાવીરસ્વામી ભગવાનનું મહાભિ નામનું મહા કઠિન વ્રત છે. ૭. પ્રતિક્રમણનિયમપાલનનું ફળ. सावयं दलयत्यलं प्रथयते सम्यक्त्वशुद्धिं परां, नीचैर्गोत्रमधस्करोति कुयशश्छिद्रं पिधत्ते क्षणात् । सध्यानं धिनुते निकृन्तति ततं तृष्णालतामण्डपं, वश्यं सिद्धिसुखं करोति भविनामावश्यकं नितम् ॥ ८॥ सूक्तिमुक्तावली. જે સંસારી મનુષ્યએ આ આવશ્યક (પ્રતિક્રમણના નિયમો નું પરિપાલન જરૂર કર્યું હોય તે તે જીના પૂર્ણ રીતે પાપકર્મોને દળી નાખે છે, સમ્યકત્વ દર્શનની ઉત્તમ શુદ્ધિને પ્રકટ કરે છે, નીચ ગોત્ર નામના કર્મને નાશ કરે છે, ક્ષણમાત્રમાં કુકીર્તાિના છિદ્રને બંધ કરી આપે છે અને સુન્દર ઈષ્ટ. દેવના યાનને સિદ્ધ કરી આપે છે, વિસ્તાર પામેલા તૃષ્ણારૂપી લતાના મંડપને કાપી નાંખે છે અને સિદ્ધિઓ તથા સુખને આધીન કરી આપે છે. અર્થાત ઉપર્યુક્ત તમામ ફળ નિયમોના પાલનમાં સમાયેલાં છે-એ ભાવ છે. ૮. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૮૭ **,* * * સ + ૧૪ પ પ . પ જ છે - wwww w ww w w w પરિ છે. નિયમફલ-અધિકાર. નાના નિયમથી પણ કોઈ વખતે મહાનું ફળ પ્રાપ્ત થાય છે. टाल्यां वीक्ष्य ततोऽद्मि सद्गुरुमुखादेतद्गृहीतं व्रतं, चक्री खेकदिने गतः स खलु मृदूखन्यां वणिक् पृष्ठगः । . द्रव्यं तत्र हि निर्गतं यदि वणिक्दृष्ट्वैत्यवग्दरतस्त्वं मा याहि अवेहि मेऽपि सकलं लाखालये तद्गतः ॥९॥ दृष्टान्तशतक रत्नकोष-भाग पञ्चम. દેએક નગરમાં ગુરૂ આવ્યા ત્યારે ઘણા લેકેએ પચ્ચખાણ (નિયમ) લીધાં તેમાં એક વાણીએ એ નિયમ લીધે, કે આ ગામના રહેવાસી કુંભારના માથાની ટાલ (માથાઉપર ડા) જોઈ ભેજન કરીશ, પછી તે નિત્ય કુંભારની ટાલ જોઈ ભેજન કરે, એમ કરતાં એક દિવસ કુંભાર માટી લેવાસારૂ ધૂળની ખાણે ગયે હતે. પાછળ વાણીએ કુંભારને ઘેર આવ્યું, તેને ઘેરથી સમાચાર મળ્યા કે કુંભાર ધૂળની ખાણે ગમે છે તે વારે વાણીઓ પણ ત્યાં ખાણે ગયે. તે સમયે ત્યાં કુંભાર માટી ખોદતાં ધનને ચરૂ મળે. એ અવસરે વાણુએ પણ કુંભારની ટાલ દીઠી ત્યારે વાણીએ કહેવા લાગ્યું કે “દીઠી રે દીઠી” એમ બેલ પાછો વળે. તે સાંભળી કુંભારે જાણ્યું, કે આ દ્રવ્યની વાત વાણુએ જાણું. તેથી કુંભાર ઉભે થઈને વાણીઆને સાદ કરવા લાગ્યા કે નહિ જા, રે નહિ જા, એમ કહેતો વાણીઆની કેડે દડો અને કહેવા લાગ્યો કે અર્ધ નાણું મારું ને અર્ધ નાણું તારૂં. એ વાત જાણી વાણીએ પાછો વળી અર્ધ નાણું લઈ ઘેર આવ્યા. ૯. માટે કોઈ પણ નિયમ લે તે લાભકારક છે કહ્યું છે, કે – योऽपि सोऽपि ध्रुवं ग्राह्यो, नियमः पुण्यकांक्षिणा । स्वल्पोप्यनल्पलाभाय, यथा खल्वाटपश्यकः ॥ १ ॥ એટલે પુણ્યની આકાંક્ષાવાળા મનુષ્ય કંઈ પણ નિયમ ગ્રહણ કરે. કારણકે સ્વપ નિયમ લીધો હોય તે પણ ટાલીયા કુંભારને જેવા નિયમ લેનાર વાણીઆની માફક તે નિયમ લેનારને કદી મેહોટે લાભ મળે છે તથા– क्रोधः स्याद्यदि सप्तपृष्ठकपदं देयं गृहीतं व्रतं, गेहे भूरिदिनात्समागतवरः शय्यां स्वपुत्रस्त्रियौ । मुप्तौ वीक्ष्य वधाय पृष्ठचलितः पुत्रस्तदा बोधितो, मातर्वक्ति हि सोऽपि हन्ति वचनं श्रुखा प्रशान्तोऽभवत् ॥१०॥ Page #120 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ-ભાગ ૨ જો. સામ વસૂલે શુરૂ પાસેથી એવું વ્રત લીધું કે જ્યારે કોઇની ઉપર ક્રોધ ઉપજે, ત્યારે છ-સાત પગલાં પાછાં ભરીને પછી સામા માણસને પ્રહાર કરવા. એવા નિયમ લઈને પર્દેશ ગયા. પછી ઘણે દિવસે ઘેર આવ્યે તે વખત પાતાની સ્ત્રી અને પુત્ર એ બેઉ એક શય્યામાં સુતાં હતાં તેને જોઇ ક્રોધ ચડયા, ત્યારે ખડુ કાઢીને મારવા ચાલ્યા. તેટલામાં પચ્ચખાણુ લીધેલું સાંભરી આવ્યું. પછી તરતજ સાત પગલાં પાછા વળ્યા કે છેકશ મા મા એમ કહેતા જાગ્ય અને કહેવા લાગ્યા, કે હું માતાજી! મને આ પુરૂષ મારવા આવેછે, તે સાંભળી વંકચૂલને ક્રષ ઉપશાંત થઇ ગયા અને કહેવા લાગ્યું, કે અરે મેં સ્ત્રીપુત્રને માર્યા હાત તેા કેટલું પાપ લાગત? અને પશ્ચાત્તાપ કરવા પડત, પરંતુ મેં લીધેલે નિયમ આડા આવ્યું અને કાઇને ઘાત પણ થયા નહિ. આ ઉપરથી એમ સમજવાનું કે દરેકે સ્વલ્પ પણ નિયમ ગ્રહણ કરવા. ૧૦. ૮. येन यश्वापि हि स्तोकः कालस्य नियमः कृतः । तस्यापि निष्फलो न स्यात् सप्तपृष्ठकचोरवत् ॥ १ ॥ નાનામાં નાનું ને સહેલામાં સહેલું કાંઇ પણ પચ્ચખાણ (નિયમ) જો લેવામાં આવ્યું હોય તેા અમૂલ્ય લાભદાયી છે એમ દર્શાવી આ નિયમફળ અધિકાર પૂર્ણ કરવામાં આવેછે. -* पर्वणिकत्र्तव्याकर्त्तव्य - अधिकार. *ૐ નિ યઅને પાળવામાં પવની જરૂર હોવાથી દરેક ધર્મ શાસ્ત્રમાં જે જે પના દિવસ કહેલ છે, તેમાં પુણ્યદાન વગેરેનું વિધાન જણાવ્યું છે, તેમાં વળી ચતુર્માસ (ચામાસા ) માં આઠ માસકરતાં વિશેષ ધમ પાલન કરવાનું બ્રાહ્મણધમ તથા જૈનધમના પુસ્તકામાં જણાવ્યું છે. કારણકે ચતુર્માસમાં સૂર્યંનાં કિરણા પૃથ્વીઉપર સ્પષ્ટ ન પડી શકવાથી અનેક રાગાને તથા તે ગાને ઉત્પન્ન કરનાર જન્તુઓનેા ઉદ્ભવ થાયછે. તે તે રાગેથી ખેંચવા ખાતર અને પરિણામે મેક્ષ સુખ પ્રાપ્ત કરવા MIND Page #121 -------------------------------------------------------------------------- ________________ ૮૯ પરિચ્છેદ. પર્વણિકર્તવ્યાકર્તવ્ય-અધિકાર. સારૂ પર્વકાર્યોમાં સુજ્ઞ પુરૂષે બરાબર નિયમનું પાલન કરવું જોઇએ. ઇત્યાદિ બાબત જણાવવા સારૂ આ અધિકારનો આરંભ કરવામાં આવે છે. સંસારી કામમાં નિષેધવાળા દિવસે. મનુષ્ય, (૨ થી ૩). कुहुपूर्णेन्दुसंक्रान्तिचतुर्दश्यष्टमीषु च ।। नरचाण्डालयोनिः स्यात्तैलस्त्रीस्नानसेवनात् ॥ १ ॥ અમાવાસ્યા, પૂર્ણિમા, સંક્રાન્તિ, ચાદશ અને આઠમ આદિ પર્વમાં જે મનુષ્ય તૈલ, સ્ત્રી અને સ્નાન (તેલ ચાળીને હાવા) નું સેવન કરે તે તે મનુષ્ય (પુનર્જન્મ) માં ચાંડાળની નિમાં જન્મ લેનારે થાય છે. (એમ પુરાણમાં કહેલ છે). ૧. તે પ્રમાણે અન્ય શાસ્ત્રને આશર્ય, चतुर्दश्यान्तथाष्टम्याम्पञ्चदश्यान्तथैव च । । तैलाभ्यङ्गं तथा भोगं, योषितश्च विवर्जयेत् ॥ २ ॥ માસની બે ચાદશ, તેમ બે આઠમ અને પૂનમ, અમાવાસ્યા એમ છ દિવસેમાં (ધર્મયુક્ત) પુરૂષે તિલાવ્યંગ (તેલ ચાળીને નહાવું તે)ને અને સ્ત્રીની સાથેના વિષયભોગને ત્યાગ કરે. ૨. અષ્ટમી, ચતુર્દશી તથા પંચમને પ્રભાવ કહેછે. अष्टमी चाष्टकर्मान्ता, सिद्धिलाभा चतुर्दशी । पञ्चमी केवलज्ञानं, तस्मात्रितयमाचरेत् ॥ ३॥ અષ્ટમી (આઠમ) તે આઠ પ્રકારનાં (જ્ઞાનાવરણી, દશનાવરણ, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અન્તરાય) કમને નાશ કરવાવાળી છે અને ચૌદશ સિદ્ધિના લાભને આપવાવાળી છે અને પંચમી કેવળ જ્ઞાનને ઉત્પન્ન કરે છે, તેથી આ ત્રણ તિથિઓનું (વ્રત) આચરણ કરવું. ૩. ૧૨ Page #122 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨જો. સપ્તમ પાંચ પર્વતિથિઓ. શા (૪ થી ૬). बीआ पंचमी अहमि, एगादसि चउदिसि पण तिहिउ । एआउ सुअतिहीउ, गोअमगणहारिणा भणिआ ॥४॥ सूक्तिमुक्तावली. ગતમ ગણધર દ્વિતીયા, પંચમી, અષ્ટમી, એકાદશી, ચતુર્દશી એ પાંચ તિથિને પર્વતિથિ કહે છે, માટે તેમાં શુભ કાર્યો કરવા અને સંસારી કામને ત્યાગ કરવો. ૪. ધર્મ સ્થાપનારને ધન્યવાદ. सो जयउ जेण विहिआ, संवच्छर चाउमासिअ सुपव्वा । णिबंधयाण जायइ, जस्सपहाओ धम्ममइ ॥५॥ ૩રસિદ્ધરતામા. સંવત્સરી, ચાતુર્માસિક, તથા પર્યુષણ પર્વમાં ધર્મક્રિયા કરવી; કારણકે તે દિવસે પાપી મનુષ્ય પણ સર્વની સાથે દેવદર્શન તથા ધર્મક્રિયા કરે છે તેથી તે પણ શુદ્ધ થાય છે. પ. પર્વ તિથિઓને ઉપયોગ, +बीआ दुविहे धम्मे, पञ्चमि नाणे अ अठमी कम्मे । ___ एगारसि अगाणं, चउद्दसी चउदपुवीणं ॥ ६ ॥ ભૂમુિpવી. બે પ્રકારના ધર્મમાં દ્વિતીયા, જ્ઞાનમાં પંચમી, કર્મમાં અષ્ટમી, અગીઆર અંગમાં એકાદશી, ચાદ પૂર્વમાં ચતુર્દશી એમ એ પાંચ પર્વતિથિને ઉપયોગ કરવામાં આવે છે. ૬. ગા. * द्वितीया पञ्चमी अष्टमी, एकादशी चतुर्दशी पञ्च तिथयः । एताः श्रुततिथयः, गौतमगणधरेण भणिताः ॥ + द्वितीया द्विविधे धर्मे, पञ्चमी ज्ञाने च अष्टमी कर्मणि । एकादशी अङ्गानां, चतुर्दशी चतुर्दशपूर्वाणाम् ॥ Page #123 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. પણિકત્ત વ્યાકત્ત વ્ય-અધિકાર. ચાતુર્માસનાં આભૂષા. વા. सामायिकावश्यक पौषधानि, देवार्चनस्नानविलेपनानि । ब्रह्मक्रियादानतपोमुखानि भव्याश्चतुर्मासिकमण्डनानि ॥ ७ ॥ चातुर्मासिक व्याख्यान.. હે ભવ્ય પુરૂષ ! સામાયિક, આવશ્યક એવું પ્રતિક્રમણ, પાષા, દેવભગવાનનું અર્ચન ( પૂજન) તેઓને કરાવાતું સ્માન તથા ચન્દનને આલેપ (લગાવવું ), બ્રહ્મચર્યનું પાલન, દાન આપવું અને તપ કરવું જેમાં મુખ્ય છે એવાં આ ચતુર્માસ (ચામાસારૂપી પ) ના અલંકારા (ઘરેણાં) છે. ૫. પાને શાભાવનારાં સાધના. वसन्ततिलका. देवार्चनादिविधिना गुरुवन्दनेन, सम्यक्तपोभिरसमैः समयामृतेन । आलोचनाप्रभृतिभिश्च शुभक्रियाभिः, संवत्सरप्रभृति पर्व कृतार्थयन्ति ॥ ८ ॥ ૯૧ દેવભગવાનનું પૂજન વિગેરે વિધિથી, ગુરૂદેવની વન્દનાથી, સર્વ કાચી ચઢીયાતાં એવાં ઉત્તમ તપેથી, સમયાનુસાર કથા (વખાણુ) રૂપી અમૃતના સેવનથી, અલાચના તથા વિચાર વિગેરે કાાંથી અને શુભ ક્રિયાએથી, ઉત્તમ લેાકે સંવત્સરી વિગેરે પૉને કૃતકૃત્ય ( સફળ ) કરેછે. ૮. પર્વમાં ઉત્તમ શ્રાવકાનું કર્તવ્ય જણાવેછે, શાર્ટૂનિીતિ (૧-૧૦). व्याख्यानश्रवणं जिनालयगतिर्नित्यं गुरोर्वन्दनं, प्रत्याख्यानविधानमागमगिरां चित्ते चिरं स्थापनम् । कल्पाकर्णनमात्मशक्तितपसा संवत्सराराधनं, श्राद्धैः श्लाघ्यतपोधनादिति फलं लभ्यं चतुर्मासिकम् ॥ ९ ॥ Page #124 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ - હંમેશાં વ્યાખ્યાનનું શ્રવણ, શ્રીજિનેશ્વરભગવાનના મંદિરમાં જવું, ગુરૂદેવનું વન્દન, પચ્ચકખાણ વિધિપૂર્વક કરવું, સતશાસ્ત્રની વાણુને ચિત્તમાં સ્થિરરીતે સ્થાપન કરવી, કપત્રનું શ્રવણ, પોતાની શક્તિ પ્રમાણે તપથી સંવત્સર પર્વની આરાધના કરવી, એમ શ્રદ્ધાળુ શ્રાવકેએ ઉત્તમ તારૂપી ધન વિગેરેથી ફળ ચાતુર્માસિક પમાં અવશ્ય મેળવવું. ૯. પાલન ૭ એવા ઉત્તમ પદાર્થો જણાવે છે. मन्त्राणां परमेष्ठिमन्त्रमहिमा तीर्थेषु शत्रुञ्जयो, दाने प्राणिदया गुणेषु विनयो ब्रह्म व्रतेषु व्रतम् । सन्तोषो नियमे तपस्सु च समस्तत्त्वेषु सदर्शनं, सर्वज्ञोदितसर्वपर्वसु परं स्याद्वार्षिकं पर्व च ॥ १० ॥ सूक्तिमुक्तावली. મંત્રમાં પરમેષ્ટિ ભગવતોના મંત્ર (નવકારમંત્ર) ને મહિમા મોટે છે અને તેમાં શત્રુંજય (શ્રીશેત્રુંજે) પર્વત ઉત્તમ છે, દાનમાં પ્રાણુંઉપર દયા રાખવી શ્રેષ્ઠ છે, ગુણોમાં નમ્રતા ઉત્તમ છે, તેમાં બ્રહ્મચર્ય વ્રત શ્રેષ્ઠ છે, નિયમમાં સંતેષ શ્રેષ્ઠ છે, તપમાં ઈદ્રિને નિયમમાં રાખવી તે ઉત્તમ છે, તત્ત્વજ્ઞાનમાં સદશન (સમ્યકત્વ) સર્વોત્તમ છે અને તમામ પમાં સર્વજ્ઞ એવા શ્રીજિનેશ્વરભગવાને કહેલ એવું વાર્ષિક (સાંવત્સરી) પર્વ શ્રેષ્ઠ છે. ૧૦. પર્વદિવસમાં જેઓને ત્યાગ કરે જોઈએ તથા જેમાં તત્પર થવું જોઈએ તે ટૂંકામાં સમજાવી અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. arrow યુવા-ધોર. - I પર્વમાં શ્રદ્ધા, દયા વિના રહી શકતી નથી તેથી “દયા” આ શબ્દનું Mé૯૯ યથાર્થ સ્વરૂપ સમજવાની પ્રાણીમાત્રની ફરજ છે અને તેમાં પણ જેનધર્મ તે દયા (જીવદયા) આ શબ્દઉપર વધારે પિતાનો આધાર રાખી, ચાલી રહ્યા છે. તે દયા શબ્દના ઉપર વિવેચન કરતાં મહાભારતાદિ બ્રાહ્મણુધર્મનાં પુસ્તક ઉપર નજર કરતાં તેમાંથી પણ આ બાબતને પોષણ કરનારાં અનેક પ્રમાણે મળી શકે છે તેમાંથી બેડાં અત્ર પણ આપવામાં Page #125 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. દયા-અધિકાર. ૯૩ અવ્યાં છે તે ખરેખર દયાનમાં રાખવા ગ્ય છે. એટલે આ અધિકારમાં દયાસંબંધી વિવેચન કરવા યથાશક્તિ-બનતું પ્રયત્ન કરવામાં આવ્યું છે તે સર્જન-ગુણગ્રાહી જીવે પિતાના લક્ષ્ય બિન્દુમાં લેશે એટલું નિવેદન કરી તે અધિકારનો આરંભ કરવામાં આવે છે. ખરી રીતે દેખતે કોણ? મનુષ્ય (૨ થી ૨૨). मातृवत्परदारेषु, परद्रव्येषु लोष्ठवत् । .માત્મવસર્વમૂતેy, થર પતિ સ સ્થતિ છે ? . અન્યની સ્ત્રીઓમાં માતાની માફક, બીજાના ધનમાં ઢેફાની માફક, સર્વ ભૂતપ્રાણીમાત્રમાં પોતાના આત્માની માફક જે પુરૂષ જુવે છે તે જ સત્ય દષ્ટ છે. અર્થાત્ નેત્રવાળે છે અને આમાં બીજી રીતે નજર કરનાર અન્વજ છે. ૧. અહિંસા (ભૂતપ્રાણીઉપર દયા) તે સમગધર્મનું મૂળ છે. अहिंसा सर्वजीवेषु, तत्त्वज्ञैः परिभाषितम् । इदं हि मूलं धर्मस्य, शेषस्तस्यैव विस्तरः॥२॥ સર્વ ભૂતપ્રાણીમાત્રમાં કેઇની પણ હિંસા ન કરવી.” આજ સર્વ ધર્મનું મૂળ તત્ત્વજ્ઞ પુરૂએ કહેલું છે. બાકીનાં પુણ્યકમે તે તેનેજ (અહિંસારૂપી ધર્મવૃક્ષને) વિસ્તાર છે. ૨. જીવદયા પાળવામાં પુરૂષે પિતાના પ્રાણેનું જ દૃષ્ટાન્ત લેવું. यथा मम प्रियाः प्राणास्तथान्यस्यापि देहिनः । રુતિ અલી ન વર્તવ્યો, ઘોર: માનવ રૂ પુરૂષે પિતાના મનમાં વિચાર કરે જોઈએ કે–જેમ મને મારાં પ્રાણ વ્હાલાં છે, તેમ અન્ય પ્રાણીને પણ પિતાનાં પ્રાણે પ્રિય હોય છે. એમ માનીને સુજ્ઞ પુરૂષોએ ઘેર એ પ્રાણીમાત્રને વધ ન કરે. આ ભાવ છે. ૩. મૃત્યુ એ ત્રાસદાયક મહા ભય છે. उद्यतं शस्त्रमालोक्य, विषादं यन्ति विह्वलाः। जीवा कम्पन्ति सन्त्रस्ता, नास्ति मृत्युसमं भयम् ॥ ४ ॥ Page #126 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. સપ્તમ ઉગામેલા હથિયારને જોઈને અત્યન્ત ત્રાસને પામેલા છે ખેદને પામે છે અને કંપવા માંડે છે. કારણકે જગમાં મરણસમાન બીજી કઈ બીક નથી. ૪. કઈ પ્રકારથી પ્રાણીને પીડા ન કરવી. कण्टकेनापि विद्धस्य, महती वेदना भवेत् । चक्रकुन्तासियष्टयायैायमाणस्य किं पुनः॥५॥ એક પ્રાણુ કાંટેથી માત્ર વીંધાણ હેય ત્યાં તેને મહા પીડા થાય છે ત્યારે ચક, ભાલું, તરવાર, લાકડી વિગેરે હથિયારોથી મરણશરણ કરાતા પ્રા. ણીની વેદનાની તે શું વાત કહેવી ? પ. પ્રાણુને સર્વ સમુદ્ધિકરતાં જીવતર વહાલું છે. दीयेत मार्यमाणस्य, कोटिर्जीवितमेव च । धनकोटिं परित्यज्य, जीवो जीवितुमिच्छति ॥ ६ ॥ એક મનુષ્યને વધ કરતાં તેને કેઈ એમ કહે કે –“તને કોડ મહેર આપું કે જીવતર આપું?” આ વાક્ય સાંભળી તે જીવ ક્રેડિ મહેને તજી, જીવવાને ઇચ્છે છે. ૬. વિષ્ટાના મધ્યમાં રહેલ કડાનું જીવન તથા મરણ ઇન્દ્રતુલ્ય પ્રિયાપિય છે. अमेध्यमध्ये कीट स्य, सुरेन्द्रस्य सुरालये । समाना जीविताकासा, तुल्यं मृत्युभयं द्वयोः ॥७॥ વિષ્ટાના મધ્યમાં રહેલા કીડાની અને સ્વર્ગમાં રહેલા ઈન્દ્રની જીવવાસંબન્ધી ઈચ્છા સમાન હોય છે, તેમ તે બન્નેને મરણનું ભય પણ તુલ્ય હેય છે. ૭. જૈન ધર્મ તે જીવદયાને ઉત્તમ સિદ્ધાન્તના શિખર પર છે એમ સર્વ ધમનુયાયીઓ એકમતે સ્વીકારે છે પણ બ્રાહ્મણધર્મનાં પુસ્તમાં “જીવદયા મનુષ્ય પાળે તે માટે ખુદ વિષ્ણુ ભગવાને કેટલુંક કહ્યું છે કે जले विष्णुः स्थले विष्णुर्विष्णुः पर्वतमस्तके । ज्वालामालाकुले विष्णुः, सर्व विष्णुमयं जगत् ॥ ८ ॥ Page #127 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ દયા-અધિકાર. यो मां सर्वगतं ज्ञाखा, न च हिंसेत्कदाचन । तस्याहं न प्रणश्यामि, स च मे न प्रणश्यति ॥९॥ પાણીમાં વિષ્ણુ (ભગવાન) છે, સ્થળમાં વિષ્ણુ છે, પર્વતેના મસ્તક ઉપર વિષ્ણુ છે, અગ્નિની જ્વાળાઓથી આકુળ એવા પ્રદેશમાં વિષ્ણુ છે અને આખું જગત્ વિબગુમય છે. એમ સર્વ સ્થાનમાં રહેલે મને જાણુને જે પુરૂષ કઈ પણ દિવસ કેઇ પણ પ્રાણીની હિંસા કરતું નથી, તે જીવ પાસેથી હું ખસતો નથી અને તે મારા પાસેથી ખસતું નથી, અર્થાત્ તે જીવ મને અત્યન્ત પ્રિય થાય છે. એમ વિષ્ણુ કહે છે. ૮, ૯. એકને જોઈ બીજીતરફ પિતાની હાંસી વિરોધાભાસ અલંકારથી જણાવે છે. समस्तास्यवान् दृष्ट्वा, नरान् प्राणिवधोयतान् । पगुभ्यच्छिन्नहस्तेभ्यः, कुष्ठिभ्यश्च हसाम्यहम् ॥ १० ॥ જેને હસ્તચરણ વિગેરે સમગ્ર અંગો આબાદ છે છતાં પ્રાણીઓના વધુમાં તૈયાર થઈ રહ્યા છે. આવા મનુષ્યને જોઈને મને લંગડા, કપાઈ ગયેલ હાથવાળા તથા કોઢના રેગવાળા મનુષ્યઉપર હાંસી ઉત્પન્ન થાય છે. અર્થાત્ આ લંગડા વિગેરે મનુષ્યએ પૂર્વજન્મમાં હિંસા કરેલ છે તેનું ફળરૂપ આ અંગભંગાદિ ચિન્હો થયાં છે. તેમ હિંસક મનુષ્યને બીજા જન્મમાં તેવાં ફળ મળશે. ૧૦. યુધિષ્ટિરપ્રતિ એક યોગીને ઉપદેશ. कपिलानां सहस्राणि, यो द्विजेभ्यः प्रयच्छति । एकस्य जीवितं दद्यान्न च तुल्यं युधिष्ठिर ॥ ११ ॥ હે રાજા ધર્મ ! જે મનુષ્ય બ્રાહ્મણોને માટે હજારે કપિલા ગાયનું દાન આપે છે અને એક પુરૂષ એક જીવને જીવિતદાન આપે છે (બચાવે છે) તે બન્નેને સરખું ફળ નથી અથર્ જીવિતદાન આપવાવાળાને ઘણું ફળ મળે છે. ૧૧. દાન વિગેરે પુણ્યકર્મ જીવદયાના સેળમા ભાગને પણ યોગ્ય નથી. दत्तमिष्टं तपस्तप्तं, तीर्थसेवा तथा श्रुतम् । सर्वेऽप्यभयदानस्य, कलां नाईन्ति षोडशीम् ॥ १२ ॥ Page #128 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે. - સપ્તમ દાન આપ્યાં હેય, દેવતાઓનું પૂજન કર્યું હોય, તપ કર્યું હોય, તીર્થની સેવા કરી હોય, તેમ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોય એ બધાં પુણ્યકર્મો પણ જીવને અભયદાન (જીવદયા) ના સોળમા ભાગને પણ યોગ્ય નથી અર્થાત્ જીવાભયદાન સર્વથી હેટું દાન છે. ૧૨. જુ, માંકડ વિગેરે મુદ્ર જતુઓને પણ ન મારવા. यूकामत्कुणदंशादीन् , ये जन्तूंस्तुदतस्तनुम् । सततं परिरक्षन्ति, ते नराः स्वर्गगामिनः ॥ १३ ॥ જુ, માંકડ, દંશ વિગેરે જે પ્રાણીઓ શરીરને પીડા આપી રહ્યાં છે તેની પણ જે લોકો સદા રક્ષા કરે છે તે પુરૂષ મરણને સ્વર્ગલોકને પ્રાપ્ત થાય છે. ૧૩. દયાહીનનું સર્વ પ્રકારનું દાન વ્યર્થ છે. सप्तद्वीप सरनं च, दद्यान्मेरुं च कांचनम् । यस्य जीवदया नास्ति, सर्वमेतन्निरर्थकम् ।। १४ ॥ જે પુરૂષ સહિત સાત દ્વીપનું તથા સુવર્ણગિરિ એવા મેરૂ પર્વતનું દાન આપે પણ જે તે પુરૂષને દયા ન હોય તે આ સર્વ નિષ્ફળ સમજવું. ૧૪. દયાહીન મનુષ્યને પુનર્જન્મમાં મળતું તે પાપનું ફળ, स्वल्पायुर्विकलो रोगी, विचक्षुर्बधिरः खलः। વામનઃ પામનાર પદો, નાતે સ મ મ | ૨૫ .. જે મનુષ્યમાં જીવદયા નથી તે ભવભવ સ્વલ્પ આયુષવાળે, ખંડિત અંગવાળે, રેગી, અંધ, હેરે, મૂખ, વામન (ટુંકા અંગવાળ), ખસના રેગવાળ, નપુંસક વગેરે થયા કરે છે. ૧૫. પિતાને થતી પીડાથી અન્યની પીડા જાણી લેવી. याशी वेदना तीव्रा, स्वशरीरे युधिष्ठिर । तादृशी सर्वभूतानामात्मनः सुखमिच्छताम् ॥ १६ ॥ મહાભારતમાં એક મુનિ, રાજા ધર્મને કહે છે કે હે રાજા યુધિષ્ઠિર! મનુષ્યને પિતાના શરીરમાં જેવી તીવ્ર પીડા થાય છે તેવી જ પીડા પિતાના સુખને ઈચ્છતાં એવાં સર્વ ભૂતપ્રાણીમાત્રને થાય છે. ૧૬. Page #129 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. દયા અધિકાર. “ અહિંસા ” ધર્મનું સીપરિપણું' દર્શાવેછે. अहिंसा परमो धर्मस्तथाऽहिंसा परं तपः । अहिंसा परमं ज्ञानमहिंसा परमं पदम् ॥ १७ ॥ મામારત–વિષ્ણુપુરાળ—માર્જડેયપુરાળ. અહિ'સા તેજ પરમધર્મ છે, તેમ અહિંસા ઉત્તમ તપ છે, અહિંસા શ્રેષ્ઠ જ્ઞાન છે અને અહિંસા એજ સુંદર મેક્ષપદ છે. ૧૭. ૧૩ જીવદયા એ એક જાતની નદી છે અને અન્ય ધર્મ તે તેના કાંઠાઉપરનાં તૃણા છે. મરે कृपानदीमहातीरे, सर्वे धर्मास्तृणाङ्कुराः । तस्यां शोषमुपेतायां, कियन्नन्दन्ति ते पुनः ॥ १८ ॥ જીયારૂપી નદીના મહાતીરમાં બીજા સ ધર્મારૂપી તૃણુના અંકુરો રૂઢ થયા છે. તેથી જો તે દયારૂપી નદી સુકાઈ જશે તે તે તૃણુસમાન ધમાં કાંસુધી નવપાવ રહેશે ? અર્થાત્ તેની પછવાડે તરતજ સૂકાઈ જશે. ૧૮. નિર્દય હૃદયમાં ધર્મ રહેતા નથી. दयादयितया शून्य, मनोवासगृहे नृणाम् । दानादिदूताहूताऽपि धर्मोऽयं नावतिष्ठते ॥ १९ ॥ सूक्तिमुक्तावली. દયારૂપી પાતાની વ્હાલી સ્ત્રીથી શૂન્ય એવા મનુષ્યના મનરૂપી નિવાસગૃહમાં દાન વિગેરે દૂતા ખેલાવી લાવે તાપણુ આ ધમ ત્યાં રહી શકતા નથી એટલે યા તે ધર્મની યિતા સ્ત્રી છે. (માટે યારહિત ધર્મ નિષ્ફળ છે). ૧૯. હરણાના પાકાર. ભા. निज्झरणनीरपाणं, अरणतणभकणं च वणवासो । ગદ્દાળ નિરવવાદાળ, નીવીગ વવવવવો | ૨૦ || कल्पसुबोधिका. Page #130 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ શ્રીનેમનાથભગવાનને હરણાએ વિનતિ કરી છે કે – હે પ્રભે! પર્વતેના ઝરણાનાં અને પાણી પીએ છીએ અને અરણ્યનાં તૃણ વિગેરેનું ભક્ષણ કરીએ છીએ અને સદાકાળ વનવાસ ભેગવીએ છીએ, તેવા અમે નિરપરાધીનું રક્ષણ કરે, રક્ષણ કરે. ૨૦. જેવું કરવું તેવું ભેગવવું. વંશી. न हन्ति योऽन्यान्स परै न हन्यते, ___ दुनोति नान्यान् स परैर्न दूयते । अतः स्वतन्त्रं सुखभावमिच्छता, I હિંસા મનસા ધીમા II ૨૨ // જે પ્રાણ બીજાઓને હણ નથી તે બીજાઓથી હણાતું નથી. જે મનુષ્ય બીજા પ્રાણીને પીડતું નથી તે બીજાથી પીડાતે નથી માટે સ્વતંત્ર સુખભાવને ઈચ્છતા બુદ્ધિમાન મનુષ્ય મનથી પણ કઈ પ્રાણીની હિંસા ન કરવી. ૨૧. તથા– . ઉપનાતિ (૨૨-૨૩). सर्वाणि भूतानि सुखे रतानि, सर्वाणि दुःखस्य समुद्विजन्ति । तस्मात्सुखार्थी सुखमेव दत्ते, મુવમાતા મત મુવાનિ | ૨૨ / જગતના સમગ્ર જીવે સુખમાં પ્રતિવાળા છે અને દુઃખના કારણથી બધા ઉદ્દે ગને પ્રાપ્ત થાય છે. તેથી સુખને અથી હોય તે પુરૂષ બીજાને સુખ આપે છે અને તેથી સુખનું દાન કરનાર તે પુણ્યશાળી જીવ સુખ મેળવે છે. ર૨. દયા સર્વ વ્રતને રાજા છે. स्थूलेषु जीवेषु विनाशभावः, सङ्कल्पमुख्यस्त्रिविधोऽपि हेयः । संसारनिस्तारकरवरूपो, व्रतेषु भूपोपम एष धर्मः ॥ २३ ॥ Page #131 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. દયા–અધિકાર. સ્થૂલ મનુષ્યાદિ પ્રાણીઓમાં સંક૯પ જેમાં મુખ્ય છે એ ત્રણ પ્રકારને એટલે મન, વચન, કાયાથી કરવું, કરાવવું, અનુમોદન કરવું, ત્રિવિધ વિનાશ ભાવ તેને પણ ત્યાગ કરવો. સંસારને નિસ્તાર કરનાર આ ધર્મ સર્વ વ્રતમાં રાજાતુલ્ય છે, અર્થાત્ જીવને મુક્તિદાન આપે છે. ૨૩. જીવહિંસાનાં (પાપનાં) પરિણામે. ફર્વગ્રા. दारिद्यदौर्भाग्यकुणिखकुष्ठिपङ्गुखतिर्यइनरकादिभेदैः । दुःखान्यनेकानि भवन्ति हिंसासम्भूतपापमचयेन पुंसाम् ॥ २४ ॥ દરિદ્રતા, દુર્ભાગ્યપણું, હુંઢાપણું, કઢીઆપણું, પાંગળાપણું, પશુયોનિ અને નરકાદિના ભેદથી અનેક પ્રકારનાં દુઃખે જીવહિંસાથી ઉત્પન્ન થયેલ પાપના સમૂહથી મનુષ્યને પ્રાપ્ત થાય છે. ૨૪. જીવદયા રાખવાથી તેનું શ્રેય થયું? उपजाति. पारापते मेघरथो नरेशो, दयापरः कीर्तिमवाप विश्वे । क्रमेण तीर्थङ्करशान्तिनाथभावेन भूखा प्रययौ शुभं सः ॥ २५ ॥ વર્મા , પૂર્વજન્મમાં પારેવાની જીવદયામાં તત્પર એવો મેઘરથ નામનો રાજા હતો તે દયામાં તત્પર થઈને જગત્માં કીર્તિને પ્રાપ્ત થયે તેમ ક્રમેથી તીર્થકર એવા શ્રીશાન્તિનાથભગવાનના સ્વરૂપે કરીને કલ્યાણને પ્રાપ્ત થયે, અર્થાત્ તીર્થકર પદ ભોગવી ક્ષે ગયા. ૨૫. હિંસા એ મહટામાં મેહે જુલમ છે. વશી . रसातलं यातु यदन पौरुषं, कुनीतिरषाऽशरणो ह्यदोषवान् । विहन्यते यदलिनापि दुर्बलो, हा हा महाकष्टमराजकं जगत् ॥ २६ ॥ सूक्तिमुकावली, Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે સપ્તમ આ લોકમાં જે કોઈ પુરૂષમાં પુરૂષત્વ હોય તે તે રસાતલને પ્રાપ્ત થાઓ. કારણકે આ ચેખી અનીતિ છે કે-દુર્બળ અનાથ નિર્દોષ એ આ પ્રાણિઓને સમૂહ બળવાન એવા પાપી જનસમાજથી હણાય છે, હા હા મહા કષ્ટ છે! ખરેખર જગત્ રાજાવગરનું છે, નહિતર આ જુલમ ઉપર ધ્યાન કેમ ન અપાય? ૨૬. દયાથી થતા લાભ. શાવિત્રહિત (૨૭–૨૮). क्रीडाभूः सुकृतस्य दुःकृतरजःसंहारवात्या भवो दन्वन्नौर्व्यसनाग्निमेघपटली सङ्केतदूती श्रियाम् । निःश्रेणित्रिदिवौकसः प्रियसखी मुक्तेः कुगत्यर्गला, सत्त्वेषु क्रियतां कृपैव भवतु क्लेशैरशेषैः परैः ॥ २७ ॥ હે ભવ્ય પ્રાણીઓ! છેનેવિષે દયા કરે, એટલે પિતાના દેહને કષ્ટ આપીને પણું જીવદયા પાળે. કારણકે તે દયા સુકૃતનું કીડાનું સ્થાનક છે, પાપરૂપી ધૂળને ઉડાવી દેવામાં વાયુના વિંટેલીયા સમાન છે (અથત કમરજને ઉડાડવામાં જીવદયા વિંટેલીયા જેવી છે), “પાપને ધૂળની ઉપમા આપવાનું કારણ એ છે કે પાપજ કમલનું કારણ છે.” વળી દયા સંસારરૂપ સમુદ્રને તરવામાં નાવરૂપ છે, દુઃખરૂપી અગ્નિને શાંત કરવામાં મેઘની ઘટાતુલ્ય છે, સંપત્તિઓને સંકેત સ્થાનમાં પહોંચાડનારી દૂતી છે, સ્વર્ગમાં જવામાટે નિસરણરૂપ છે, મુક્તિરૂપ સ્ત્રીની વહાલી સખી છે, દુર્ગતિના દ્વારને આડી દેવાની ભેગલ સમાન છે, એમ જાણી અને વિષે દયા કરવી એજ ઉત્તમ છે. ૨૭, અહિંસાથી લાભ. आयुदीर्घतरं वपुर्वरतरं गोत्रं गरीयस्तरं, वित्तं भूरितरं बलं बहुतरं स्वामित्वमुच्चैस्तरम् । आरोग्यं विगतान्तरं त्रिजगतः श्लाघ्यखमल्पेतरं, संसाराम्बुनिधिं करोति मुतरं चेतः कृपान्तरम् ॥ २८ ॥ सिन्दूरप्रकर, Page #133 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. દયા અધિકાર. ૧૦૧ મનુષ્યનું કૃપાવ છું ચિત્ત આયુષ્યની અભિવૃદ્ધિ કરે છે, શરીરની શોભામાં વધારે કરે છે, નામ અને કુળને ગરિષ્ઠ (ઉજવળ) કરે છે, ધનની વૃદ્ધિ કરે છે, બળમાં વધારો કરે છે, પ્રભુત્વમાં (હોદ્દાની) વૃદ્ધિ કરે છે, આરોગ્યને વિઘરહિત બનાવે છે, ત્રણ જગતમાં પ્રશંસા ઉત્પન્ન કરે છે અને સંસારસમુદ્રને સુખે તરી શકાય એવું કરે છે, (અર્થાત્ જે પુરુષનું ચિત્ત હિંસાથી રહિત છે તે પુરૂષને સર્વ પદાર્થ પ્રાપ્ત થાય છે). ૨૮. પશુ પંખીઉપર દયા કરે. રાગ-મરશીયે. હાય ! હાયરે મારે પશુને હત્યારે, માંસ માટે કે પ્રાણું એના યારારે; હાય! હાયરે મારે પશુને હત્યારા–ટેકટ પશુ રાજા પ્રજાને ખજાને, આલમને એ આંબે મજાને; ફળ દહીં દૂધ ઘીનાં દે દાનેરે. હાય. ૨૯ પાપી ફળદ્રુપ પશુઓને કાપે, પશુ વિના પડાય દેશ પાપે; દક્ષ વૃક્ષ રાખીને ફળ માપરે. ભ્રમર માલતી મકરંદ ચૂસે, પુષ્પ પડે ન પંડ નિજ તેણે; પશુ પાળી સુજાણ દેહ રે. દુનિયાની દાલત ગાય માતા, એના પુત્રો ખરા અન્નદાતા; કરી બતી આપે સુખ શાતારે. કરે ખાતર બેડ જળ ઝીલી, કણ કાહે કણસલાં પીલી; ભરે કેઠીઓ ભાર વહી લીલીરે એવા જગ પ્રતિપાલક ધોરી, એની જન્મદાતા ગાય ગારી; એને મૂકે કસાય ની કેરીરે. પશુ માત્ર તરશે ભૂખ સહેતા, સાત્વિક મલાઈ ઘી દેતા; ટાઢ વેઠીને દે ઊન ઘેટાંરે. એને મારે તે માથું ધરે છે, હાથ ઝાલે ન રેક ડરે છે; હાય! નાંખી નિશાસે ઝુરે છે. ભાજીપાલ ને અફળ જાણે, દહીં દૂધ મલાઈ ધી માને; સાદે સ્વચ્છ ખેરાક મજાનેરે. Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ સપ્તમ یحی ندیده اید و به بهره به في વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. એમાં પિષણ સત્ય છે સારૂં, માંસ દુર્ગધમય છે નારં; રેગ રક્તપિત્તાદિ કરનારે. તદુરસ્તીનાં તત્ત્વ માસે, નથી ડોકટર કહે છે ઉલ્લાસે; અન્ન ખેરાક કુદરતી ભાસેરે. બળે મુડદું આવે બંધ જેવી, માંસ ભુંજતાં બદબે તેવી; એકાવે ખાધું ધાન એવરે. • જાય સંડાસમાં માંસાહારી, બદબાથી કરે છે કારી; નાક આડું ધરે વસ્ત્ર ભારી. મળમૂત્ર વિષ્ટા ધરનારું, ગુરદામાં થઈને વહેનારૂં; એવું માંસ ભખે ન નઠારૂં રે. અન્ન ફળે મેવાને મીઠાઇ, મળે માંસથી સેંઘા ભાઈ; સ્વચ્છ સ્વાદિષ્ટ ને સુગધાઈરે. ગીધ શ્વાન વાયસને ગાશે, મલિન માંસને દુર્ગધી ચારે, નથી આહાર માણસને એ સરેરે. વિવેકી વિરે પશુ પાળે, તજી માંસ ભખે ભાજપાલ; નેક ટેકે સાકળચંદ ચાલેરે. સાકળચંદ સાખી. મારે દીવાળી થઇ આજ જિનમુખ જેવાને–એ રાગ. મળે અધુરે ન્યાય મનુષ્યને, પશુને નહિ તલભાર; એજ અનીતિ આજ કાલમાં, તે અપરંપાર. - હિંસા નવિ કરીએ. ૪ તૃણ ખાઈ જીવન કરનારી, મુંગી જાત મરાયરે; જે છે તે ઉપયોગી છે, છતાં મળે અન્યાય. હિંસા નવિ કરીએ. ૪૭. ઉજમશી, Page #135 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. દયા-અધિકાર ૧૦૩ દયાપતિ સર્વનું વલણ અનાદિકાળથી આ સૃષ્ટિમાં પ્રાણીમાત્ર નવા નવા જન્મોને ગ્રહણ કરીને જન્મ, જરા, મરણાદિક અસહ્ય દુખથી પીડિત થયા કરે છે. જે તેનું મૂળ કારણ તપાસીએ તે કર્મથી અતિરિક્ત કે બીજે પદાર્થ કારણરૂપ નથી, એટલા માટે તમામ દર્શન (શાસ્ત્ર) કારેએ તે કર્મોને નાશ કરવામાટે શા દ્વારા જેટલા ઉપાયે દર્શાવ્યા છે, તેટલા ઉપાયોપિકી સામાન્ય ધમરૂપ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, નિસ્પૃહત્વ, પોપકાર, દાનશાળા, કન્યાશાળા પશુશાળા, વિધવાશ્રમ, અનાથાશ્રમાદિ તમામ દર્શનવાળાઓને સંમત છે. પરંતુ વિશેષ ધર્મરૂપ શ્વાન સંધ્યાદિ કાર્યોમાં જુદા જુદા મત પ્રવર્તે છે. એટલા માટે જ આ સ્થળે વિશેષ ધર્મની ચર્ચાને અવકાશ આપ્યાવિના માત્ર સામાન્ય ધર્મના સંબંધમાંજ વિવેચન કરવાને લેખકને ઉદેશ છે અને તેમાં પણ તમામ દર્શનવાળાઓને અત્યંત પ્રિય દયાદેવીનું જ પિતાની બુદ્ધિઅનુસાર વર્ણન કરવાની ઈચ્છા છે તેને આક્ષેપ-વિક્ષેપવિના પૂર્ણ કરવાને માટે લેખકની પ્રવૃત્તિ છે. દયાનું સ્વરૂપ લેકવ્યવહાર દ્વારા, અનુભવદ્વારા અને શાસ્ત્રદ્વારા લખવામાં આવશે. તેમાં પ્રથમ લેકવ્યવહારથી જે વિચાર કરવામાં આવે તે એવું જણાય છે કે જગતના સર્વ પ્રાણુઓનાં અંતઃકરણમાં દયાને અવશ્ય સંચાર છે. દષ્ટાંત તરીકે માર્ગમાં ચાલતા કઈ દુર્બળ જીવઉપર કઈ બળવાન જીવ દુઃખ દેવા પ્રયાસ કરે તે અન્ય માણસ મળવાથી દુર્બળને બચાવવા માટે જરૂર પ્રયત્ન કરશે જેવી રીતે કેઈ ચાર રસ્તામાં લુંટફાટ કરતો હોય અને દરેકને કનડતું હોય તે તેનો લાહલ સાંભળતાં તુરતજ લેકે એકઠા થઈને ચારને પકડવાને કેશીષ જરૂર કરશે. એવી જ રીતે કઈ સુમિ જીવને સ્થળ જીવ મારતા હોય તે તેને છોડાવવાને લોકો જરૂર પ્રવૃત્તિ કરશે. અર્થાત નાના પક્ષીને મટું પક્ષી, મોટા પક્ષીને બાજ, બાજને બીલાડી, બીલાડીને કૂતરો, કુતરાને શિકારી માણસે મારતા હોય તો તેને છોડાવવા માણસે જરૂર પ્રયત્ન કરશે. એજ હેતુથી કણજીને (જેને હિંદુ લેક ભગવાન માને છે) પણ કપટને વખતે અન્યાય જોઈને એકવાર તેનાં પણ કૃત્યેની લોકો નિંદા કરવા તત્પર થયા હતા. અર્થાત્ ભારતયુદ્ધના સમયમાં ચક્રવ્યુહ (ચક્રાવા) ની વચમાં જે અભિમન્યુથી કૃષ્ણ કપટ કર્યું હતું તે સાંભળી આજે પણ ભક્ત માણસો તેની નિંદા કરવા તયાર થાય છે. એથી એવું સિદ્ધ થાય છે કે લેકના મનમાં સ્વાભાવિક રીતે જ દયાએ નિવાસ કરેલ છે, પરંતુ ખેદની વાત એ છે કે, જિહા ઇન્દ્રિયની લાલસાથી ફરી ફરીને પણ અકૃત્ય કરે છે અર્થાત્ માંસાહારમાં આસક્ત બની જઈને ધર્મવિનાને થઈ જાય છે. એજ * જૈનધર્મ પ્રકાશ પુસ્તક ૨૯–અંક પામે. Page #136 -------------------------------------------------------------------------- ________________ જ www w wwwwwww વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ હિતુથી વરાહપુરાણમાં વરાહજીએ વસુંધરાથી પિતાના બત્રીશ અપરાધીઓમાંથી માંસાહારીને અઢાર અપરાધી કહે છે. ત્યાં એ પ્રકરણમાં એમ કહ્યું છે કે જે માંસાહાર કરીને મારી પૂજા કરે છે તે મારે અઢારમે અપરાધી ઘરઘુ માનિ જાંનિ, અવિવા કપ . अष्टादशापराधं च, कल्पयामि वसुन्धरे ?" કલકત્તા ગિરીશ વિદ્યારત પ્રેસમાં છાપેલ પત્ર ૫૦૮-અ. ૧૧-ક ૨૧. " सुरां पीत्वा तु यो मर्त्यः, कदाचिदुपसर्पति । અપરાધે ચતુર્વિવાં, પયામિ વધુ રે ” શ્લેક ૨૭. કે માંસાહારી છે એ પ્રમાણે કહે છે કે માંસ ખાવાથી શરીરમાં બળ વધે છે અને શરતા આવે છે એ તેઓની ભૂલ છે. કેમકે જે માંસાહાર કરવાથી કદી બળ વધતું હોય તે હાથીથી સિંહ દાણે બળવાન થાય; પણ જે બે હાથી વહન કરે છે તે સિંહ ક્યારેય પણ વહન કરી શકતો નથી અથવા કઈ એ પ્રમાણે કહે કે હાથી કરતાં સિંહ જે બળવાન ન હોય તે હાથીને કેવી રીતે મારી નાખે? એને ઉત્તર એ છે કે હાથી ફલાહારી હેવાથી શાંત પ્રકૃતિનું જાનવર છે અને સિંહુ માંસાહારી હોવાથી દૂર સ્વભાવનું જાનવર છે. તેથી કરીને હાથીને તે દબાવી દે છે. બીજી રીતે શુંઢવડે કદી હાથી સિંહને પકડી લે તે તેની રગેરગના ચૂરેચૂરા કરી શકે છે. એથી એમ સ્પષ્ટ થાય છે કે માંસા કારથી કૂરતા વધે છે એ વાત દરેકે કબુલ કરવી પડશે અને પૂરતા કોઈ પુણ્ય કાર્યને પિતાની સન્મુખ રહેવા દેતી નથી અને એ પણ તમામ લેકે સરલતાથી સમજી શકે છે કે માંસાહારી લેક પોતાના ઘરમાં કંકાસને વખતે સહજમાં મારામારી કરે છે, શાંતિ નથી પકડી શકતા, તે શું નિર્દયતાનું પરિણામ નથી? એથી કરીને માંસાહારનું જ ફળ સ્પષ્ટ નિર્દયપણું જણાઈ આવે છે. હવે રહી શરતા–એ પણ માંસનો ગુણ નથી, પણ પુરૂષનેજ સ્વાભાવિક ધર્મ છે. કેમકે નપુંસક માણસને શક્તિ વધારવાવાળા હજારે પદાથે ખવરાવવામાં આવે તે પણ તે રણસંગ્રામવખતે પલાયન કરી જશે. એમાં પ્રત્યક્ષ દાખલ એ છે કે કેટલાક દેશના લેકે ઘણું કરીને માંસાહારી હોવા છતાં પણ એવા તે કાયર હોય છે કે ચાર-છ માણસે બળવાન હોય તે તેનાથી માંસાહારી પચ્ચાસ માણસો પલાયન થઈ જાય. પરંતુ તે બળવાન બિચારા પિતાનું ગુજરાન માત્ર સાથવાભર રહીને ચલાવે છે. ગુરૂ ગેવિંદસિંહના શિષ્ય શીખ લેકે, જે કે કિલ્લાની ફત્તેહ કરવામાં શ્રેષ્ઠ નંબરે ગણવામાં આવે છે, તે પણ ઘણું કરીને ફલાહારી દેવામાં આવે છે, Page #137 -------------------------------------------------------------------------- ________________ MAAAANNAMAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAMAAN પરિ છે. - ૧૦૫ એનું કારણ એ છે કે જેવી લડાઈ સ્થિર મનથી ફલાહારી લોકે લડે છે, તેવી માંસાહારી લોકો ક્યારે પણ લડી શક્તા નથી. બીજું એ પણ કારણ છે કે માંસાહારીને ઘણું ગરમી લાગે છે અને શ્વાસ પણ વધારે લેવાય છે. પરંતુ ફલાહારીને તેવી ગરમી પણ લાગતી નથી, તેમ શ્વાસ પણ વધારે લેવાતે નથી. વાંચકે! આપના સાંભળવામાં આવ્યું હશે કે જ્યારે રૂશિયા અને જાપાનની લડાઈ થઈ હતી ત્યારે ઘણું કરીને કાચા માંસને જ ખાનારા ને મોટા કદવાળા ભયંકર રૂશિયને પણું, મિતાહારી અને વિચારશીલ જાપાની વીરિએ પરાજય કરીને સંસારમાં કેવી ચમત્કારી જયપતાકા ફરકાવી હતી? કદી માંસાહારથી શરતા વધતી હોય તે રૂશિયાની સેનામાં માણસે ઘણાએ હતાં, એટલું જ નહિ પરંતુ માંસાહાર કરવામાં પણ કંઈ ઓછા નહેતા, છતાં પણ તે લેકેની હાર કેમ થઈ? એથી ખુલ્લીરીતે નિશ્ચિત થઈ શકે છે કે હાર થવાનું મૂળ કારણ અસ્થિર મનજ છે. આ ઉપરથી માંસાહાર કરનારા હિંદુઓ આય ગણુવા ગ્ય જણાતા નથી. કારણકે આર્ય શબ્દવડે તે લેકેજ વ્યવહાર કરવાને યોગ્ય છે કે જેના અંતઃકરણમાં દયાભાવ, પ્રેમભાવ વિગેરે ધર્મ દેખાતા હોય, પરંતુ માંસાહારીના હૃદયમાં દયાભાવ હોતું નથી, તેમ પ્રેમભાવ પણ હોતો નથી. એક માંસાહારી (જેણે દયાને ઉપદેશ સાંભળી માંસાહારનો ત્યાગ કર્યો હતો તે) મને મળ્યા હતા. તે જ્યારે પિતાના હાલહવાલ કહેવા લાગ્યા ત્યારે તેની આંખમાંથી અશ્રપાત થવા લાગ્યા. અશ્રપાત થવાનું કારણ જ્યારે મેં તેને પૂછયું ત્યારે તે કહેવા લાગ્યા કે, મારા જેવા નિર્દય કઠેર હૃદયવાળા આ દુનિયામાં ઘણું થડ હશે, કેમકે કેટલાક દિવસ પહેલાં મેં એક સુંદર બકરાને પા હતું, તે પુત્રથી પણ વધારે પ્રેમ મારી તરફ બતાવતું હતું અને હું પણ તેની સાથે ઘણે પ્રેમ બતાવતું હતું, એથી કરીને તે ચારે પણ મારા હાથથી દીધા વિના ખાતે નહતો. હું જ્યારે ક્યાંક બહાર ચાલ્યા જતો હતે અને પાછા આવતાં બેચાર કલાકને વિલંબ થતું હતું તે તે રસ્તા તરફ જોઈ જોઈને બે બે કર્યા કરતે હતા, એજ બકરાને મેં મારા હાથથી માંસને માટે મારી નાખ્યું અને તે માંસ મારે ત્યાં આવેલા પાણએ સાથે પણ ખાધું. જે તે બકરાની મારતા વખતની હાલત હું આપની સામેં કહું તે મને આપ પૂરેપૂરે ચંડાળજ કહેશો. અરે! જ્યારે જ્યારે એ બકરે મને સાંભરી આવે છે ત્યારે ત્યારે મારું કાળજું ફાટી જાય છે. એટલા માટે હું નિશ્ચય અને મજબૂતીથી કહું છું કે જે માંસાહાર કરે છે, તે દરેક કરતાં મહાન પાપી છે. કારણકે બીજા બધાં અકાર્યો કરતાં જીવહિંસા એ ઘણુંજ મોટું અકાય છે. જો કે એમ * જૈનધર્મ પ્રકાશક–પુસ્તક ૨૯મું–અંક ૬ હે. ૧૪ Page #138 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે. સપ્તમ કહે કે અમે જીવ મારતા નથી અને અમારે માટે હિંસા પણ થતી નથી તે એ પ્રમાણે કહેવું તે પણ ફેકટ છે. કારણકે જે કઈ માંસ ખાનાર ન હોય તે કસાઈ લેકે બકરા વિગેરેને વધ શામાટે કરે ? એ કારણથી જ ધર્મશાસ્ત્રોમાં પણ એક જીવની પછવાડે આઠ માણસને પાપના ભાગીદાર ગણવામાં આવેલા છે. જેમકે – अनुमन्ता विशसिता, निहन्ता क्रयविक्रयी । संस्कर्ता चोपहर्ता च, खादकश्चेति घातकाः ॥ અર્થ–મારવામાં સલાહકાર, શસ્ત્રવડે મરેલા જીના અવયને અલગ પાડનાર, મારનાર, પૈસા આપી લેનાર તથા વેચનાર, સમારનાર, પકાવનાર, તેમજ ખાનાર–એ બધા ઘાતકી જ કહેવાય છે. આ સ્થળે કેટલાએક માંસાહારી લેકે એ પ્રશ્ન કરે છે કે જે એમ છે તે ફલાહારી પણ ઘાતકીજ કહી શકાય, કેમકે શાસ્ત્રકારોએ વનસ્પતિ વિગેરેમાં પણ જીવ માનેલ છે, છતાં ફલાહારી અને ધમધ માણસે માત્ર માંસાહારી ઉપરજ શામાટે આક્ષેપ કરે છે? એને ઉત્તર એ છે કે સર્વ જીવ પોતપોતાના પુણ્યાનુસાર જેમ જેમ ઉચ્ચ ઉચ્ચ પદવી પ્રાપ્ત કરતા જાય છે, તેમ તેમ તેને વધારે પુણ્યવાન ગણવામાં આવે છે. એ કારણથી જ એનેંદ્રિય, બેઈદ્રિય, તેઈદ્રિય ચઉરિંદ્રિય અને પંચેન્દ્રિય એવા સૃષ્ટિમાં રહેલા સર્વ જીવેના મૂળ પાંચ ભેદ માનવામાં આવેલા છે. એમાં એકેદ્રિય જીવકરતાં બેઈદ્રિય જીવ વધારે પુણ્યવાન હોય છે, તેમજ બેઈદ્રિયથી ઇન્દ્રિય તેઇઢિયથી હિિ પચંદ્રિય એવી રીતે તે તેની -કાદ્રય-અન ચાંદ્રયથા ચ• • થાય છે કે – ત્કૃષ્ટ જીવ પેચંદ્રિયને ગણવામાં આવેલા છે. પંચૅટ્રિ--જન પણ ઓછાવત્તા પ્રમાણના પુણ્યવાળા જ હોય છે, અર્થાત તિર્યંચ પંચેંદ્રિય (બકરા-ગાય-ભેંસ વગેરે) માં હાથી વધારે પુણ્યવાળો છે, તેમજ મનુષ્ય વર્ગમાં રાજા, મંડલાધીશ, ચકવરી અને યોગી વધારે પુણ્યશાળી હોવાને લીધે તેઓને મારવાને શાસ્ત્રમાં સખ્ત મનાઈ કરવામાં આવેલ છે. કારણકે યુદ્ધ કરતાં કદાચ રાજા પકડાઈ જાય તે પણ તેને મારવામાં નથી આવતો. એથી એવું સાબીત થાય છે કે, એકેદ્રિયકરતાં બેઇંદ્રિયને મારવામાં અધિક પાપ છે, બેઈદ્રિયકરતાં તેઇદ્રિયને મારવામાં અધિક પાપ છે, એમ વધારે વધારે પુણ્યશાળીને મારવામાં વધારે વધારે પાપ થાય છે. એથી કરીને જ્યાં સુધી એકેંદ્રિય જીવવડે નિર્વાહ થઈ શકે ત્યાંસુધી પંચેંદ્રિય જીવને માર એ તદ્દન અભ્યજ છે. કે એકેદ્રિયને મારે તે પણ પાપ થવા જ કારણ છે; પરંતુ ખોરાકીમાટે કઈ બીજો ઉપાય ન હોવાથી (અણછુટકે) તે કાર્ય લાચારીથી કરવું પડે છે, જેથી કરીને જ કેટલાએક ભવ્યજીવ આવા પાપના ભયથી ધનધાન્ય, રાજપાટ વિગેરેને ત્યાગ કરી સાધુ થઈ જાય છે અને (યાવચ્છવ) જીવે ત્યાં સુધી પાણી, અગ્નિ, વનસ્પતિ વિગેરેને Page #139 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. મા પ્રકાર. અડકતા પણ નથી અને ભિક્ષામાત્રથી પેાતાનું ઉત્તરપાષણ કરી લેછે. મનુષ્યા પણ લાચારીથી એકેદ્રિયના નાશ કરેછે અને તે પાપને પરિહાર કરવામાટે સામુનિરાજોની સેવા, દાન, ધર્મ, આવશ્યક ક્રિયા વિગેરે જીવતાંસુધી કર્યાં કરેછે, ભિક્ષામાત્રથી ચલાવનાર સાધુઓને આરંભને દોષ લગાર પણ લાગતા નથી. કારણૂકે ગૃહસ્થ માણસ જે પોતાને માટે રાંધેછે, તેમાંથી એ લેાકો જરૂર હોય તેટલુંજ તથા દોષ વિનાનું માત્ર ગ્રહણ કરેછે. એ હેતુથી ગૃહસ્થને એવી પણ ખબર પડવા દેતા નથી કે આજ મારે ત્યાં સાધુ-મહારાજ ભિક્ષા લેવા આવનાર છે. અજાણતાંજ લેાજન વખતે ગૃહસ્થના ઘરતરફ જઇને સમયાનુસાર જે મળે તે આહાર ગ્રહણ કરી લેછે. જેથી કરીને કાઇ પણ દોષ પહેલાં અથવા પછવાડે લાગવાના સંભવ નથી. જુઓ, ઇંદ્રિયાના સ્વાદમાં લાલચુ ઉત્તમ જ્ઞાતિએએ પેાતાની ખાટી કીર્ત્તિને માટે કેવા અનથ ફેલાવી દ્વીધા ? વિચાર કરવા જેવી વાત છે કે હિંસા વિગેરેથી જો ધમ થતા હાય તા અધમ કેવી રીતે થશે ? કારણકે માંસાહાર કરનારાઓનું મન ઘણું કરીને કૃષિત અને મલિનજ હેાયછે. કાઇ પણ તિર્યંચ જીવને દેખતાં તેને એવા ખ્યાલ ઉભા થાયછે કે, આ જીવ કેવા સુંદર છે? આનું માંસ કેવું સ્વાદિષ્ટ તથા પુષ્ટિ કરનારૂં હશે? તથા આના શરીરમાંથી કેટલું માંસ નીકળશે? એટલામાટેજ માંસાહારીઓને વનમાં હરણુ વિગેરે જાનવરોને જોતાંવેંત તેને પકડી પાડવાની મરજી થઇ જાયછે અથવા તળાવ કે નદીને કાંઠે માછલાંને જોતાંવેંત મારવાની ઇચ્છા ઉત્પન્ન થઇ જાયછે. એવી રીતે આઠે પહેાર હિંસક જીવ રાદ્ર પરિણામવાળા રહ્યા કરેછે. જેવીરીતે વાઘ, સિંહું, ખિલાડી વિગેરે હિંસક થવાને ખાવામાટે કોઇ જીવ ન મળે તેપણ માઠાં કેમ બંધન કરવાથી નરકાદિ ગતિ મળેછે. તેવીજ રીતે માંસાહારી જીવાની પણ દશા જાણવી. અક્સાસ ! માંસાહારી જીવ સુંદર પક્ષીએના નાશ કરીને જંગલેને ખાલી કરી નાખેછે અને સુંદર બગીચામાં પેાતાના કુટુંબની સાથે આનયુક્ત મનથી બેઠેલાં પક્ષીઓને દુક વિગેરેવડે મારીને નીચે પૃથ્વીપર પાડી દેછે. ખરૂં કહેવા ઘા તા તે વખતના કમકમાટલાં દેખાવ દયાળુ પુરૂષોથી તે દેખી પણ શકાય નહિ. પરંતુ માંસાહારી તો તેને જોઇને ઘણી પ્રસન્નતાથી મારનારને ઉત્તેજન આપેછે કે વાહ! શાખાશ ! એકજ ગાળીએ કેવું નિશાન તાક્યું ? આ સ્થળે એક એ પણ વિચારવા ચેાગ્ય વાત છે કે, એક પક્ષીને મારનાર એકજ જીવનેા હિંસક નથી; પરંતુ અનેક જીવાના હિંસક છે. કેમકે જે પક્ષીને મરણુ પમાડયું હાય તે કદી તે સ્ત્રીજાતિ હોય અને તેનાં નાનાં નાનાં અચ્ચાં હોય તે માતા મરી જવાથી તે જીવી શકતાં નથી. વળી તે બધાના મરી જવાથી મારનારને ભયંકર પાપુના બંધ થાયછે. એટલામાટે તે કમબંધનનું અત્યંત દઢ કારણ હાવાથી પહેલેથીજ બુદ્ધિમાન પુરૂષોએ વિચારવું જોઇએ. જેમ કીડીએનાં દરની પાસે લાકે તેના ખાવામાટે સાકર અને قاهة Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ વ્યાખ્યાન સાહિત્યસ’પ્રેતું—ભાગ ૨ જો. સામ લેટ નાંખેછે તેથી વધારે કીડીએ ત્યાં આવેછે અને એ ઉપાય પુત્રાત્પત્તિના માનેછે. કારણકે બિચારા ભેળા લોકો ધર્માંતત્ત્વના અજાણ અને પ્રકૃતિના વિશ્વાસ નહિ ધરાવનારા હોવાથી તેઓ લાભાલાભને વિચાર નહિ કરીને કેટલાએક દેશમાં એવી ક્રિયા કરનારા જોવામાં આવેછે. પરંતુ આ સ્થળે વિશેષ વિચાર કરવાના અવસર છે કે લેાટ અને સાકર નાંખવાથી કીડીએ ઘણી એકઠી થાયછે. પરંતુ કોઇ બીજો જીવ તે લેટ તથા સાકર ખાઈ જાયછે તા તેની સાથે ઘણી કીડીઓના સહાર થઇ જાયછે. ઘણે ઠેકાણે જોવામાં પણ આવ્યું છે કે તે જીવ લેાટ ચાટી જઈને ઘણી કીડીઓને સંહાર કરી નાંખેછે. આ એક વાત થઈ. ખીજી વાત એ છે કે કીડી સ’મુઈિમ જીવ હોવાથી માતાપિતાના સંચાગ વિના ઉત્પન્ન થાયછે, તે લેટ અને સાકરના મળવાથી હવાના સયાગ થતાં નવી કીડીઓ પારાવાર ઉત્પન્ન થાયછે અને તેની હિંસા થાયછે. આથી સ્પષ્ટ થાયછે કે કેટલાંએક ધનાં કાર્યો કરવા જતાં ઉલટા અધર્મ થઇ જવાના સંભવ રહેછે. अष्टादशपुराणेषु, व्यासस्य वचनद्वयम् । परोपकारः पुण्याय पापाय परपीडनम् ॥ અંક ૭–પૃષ્ઠ ૨૧૬. સકલ દનકારોએ હિંસાની અધર્મમાં ગણુત્રી કરેલ છે અને સર્વાથી શ્રેષ્ઠ દયાધ નેજ માન્યા છે. એમાં કોઇ આસ્તિકને વિવાદ નથી. તે પણ દરેક ધર્મવાળાઓને આ સ્થળે શાસ્ત્રીય પ્રમાણુ દેવાથી વધારે દઢતા થશે. એટલામાટે હિંદુમાત્રને માનનીય મનુસ્મૃતિ તથા મહાભારત અને ધૂમ વગેરે પુરાણેાની સાક્ષી આપવામાં આવેછે. એમાં પહેલાં મનુસ્મૃતિને જુએ. તેમજ— योऽहिंसकानि भूतानि हिनस्त्यात्मसुखेच्छया । सजीवँश्च मृतश्चैव न क्वचित् सुखमेधते ॥ નિયસાગરમાં છપાયલી મનુસ્મૃતિ-અ. ૫-ક્ષ્ાક ૪પ-પૃષ્ઠ ૧૮૭. “ ચો ધનવમહેરાન, પ્રાળિમાં ન વિાિતિ । સ સર્વસ્વ તિવ્રષ્ણુ, મુસ્લમસ્યન્તમનુતે ॥ ” યો દિશાનિ ના અર્થ-નિરપરાધી જીવાને જ પાતાના સુખની ઇચ્છાથી મારેછે, તે જીવતા હતા પણ મરી ગયા તુલ્યજ છે. કારણકે તેને ક્યાંઇ પણ સુખ મળતું નથી, Page #141 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. થા-અધિકાર ૧૦૯ વંધન ને અથ–પ્રાણીઓને વધ-બંધન વિગેરે ક્લેશ પમાડવાને જે નથી ઈચ્છતે તે તમામને શુભેચ્છક અત્યંત સુખરૂપ સ્વર્ગ અથવા મેક્ષને મેળવે છે. બીજું પણ જુઓ– વ ધ્યાતિ ચત કુત્ત, પ્રતિ યત્ર જ तदवाप्नोत्ययत्नेन, यो हिनस्ति न किंचन ॥" તાત્પર્ય –જે પુરૂષ ડાંસ, મચ્છર, વિગેરે નાના અથવા મેટા અને મારતું નથી તે ધારેલી વસ્તુ મેળવવા ભાગ્યશાળી નિવડે છે અને જે કરવા ઈચ્છે છે તે કરી શકે છે અથવા જ્યાં પુરૂષાર્થ ધ્યાન વિગેરેમાં લક્ષ્ય બાંધે તે પ્રયાસવગરજ (અ૫ પ્રયાસે) સિદ્ધ કરી શકે છે. અર્થાત અહિંસા કરનાર પ્રતાપી પુરૂષ મનમાં જે વિચારે તે તુરતજ પામી શકે છે. બીજું એ પણ લખ્યું છે કે नाकृत्वा प्राणिनां हिंसां, मांसमुत्पद्यते क्वचित् । न च प्राणिवधः स्वर्ग्यस्तस्मान् मांसं विवर्जयेत् ॥ ભાવાથ–પ્રાણીઓની હિંસા કર્યા વગર માંસ ક્યારે પણ ઉત્પન્ન થઈ શતું નથી અને પ્રાણીઓને વધ સ્વર્ગનું સુખ દેતું નથી. એટલા માટે માંસને સર્વ પ્રકારે ત્યાગ કર ઉચિત છે. બીજું પણ એમ કહ્યું છે કે समुत्पत्तिं च मांसस्य, वधबन्धौ च देहिनाम् । प्रसमीक्ष्य निवर्तेत, सर्वमांसस्य भक्षणात् ॥ તાત્પર્ય –માંસની ઉત્પત્તિ અને પ્રાણુઓની હિંસા, તેમજ બંધનને જઈને સર્વ પ્રકારના માંસભક્ષણથી મનુષ્યએ દૂર રહેવું જોઇએ. વિવેચન-પૂર્વોક્ત મનુસ્મૃતિના પાંચમા અધ્યાયના ૪૪ થી ૪૯ સુધીના કેનું રહસ્ય જાણનાર કદાપિ માંસભક્ષણ નહિ કરશે. કેમકે સીધે માગ છોડીને આડા માર્ગે ચાલવાનું કેઈને પણ મન થશે નહિ. ૪૯ મા પ્લેકમાં તમામ પ્રકારના માંસભક્ષણથી નિવૃત્ત થવાનું મનુજીએ ફરમાવ્યું છે. એથી વિધિપૂર્વક માંસ ખાવાથી દેષ નહિ માનનારાઓનો પક્ષ સર્વથા નિર્બલજ થઈ ગયે. કેમકે દેવતાઓની માંસાહાર કરવાની પ્રકૃતિ જ હતી નથી. કદાચ એ અણુ માંસ દેવતાઓની સામે રાખવામાં આવે તો પણ એક નવટાંક પણ ઓછું નડુિ થાય અથવા દશ બકરાઓને દેવતાના મંદિરમાં રાત્રિએ રાખીને ચોમેર એ મંદિરનું રક્ષણ કરવામાં આવે અને પ્રભાતે એ મંદિર ખુ કરવામાં આવે તે દશ બકરાઓમાંથી એક પણ ઓછો થશે નહિ. એથી એમ સાઈ'. થાય છે કે માંસમાવના લલી લેકે બિચારા ભેળા લે Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ વ્યાખ્યાન સાહિત્ય ગ્રહ ભાગ ૨ એ. અસમ કને ભરમાવીને ખાલી ખીજાના પ્રાણાના નાશ કરાવેછે. પોતાની જીભની ક્ષ ણિક તૃપ્તિને માટે બિચારા અનાથ જીવાનાં જીવનાને નષ્ટ કરાવેછે. કેટલાએક ભક્ત લેાકેા દેવીની સામે માનતા કરેછે કે—હે માતાજી ! મારો પુત્ર જો અમુક રોગથી ખચશે તે હું આપને એક અકરો ચઢાવીશ ” કદાચ કના ચેગે બાળકને આયુષ્યના મળથી આરામ થાય તેા માનતા કરનાર લેાકેા એમ સમજેછે કે માતાજીએ કૃપા કરીને મારા પુત્રને જીવિતદાન દીધું. ત્યારે ખુશી થઇને નિરપરાધી અકરાને ગાજતાં વાજતાં આભૂષણાદિક પહેરાવી માતાજીની પાસે લઇ જાયછે અને ત્યાં તેને નવરાવીને તેમજ ફુલ ચડાવીને તથા સ્વગ પ્રાપ્ત કરાવનાર મત્રાને તેને મારતી વખતે બ્રાહ્મણેા પાસે ભણાવીને અકરાના પ્રાણુ નિર્દય રીતે અલગ કરાવેછે. આ સ્થળે એક કવિનું વાકય યાદ આવેછે કે— માતા પાસે મેટા માંગે, કર મકરેા સાટા; આપના પૂત ખિલાવણ ચાહે, પૂત દુજેકા કાટા, હા દિવાની દુનિયા ? ૩ જુઓ—બીજાના પુત્રાને મારીને પોતાના પુત્રની શાંતિ ચાહનારી દુનીઆ છે. આ સ્થળે ધ્યાન દેવું ચેાગ્ય છે કે પહેલાં માનતારૂપ કલ્પનાજ ખાટી છે. કદાચ માનતાથી દેવી આયુષ્યને વધારી દે, એમ દાત તા દુનિયામાં કોઇ મરતજ નહિ, જે લેાકેા માનતા માનેછે, તેને કદાચ સાગનપૂર્વક પૂછવામાં આવે તે તેઓ પણ અવશ્ય એમ કબુલ કરશે કે તમામ માનતા અમારી સફળ થતી નથી. કેટલીક વાર તેા હજારો માનતા કરતાં છતાં એ પુત્ર વગેરે મરણુનેજ પ્રાપ્ત થાયછે. એથી માનતા અને રીતે ફેટ છે. કેમકે રાગીનું આચુખ્ય હોય તે તે ક્યારે પશુ મરનાર નથી. ત્યારે પછી તેમાં માનતાનું કશું પ્રયાજન નથી અને કદાચ આયુષ્ય ન હોય તેા અચનાર નથી તેપણુ માનતા નિષ્ફળ છે. બીજું પણ વિચારો કે કદાચ બકરાની લાલચથી દેવી તમારા રોગોના નાશ કરશે તો તે તમારી નેાકર ઠરી. રૂશવત્–લાંચ લેનારી થઈ. કેમકે જેનાથી માલ મળે તેનું તે ભલું કરે અને જેના તરફથી ન મળે તેનું ભલું ન કરે. લાંચ ખાનારાઓની દુનિયામાં કેવી માન-મર્યાદા હોયછે તેને વાંચકા સ્વયં ખ્યાલ કરશે. મહાશય ! માતા શબ્દના અર્થ પહેલાં વિચારો કે જે પાલણ પાષણ સર્વ પ્રકારે કરે તેજ માતા કહેવાયછે, ત્યારે જેની પાસે મકરાનું બલિદાન કરવામાં આવે તે જગદંબાના નામથી જગત્માં કેમ પ્રસિદ્ધ થઇ શકે? કેમકે જે સમસ્ત જીવાની માતા છે તેજ જગદબા કહી શકાયછે. તે સમસ્ત જીવાની અંદર બકરાં વગેરે પણ ( જેનેા મળી દેવામાં આવેછે તે ) આવ્યાં, તેની પણ માતા તે ઠરીને ? હવે વિચાર કરો કે એક પુત્રને ખાઇને માતા બીજાને બચાવે? શું એવું ક્યારેએ થઇ શકેછે? કેમકે માતાને તમામ પુત્ર સરખાજ Page #143 -------------------------------------------------------------------------- ________________ પશ્ચિમ. યા—અધિકાર. વ્હાલા હાયછે. અજ્ઞાની લેાકા સ્વાર્થી થઇને માતાની ઇચ્છાથી વિઘ્ન ચરણુ કરીને જીવહિ'સાને માટે સાહસ કરેછે. એ કારણુથીજ આ જમાનામાં મરકી, કાલેરા વિગેરે મહા કષ્ટોને લેકે ભાગવેછે. કેમકે માતા હાથમાં બ્રા કડી લઈને મારતી નથી, માત્ર પરીક્ષપણે મનુષ્યને અનીતિને દંડ છે. મે પેાતે જોયું છે કે વિંધ્યાચળમાં દેવીનું મંદિર છે. ત્યાં હજારો સસ્કૃતના ૫'ડિતા વિશેષે કરીને નવરાત્રિમાં ભેળા થાયછે અને પ્રભાતથી માંડીને સાય કાળસુધી તે સઘળા લેાકેા સપ્તશતી ( દુર્ગાપાઢ) ના પાઠ કરેછે. જેમાં દુર્ગાની ભક્તિની પ્રશંસાજ છે. પરંતુ ત્યાં અનાથ નિર્વાથ અને સાથી ગરીખ અકરાં અને પાડાનું અલિદાન જે દેવામાં આવેછે. તે જોઇને તેના ભક્તાના મનમાં પણ એક વાર શકા થાયછે કે આવી હિંસા કરીને પૂજા કરવી ક્યાંથી ચાલી આવતી હશે? માતા પણ પાતાના પુત્રને માવાથી નારાજ થઈને ત્યાંજ ાલેરા વિગેરે રૂપે ઉપદ્રવ કરેછે. ત્યારે બ્રાહ્મણ વિગેરે ભાગેછે અને કેટલાએક લેાક ખકર ના માર્ગ તરફ જનારા થાયછે. આ વાત ઘણીવાર લેમાં પ્રત્યક્ષ જોવામાં આવેછે અને સ્વયં અનુભવવામાં પણ આવેછે. તાપણુ પકડેલા ગધેડાંના પૂછડાંને છેડતાજ નથી. માતાની ભક્તિ અકરાં મારવાથીજ થતી નથી. પેાત પેાતાનાં મતમાં માનેલી કાળી, મહાકાળી, ગારી, ગાંધારી, આ, દુર્ગા વિગેરેની સેવા ઉત્તમાત્તમ પદાર્થો ચડાવીને કરવી જોઇએ. કેટલાએક લેકા દુર્ગાપાઠની સાક્ષી આપીને પશુપૂજાને માટે આગ્રહ કરેછે. તેઓએ સમજવું જોઈએ કે, રાજુબૈશ્ય ધૃક્ષ ” એ જે પાઠ છે એમાં વિચાર કરો કે પુષ્પને જેમ સાખીત (ભાંગ્યાતાયા સિવાય) ચડાવવામાં આવેછે એમ પશુને પણ ચડાવી દેવું જોઇએ, અર્થાત ચડાવતી વખતે એવી પ્રાથના કરવી જોઇએ કે, હે જગદંબે આપના દર્શનથી અમે જેમ નિર્ભય અને આનદ્નથી રહીએ છીએ તેમજ તમારા દર્શનથી પવિત્ર થયેલ બકરો પણ જગત્માં નિય થઇને હરેક અર્થાત્ કાઇ માંસાહારીની છરી તેના ગળાપર ન કરે. એવા સંકલ્પ કરીને મકરાને છોડવા જોઇએ. જેથી કરીને પુણ્ય થાય અને માતા પશુ પ્રસન્ન થાય. વળી જગદંખાને સાચા અર્થ પણ કહેવાય. અન્યથા જગદખાનું નામ, રહેતાં રહેતાં જગદ્ભક્ષિણી થઇ જશે. "" " ASARS મહાનુભાવ! મનુજીએ ૪૮ અને ૪૯ માં શ્લાકમાં પ્રાણીઓની હિંસાથી સ્વને નિષેધ સ્પષ્ટ બતાવી આપ્યું છે. કદાચ તે શ્લોકને કવિયત્ત માનશા તે માંસાહારથી સ્વર્ગ થાયછે. એને કલ્પિત કાં ન માનવા ? જ્યારે અને કલ્પિત નથી તે બન્ને શ્લેક બળવાન છે અને ખળવાથી દુ′ળ માષિત થાયછે. જુઓ એજ અધ્યાયના ૫૩-૫૪–૫૫ બ્લેકમાં— ૬ વર્ષે વર્ષેધમેજેન, યો યનેત રાતું સમાઃ । मांसानि च न खाद्येद्यस्तयोः पुण्यफलं समम् " ॥ ५३ ॥ Page #144 -------------------------------------------------------------------------- ________________ wwwwwwwwગ્નના www વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. સપ્તમ | ભાવા–વર્ષે વર્ષે, એક પુરૂષ અશ્વમેધ કરે અને તે વર્ષ સુધી યજ્ઞ કરે અને એક પુરૂષ બિલકુલ માંસ ખાય જ નહિ તે એ બન્નેનું ફળ સર “નૂરનૈશ્ચર્યુવાનો જ મોનનૈ ? न तत्फलमवानोति, यन्मांसपरिवर्तनात् " ॥ १४ ॥ - અથત–પવિત્ર કુળ, મૂળ વિગેરે તથા નીવારાદિનું ભજન કરવાથી પણ જે ફળ મળતું નથી તે માત્ર માંસાહારનાજ ત્યાગથી ફળ મળે છે. "मां स भक्षयिताऽमुत्र, यस्य मांसमिहाम्यहं । પસન્મસ્થ માંસ, પ્રવત્તિ મન:” ૧૧ | અર્થાત–જેનું માંસ હું અહિં ખાઉછું, તે જન્માંતરમાં પણ અવશ્ય મને ખાશેજ. એ “માં” શબ્દનો અર્થ વિદ્વાનોએ કરેલ છે. પોતાના પ્રાણ બચાવ્યા પછી પારકાને બચાવવાને પ્યાર.. એક સમય બાદશાહ પિતાના આનંદભુવનમાં બિરાજમાન થયા હતા તે વખતે બિરબલ પાસેજ બેઠેલ હતે. શાહ અને બિરબલ વચ્ચે કેટલીક રાજ્યરંગની આડીઅવળી વાર્તાઓ થયા પછી પૂછયું કે “બિરબલ માણસને સર્વથી વધારે વ્હાલી કઈ વસ્તુ છે?” બિરબલે કહ્યું કે “નેકનામદાર! હું તો એમ માનું છું કે આ દુનિયામાં સર્વથી વધારે વ્હાલી વસ્તુ પિતાની જાન (પ્રાણ) છે, એથી અધિક વ્હાલી કે અન્ય વસ્તુ નથી. ચાહે તે અમીર, ફકીર, દુઃખી સુખી મનુષ્ય હશે કિંવા જાનવર હશે તોપણ પિતાના પ્રાણને બચાવવામાં વધારે ખંત ધરાવશે; પણ પ્રાણની દરકાર ન રાખતાં પૈસે-કે સગાંસંબંધી બચાવવા કદી પણ ધ્યાન આપશે નહિ. એથી ખાત્રી થાય છે કે સર્વથી પ્રાણ વધારે વ્હાલે છે. આ પ્રમાણે વાર્તાલાપ થઈ રહ્યો છે તેટલામાં શાહની, એક સ્ત્રી પોતાના બાળકને રમાડતી યારસાથે ચુંબન લેતી હતી, તેઉપર નજર પડી એટલે શાહને માટે આનંદ ઉપ અને બિરબલ પ્રત્યે જણાવ્યું કે “મને તે એમ જણાય છે કે સર્વ વસ્તુ કરતાં બાળક વધારે વહાલું લાગે છે?” તે સાંભળી બિરબલે અરજ કરી કે “સરકાર આપનું કહેવું ખરું છે, પરંતુ જ્યારે પોતાના પ્રાણુઉપર મહા આક્ત આવી પડે છે તે વખતે ધન, દેલત, પુત્ર, સ્ત્રી, પરિવાર અને વહાલાં-સંબંધી વિગેરે એક પણ વહાલાં નથી, માત્ર પોતાને જીવ કેમ બચે? તેજ યુક્તિમાં ગુંથાવું * બીરબલ બાદશાહ Page #145 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. ક્રયા–અધિકાર ૧૧૩ 66 પ્રિય થઇ પડેછે. ” શાહે કહ્યું કે “ ખીરખલ ! તમે કહેછે તે ખરૂં હશે; પરંતુ અનુભવવગર તેની મનમાં અસર થતી નથી; માટે પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ થયેલું જોવાને આતુર છું. ” તે સાંભળી ખીરખલે કહ્યું કે “નામદાર થાડા દિવસમાં એને પ્રત્યક્ષ દાખલે આપને ખતાવીશ.” એ પ્રમાણે ખન્નેવચ્ચે વાર્તા થયા પછી કેટલાક દિવસા ગયા પછી સીપાઇને હુકમ કરી એક એ માસના મચ્ચાસહિત વાંદરીને પકડી બગીચાની અંદર રખાવી. તદ્ઘનતર એક વીશ હાથને ઉંડા ખાડા ખેાદી તૈયાર કરી રાખ્યું. ખાદ બાદશાહ પાસે જઈ વિનવ્યું કે “ ગરીખપરવર ! સવથી પ્રાણુ વહાલા કે બાળક વહાલું છે તેની આપને ખાત્રી કરી આપવાને આજે સમય છે; માટે આપ અગીચાની અંદર પધારો.” ખાદશાહુ આનયુક્ત થઇ ખીરમલસાથે ચાલ્યે. બગીચામાં પહેાંચ્યા પછી સીપાઇને સંકેત મુજબ સાન ખતાવી સમજાયૈ કે તેણે બચ્ચાંસહિત વાનરીને ખાડાની અંદર નાખી. ઉપરથી પાણીના પ્રવાહ ધેાધમધ ચલાવ્યે ; જ્યારે ખાડામાં પાણી ભરાવા લાગ્યું કે વાંદરી પેાતાના ખચ્ચાને છાતીસરખુ વળગાડી પાતાના બચાવ ખાળવા લાગી. તે જોઈ ખીરમલે શાહુને કહ્યું કે નામદાર ! હવે મજાતુ જોવાની છે” જોત જોતામાં થેડી વારે પાણી ખાડામાં વધવા લાગ્યું તેથી વાનરી ચારેતરફ બહુજ ઠેકડા મારી ખચાવમાટે તરડીયાં માર્યા પણ કશેા દહાડા વળ્યે નહિ. વાનરીના પેટસુધી પાણી આ વ્યું કે અચ્ચાને ખભાઉપર રાખી રક્ષણ કરવા લાગી. જેમ જેમ પાણી ઉપર ચઢતું ગયું તેમ તેમ માથાઉપર બચ્ચાને ચઢાવી ખચવા ઉપાય શેાધ્યા. તે જોઇ શાહે કહ્યું કે કેમ ખીરમલ ! પ્રાણ વહાલે કે બચ્ચાં વહાલાં ? જુઓ ખીચારી વાનરી બચ્ચાના જીવ ખચાવવા કેટલા પ્રયત કરેછે? ” ખીરખલે કહ્યું કે “ નેકનામદાર! જરા થાડી વાર જોયા કરા, હંમણાંજ તેને દાખલેા જણાઇ આવશે.” હવે વાનરીને ગળાસુધી પાણી આવી પહેાંચ્યું કે પછી તેણીએ બચ્ચાને બચાવવાની આશા ફાટ છે એમ લાગવાથી તથા હું પણ તેને મચાવ કરવામાં નાડુંક જવ ખેાઇ બેસીશ એમ વિચારી છેવટે નિરૂપાય થઈ બિચારીએ બચ્ચાને પગતળે ઘાલી તેઉપર પાતે ઉભી રહી. પેાતાને પ્રાણ અચાવવા વળખાં મારવા લાગી. તે જોઇ ખીરમલે પાણીને પ્રવાહુ અંધ કરાજ્યે અને તેને બહાર કઢાવી લીધી. પછી શાહુને વિનવ્યું કે “કેમ શિરતાંજ! અત્યારસુધી આ વાનરીને ખર્ચો કેવું પ્યારૂં હતું; પરંતુ જ્યારે પેાતાને જીવ જવાને વખત નજીક દેખાય ત્યારે બચ્ચાને જીવાડવાની આશા છોડી દૂઈ પેાતાના પ્રાણ મચાવવા ઉપાય આદર્યાં. એવીજ રીતે મનુષ્યને પેાતાનાં ખાળકા વ્હાલાં છે પણ જીવઉપર જોખમ આવી પડવાથી ઘર, ખાર, છેકરાં, સ્ત્રી, ધન, દોલત કે માબાપ વિગેરે કાઇ કાષ્ઠનું નથી. પેાતાના પ્રાણ અગાડી બધાંએ કશી વિશાદમાં નથી. માટેજ સ વસ્તુકરતાં જીવ વધારે વ્હાલા છે.” આ પ્રત્યક્ષ પ્રમાણ જોઈ બાદશાહુ ગડી તાજુમી પામ્યા અને ખીરમલની અલ 66 ૧૫ Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. ૯ સપ્તમ માટે તારીફ કરવા લાગ્યું. તેથી સર્વને પિતાને જીવ વહાલે હેવાથી કોઈ જીવને પજવે નહિ, જીવદયાથી અમૂલ્ય લાભ, *આ ભરતક્ષેત્રમાં ગજપુરનગરે સુનંદ એ નામે કુલપુત્ર રહે છે. ત્યાં ધર્મવંત પ્રાણી જિનદાસની સાથે તેને મહા પ્રીતિ છે. એકદા તે બન્ને મિત્ર વનમાં ગયા. ત્યાં સુરાચાર્યસમાન ધર્માચાર્યને દેખી નમસ્કાર કર્યો. તેણે ઇયામલ ધમને ઉપદેશ દીધે, તે ઉપદેશ સાંભળી ગુરૂને કહ્યું કે હું માંસભક્ષણનું પચ્ચખાણ તે કરું પણ મારાથી મારે કુલાચાર કેમ મૂકાશે? ગુરૂએ કહ્યું કે ધર્માચાર ખરે સમજ. ધમની વેળાએ કાંઈ આલંબન ન કરવું. તે સાંભળી સુનંદે તરત જીવદયાવ્રત આદર્યું. માંસભક્ષણને નિયમ લીધે. સર્વ જીવ પિતાના આત્માસરખા જાણીને સુખે વ્રત પાળે છે. એમ કરતાં ઘણે કાળ થયે. એકદા દુષ્કાળ પડયે, સર્વત્ર ધાન્ય મેંઘું થયું. તે અવસરે સુનંદની સ્ત્રી કહેવા લાગી કે હે સ્વામી! સ્વકુટુંબ પાળવામાટે માછલાં પકડી લઈ આવે. તેને સુનંદે કહ્યું કે હે ભૂંડી! મારી આગળ એવી વાતજ કરવી નહિ. ગમે તેવું કષ્ટ પ્રાપ્ત થશે. તે પણ હું હિંસા આદરીશ નહિ. તેની સ્ત્રીએ કહ્યું કે તું મહા નિર્દય છે. કુટુંબને કષ્ટ કરવાથી લેકમાં અપયશ થશે. એમ કહી તેને સાથે બળાત્કારથી તેને માછલાં પકડવામાટે લઈ ગયે, ત્યાં જાળ નાખી તેમાં માછલાં આવ્યાં, પણ વ્રત સાચવવા માટે તે પાછાં પાણીમાં નાખી દીધાં. ઘરે ખાલી હાથે આવ્યું. વળી બીજે દિવસે સ્ત્રીની પ્રેરણાથી ગયે, તે દિવસે પણ તેમજ માછલાં મેલી ઘેર આવ્યું. ત્રીજે દિવસે સ્ત્રીની પ્રેરણાથી ગર્યો પણ ત્યાં માછલાં પકડતાં માછલાંની પાંખ ભાંગી, તેથી ત્રાસ પામ્યા. પછી સગાંને કહી અનશન કરી મરણ પામી રાજગૃહી નગરીમાં નરવર્મરાજા રાજ્ય કરે છે, ત્યાં મણીયાર નામે શેઠની સુયશા નામે ભાય તેની કૂખેં આવી સુનંદને જીવ પુત્રપણે ઉત્પન્ન થયે. તેનું દામન્નક એવું નામ પાડયું, તે આઠ વર્ષને થયે, ત્યારે શેઠને ઘેર મહામારીને ઉપદ્રવ થયે, તેથી ઘરના માણસ સવ મરણ પામ્યાં. આયુષ્યને ગે એક દામક જીવતે રહ્યા. રાજાએ તેને ઘેર ચોકી રાખી, દામનક ક્ષુધાતુર થઈ ઘેર ઘેર ભીખ માગવા લાગ્યા. એકદા સાગરપિત નામે વ્યવહારીયાને ત્યાં ભીખ માગવા માટે આવ્ય, એવામાં તે વ્યવહારીયાને ઘેર સાધુ વહોરવા આવ્યા, તેમાં એક વડેરા સામુદ્રિક લક્ષણ જોઈને કહ્યું કે આ ભીખારી આ શેઠના ઘરનો માલીક થશે. એવી રીતની વાણુ સાગરશેઠે ભીંતને અંતરે સાંભળી દુઃખાકાત થઈને વિચાર્યું જે શું મારા ઘરને એ ધણી થશે? તે હવે હું કઈક ઉપાય કરીને એને મારી નખાવું. * સિન્દર પ્રકરની ટીકા. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ પરિચછેદ. દયા–અધિકાર. એટલે મારી લક્ષ્મી મારા પુત્રપૌત્રાદિક ભગવે. એમ વિચારી કેઈક ચાંડાલને ઘણું દ્રવ્ય આપવું કબુલ કરીને કહ્યું કે દામન્નકને મારી નાખજે. તે ચાંડાલ પણ મેદની લાલચ દેખાડી ઠગીને દામન્નકને બાહર જંગલમાં લઈ ગયે, પણ ત્યાં તે મુગ્ધબાલને દેખીને ચંડાલ મનમાં ચિંતવવા લાગ્યું કે અરે! આ બાળકે કે શેઠને અપરાધ કર્યો છે કે જેથકી શેઠે મને આને મારવાનો આદેશ દીધે અથવા મારા જે બીજે મહાપાપી પણ કર્યું હશે જે દ્રવ્યની લાલચે આવા બચ્ચાને મારવાની કબુલાત આપે. તે હવે એ કામ કરવું મારે યુક્ત નથી. એ નિશ્ચય કરી બાળકને કહ્યું કે હે મૂર્ખ ! અહીંથી નાશી જા. જે અહીં રહીશ તે તેને સાગર પોત મારી નાખશે? એ ભય દેખાડ, તેથી દામન્નક નાશી ગયે, કેમકે સંસારમાં જીવિતવ્ય સર્વને વલ્લભ છે. | યતિઃ | મન નસ્થિમ, દિલમો રમવો નીિ. पंथसमा नत्थि जरा, खुहा समा वेयणा नत्थि ॥ १ ॥ ચંડાલે દામન્નકની આંગળી કાપી નીશાની લઈ શેઠને આપી દીધી. દામનક પણ લેહીએ જરતી આંગળી લઈ ત્યાંથી નાઠે, તે સાગરપેતના ગોકુળમાંહે ગયે. કમને ત્યાં નંદકુળપતિ અપુત્રીઓ હતું, તેણે તેને પેતાને ઘેર પુત્ર કરી રાખ્યું. દામન્નક અનુક્રમે થાવનાવસ્થા પામ્ય, શુરવીર થયે. એકદા પ્રસ્તાવે તે સાગરષ્ટી સ્વગેકુળમાંહે આવ્યું, ત્યાં દામકને દીઠે, નંદકુલીઆને પૂછયું કે એ કોણ છે? તે જેટલું વૃત્તાંત દામન્નકનું જાણુતે હતે તેટલું તેણે સર્વ કહ્યું ; તે સાંભળી શેઠ વિચારવા લાગ્યું કે રખેને સાધુવચન અન્યથા ન થાય! એમ ચિંતવી જે આ તેજ પાછા ઘેરભણી જવા લાગ્યું, તે વારે નંદ બે કે તમે શીધ્રપણે કેમ જાએ છે? શેઠે કહ્યું ઘરે કામ છે, નંદવાલીઆએ કહ્યું કે મારા પુત્રને ઘેર મોકલે, તે તમારું કાર્ય કરી આવશે, તે સાંભળી શેઠે કાગળ લખી આપે ને કહ્યું કે એ કાગળ મારા પુત્રને આપજે. દામન્નક પણ કાગળ લઇ ચાલ્યો. વાટે આવતાં થાકી ગયે, તે વારે ગામ નજીક કામદેવના દેહેરામાં જઈ સુતે. એવામાં તેજ શેઠની વિષા એ નામે પુત્રી છે. તે પણ ત્યાંજ કામદેવની પૂજા કરવા આવી છે. તેણે દામન્નક સૂતેલો દીઠે અને તેના અંગરખાની કસે કાગળ બાંધેલ દીઠે, તે લઈને વાંચવા માંડ. તેમાં સ્વસ્તિશ્રી ગોકુલાત સમુદ્ર દત્તયેગ્યું સાનંદે લિખ્યતે. એ દામન્નકને અપીત પાણીએ શીધ્ર વિષ દેજે એમાં કાંઈ વિમાસણ કરશે નહિ. એ કાગળ વાંચી કન્યાએ વિચાર્યું જે મારે પિતા કાગળ લખતાં નિએ એક કાને ચૂકી ગયું છે, કેમકે વિષા મારું નામ છે તે સ્થાનકે વિષ દેજે, એવું ભૂલથી લખાઈ ગયું છે. પછી આ Page #148 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ ખનું કાજલ કાઢી સળીએ કરી કાન દઈ વિષને સ્થાનકે વિષા કરી પાછો કાગળ તેની કસમાં બાંધીને કન્યા પિતાને ઘરે આવી. પાછળથી દામન્નક પણ જાગે, તે ચાલતે ચાલતે અનુક્રમે શેઠને ઘરે આવ્યા, પુત્રને કાગળ દીધો, તેણે કાગળ વાંચી તત્કાળ મહોત્સવ પૂર્વક પિતાની બહેન વિષા તેને પરણાવી દીધી. કેટલેક દિવસે સાગરદત્ત પણ ગોકુળથી ઘેર આવ્યા. વાત સાંભળી મને નમાં વિષાદ ઉપ અને ચિંતવવા લાગ્યો જે મેં શું વિચાર્યું અને અહીંઆ શું નીપજયું! | ચતઃ // ગન્ન વિંતિક્ષારૂ મન્ન દુરુ, ગન્ન વિઢવ ગન્ન વરૂ I ऊचालु ते थिर थया, थिरवासो ते जाइ ॥ १ ॥ તથાપિ હજી કાંઈ ઉપાય તે કરું કે જેમ એ વિપત્તિ પામે. એમ ચિંતવી શેઠ વળી ચાંડાલને ઘેર ગયા અને કહ્યું કે અરે પાપી ચાંડાલ! આતે તેં શું કર્યું? જે તે દામકને જીવતો મૂક્ય? પણ અદ્યાપિ જે આટલું કામ કરે તે જેટલું દ્રવ્ય તું માગ તેટલું હું આપું. તે વારે ચાંડાલ બોલ્યું કે હે સ્વામી! તમે દેખાડે, તેને હણું. તમારી ઈચ્છા સફળ કરું? શેઠે સંકેત કીધે કે સંસ્થાની વેળાએ હું જેને માતાને દેહેરે મેકલું, તેને હણજે. એમ કહી ઘેર આવી શેઠ કહેવા લાગ્યું કે અરે મૂર્ખા! હજીસુધી તમે માતાની પૂજા નથી કીધી? કામ તો પૂજાથી સરાડે ચડે. તે સાંભળી પુષ્પાદિકથી છાબ ભરી માતા પૂજવામાટે સંધ્યા સમયે જમાઈને મેકલ્ય. તેને માર્ગે જાતાં રસ્તામાં સાળ મળે, તેણે પિતાના બનેવીને ત્યાંજ ઉભે રાખે અને પિતે માતા પૂજવા તેની પાસેથી છાબ લઈને ગયે. તે જેટલે દેહેરામાંહે પ્રવેશ કરે છે તેટલેજ ખંગિલે તેને ખડગે કરી મારી નાખે, તે વખતે મોટો લાહલ થયે. લેકે ઓળખે જે આ શેઠને પુત્ર છે. તે વાત શેઠે સાંભળી. શેઠને હૃદયફાટ દુ:ખ થયું. તેથી મરણ પાપે. પછી રાજાના આદેશથી દામન્નક ઘરને ધણી થયે. પુણ્યાનુસારે લહમીવાન થયે. સાતે ક્ષેત્રે ધન વાવરવા લાગ્યો અને ત્રિવર્ગસાધન કરતે સુખમાં રહે છે. એકદા કેઈ એક ભાટે આવીને દામક આગળ ગાથા કહી તે આ પ્રમાણે – तस्स न हवई दुक्खं कयावि जस्सस्थि निम्मलं पुण्णं । ગogવરથે , મુંગરૂ મળો નળ ને || * || સુતિ ||. એ ગાથા સાંભળી દામાકે તે ભાટને ત્રણ લક્ષ્ય દ્રવ્ય આપ્યું, તે દેખી લેકોને માટે દેષ ઉપજે. ત્યારે રાજાએ તેડી પૂછયું કે એટલું મોટું દાન Page #149 -------------------------------------------------------------------------- ________________ પરિદ. દયા–અધિકાર. ૧૧૭ તે કેમ દીધું? તે વારે રાજા આગળ સર્વ પિોતાની વાતની ઉત્પત્તિ કહી. તે સાંભળી રાજાએ દામકને નગરશેઠ કર્યો. અનુક્રમે દામન્નક દયાધમ આરાધી દેવલોકે ગયે, માટે હે ભવ્યજી ! તમે દામન્નકની પેઠે દયાદાન ઘો. જેથી સુખશ્રેય પામે. જીવદયા વિના બીજા શુભ કાર્યની નિષ્ફળતા. એક વખત એક ફકીર બાદશાહની હજુર આવી કહેવા લાગ્યું કે કઈ મનુષ્ય સદા સહનશીલતા રાખે, અથવા પુષ્કળ દાન કે ઇનામ આપે અથવા સહસ્ર વાર સિજદા કે નમાજ પઢે, પણ જો તે કેાઈ જીવને પજવે કે હણે તે તેનું કરેલું સર્વ શુભ કાર્ય નાશ પામે છે, એટલું જ નહિ પણ સાહેબ તેના પર નાખુશીથી જુએ છે. આ હકીકતઉપરથી બાદશાહે મુસલમાન તથા હિંદુઓને એકસરખી રીતે ન્યાય આપવા રાજમહેલ પાસે એક થાંભલે રૂપાવી ત્યાં મેટે ઘંટ બંધાવ્યું. એટલે જેને ફરિયાદ કરવી હોય તે આ થાંભલાએ લટકાવેલા ઘટને અવાજ કરે, તેથી એ અવાજથી શાહના જાણવામાં આવે છે કે ફરિયાદી આવેલ છે. આમ કરવાનું કારણ એ હતું કે કેઈ બિચારે બીનવસિલદાર ગરીબ નાહક કે અન્યાયથી અમલદારના ત્રાસથી પીડાતો હોય તે તે ખુદ શાહના કાને પોતાના દુખની ફરિયાદ પહોંચાડે તે માટે આ અદલ ઘંટ બાંધે હતું. ત્યાં ગાય અરજ કરવાના કારણને લીધે પિતાનું શરીર તે સ્થંભની સાથે ઘસવા લાગી જેથી સ્થંભ હુ અને ઘંટ વાગે એટલે શાહે જાયું કે, કેઈ ફરિયાદી દાદ મેળવવા આવ્યો છે, એમ જાણે બીરબલને કહ્યું કે ઘંટ બજાવનાર ફરિયાદીને ઉપર બેલા. આ પ્રમાણે શાહનો હુકમ સાંભળી બીરબલે ઉઠી ઝરૂખાથી નીચે જોયું તે કઈ ફરિયાદી નહેાતે પણ ગાયમાતા ઉભેલી હતી, તેથી બીરબલે શાહને વિનવ્યું કે હજુર! કોઈ ફરિયાદી નથી, પણ હવાના જોરથી ઘંટને અવાજ થયે છે. આટલું બીરબલ બેલી ર એટલામાં ફરી બીજે અવાજ થયે, તેથી શાહે બીરબલને હુકમ કર્યો કે–ઘંટ કેણુ બજાવે છે? ફરી બીરબલે જઈ જોયું તે ગાય થાંભલાની સાથે પિતાનું શરીર ઘસતી હતી તેથી શાહને કહ્યું કે, ગરીબપરવર! ફરિયાદી કઈ મનુષ્ય નથી, આટલે શબ્દ બેલવા જતાં ફરી જોરથી ત્રીજે અવાજ થયો ત્યારે શાહે મનમાં વિચાર્યું કે “આજ દિવસ સુધી કઈ વખત હવાથી ઘંટ વાગ્યે જાયે કે જે નથી; છતાં બીરબલ કહે છે કે, પવનના જોરથી ઘંટ વાગે છે, એ કેવળ અસંભવિત છે; કેમકે કેઈ ફરિયાદી તે હશે પણ શા કારણમાટે તેની દાદ મારે કાને ન પહોંચાડવા આ પ્રમાણે બીરબલ * બીરબલ બાદશાહમાંથી સાર, Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહું—ભાગ ૨ ૉ. સમ પ્રયત્ન કરતા હશે? હું ધારૂંછું કે, વખતે કાઈ ખીરખલને સતાવેલે રિયાદી આવ્યે હુશે જેથી ખીરમલ પાતાના શત્રુ સમજીને મને આમ સમજાવેછે; પરંતુ તેસંબધી પછીથી ખીરખલને પૂછવું ચેાગ્ય છે, આમ વિચાર કરેછે એટલામાં તેરી ચેાથીવાર ઘંટ વાગ્યે તેથી જરા કાપ કટાક્ષ કરી કહ્યું કે તમે ખરાખર ધ્યાન આપી જોતા નથી, પણ આ ઘડી ઘડી કાણુ ધટ વગાડેછે, તે જાણવા માગુ છું; કેમકે મનુષ્યેાના વગાડયા વગર પવનથી કાઇ વખત હાલેજ નહિ; કદાચ હાલતે હાય તા, અગાડી કોઇ વખતે પશુ ક્રમ હાલ્યા નથી ? માટે ખરાખર તપાસ કરી કહેા કે કાણુ ફરિયાદી છે? જ્યારે ફરી શાહના હુકમથી ઝરોખામાં જઇ નિગાહ કરી તેા તેજ ગાય ઘટના પાસે ઉભી હતી તેથી ખીરમલે વિચાર્યું કે હાલમાં ગાયાના વધ થાયછે, માટે તે ગાયમાતાના વધ થતા અટકાવવા આ વખતે ઠીક પ્રસંગ મળ્યું છે, જેથી યુક્તિ લડાવી હિંદુઓનાં અંતઃકરણ દુભાતાં અને પવિત્ર પૂજ્ય ગામાતાનું અસહૃા સંકટ બંધ પાડું. આ પ્રમાણે વિચાર કરી શાહુને કહ્યું કે ઘંટ વગાડનાર ફરિયાદણુ એક માતા છે તેના ઉપર ઘણાજ જુલમ ગુજ્યેા છે, જેથી આંખમાંથી આંસુ વહેવરાવતી આપ હુજુર આવી છે માટે જો હુકમ હોય તા નીચે જઇ તેની ફરિયાદને સાર સમજી આવું. શાહે કહ્યું કે તમે નીચે જઇ તે માતાને ઉપર લઇ આવા હું જાતેજ તેની ફરિયાદ સાંભળવા ચાહુંછું કે તેના ઉપર શું જુલમ ગુજચે છે. ખીરખલ આલ્યો કે આલમપનાહ! આપ આ ઝરોખાથી નેકનજરથી એ માતાને જોઈ યે કેમકે તે પેાતાની વૃદ્ધાવસ્થાના સમખથી ઉપર આવી શકે તેમ નથી, શાહુ મેલ્યા ખેર જો તે આહુયાં ન આવી શકે તે હું તેને ઝોખામાંથીજ જોઇ લઇશ અને તમે નીચે જઇ તેનેા વૃત્તાંત પૂરેપૂરી રીતે જાણી આવેા. પછી શાહે વિચાર્યું કે ખીર્ખલ પ્રથમ તેા કેટલા વખતસુધી ઘટ વાગવાનું કારણુજ ખતાવતા ન હતા, જ્યારે જરા હું ગુસ્સે થયા ત્યારે બતાવ્યું કે એક માતા ફરિયાદ છે, જેથી કાંઈક આ વાતમાં વખતે ભેદ હેાય એવી શંકા રહેછે માટે ખીરમલના જાણવામાં ન આવે તેમ ઝરોખામાંથી ખીરમલ નીચે જઈ શું કરેછે તે જાણવું જોઇએ. એમ વિચારી ગુપ્તરીતે અાખામાં જઈ શાહું જોવા લાગ્યા તા એક ગાય જીરેખા સામું મોઢું કરી આંસુ વહેવરાવતી જોઇ રહી હતી અને તેના શરીરઉપર કાઇએ માર માર્યાં હતા તેવાં નીશાને પણ જણાયાં. આ પ્રમાણે ગાયમાતાની હાલત જોઇ શાહ પાતાના મનસાથે કહેવા લાગ્યા અહા! શું ખુદાની કુદરત છે કે એક જાનવરને પણ આટલી બધી સમજશક્તિ આપી છે કે જ્યાંસુધી મેં એના તરફ જોયું નહાતું ત્યાંસુધી ઘટ તુલાવતી હતી પણ જ્યારે મેં આવી તપાસ કર્યાં ત્યારે સામું જોઈ આંસુ પાડેછે. વાહ ! ખુદાની કુદરત ખુદાજ જાણેછે. પરંતુ હવે જોઈએ કે ખીરખલ એની પાસે જઇ શું કરેછે? એમ વિચારી શાહ ગુપ્ત રીતે ચારિત્ર Page #151 -------------------------------------------------------------------------- ________________ પરિણ, થા–અધિકાર. જીવે છે કે બીરબલ ગાયની પાસે જઇ ગાયના મુખ પાસે પિતાનું મહાતું શખી જેમ કાંઈ વાત સાંભળતે હેય તેમ હશે અને ગાય સ્વાભાવિકપણે પિતાનું મુખ હલાવતી હતી તેથી જણાતું હતું કે કાંઈ સંભળાવે છે એમ ઉભી રહેલી છે. ફરી બીરબલે પિતાને કાન ગાયના મુખ આગળ રાખી પોતે માથું હલાવ્યા કરતા જાણે હ હ કરતા હતા, તે પછી બીરબલ ફરી ગાયના કાન પાસે મુખ રાખી જાણે કાનમાં વાત કહી હેય તે ભાવ બતાવી શાહની પાસે ગયે એટલે શાહ અજાણ્ય થઈ પૂછવા લાગ્યા કે બીબલ માતાજીએ શું કહ્યું? બીરબલ બે ક–જહાંપનાહ! માતાજી એમ કહે છે કે “હું આપને દ્વારે આવી છું માટે ઇન્સાફ આપ જોઇએ. અમે ગરીબ પશુ છીએ તેની અરજ સાંભળવી ચગ્ય છે, વળી મેં સાંભળ્યું છે કે, આપ સર્વની ફરિયાદ સાંભળે છે, જેથી મને ન્યાય મળ જોઈએ કે, અમને હિંદુઓના રાજ્યમાં કઈ મારતું નહતું અને માતાસમાને પૂજ્ય ગણતા હતા, જે કે પહેલાં યવન લેકે પણ મારતા નહેાતા; પણ હિંદુસ્તાનમાં આવ્યા પછી શા કારણથી ખીજવાઈ મારવા લાગ્યા છે એ સમજાતું નથી. અત્યારસુધી અમે યવનેનું કશું બગાડયું નથી છતાં એ શામાટે અમારે વધ કરે છે એ જાણવાનું છે. અમે વનમાં ફરી ઘાસ ચરી પિતાનું પેટ ભરીએ છીએ. વળી અમે કેઈની પાસે ખાવાનું માગતાં નથી અને માતાની સમાન ઘેર બેઠે મીઠું દૂધ પાઈએ છીએ, જેથી શું નેકીને બદલે ગરદન કાપવી એજ યોગ્ય છે? વિના ગુહે મરીએ છીએ; છતાં કઈ પણ અમને અસહ્ય દુખથી છોડાવતું નથી, તેમ ન્યાય પણ કઈ કરતું નથી ત્યારે અમારે શું કરવું? માત્ર જે અમારી હારે ચઢનાર જોઈએ તે એક તમે શાહ છે માટે દાદ સાંભળી રક્ષણ કરે. ( આ પ્રમાણે માતાની ફરિયાદ છે, હવે જેમ જહાંપનાહની મરજી હોય તેમ કરવા સરકાર છે. આવા પ્રકારનું બીરબલનું બેલવું સાંભળી શાહ ઘણાજ ખુશી થયે અને હુકમ કર્યો કે હાલ તે ગામાતાને આપણું ગોશાળામાં એક અને કચેરીના સમયે કચેરીમાં લાવી તેના દુઃખનિવારણ માટે વૈશ્ય રચના કરીશું. ત્યાર પછી બીરબલે તે ગાયને શાળામાં સીપાઈસાથે મેકલાવી દીધી અને જ્યારે કચેરી ભરાઈ ત્યારે પુનઃ ગેમાતાને ત્યાં મગાવી ઉભી રખાવી, તે જોઈ શાહ બે કે આ ગાયે કાન ઉભા કરીને શામાટે જોડ્યા છે. ગાયના બારીસ્ટરતરીકે બીરબલે ખુલાસો કર્યો કે જેમ સંત કે સદા જગન્ના જીવનું કલ્યાણ કરે છે તેમ ગઈ માતા પણ હિંદુ, મુસલમાન, Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. સપ્તમ પારસી કે કસાઈ ગમે તે હે; પરંતુ શત્રુ કિંવા મિત્રને સમાન રીતે મીઠું દૂધ, દહીં, ઘી, માખણ અને છાશ વિગેરે ઉત્તમ પદાર્થો આપી અમૂલ્ય છે વન આધારભૂત બને છે. વળી તેનાં સંતા-બળદ ખેતીના કામમાં પૂર્ણ મદદ આપી અનાજ ફળકુલને ઉત્પન્ન કરે છે, ગાડીગાડાને ભાર સહન કરી વિકટ પંથને કાપી પિતાના બાંધાની ધારણું પાર પાડે છે અને આખી જીંદગીપર્યન્ત સેવા બજાવે છે; એટલું જ નહિ પણ મુવા પછી પિતાના ચામડા પર્યન્તથી તમામના પગનું રક્ષણ કરી અમૂલ્ય સેવા બજાવે છે; છતાં તેવી હિતકારી ગેમાતાની કુરબાની કરવામાં આવે છે. એ ખરેખર મહા શેકજનક પ્રકાર છે. જે એ ગાયને વધ થવે બંધ થાય તે હિંદમાં હિંદુ-મુસલમાને વચ્ચે જે વખતોવખત તકરાર અને ઘેર યુદ્ધ થાય છે તે થતાં બંધ પડે અને હિંદુમુસલમાન વચ્ચે અત્યંત પ્યાર વધે એમાં જરા પણ શક નથી. આ પ્રમાણે હાથને બદલે કાન જેડીને આપને અરજ નિવેદન કરે છે. - આવી મતલબને મળતી પુષ્ટિ ત્યાં બેઠેલા પંડિત જગન્નાથ, દીવાન ટેડરમલ, અબલકુલ વિગેરે નવ રત્નએ આપવાથી શાહે ગોવધ રાજ્યમાં બંધ કરાવ્યા, જેથી હિંદુ તથા મુસલવચ્ચે એકસંપી વધવા લાગી તથા ખેતીવાડીનું બળદ સાધન હોવાથી બળદનું પણ રક્ષણ થવાથી ઉત્તમ પ્રકારનાં ફળફુલ પૃથ્વી આપવા લાગી અને ગોવધ અટકવાથી રાજ્યની સ્થિરતાને પાયે સારો નખા અને ઢેરે પીટાવી જાહેર કર્યું કે આજથી જે ઈ ગાય કે બળદનો વધ કરશે તેના હાથ અને મદદ કરનારની આંગળીઓ કપાવી નાખવામાં આવશે. ઉપરની મતલબ જ્યારે દેશમાં બહાર પડી ત્યારે અકબરશાહ હિંદુએને વધારે પ્રિય થઈ પડે. * પ્રયતની વિકટતાથી હારી જતા હૃદયને ધર્ય તથા શાર્ય આપવું. એ વગેરે કાર્ય શ્રીસદ્દગુરૂનું છે. એજ એમની કૃપા છે અને આપેલા ઉપદેશાનુસાર વર્તન કરવું, એ કાર્ય શિષ્યનું છે. તેથી ચિતિશક્તિના સર્વ પ્રાણીઉપર પ્રેમ કરવાના ધર્મને પ્રયત્નપૂર્વક હૃદયમાં સેવે. દુષ્ટઉપર પણ અપ્રીતિ ન કરે, સર્વમાં સર્વાત્મભાવ કરે. ચિતિશકિતઉપર તમારે અત્યંત પ્રેમ, ચિતિશકિતઉપર તમારી અનન્ય ભક્તિ ત્યારે જ યથાર્થ ગણાય છે કે જ્યારે તમે જ્યાં જ્યાં ચિતિશક્તિની સત્તા છે, ત્યાં ત્યાં અપૂર્વ પ્રેમ દર્શાવે છે. બીજા પ્રાણુઓના હૃદયમાં રહેલી ચિતિશક્તિની અવગણના કરી તમે તેમને દ્વેષ કરે છે, તેમના ઉપર ક્રોધ કરો છે, તેમનું અકલ્યાણ ઈચ્છે છે અને કરે છે, તે તમારે ચિતિશક્તિઉપર પ્રેમ થયેજ નથી. તમારામાં ભક્તિ પ્રકટી નથી. * અધ્યાત્મ બલપષક ગ્રંથમાળા પ્રથમ અક્ષ. Page #153 -------------------------------------------------------------------------- ________________ પરિ છે, કથા-અધિકાર. ૧૨૧ તમે ચિતિશકિતને ઓળખતા જ નથી. ચિતિશક્તિને જેવા તમે પ્રિય છે, તેવું આખું જગતું-તુચ્છમાં તુચ્છ કીટથી તે બ્રહ્મપર્વતના સર્વપ્રિય છે અને તેથી જેમ ચિતિશક્તિ કેઈનું પણ અહિત ઈચ્છતી નથી તથા કરતી નથી, તેમ તમે પણ જ્યારે કોઈને પણ અહિત ઈચ્છતા નથી તથા કરતા નથી, ત્યારેજ તમે ચિતિશકિતમય થવાને, ચિતિશક્તિનું સર્વ સામર્થ્ય તમારામાં અનુભવવાને ચગ્ય થાઓ છે. ચિતિશક્તિ જે નિયમે વતે છે, તે નિયમેને અનુકૂળ વર્યા વિના, ચિતિશક્તિનું સામર્થ્ય જે સર્વજ્ઞત્વ તથા સર્વશક્તિમત્વ, તે તમારામાં પ્રકટવાના નથી. નદીને પ્રબળ પ્રવાહ જે દિશામાં વહેતે હેય તે દિશામાં નકાને હાંકનારને જ નદીના પ્રવાહનું બળ સાહાસ્ય કરે છે; તેથી વિરૂદ્ધ દિશામાં હાંકનારને તે પ્રબળ પ્રવાહ પ્રતિક્ષણે અડચણ કરે છે, તે જ પ્રમાણે ચિતિશક્તિને પ્રેમને પ્રવાહ જે દિશામાં વહે છે, તે દિશામાં પિતાના પ્રેમના પ્રવાહને વહેવડાવનાર મનુષ્યને જ ચિતિશક્તિનું અગાધ સામર્થ્ય પ્રતિક્ષણે સાહાસ્ય કરે છે. તેથી વિરૂદ્ધ વર્તનારને તે સર્વદા અડચણજ કરે છે. આથી કરીને પ્રત્યેક પ્રાણુનું ખરા અંતઃકરણથી નિરંતર હિત ઈચ્છવું તથા યથાશક્તિ કરવું, એજ ચિતિશક્તિની યથાર્થ ભક્તિને સૂચવનાર ચિહ્ન છે. અપકાર કરનાર પ્રતિ પણ જેઓ પરમ પ્રેમ દર્શાવતા નથી, પરંતુ તેનું અહિત કરવા તત્પર થાય છે, તેઓ ચિતિશતિના અલોકિક સામર્થ્યને કદી પણ પ્રાપ્ત કરતા નથી અને જે લોકિક સામર્થ્ય તેમને પ્રાપ્ત હોય છે તે પણ તેઓ કમે કેમે ખુએ છે. કે પણ આપણું અહિત કરે, કેઈ આપણુપ્રતિ શઠતા વાપરે તે તેનું આપણે અહિત ન કરવું? પતિ રાઠ્ય એ વચનાનુસાર તેના પ્રતિ શઠતા ન વાપરવી? કઈ બેલ મારી જાય, કે તમાચો મારી જાય, કેઈ આપણુપ્રતિ પ્રપંચ રચી જાય, આ સઘળું શું સહન કરવું? આવા શઠે પ્રતિ, આવા દુષ્ટપ્રતિ શું પ્રેમ કરી? તેમને શું શિક્ષા ન કરવી? ઉત્તરમાં સ્પષ્ટપણે કહેવાનું કે શઠના પ્રતિ શઠતા નહિજ કરવી; દુષ્ટના પ્રતિ દુષ્ટતા નહિજ યોજવી; અહિત કરનારનું અહિત કરવા નહિજ પ્રવૃત્ત થવું. ચિતિશક્તિને વિશુદ્ધ પ્રેમ દુષ્ટ તથા શઠે સર્વના પ્રતિ ઉદારપણે જ. તમે ઉત્તમ પ્રકારના અધ્યાત્મ બળની ઈચ્છાવાળા સાધક છે, ચિતિશક્તિમય થવાની અભિલાષાવાળા છે, તે તે દુષ્ટપ્રતિ પણ પ્રેમ જતાં જરા પણ સંકેચાએ નહિ. “પણ એથી વ્યવહારમાં હાનિ થશે, દુષ્ટ આપણુઉપર ફાવી જઈ આપણું માથાના બાળ પણ રહેવા નહિ દે તેનું કેમ? આ શંકા જે તમને ઉઠતી હોય તે જણાવવાનું કે તમે ચિતિશકિતના સામર્થ્યને જાણતા નથી. ચિતિશક્તિનાં લક્ષણોને હૃદયમાં પ્રકટાવનારને વ્યવહાર કઈ પણ કાળે બગડ નથી, બગડતો નથી અને બગડવાને સંભવ નથી. જેમ ઉધઈ અને ઝિને ખાઈ જવા સમર્થ નથી, તેમ ચિતિશક્તિનાં સ્વરૂપ લક્ષણેને હૃદયમાં ૧૬ Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. સપ્તમ પ્રકટાવનાર વ્યવહારને હાનિ કરવા ત્રિભુવનમાં કેઈ સમર્થ નથી. એ વિશુદ્ધ પ્રેમને સેવનાર પુરૂષને ત્રિભુવન અધીન છે, તે એક ક્ષુદ્રવ્યવહાર સુખઉપર તેનું સ્વામિત્વ હોય એમાં તે કહેવું જ શું હતું? આવા વિશુદ્ધ પ્રેમવાળા પુરૂષના સંમુખ થતા દુઓની દુષ્ટતા અને શઠેનું શાચ તત્કાળ છૂટી જા છે. સિંહ તથા વ્યાધ્રાદિ હિંસ પશુઓ પણ મહા પુરૂના નિવાસ પ્રદેશમાં પિતાને હિંસ સ્વભાવ પરિત્યજે છે, એ તમે શ્રવણ નથી કર્યું? અહિંસા સે વનારપ્રતિ અર્થાત્ મન, વાણી તથા કાયાથી ભૂતમાત્રનું હિત ઈચ્છનાર, અને કેઈનું પણ અહિત ન સાધનારપ્રતિ ભૂતમાત્રની વિરબુદ્ધિ છૂટી જાય એ શું યેગશાસ્ત્ર ડિડિમ વગાડીને નથી કહેતું? તે પછી આવી મિથ્ય શંકા શામાટે કરે છે? શઠની પ્રતિ શઠતા વાપરવાથી તમારો વ્યવહાર સુધરે છે તથા તેનું રક્ષણ થાય છે, એમ જે તમે માનતા હે તે તે તમારું માનવું અજ્ઞાનમૂલક છે. વ્યવહારસુખ કે પરમાર્થસુખ–ગમે તે પ્રકારનું સુખચિતિશક્તિમાંથીજ પ્રકટે છે. તેથી કરીને ચિતિશક્તિના નિયમને અનુકૂળ વર્તનાર સર્વદા સુખનેજ અનુભવે છે, એમાં લેશ પણ સંશય નથી. વ્યવહારમાં જેના તેના ધખા ખાવા, કીડાની પેઠે જેના તેના પગતળે વગર બેલ્વે છંદવું, એ આ ઉપરથી ભાવ ગ્રહણ કરવાનું નથી. તમે શુદ્ધ ચિતિશક્તિ છે, ઉત્કૃષ્ટથી પણ ઉત્કૃષ્ટ છે; તમને છૂંદાવાનું કે ધપા ખાવાનું કાઈ કહેતું નથી. માંકડ કરડે તે તેને પથારીમાંથી પકડીને ફેંકી ન દેવાનું કે મચ્છર કરડે તો તેને કરડવા દેવાનું આમાં કહ્યું નથી. જે કહ્યું છે તે એજ કે માંકડ કરડે તે તેના ઉપર કેાધ કરી ઘણા જેમ તેને ભયસાથે ઘસી નાખે છે કે ગ્યાસલેટમાં નાંખી મારી નાખે છે અથવા મચ્છર કરડે તે તેને ટપલી મારી જેમ ઘણા તેના જીવનને લય કરે છે, તેવી ધવૃત્તિ કે તમારૂં ગમે તેટલું અહિત કરે તે પણ ન કરે. તમારું સ્વરક્ષણ ઉત્તમ પ્રકારે કરે, પરંતુ તેમ કરતાં અન્યના ઉપર દેષ કરી તેને હાનિ કરવા પ્રયત્ન ન કરે. શત્રુપ્રતિ પણ પ્રેમનેજ પ્રવાહ ચલાવે, તેનું શુભ ઈ છે અને તેનું કલ્યાણ કરવું તમારા સ્વાધીનમાં હોય તે જેમ દુરાચારી કુપુત્રનું પણ માતા પ્રેમથી હિત કરે છે અને તેના સર્વ દેષ વિસરી જાય છે, તેમ વિશુદ્ધ પ્રેમથી દુષ્ટનું પણ હિત ઈછા તથા કરે. ઉપલી ભલામણથી સિદ્ધ થાય છે કે કઈ મનુષ્યને પીડવું નહિ એ વાત તે એક બાજુઉપર રહી પણ કઈ પશુને પણ પીડવું નહિ. કારણકે ઘણાં મનુધ્યનું નિર્વાહનું સાધન પશુના દૂધ-દહીંમાં છે *પૂર્વના મહર્ષિઓએ એમ નક્કી જાણેલ હોવું જોઈએ કે ખેતીવાડીની અને દેશની તેમજ શરીરસંપત્તિની આબાદીનું કારણ ગાય છે. જોકે ગાયનું * જૈન પત્ર પુસ્તક ૧૨ મું–અંક ૮ મે. Page #155 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. ક્યા–અધિકાર. ૧૨૩ સંરક્ષણ કરતાં શીખે તેને માટે ગાયનું માહાસ્ય અનેક રીતે વર્ણવી એટલી બધી પરાકાષ્ઠાએ પહોંચાડી દીધું કે તેના રક્ષણમાં ધર્મ અને વિનાશમાં પાપ સુદઢપણે મનાઈ ગયું ત્યારે બીજીતરફથી ધમષ યવને વિગેરેમાં ઉત્પન્ન થયે જેથી તેઓ આત્યેની લાગણી કેમ દુખાય તેને માટે નિરર્થક-બીન જરૂરીઆત છતાં ગાયનો વધ કરવા લાગ્યા. સૂવર ક્ષત્રીઓને વિધ્ય સ્વીકારાયે. કારણકે ખેતીવાડીને નુકશાનકર્તા સૂવર અને મૃગ હોવાથી તેઓનો શિકાર એ * સૂતે જ મનાવે છે. બકરાઓ અને ઘેટાઓની કુદરતી ઉત્પત્તિ વિશેષ હોવાથી તેમજ બકરી કિંચિત ઉપયોગી સમજાણી. બકરાંઓ કાંઈ પણ ઉપયોગનાં ન હોવાથી નિરૂપયેગી મનાણાં જેથી યજ્ઞાદિમાં તેને હોમવા એ કર્તવ્ય મનાણું. આપણે જોઈશું સમજાશે કે જે જાતની વિશેષ ઉત્પત્તિ હોય છે તે જાત હિંદુ-મુસલમાન દરેકને ભક્ષ્ય સર્વ સાધારણ મનાય છે, તેવી સ્થિતિ બકરાંઓ, કુકડાંઓ, માછલાંઓ વિગેરેને માટે જોવામાં આવે છે. આ બધા વિધિ પ્રતિષેધના નિયમે જુદા જુદા ધર્મવાળાઓ તરફથી ધર્મ : અધર્મના નામે સ્વીકારવામાં આવ્યા છે તેના બદલામાં જે તેવાં જાનવરથી ઐહિક ફાયદા-ગેરફાયદા માત્ર સમજાવવામાં આવ્યા હોત તો તેજ વાત સર્વ માન્ય થઈ પડત. કલહ અને વિરોધને પ્રત્યાઘાત જે થયા હોય તે તે એકબીજાના ધર્મષને લઈને થયેલા છે. એટલે કે પોતાના હિતતરફ પણ ત્યાં કેટલાએકની દષ્ટિ ખેંચાણું નથી. દાખલાતરીકે ખેતીવાડીની આબાદીઉપર દેશની આબાદીને આધાર છે અને દેશની આબાદીથી રાજા તથા પ્રજાની આ બાદીને આધાર છે. હિંદુ અને મુસલમાને બન્ને એમ તે સ્વીકારતા હવાજ જોઇએ કે ગાયથી ઉત્પન્ન થયેલા વાછડાથીજ ખેતીની આબાદી છે એમાં બે મત કેઈના પણ નજ હોઈ શકે છતાં એકબીજાથી વિરોધી વર્તન દેખાય છે તે માત્ર ધર્મના નામથીજ છે. આજ રીતે જે થીયરી તપાસીએ તે ઉડે હેતુ તેમાં પણ તેજ માલુમ પડે છે. પણ એકબીજાના ધર્મની લાગણી દુખાવવી, એકે જેનો પ્રતિષેધ કર્યો, બીજાએ તે સ્વીકાર્યો એજ ધમીપણું છે. એવા અજ્ઞાને ઘણું અણસમજુ વગમાં ઉડી જડ ઘાલી દીધી છે. દાખલા તરીકે હિંદુ અને ઈસ્માલી ધમવાળાના ઘણું નિયમે જોઇશું તે એકબીજાથી વિરોધી જ માલુમ પડશે. હિંદુધર્મમાં પણ તેવી જ મૂર્ખાઈ કવચિત કવચિત જોવામાં આવે છે. જેનેએ જ્યારે કંદમૂળભક્ષણ અને રાત્રિભેજનનો ત્યાગ સ્વીકાર્યો, ત્યારે બીજા ધર્મબંધુઓએ ખાસ ઉપવાસમાં કંદમૂળજ ફલાહારતરીકે સ્વીકાર્યા. રાત્રિભેજનમાટે પણ ખાસ રાજ જમવાનો નિયમ રાખ્યો. જેમાં ઘણું વાર તે વાતને નિંઘ માનિ છે છતાં પોતાની રૂઢી મૂકી શકતા નથી અને જેઓ કેટલાએક રાત્રિભેજનના અને કંદમૂળભક્ષણના ત્યાગી નીકળે છે, તેઓની તે ધર્મવાળા મશ્કરી કરે છે, Page #156 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસરગ્રહ– ભાગ ૨ સપ્તમ આ મૂર્ખાઈ નહિ તે બીજું શું? દેવી પંથીઓએ જીવહિંસા દેવીને નિમિત્તે કરવામાં પાપ માન્યું નથી, તેઓ માંસભક્ષણ કરે છે, મદિરાપાન કરે છે છતાં પિતાને ધમ કહેવરાવે છે. કેટલાએક ભૂદે વિજયાદશમીને દિવસે અજ્ઞાની રાજાઓતરફથી પાડા મારવામાં આવે છે ત્યારે તે મરનાર પાડાની તે વખતે પૂજા કરાવે છે અને જે તરવાર પાડાની ગરદન ઉપર ફરવાની હોય છે તે તરવારની પૂજા પણ બ્રાહ્મણે જ કરાવે છે. દુનિયામાં હિંસાનો મોટામાં મોટે ફેલાવો જે કર્યો હોય તે બ્રાહ્મણથી જ થયેલ છે એમ કહેવામાં કાંઈ પણ આંચકે ખાવા જેવું નથી. યજ્ઞના નામે, દેવીપૂજનના નામે અને એવા બીજા કેટલાક ધર્મના બહાના હેઠળ જીવેને હણવાની કળ કલ્પિત વાર્તાઓથી ભરેલાં પુરાણો રચવામાં આવ્યાં અને તેનું શ્રવણ ભક્તિની આગળ ભૂદેવેજ કરાવવા લાગ્યા. બાહ્યક્રિયા શારીરાદિકની ગમે તેટલી શુદ્ધ દયામય હોય પણ પરિણામની વિશુદ્ધિને અભાવ હોય તે તે હિંસા વિનાને કહી શકાય નહિ. માનસિક વૃત્તિઉપર હિંસા-અહિંસાનો આધાર લટકી રહે છે, તે જેઓ હાલમાં “અહિંસા પરમ ધર્મ ના પિકાર કરનારાઓ અને તદનુકૂળ બીજા જેને બચાવતાં તન, મન અને ધનને એક દેશીય ઉપયોગ કરનારા હોય છે, તેઓ બીજી રીતે કેટલી મોટી ભૂલ કરે છે અને પોતે હિંસાના ભાગી બને છે, તે તેવા પ્રકારના જ્ઞાનની ગેરહાજરીને લઈને સમજી શકતા નથી. પ્રત્યક્ષ ઘણી વખતે આપણે જોઈએ છીએ તે તેવા જીવદયાપ્રતિપાળ ભાષા અસત્ય બેલે છે. વિશ્વાસઘાત કરે છે અને પ્રપંચ, છળ, કપટને તે પોતાની કુશળતા માને છે, વેપારમાં અનેક રીતે દેખીતા સાહુકારે બની પરધન હરણ કરે છે. પિતાના ફાયદામાં બીજાને ગમે તેટલી નુકશાનીને ભેગ આપવા તેમાં તેઓ નિઃશંક નિડરપણે વર્તે છે. આ શું કહેવાય? બીજા સામાન્ય જીવેને બચાવી મનુષ્ય જાત પ્રત્યે તેઓ કેવા નિર્દય બને છે એ આ ઉપરના લખાણથી સમજી શકાશે. તે એવા અહિંસા પરમો ધર્મ: એ શબ્દની વ્યાખ્યાને લાયક બિલકુલ ગણી શકાય નહિ. * મનુષ્યદયાના સંબંધમાં બહુ મંદતા રહે છે અને કોઈપણ તેતરફ લક્ષ ખેંચાતું હોય તે તે વિવેકપૂર્વક તે નહિજ ગણી શકાય. એક દુઃખી મા ણસને દશ રૂપીઆ આપી દઈએ તેના કરતાં તે પોતે દશ રૂપીઆ કમાઈ શકે તે બનાવીએ તો વધારે ઉત્તમ ગણાય. દાનશાળાઓ, છાત્રશાળાઓ અને પાણીનાં પરબની જેટલી જરૂર છે તેના કરતાં સહસ્ત્રગણું ઉઘાગશાળા, હન્નરશાળા અને વિજ્ઞાનશાળાઓની જરૂર છે. પાશ્ચાત્ય દેશના લોકો મનુષ્યદયાને વધારે માન આપે છે એમ આપણે પ્રશંસીએ છીએ, પણ તેના કરતાં ભારતવર્ષના મનુષ્યના પ્રાચીન રીતરીવાજો વધારે ઉત્તમ છે એમ માન્યા વિના નહિ ચાલે. કેમકે મનુષ્ય પ્રેમ, કુટુંબપ્રેમ, જ્ઞાતિપ્રેમ અને વાત્સલ્ય Page #157 -------------------------------------------------------------------------- ________________ AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA A AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA પ %, દયાઅધિકાર. ૧૨૫ આર્યાવર્તના મનુષ્યને વારસામાં મળેલ છે તે કરતાં વિપરીત પાશ્ચાત્ય દેશીએની સ્થિતિ છે અને તેને લઈને જ ઘણા નિરાધાર દુઃખી મનુષ્ય તે દેશમાં દેખાય છે જેને લઈને મનુષ્યને સુખી કરવા તેમનું વલણ અને તેવી સંસ્થાઓ ત્યાં વધારે નજરે પડે છે. હવે દયાના પ્રકાર સમજીએ. એક દુઃખી માણસને આજીવિકાને રસ્તે ચઢાવીએ એ શું દયા નથી ? માંદા માણસને માટે આરોગ્યભવને બાંધવામાં આવે એ શું દયા નથી? દવ્યસનમાં સપડાતા મનુષ્યને સુધારવા અને તેઓને સારે રસ્તે લગાડવા એ શું દયા નથી? એક માણસની કેઈ જાતની ભૂલ થઈ હોય તો જે કારણથી ભૂલ થઈ હોય તે કારણે સુધારી આપી તેને ભૂલ વિનાનો બનાવીએ એ શું દયા નથી? એક માણસ બીજા માણસ સાથે વેર બાંધીને બેઠા હોય તેઓનું સમાધાન કરી આપી મિત્ર બનાવીએ એ શું દયા નથી? દુનિયામાં નિંદની બીકથી જેઓ લજજાને વશ થઈ પોતાના પ્રાણને અકાળ ત્યાગ કરે છે તેવી નિંદાથી રહિત થવું એ શું દયા નથી? ખરી રીતે જે દયા મનુષ્યમાં ઉદ્દભવી હોય અને દયાનું સ્વરૂપ સમજાવ્યું હોય તે દુનિયામાં થતા ફ્લેશ, કંકાસ, કુસંપ, ખુન, લડાઇઓ અને બીજા એવાં દુકૃત્ય હયાતી ધરાવેજ નહિ; માટે અહિંસા પરમ ધર્મ એ સર્વોત્તમ સૂત્રનું રહસ્ય સમજાયું જ નથી તેને લઈને આપણે જગતમાં અવ્યવસ્થા જોઇએ છીએ. અહિંસાને પરમ ધર્મનું એટલે સર્વોત્કૃષ્ટ ધર્મનું જે બીરૂદ આપવામાં આવ્યું છે તે સહેતુ, સત્ અને તે પણ પૂર્ણ સત્ છે એમ દરેકને સ્વીકારવું પડશે. કેમકે વિચારતાં સમજાય છે કે બીજા જુદા જુદા ધર્મોમાં ધર્મનાં જે. જે અનુષ્ઠાન બતાવવામાં આવ્યાં છે તે દરેક અહિંસા ધર્મને પ્રાપ્ત કરવાને માટે અને પ્રાપ્ત થયેલને સુરક્ષિતપણે રાખવાને માટે જ કર્તવ્યરૂપે ફરમાવવામાં આવેલ છે. એના આપણે કેટલાએક સર્વમાન્ય દાખલાઓ લઈએ. જેમકે દાન આપવું એ ધર્મ સર્વમાન્ય છે અને તે દાનશબ્દ દયાનુંજ પ્રતિપાદન કરે છે. પરોપકાર કરે એ કાર્ય પણ દયાનેજ પુષ્ટિ આપે છે. સત્ય બાલવું, ચોરી ન કરવી, બ્રહ્મચર્ય, પરિગ્રહઉપરથી મમત્વ અથવા લેલુપ્તતા ત્યાગવી એ દરેક વ્રત–નિયમે દયાનેજ ખાતર નિર્માયેલા છે, અહિંસા પરમે ધર્મ એ વાક્યને વધારે ઉચ્ચ કેટીએ અર્થ કરીએ તો એમ પણ થઈ શ. કે છે કે પરમ ધર્મ એટલે (ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ધર્મ) આત્મધર્મને પ્રાપ્ત કરે હોય તે તે અહિંસાથી જ થાય છે. અત્યારસુધીમાં આપણે પરહિંસાના ત્યાગનુંજ સમર્થન કરેલું છે. જો કે અવાંતરે પરહિંસાના ત્યાગમાં સ્વદયા ઉપર ઉપરથી આવી જાય છે પણ વધારે સ્પષ્ટીકરણ કરવામાટે લખવું પડે છે કે આત્મહત્યા એટલે કે આત્માની અહિંસાને મેળવવી એજ ઉત્કૃષ્ટ ધર્મ છે. જ્યાં સુધી જીવને જન્મવું મરવું રહેલ છે ત્યાં સુધી જીવની દરેક ગતિમાં મરણતે હિંસા થાય છે, તે જીવે એવા શુદ્ધ સ્વરૂપમાં ઉપસ્થિત થવું જોઈએ કે કમ અથવા Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહુ ભાગ ૨ જો. સપ્તમ તા સંસ્કાર નજ લાગી શકે. સંસારમાં પરિભ્રમણ જે કમઉપાધિથી જીવતુ થાયછે તે કમ ધથી જીવને તદ્દન દૂર રાખવા એ સ્વ અહિંસા છે અને તેથીજ પ્રાંતે અજરામરપદને મેક્ષપદ જ્યાં મરવું નથી અને જ્યાં જરા નથી, જન્મ નથી એવું અક્ષય સુખ તે આત્મા મેળવે તે અહિંસાથી પરમ ધમ એટલે મેક્ષધર્મ અથવા તેા કૈવલ્ય જ્ઞાનપૂર્વક શુદ્ધ આત્મધર્મ પ્રાપ્ત કરવા તે પરમ ધર્મ કહેવાય અને તે ધમ સ્વપર હિંસાના ત્યાગથીજ મેળવી શકાયછે. અહીં સ્વહિંસા ત્યાગ એ વ્યહિંસા-ખાદ્ઘહિંસા ન સમજવી પણ ભાવહિંસા જે ક્રોધ, માન, માયા, લાભ, રાગ, દ્વેષ એ અંતર’ગ રિપુથી આત્મામાં મલિનતાનું થવું તે સ્વહિંસા છે અને તેવી હિંસા પૂર્વાક્ત ષરિપુના ત્યાગ કરવાથીજ દૂર થાયછે અને તે દૂર થયેથી અનુક્રમે આત્મસ્વરૂપ પ્રાપ્ત થાયછે અને તેથીજ અહિંસા પરમેા ધમ' એ વાક્યની સર્વોત્કૃષ્ટ સાર્થકતા ઉપસ્થિત થાયછે. તે તેવી અહિંસાથી આત્મધમ પ્રાપ્ત થાએ અને એવા કવ્ય પરાયણ આપણે બનીએ. એ આ લેખને ઉદ્દેશ છે. અમેરિકાના યુનાઈટેડ સ્ટેટના પ્રેસીડેન્ટ અબ્રાહામ લિ'કન પેાતાની એીસમાં જતાં રસ્તામાં એક ડુક્કર કાદવમાં ખુંચી ગયેલ ને નીકળી શકે નહિ તેને જોઇ તેની પાસે જઇ પોતાનાં ગારાવાળાં લુગડાં થાય તેની દરકાર નહિ કરતાં ડુક્કરને ખચાવ્યું. એડ્ડીસના માણસા ગારાવાળાં લુગડાંનું કારણુ જાણી સ્તુતિ કરવા લાગ્યાં કે આપ યાળુ છે, તેના જવાબમાં કીધું ગ્રંથ સ્તુતિ કરશેા નહિ. તે ડુક્કરના દુઃખથી મારા હૃદયપર દુઃખની અસર થઈ અને તે દૂર કરવાને માટે મેં તે ડુક્કરને બહાર કાઢ્યું. જો આ પ્રમાણે અનાય છતાં પ્રાણીઉપર યા ખતાવેછે તેા આય પ્રજાએ આત્મહિત સાધવામાટે યાસંબંધી ખાસ ધ્યાન રાખવાનું છે. વળી તે પ્રમાણે મનની લાગણીમાં અપવિત્ર વિચારો ક્યારે લાવવા નહિ. કારણકે તેથી દુઃખના અનુભવ કરવા પડેછે. મનની શુભાશુભ લાગણીનું ફળ. ×એકવાર એક શજ મૃગયા રમવા ગયે અને એક સિંહની, પાછળ પડવાથી તેનાં માણસોથી જૂદો પડી ગયે. સૂર્યના સખત તડકાથી તે તૃષાતુર થયા. તે અરણ્યમાં એક ન્હાનેસરખા બગીચા તેને જણાયે અને તેમાં તે પેઠા. રાજા શિકારી પાષાકમાં હાવાથી અને બગીચાના માળીએ રાજાને પહેલાં * સ્વામી રામતી—ભાગ પહેલા. × સ્વામી રામતી—ભાગ ખીજો, Page #159 -------------------------------------------------------------------------- ________________ * * MAAMAAANAAMMAAAAAAAAAAAAAAAAAAAAAM પરિધ. કથા-અધિકાર. ૧૨૭ કદી જોયે ન હોવાથી તે રાજાને ઓળખી શકે નહિ. મને તરસ લાગી છે, કંઈક પીવાનું આપ એમ રાજાએ તેને કહી. માળી એકદમ બગીચામાં ગયે અને એક દાડમ લઈ તેના દાણું નીચવી રસનું એક પવાલું ભરી રાજા પાસે લઈ આવ્યું. રાજા તે તરત પી ગયા પરંતુ તેની તરસ મટી નહિ તેથી તેણે પિલા માળીને બીજે છેડો રસ લાવવા કહ્યું. માળી તે લેવા ફરીથી બાગમાં ગયે. રાજા વિચાર કરવા લાગ્યું કે “આ બાગની જમીન અત્યંત રસાળ જણાય છે. એક ઘડીમાં ખ્યાલે ભરીને આ માળી દાડમને રસ લઈ આવ્યું. આ બાગના માલેકની તપાસ કરી તેના ઉપરને કર ખૂબ વધારે જોઈએ.” આતરફ પેલા માળીને બહુજ વાર લાગી કલાક થયે તે પણ તે રસ લઈને આવ્યું નહિ, ત્યારે રાજાને ચિંતા થઈ કે પ્રથમ મેં પીવાનું માગ્યું ત્યારે એક ક્ષણમાં તે ખ્યાલે ભરી રસ લાવ્યું અને અત્યારે લગભગ કલાક થવા આવ્યું છતાં તેનાં પ્યાલામાં રસજ કેમ એકઠો થતો નથી? એક કલાકે માળી લે લાવ્યું પરંતુ તે અધૂરે હતે. પહેલી વખત તરત ભરાયે અને આ વખતે આ કલાક તેમાં ગાળે તે પણ અધુરે રહ્યા એનું કારણ શું? એમ પૂછતાં વૃદ્ધિ અને જ્ઞાની માળીએ જવાબ આપે કે “પ્રથમ જ્યારે હું આપને માટે રસ કહાડવા ગયા ત્યારે રાજાની બુદ્ધિ સારી હતી પરંતુ બીજી વખત હું ગમે ત્યારે રાજાને કૃપાળુ અને પ્રજાવત્સલ સ્વભાવ બદલાઈ જઈ તેની બુદ્ધિ ફરી ગઈ હોવી જોઈએ. તે કારણથી પૃથ્વી રસ ચરી ગઈ અને તેથી પ્યાલે ભરાયેજ નહિ. મારા રસથી ભરેલાં દાડમ એકાએક નિરસ થઈ ગયાં એનું કારણ મને બીજું કંઈજ સુઝતું નથી.” રાજ જેતા મન વિચાર કર્યો કે માળનુ કહેવુ અક્ષર અક્ષર સત્ય છે. બાગમાં પિસતી વખતે ત્યાનાં લેકે ગરીબ છે અને તેમને મદદ કરવાની જરૂર છે એવા દયા અને પ્રેમના વિચારો રાજાના મનમાં હતા; પરંતુ જ્યારે તે માળીએ એક ક્ષણવારમાં ખ્યાલે ભરીને રસ કહાડી આપે ત્યારે તેનું મન બદલાયું અને બુદ્ધિ પણ ફરી ગઈ. રાજાનું વિશ્વ સાથેનું એક્ય તૂટતાંજ બગીચાનાં દાડમપર તેની અસર થઈ. રાજતરફથી પ્રેમતત્વને ભંગ થતાંજ દાડમનાં વૃક્ષોએ પિતાને રસ શેષી લીધે. આ કથા ખરી હોય કે ખોટી તેની સાથે આપણે કાંઈ કામ નથી. પરંતુ એટલું નિર્વિવાદ છે કે જ્યાં સુધી કુદરતની સાથે તમારી પૂર્ણ એકવાક્યતા છે, જ્યાં સુધી વિશ્વ સાથે તમારું ઐક્ય છે, જ્યાં સુધી તમે પિતાનું દરેકસાથે અને સર્વ સાથે અભિન્નત્વ માને છે ત્યાં સુધી સર્વ ઉપાધિ, પરિસ્થિતિ અને વાયુ પણ તમને અનુકૂળજ થશે અને જે ક્ષણે તમે સંબંધ તેડશે તે જ ક્ષણે સર્વ તમારી વિરૂદ્ધ થશે અને તે જ ક્ષણે સર્વ જગત તમારાપર શસ્ત્ર ઉગામશે. પ્રેમનું આ દિવ્ય તત્વ પૂર્ણ સમજે અને તે પ્રમાણે Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહુ—ભાગ ૨ જો. સામ આચરણ કરી. પ્રેમ એ ઉત્કર્ષોંની જીવનકલા છે. તે હોય તાજ યાધ જાળવી શકાયછે. આ પ્રમાણે યાધ જે મહાગહન છે, જેનુ સ્મરણુ હમેશાં તાનુંજ રાખવું જોઇએ, જેના ત્યાગ કરવાથી મનુષ્યત્વ કલકિત થઇ પડેછે અને જેને લીધે માક્ષપદ પ્રાપ્ત થાયછે તેનુ આવશ્યક વર્ણન આપી આ યા અધિકાર પૂર્ણ કરવામાં આવેછે, --> યજ્ઞનું સત્યસ્વરૂપ-ગવિહાર. 8F8r. પ્રાણીમાત્રતરફ દયાની લાગણી રાખવી અને તેને દુઃખ ન દેવું એ ધર્માંનું અને મનુષ્યત્વનું મુખ્ય લક્ષ્ય છે. પ્રમાદથી અથવા મિા શાસ્ત્રાથી તે લક્ષ્ય ચુકી જઇને તેનાથી ઉલટી રીતે હિંસાવાળા કર્મોને કન્ય સમજનારાઓને ખરી વાત સમજાવવી એ આ અધિકારની મતલખ છે. જેમાં પ્રાણીએની હિંસા થાય એવાં કને યજ્ઞ કહી તેમાં પ્રવૃત્તિ કરવામાટે ઘણાએ લલચાયછે. કારણકે તેનાં ફળરૂપ સ્વર્ગાર્દિક સુખા કહેવામાં આવેછે. તેથી સ્વર્ગાર્દિક સુખાના સાધનરૂપ યજ્ઞનું ખરૂં સ્વરૂપ શું છે તે સમજાવવાની જરૂર છે. દરેક ધર્મમાં ઉચ્ચ કક્ષાના વિચારો તેના સંબંધમાં નીચે આપેલા વનને અનુસરતાજ છે. ← 999 K ઉત્તમ યજ્ઞ કરનાર કાણુ છે ? અનુષ્ટુપ્ (o થી ૪). यः कर्म हुतवान् दीप्ते, ब्रह्माग्नौ ध्यानध्यायया । सा निश्चितेन योगेन, नियागप्रतिपत्तिमान् ॥ १ ॥ રાખ્તા—તીવ્ર બ્રહ્માગ્નિને વિષે ધ્યાનરૂપી ધ્યાયાએ કરીને કને હામ જેણે કર્યાં છે, તે નિશ્ચિત ચેાગે કરીને નિયાગને વિષે ગારવવાન છે. ૧. વિવેયન—ચાયા એટલે યજ્ઞની અગ્નિમાં સમિધને પ્રક્ષેપ કરવાનું સાધન, ઉપકરણ ધ્યાનરૂપી સાધનથી, જાજવલ્યમાન બ્રહ્માગ્નિ-નિર્વિકાર ચૈતન્યસ્વરૂપી Page #161 -------------------------------------------------------------------------- ________________ યજ્ઞનું સત્યસ્વરૂપ-અધિકાર. ૧૨૯ અગ્નિ-ને વિષે આઠ પ્રકારના કર્મને જેણે હેમ કર્યો છે, ધર્મધ્યાનાદિ પરિણમયુક્ત, શુદ્ધ આચાર પ્રવૃત્તિરૂપ બ્રહ્મ વિષે સ્થિત થઈને કર્મસમૂહને જેણે ક્ષય કર્યો છે; એવા મુનિ સુવિચારરૂપ મહામ કરીને યુક્ત છે અને નિયાગ એટલે અતિશયે કરીને પરમેશ્વરની પૂજામાં ગૌરવવાન છે. ૧. જ્ઞાનયજ્ઞમાં આસક્તિ રાખવાની ભલામણ पापध्वंसिनि निष्कामे, ज्ञानयज्ञे रतो भव । सावयैः कर्मयज्ञैः किं, भूतिकामनयाखिलैः ॥२॥ શબ્દાર્થ–પાપને નાશ કરનાર અને અભિલાષારહિત એવા જ્ઞાનમય યજ્ઞને વિષે પ્રીતિવાળા થાઓ. વિભૂતિમાં અભિલાષાએ કરીને મલિન એવા સાવધ યએ કરીને શું લાભ? વિવેચન–અશુભ કર્મને જે નાશ કરે છે અને નિખિલ અભિલાષ જેમાંથી ચાલ્યા ગયે છે, એવા સ્વપર સ્વરૂપ અવભાસી અને વિશુદ્ધકારી બેધરૂપી યજ્ઞમાં પ્રીતિવાળા થાઓ. ભૂતિ એટલે સુખસંપત્તિ, તેની અભિલાષાએ કરીને મલિન અને પશુવધાદિ પાપમય અર્ટોિમાદિથી કયું કાર્ય સિદ્ધ થાય છે? અથતુ કંઈ સિદ્ધ થતું નથી. ૨. હિંસાયુક્ત યજ્ઞ એ બંધનરૂપ છે. वेदोक्तखान्मनःशुद्ध्या, कर्मयज्ञोपि योगिनः । ब्रह्मयज्ञ इतीच्छन्तः, श्येनयागं त्यजन्ति किम् ॥ ३॥ શબ્દાર્થ કેઈ કહે છે કે વેદોક્ત હેવાથી કર્મયજ્ઞ પણ મનશુદ્ધિએ કરીને બ્રહ્મયજ્ઞ છે, એવી ઈચ્છાવાળા રોગીઓ સ્પેનયાગને શામાટે તજે છે? વિવેચન-પૂર્વોક્ત પશુવાદિ ક્રિયારૂપ યજ્ઞ જે કે હિંસામય છે તે પણ તે કરવાનું વેદશાસ્ત્રમાં કહ્યું છે, તેથી વેદમાં જે કહ્યું છે તે કરવામાં દેષ નથી, તેથી મનશુદ્ધિના હેતુએ કરીને-કર્મયજ્ઞથી ચિત્તની વિમલતા થાય છે એવું હેતુએ કરીને પૂર્વોક્ત યજ્ઞ જ્ઞાનમય થાય છે, એવું ઈચ્છવાવાળા કર્મયની અભિલાષાવાળા યાગીઓ સ્વૈનયાગને કેમ ત્યાગ કરે છે? વેદમાં કહ્યું છે કે “નિમિત્તાન નેત’ માટે ચેનયાગ પણ વેદત છે તેથી મનશુદ્ધિ કરશે. માટે તેને ત્યાગ કેમ કરે છે તેથી સર્વ પ્રકારના હિંસક ય મુમુક્ષુએ તજવા ચગ્ય છે. ૩. ૧૭ Page #162 -------------------------------------------------------------------------- ________________ રૂ ૧૩૦. વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ ગૃહસ્થ અને યોગી માટે ઉચિત યજ્ઞ. ब्रह्मयज्ञः परं कर्म, गृहस्थस्याधिकारिणः । पूजादि वीतरागस्य, ज्ञानमेव तु योगिनः ॥ ४ ॥ શબ્દાર્થ–વીતરાગની પૂજાદરૂપ ગૃહસ્થ અધિકારીનું ઉત્કૃષ્ટકર્મ બ્રહ્મ યજ્ઞરૂપ છે અને યોગીઓને જ્ઞાન એજ ઉચિતકર્મ છે. વિવેચન–હમેશાં કુટુંબપાલનાદિએ કરીને ગૃહારંભમાં પ્રવર્તન કરનાર ન્યાયપાત્ત દ્રવ્યાદિપણાએ કરીને કર્મયજ્ઞ વિધિને વિષે ગ્ય, એવાની સાવધ પ્રવૃત્તિ છે, તેથી વીતરાગ એટલે સકલકર્મના જવાથી જે નિરંજન છે એવા પરમેશ્વરની જળ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અલંકાએ કરીને પૂજા કરવી, જિનબિંબથી પ્રતિષ્ઠા કરવી, મુનિને દાન આપવું વિગેરે તદ્દરૂપ ઉત્કૃષ્ટકર્મ–પૂર્વોક્ત પૂજારૂપ કર્મયજ્ઞ-પૂર્વોક્ત જ્ઞાન યજ્ઞનો હેતુ છે, માટે જ્ઞાનયજ્ઞ છે, એમ જાણવું. સર્વ આરંભરહિત મુનિને તે સ્તુતિ, તેત્રાદિએ કરીને જ્ઞાનયજ્ઞજ ઉચિત છે. ૪. અધિકારને અનુસરીને વર્તવાની ભલામણ . भिन्नोद्देशेन विहितं, कर्म कर्मक्षयाक्षमम् । क्लूप्तिभिन्नाधिकारं च, पुढेष्टयादिवादिष्यताम् ॥ ५ ॥ શબ્દાર્થ-ભિન્ન ઉદેશથી કરેલી ક્રિયા કર્મક્ષય કરવાને અશક્ત છે. રચનાએ કરીને જેનો અધિકાર ભિન્ન છે તે પણ પુછયાદિવત્ અનર્થકારી છે એમ સમજવું. - વિવેચન-આત્માની એક્ષપ્રાપ્તિ સિવાય અન્ય ઉદ્દેશથી કરેલું પૂજાદિકર્મ અને ભેગપ્રાપ્તિ આદિરૂપ પ્રવૃત્તિના પ્રજને કરેલું કર્મ જ્ઞાનાવરણાદિ કિલષ્ટકર્મને વિનાશ કરવાને સમર્થ નથી. રચનાએ કરીને ગ્યતા જ્યાં ભિન્ન છે તે પણ પુછયાદિવત્ અનર્થકારી છે. જેમકે ગૃહસ્થને ઉચિતકર્મ સાધુ કરે તે તે સાધુને અનર્થકારી છે. પુત્રને માટે યજ્ઞ કરે તે પુત્રેષ્ટિ કહેવાય છે કે– ગુરીવા પઢવયં પુરોહૈિં પ્રથમ રેત !” તેની જેમ આ પણ અનર્થકારી છે એમ સમજવું. ભાવાર્થ એ છે કે, જમદગ્નિએ રેણુકાની પ્રાર્થનાથી પુત્રેષ્ટિએ કરીને વિપ્રપુત્રત્વ અને ક્ષત્રિયપુત્રત્વ નિમિત્તે વિચરૂ અને ક્ષત્રિયચરૂ સાધ્યા. લેભને વશ થઈ રેણુકાએ ક્ષત્રિય Page #163 -------------------------------------------------------------------------- ________________ પરિરછેદ. યજ્ઞનું સત્યસ્વરૂપ-અધિકાર. ૧૩૧ ચરૂનું ભક્ષણ કર્યું અને વિપ્રચરૂ કૃતવીર્યની પત્નીને આવે. યોગ્યતા ભેદ થવાથી મહા અનર્થ થયો. તે જ પ્રમાણે ગૃહસ્થ એગ્ય સ્માનપૂજાદિ કરનાર ત્યાગી અને ત્યાગી એ ભિક્ષા દેશનાદિ કરનાર ગૃહસ્થ અનધિકારી હોવાથી, અનર્થ પ્રાપ્ત કરે છે. પ. બ્રહ્માર્પણકર્મની વ્યાખ્યા. ब्रह्मार्पणमपि ब्रह्मयज्ञान्तर्भावसाधनम् । ब्रह्मानौ कर्मणो युक्तं, स्वकृतवस्मये हुते ॥६॥ શબ્દાર્થ-બ્રહ્માર્પણ પણ બ્રહ્મયજ્ઞના અંતર્ભાવનું સાધન છે, એમ માને તે સ્વકૃત અહંકારને હેમ કર્યો તે બ્રહ્માગ્નિને વિષે કમને હેમ યુક્ત છે. વિવેચન—“હું જે કાંઈ કરૂં છું તે કાંઈ મારૂં નથી, સર્વ બ્રહ્માર્પણ છે.” આવી બુદ્ધિને જ્ઞાનયજ્ઞના અંતભવનું કારણ જે માને તે સ્વકૃતપણાના આ મેં કર્યું એવા-અહંકારનો હોમ કર્યો સતે બ્રહ્માગ્નિને વિષે જ્ઞાનાવરણદિ કમને હોમ કર યુક્ત છે. પોતે જે કાંઈ કરે તે સર્વનું બ્રહ્મને અર્પણ કરે અને તેથી કરીને સ્વત્વ અહંકારને હેમ કરે એટલે જ્ઞાનાવરણાદિ કમને બ્રહ્માગ્નિને વિષે હમ કરે તે યુકત છે. ૬. ब्रह्मण्यर्पितसर्वस्वो, ब्रह्मदृग् ब्रह्मसाधनः । ब्रह्मणा जुह्यदब्रह्म, ब्रह्मणि ब्रह्मगुप्तिमान् ॥ ७ ॥ ब्रह्माध्ययननिष्ठावान् , परब्रह्मसमाहितः । ब्राह्मणो लिप्यते नाधैर्नियागमतिपत्तिमान् ॥८॥ જ્ઞાનHR. શબ્દાર્થ–બ્રહ્મને વિષે જેણે સર્વસ્વ અર્પણ કર્યું છે, જેની બ્રહ્મદષ્ટિ છે, બ્રહ્મ જેનું સાધન છે, બ્રહ્મ કરીને અબ્રહ્મને જેણે હોમ કર્યો છે, જે બ્રહ્મચયને વિષે નવ પ્રકારના શીલનું રક્ષણ કરનાર છે, જે બ્રહ્માધ્યયનની નિષ્ઠાવાળા છે, પરબ્રહ્મને વિષે સમાહિત છે, એવા નિયાગ પ્રતિપત્તિવાળા બ્રહ્મવેદી પાપિએ કરીને લેપાતા નથી. વિવેચન-નિર્વિકાર ચૈતન્ય સ્વભાવને વિષે સર્વ આત્મભાવ જેણે કર્યો છે. બ્રહ્મ એટલે શ્રુતજ્ઞાનરૂપ જેનું નેત્ર છે, બ્રહ્મ એટલે શુદ્ધ સ્વભાવમય મેક્ષ તેજ જેનું નિષ્પાદન છે, શુદ્ધ તપે કરીને મદનવિકારનો જેણે હમ કર્યો છે અને બ્રહ્મચર્યને વિષે નવ પ્રકારના શીલનું જે રક્ષણ કરે છે અને વળી બ્રહ્મ એટલે સાધુનો શુદ્ધ આચાર તેનું પ્રતિપાદન કરનાર આચારાંગજીના નવ અ Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨- વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ ધ્યયને તેમાં કહેલા આચારની પૂર્ણતા જેને છે અને પરબ્રહ્મ એટલે પરિપૂર્ણ શુદ્ધ સ્વરૂપને વિષે એકત્વભાવ જેણે પ્રાપ્ત કર્યો છે એવા અને પરમેશ્વર પૂજાને વિષે કર્તવ્યતાજ્ઞાનવાળા બ્રહ્મવેદી પાપકર્મોએ કરીને લેવાતા નથી. ૭, ૮. કે યજ્ઞ કર જોઈએ. कर्माणि समिधः क्रोधादयस्तु पशवो मताः । सत्यं यूपःपरमाणरक्षणं दक्षिणा पुनः॥९॥ બ્રહ્મયજ્ઞની અંદર ક સમિધુરૂપ છે, ક્રોધાદિ કષાયે પશુએસમાન છે, સત્ય યજ્ઞના સ્તંભ સમાન છે અને અન્ય પ્રાણુઓનાં પ્રાણની રક્ષા કરવી તે દક્ષિણાતુલ્ય છે. ૯. इन्द्रियाणि पशून् कृता, वेदी कृता तपोमयीम् । હિસાહૂિતિ લા, ગાત્મયાં વગાભ્યામ ૨૦ |. ઇદ્રિને પશુઓ કરીને, તપસ્યારૂપ વેદી બનાવીને અને તેમાં અહિં. સારૂપ આહુતિ આપીને હું આત્મયજ્ઞ કરૂંછું. ૧૦. પશુઓથી યજ્ઞ કરવાનું પરિણામ अंधे तमसि मज्जामः, पशुभिर्ये यजामहे । हिंसानाम भवेद्धर्मो, न भूतो न भविष्यति ॥ ११ ॥ અમે જે પશુઓથી યજ્ઞ કરીએ છીએ, તે અમે અજ્ઞાનરૂપ અંધકારમાં ડૂબી એ છીએ. હિંસા એ શું ધર્મ ગણાય? તે ધર્મ ભૂતકાળમાં થયું નથી તેમ ભવિષ્યકાળમાં થશે પણ નહિ અર્થાત તે હિંસાધર્મ આધુનિક અધર્મ જ છે. ૧૧. હિંસાથી સ્વર્ગ કેમ મળી શકે? यूपं कृता पशून्हत्वा, कृता रुधिरकर्दमम् ।। यद्येवं गम्यते स्वर्ग, नरके केन गम्यते ॥ १२ ॥ યજ્ઞસ્તભ કરીને, પશુઓને હણને અને રૂધિરને કાદવ કરીને જે સ્વર્ગે જવાતું હોય તે પછી નરકે કેણ જશે? ૧૨. સનાતન યજ્ઞ. सत्यं यूपं तपो ह्यग्निः, प्राणाः समिधयो मताः । . હિંસામાતુતિ થઇ 3સનાતન૨૨ છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ به بیه بی بی بی بی بی بی بی بی و પરિ છે. યજ્ઞનું સત્યસ્વરૂપ-અધિકાર. ૧૩ જેમાં સત્યરૂપી યજ્ઞસ્તંભ છે, તારૂપી અગ્નિ છે, પ્રાણરૂપી સમિધુ છે અને અહિંસારૂપી આહુતિ અપાય છે, તે સનાતન યજ્ઞ છે. ૧૩. કેવા અગ્નિહોત્રની જરૂર છે? तपोनौ जीवकुण्डस्थे, दममारुतदीपिते । असत्कमसमित्क्षेपैरग्निहोत्रं कुरुत्तम ॥ १४ ॥ હે ઉત્તમ પુરૂષ! જીવરૂપી કુંડમાં તારૂપી અગ્નિને દમઈદ્રિય દમનરૂપ પવનવડે પ્રજવલિત કરી તેમાં નઠારા કર્મરૂપી સમિધુ (કાષ્ઠ) નાંખી અગ્નિહોમકર્મ એટલે કર્મોને તપથી ભસ્મ કરી શુદ્ધ થા. ૧૪. - યજ્ઞપશુની એક વ્યાજબી દલીલ. शार्दूलविक्रीडित. नाहं स्वर्गफलोपभोगतृषितो नाभ्यर्थितस्वं मया, सन्तुष्टस्तृणभक्षणेन सततं साधो न युक्तं तव । स्वर्ग यान्ति यदा खया विनिहता यज्ञे ध्रुवं प्राणिनो, यज्ञं किं न करोषि मातृपितृभिः पुत्रैस्तथा बान्धवैः ॥ १५॥ Fત્તિમુવી .. યજ્ઞમાં હેમવાને તૈયાર કરેલ પશુ યજમાનને કહે છે કે, હે યજ્ઞ કર. નાર સાધુપુરૂષ! હું સ્વગના ફળને ઉપભેગ કરવાની તૃષ્ણવાળો નથી, તેમ મેં તેને માટે તારી પાર્થના પણ કરી નથી. હું તો ઘાસભક્ષણ કરી સદા સંતોષ પામી રહું છું, તેથી મારે હોમ કરે, એ તને ઘટિત નથી. તે યજ્ઞમાં હણેલાં પ્રાણીઓ જ નક્કી સ્વર્ગે જતાં હોય તો તારાં માતાપિતા, પુત્ર અને બાંધીને તેમ કરી યજ્ઞ કેમ કરતું નથી? ૧૪. * ગરીબેમાટે સાધન તે યજ્ઞ. *આ વાત લક્ષમાં રાખવી જોઈએ કે હવન કરવા અને લેકેને જમાડવા એ બન્ને બાબતેની હવામાં જે રસાયનિક ક્રિયા થાય છે તે સરખીજ છે. ત્યારે કૃત્રિમ અગ્નિના મુખમાં અમૂલ્ય ઘીને અપવ્યય કરવાને બદલે ભૂખે મરતા * સ્વામી રામતીર્થ–ભાગ બીજો Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે. સપ્તમ પરંતુ નારાયણસ્વરૂપ લાખો ગરીબ લોકોનાં અસ્થિ તથા માંસ ભક્ષ કરી જતા જઠરાગ્નિના મુખમાં સૂકા રોટલાના સાત દિવસના વાસી ટુકડા શામાટે નાંખતા નથી? આવા હવનની આજે હિંદુસ્તાનને વધારે આવશ્યકતા છે. વળી હજારે માણસને એક દિવસમાં જમાડ્યાં તેમાં શું દહાડો વજે? આવા વિવેકરહિત પોપકારથી માત્ર સંભાવિત ભિખારીઓની સંખ્યા વધે છે. હિંદુસ્તાનમાં આ સર્વ દૈન્ય અને દારિદ્ર શાથી વધ્યાં છે ? દેશ, કાળ અને સત્પાત્રને વિચાર ન કરીને આપેલા દાનથી. - પંચમહાભૂતને દેવતા કલ્પીને તેમની સાથે માત્ર એક પ્રકારની દુકાનદારીનેજ વ્યવહાર રાખવામાં આવ્યું હતું એમ કહેવામાં કાંઈ હરકત નથી. આ વ્યાપારમાં કાંઈ આધુનિક મારવાડીપણું દાખલ થયું નહોતું પરંતુ તેમાં લેણદેણ અને અરસપરસના કાયદાની વણિવૃત્તિ તો અવશ્ય હતી જ. આ સ યો માત્ર “” પર અવલંબી રહ્યા હતા. જે વરસાદ જેઈતો હોય તે આ યજ્ઞ કરે; જે પ્રજોત્પત્તિની ઈચ્છા હોય તે પેલે યજ્ઞ કરે; જે વિજયની લાલસા હોય તે અમુક યજ્ઞ કરે, જે દ્રવ્યની આવશ્યકતા હોય તે કઈ ઈતર યજ્ઞ કરો ઈત્યાદિ. આ પ્રમાણે આ સ ય માણસની પોતાના કામનાપર અવલંબી રહેલા હોવાથી તેઓ પ્રથમ ફરજીઆત નહોતા, પણ ઐચ્છિક હતા; પરંતુ ધીમે ધીમે તે શિષ્ટાચાર અને રીવાજતરીકે રૂપાંતર પામ્યા અને આખરે મનુષ્ય પોતેજ પિતાની જાત પર લાદેલા નિત્યકર્મતરીકે તેને ઉપાડવા લાગ્યા. - આગળ “રામ” જણાવે છે કે સ્મૃતિ (કાયદા), રૂદ્ધિ, આચાર, વિધિ, સંસ્કાર-કર્મકાંડ-બદલાતાં ગયાં છે એટલું જ નહિ પણ એકજ દેશના જુદા જૂદા ભાગમાં તે ભિન્ન ભિન્ન છે. કેઈ પણ સમાજની જીવિત દશાને આધાર તે સમાજના ચલિતપણું, વૃદ્ધિ અને ઉચિત ફેરફાર કરવાપર રહેલે છે “પરિવર્તન (ફેરફાર) કરો, નહિ તે મરો” એ સૃષ્ટિને ઉગ્ર મંત્ર છે. - આટલા માટે આપણે આપણું કર્મકાંડ બદલી પરિસ્થિતિને અનુકૂળ કરવાં જોઈએ—આપણું આવશ્યકતાએ વેદકાલીન રાષિઓની આવશ્યક્તાથી ભિન્ન છે, જે જે” ના ઉપર સર્વ કર્મકાંડ અવલંબી રહ્યા હતા તે “જે.” (કામ) હવે બદલાઈ ગયા છે. જે તમારે ઢેર જઈએ તો ઇંદ્રદેવને બલિદાન આપે, જે તમારે સંતતિ જોઈએ તે પ્રજાપતિને સંતુષ્ટ કરે, ઈત્યાદિ પ્રશ્ન આજે આપણી સમક્ષ નથી. આજના કર્મકાંડ નીચે પ્રમાણે પરિવર્તન પામેલા સ્વરૂપમાં હોવા જોઈએ. દિવસે દિવસે વધતા જતા અને સુધરતા ઉધોગ ધંધાને આ જમાનામાં જે તમારે જીવતા રહેવું હોય અને રાષ્ટ્રીય ક્ષયથી ધીમે ધીમે ક્ષીણ થઈને મરવું ન હોય તે વિદ્યુતરૂપી માતરિધાને Page #167 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. યજ્ઞનું સત્યસ્વરૂપ-અધિકાર. ૧૩૫ મજે કરા, બાષ્પ (વરાળ) રૂપી વર્ણને તાબે કરા અને કૃષિશાસ્રરૂપી કુબેરની સાથે મૈત્રી આંધા, તમને આ જ્ઞાન આપનારા શિલ્પજ્ઞ અથવા શાસ્ત્રજ્ઞ ગુરૂ આ નૂતન દેશની સાથે તમારો પરિચય કરાવનાર પુરહિત છે. જામ' ની ઉપર પાખડી ભાષા વાપરવાના આરોપ મૂકવાને પ્રયત્ન ક શે નહિ. આ લેાકમાં સર્વ વસ્તુ રૂપાંતર પામેછે. આપણા દેશનું સ્વરૂપ પ્રાયઃ સથા અદલાઈ ગયું છે. સરકાર મદલાઈ ગઈ, ભાષા બદલાઈ ગઈ, લેાકેાના વણુ મદલાઈ ગયા, ત્યારે વૈદિકકાળના દેવા હજી શામાટે પારણામાં હીંચકા ખાધા કરેછે? જેમ જેમ વર્ષ વધતાં જાયછે તેમ તેએ પારણામાંથી ઉતરીને ...આપણીસાથે છૂટથી રમતા કેમ નથી? તેમજ મનુષ્યની સાથે આળખાણુ કેમ વધારતા નથી ? હુવે મારે યજ્ઞની અગ્નિ સળગાવવાની જરૂર ન હેાવાથી લુહારની ભઠ્ઠીમાંની અગ્નિ મારે મનથી તેટલીજ પવિત્ર છે. પ્રિય બંધુ! ખેડૂતના ખટારાને ઇંદ્રના રથ બનાવી દેવામાં માત્ર " રામ ’ની દિષ્ટનીજ જરૂર છે. આ ઇશ્વરીદૃષ્ટિ પ્રાપ્ત કરવામાંજ યજ્ઞનું ખરૂં રહેસ્ય સમાઇ જાયછે. આદિત્યનું બલિદાન આપવું એટલે એવા નિશ્ચય કરવા કે ાઇની દૃષ્ટિને ક્ષેાભ થાય એવી ખરાખ વર્તણુક કદી પણ ચલાવવી નહિ તથા આપણા તરફ દષ્ટિપાત કરનાર સઘળા લેને પ્રેમ, સ્મિત અને સુભાષિતનેાજ અનુભવ કરાવવા. સર્વાં નેત્રામાં ઇશ્વરને જોવા એનું નામજ આદિત્યનું અલિ દાન' છે. 4 ઇંદ્રને અલિદાન આપવું એટલે દેશના સર્વે હાથેાના હિતને માટે શ્રમ કરવા. ચેાગ્ય ખારાક ચેગ્ય પ્રકારે આપવામાં આવતાં તે સર્વે જણને પાષણ આપેછે. હાથના સયુએને તેને ખેારાક-શ્રમ અને વ્યાયામ–આપવામાં આવતાં તે તે હષ્ટપુષ્ટ થાયછે. આ પ્રમાણે ઇંદ્રને અલિ આપવાને અથ એ થાયછે કે રાજગારની શેાધમાં ક્રુરતા લાખા ૨ક હાથાને ધધારેાજગાર શેાધી આપવે. ઇંદ્રને ચેષ્ય મલિ આપવામાં આવશે તે દેશમાં સમૃદ્ધિ અવશ્ય વધરોજ. સર્વે હાથેાને રાજગાર મળશે એટલે દારિદ્ર ક્યાં રહેનાર છે ? ઇંગ્લાંડમાં ખેતી બિલકુલ કરવામાં આવતી નથી. એમ કહીએ તેપણ ચાલે, તે છતાં પણ તે દેશ સમૃદ્ધ છે એનું કારણ શું ? કારણ એ છે કે ત્યાં હસ્ત દેવતા ઈંદ્રને અણુ થાય ત્યાંસુધી કળા-કાશલ્ય તથા ઉદ્યોગધંધાના ખારાક આપવામાં આવેછે. સર્વેનું હિત સાધવામાટે સવે હાથેએ સાથે મળી કામ કરવું એ ઇન્દ્રને માટે કરેલા યજ્ઞ છે. વિશ્વહિત સાધવામાટે સવે મસ્તકે સાથે મળી કામ કરવું એ બૃહસ્પતિના યજ્ઞ છે. સર્વેના હિતમાટે સવે અંતઃકરણેાની એકતા થવી એ હૃદયદેવતા ચંદ્રને યજ્ઞ છે. આજ પ્રમાણે ઇતર દેવતાઓના સંબંધમાં સમજવું. Page #168 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ સંક્ષિપ્તમાં દેવતાયજ્ઞનો અર્થ એ છે કે આપણે હાથ સર્વે હાથનેસમસ્ત દેશને અર્પણ કરે, આપણું મન સર્વ મનને અર્પણ કરવું અને આપણું હિત દેશના હિતને અર્પણ કરવું. બીજા શબ્દોમાં બેલીએ તે તવમતિ (તે તું છે) એ મંત્રને વ્યવહારમાં આણ એજ ખરે યજ્ઞ છે. અફસોસ! જ્યાં માત્ર સીક્કા (છાપ) નું જ અસ્તિત્વ હેયછે, અંતઃકરણને બિલકુલ ભાવ અથવા નિશ્ચય હેતે નથી ત્યાં આવા ઢોંગમાંથી શું ફળની આશા રાખી શકાય? અને જ્યાં કઈ પણ ભાવના કિંવા કપનાને સંપર્કસુદ્ધાં હેત નથી, માત્ર બાહ્ય અર્થશૂન્ય વિધિ કિંવા ચિહેને બેજેજ આપણપર લાદવામાં આવતું હોય ત્યાં ગતપ્રાણ (પ્રાણવગરનું) થયેલું શરીરજ માત્ર શેષ રહે છે. આવા શબ્દને તત્કાળ દહન દઈ દે. તેની સુશ્રુષા કર્યા કરશે નહિ. હવે એ કાર્ય ભયંકર અને વિધાતક નિવડશે. હવે તે સજીવ હેય તેવાં ચિન્હ કિંવા વિધિઓને સ્વીકાર કરે. કેટલાક લોકો એવા છે કે તેઓ પ્રાચીન ગત વિભવનું સતત સ્મરણ કરી બેસી રહેવું એને મૂર્તિમંત સ્વદેશાભિમાન સમજે છે! આ લેકેને નવીન પરિસ્થિતિમાં પોતાના જૂના ઘરને જે પોતાની પીઠ પર લઈને ફરનારી ગોકળગાયની જ ઉપમા આપવી જોઈએ અથવા આ લેકેને જૂની અને નિરૂપયેગી થઈ ગયેલી ખાતાવહીના પિથાનાં પાનાં ઉથલાવતા બેસી રહેનારા દીવાળીઆ પેઢીદારજ કહેવા જોઈએ. હવે વિચાર કરવામાં વખત ગુમાવશે નહિ. હિંદ દેશ એક વાર મહાન ગણાઈ ગયો છે. સર્વને એકત્ર કરે. તમારું બળ અમર્યાદ છે. ખરી લાગણી ઉત્પન્ન કરે એટલે હિંદુસ્તાન પુનઃ મ હાન થશે. યજ્ઞથી દુઃખનિવૃત્તિ થાય છે” એ સત્ર પ્રાચીનકાળમાં જેટલું સત્ય હતું તેટલું આજે પણ સત્ય છે; પરંતુ નિરપરાધી પશુઓનું બળિદાન આપવાથી નહિ, પણ પ્રેમ દેવીની આગળ પક્ષાભિમાન, જાતિઅભિમાન, મત્સર, ઈષ્ય વિગેરેને ભેગ આપવાથી જ આ ભૂમિમાં સ્વર્ગ આવી રહેશે. આ પ્રમાણે સત્ય વાત સમજાવીને આ અધિકારની સમાપ્તિ કરવામાં આવે છે. ૭૫ Page #169 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. જલગલન-અધિકાર. ૧૩૭ nananananan minnnnnnnn - નાન-વિવાર. 9 હું ચ સ્વરૂપમાં જોડાવા માટે શુદ્ધ વસ્તુનો ઉપયોગ કરે છએ તેમાં ૭૩ પાણીની મુખ્ય અગત્ય હેવાથી તે અધિકાર લેવામાં આવ્યું છે તેથી મોટા જીવની રક્ષા કરવાની સાથે અતિ સૂક્ષમજીની હિંસાના હેતુ ભૂત પણ આપણે ન થવું તે માટે પાણીને ગાળીને જ ઉપયોગ કરશે. આ બાબતે બ્રાહ્મણધર્મ તથા જૈનધર્મ આમ બન્ને ધર્મના પુસ્તકમાંથી નીકળી આવે છે. તેથી પાણી ગાળ્યા સિવાય તેનું પાન કરનાર મનુષ્યને પાપની પ્રાપ્તિ થાય છે ઈત્યાદિ બાબત સમજાવવા સારૂ આ અધિકાર આરંભ કરવામાં આવે છે. વસ્ત્રથી ગાળીને પાણી પીવું. મનુષ્ય (૭ થી ૮). दृष्टिपूतं न्यसेत्पाद, वस्त्रपूतं पिबेज्जलम् । सत्यपूतां वदेवाचं, मनःपूतं समाचरेत् ॥१॥ - શ્રીમદ્ભાગવત. નજરથી પવિત્ર કરીને પગ મૂકવે એટલે જન્તુ વિગેરેનું નિરીક્ષણ કરી જે સ્થાનમાં જંતુઓ ન હોય તેવી જમીનમાં પગ મૂકી ચાલવું અને વસ્ત્રથી ગાળી પાણી પીવું ને સત્યથી પવિત્ર એવું વાક્ય બોલવું. તેમજ મનથી પવિત્ર એવા સદાચારનું આચરણ કરવું. ૧. ભચ્છીમારકરતાં પણ વધારે પાપી सम्वत्सरेण यत्पापं, कुरुते मत्स्यबन्धकः। एकाहेन तदामोति, अपूतजलसङ्ग्रही ॥२॥ જે પાપ મચ્છીમાર એક વર્ષમાં કરે છે તે પાપને અપવિત્ર જળનું ગ્રહણ કરનાર પુરૂષ એક દિવસમાં પ્રાપ્ત કરે છે. ૨. ' કેવું પાણું ગળીને પણ શુદ્ધ કરી શકાતું નથી? कुसुम्भकुङ्कुमीभावनिचितं सूक्ष्मजन्तुभिः । सुदृष्टेनापि वस्त्रेण, शक्यं शोधयितुं जलम् ॥ ३ ॥ महाभारत. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ જે પાણી કુંભાનાડા (નાડાછડી) તથા કુંકુમની માફક લાલભાવને પ્રાપ્ત થયું છે અથવા ડેલું છે અને સૂફમ જતુઓથી વ્યાપ્ત છે તે પાણી સુંદર નજરવાળા પુરૂષવડે ઉત્તમ ગરણથી પણ શોધી (ગાળી) શુદ્ધ કરી શકાતું નથી. ૩. જળને ગાળી શુદ્ધ કરી ગ્રહણ કરનારનું માહાભ્ય. यः कुर्यात्सर्वकर्माणि, वस्त्रपूतेन वारिणा । स मुनिः स महासाधुः, स योगी स महाव्रती ॥४॥ જે મનુષ્ય વચથી (ગાળી) પવિત્ર કરેલા પાણીથી સર્વ કર્મો કરે છે તે મુનિ, તે મહાસાધુ, તે યેગી અને તે મહાવ્રત કરનાર (કહેવાય છે). ૪. વસ્તુશુદ્ધિના જુદા જુદા પ્રકાર. जलं गलनवस्त्रेण, विवेकेन गुणवजः। સઘન પૂણાઓ, વાર સત્યેન જુણ્યતિ |૧ || પુIT. વઅવડે ગાળવાથી પાણી પવિત્ર થાય છે, વિવેકથી ગુણને સમૂહ શુદ્ધ થાય છે. ઉત્તમ દાનથી ગૃહસ્થાશ્રમ પવિત્ર થાય છે અને સત્યથી વચન શુદ્ધ થાય છે. પ. પવિત્ર જળની શ્રેષ્ઠતા. નન વૈદૂર્તન, વસ્ત્રાપથતિ માધવ! . सर्वपापविनिर्मुक्तो, विष्णुना सह मोदते ॥ ६ ॥ नारदीयपुराण पूर्वभाग प्रथमपाद. વથી પવિત્ર એવા પાણીથી જે મનુષ્ય શ્રી માધવભગવાનને સ્નાન કરાવે છે તે મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થયેલે શ્રીવિષ્ણુભગવાન સાથે (વૈકું. ઠમાં) આનન્દને પ્રાપ્ત થાય છે. ૬. પાણી કેવા વસ્ત્રથી ગાળવું, पत्रिंशदङ्गुलं वस्त्रं, चतुर्विंशतिविस्तृतम् । तद्वस्त्रं द्विगुणीकृत्य, तोयं तेन च गालयेत् ॥७॥ પુરાણ. Page #171 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ. ઉચ્છિષ્ટ જલપાનનિષેધ–અધિકાર. ૧૩૯ છત્રીશ આંગળ લાંબું ને ચોવીશ આંગળના વિસ્તારવાળું જે વસ્ત્ર છે તેને બેવડું કરીને તેનાથી પાણી ગાળવું. ૭. ગળણમાં રહેલા જતુઓને મૂકવાનો નિર્ણય. तत्र स्थाने स्थिताञ्जीवान्स्थापयेजलमध्यतः। વરલનાથ, ફુવં મgવર (૮ મનું. તે ગળણામાં રહેલા જીવોને પાણીના મધ્યમાં રાખવા. કારણકે આ જીવના રક્ષણનું કારણ છે એમ શ્રીમનુરાજાએ કહ્યું છે. ૮. પાણીમાં જતુઓ દેખાતા ન હોય છતાં શાવાસ્તે ગાળવું? उपजाति. सूक्ष्माणि जन्तूनि जलाश्रयाणि, जलस्य वर्णाकृतिसंस्थितानि । तस्माज्जलं जीवदयानिमित्तं, निर्ग्रन्थशूराः परिवर्जयन्ति ॥९॥ મનુસ્મૃતિ. પાણીના સમાન રંગ તથા આકારને પ્રાપ્ત થયેલાં સૂફમ જંતુઓ પાણીનો આશ્રય કરી રહ્યાં છે તેથી દયા નિમત્ત નિગ્રન્થ (જેએની હૃદયની અજ્ઞાનરૂપી ગાંઠ છૂટી ગઈ છે) એવા સૂર પુરૂષે (મહામુનિઓ) સચેત પાણુને ત્યાગ કરે છે. તે જૈનેતર શાસ્ત્રમાં પણ જળશુદ્ધિનું વર્ણન છે એ બતાવી આ જલગાલન અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. * 8િષ્ટ નપાન નિષેધ–ધિાર. દિન છે જેમ જળ ગાળ્યા સિવાય પીવું તેમ ઉચ્છિષ્ટ જળ પીવું એ પણ હાનિછે હઠ કારક હોવાથી તેની ચેતવણરૂપે આ અધિકાર લેવામાં આવે છે. *ઉન્નતિનાં પ્રતિબંધક કારણોમાં સર્વથી પ્રથમ કારણ એક મનુષ્ય પીધેલું પાણી બીજા મનુષ્ય પીવું એ છે. એક પાત્રથી જે પાણી પીધું તેના * ભાગ્યોદય, Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ તેજ પાત્રથી બીજાએ ત્રીજાએ, ચેથાએ એમ પરંપરાથી ઘણુ મનુષ્ય પીતા જોવામાં આવે છે, ઉપરથી જોતાં આમાં કાંઈ દોષ જેવું જણાશે નહિ, પણ તેના કારણેની તપાસ કરતાં આવી રીતે પાણી પીવું તે અજીરું પાણી પીવા બરાબર છે. એકનું વધેલું અન્ન આપણે ખાતા નથી, તે પાણું પણ જે પાત્રથી પીધું હોય તે પાત્ર સાફ કર્યા સિવાય પીવું એ અછડું થાય છે. એ પવિત્રતાને જાણનાર મનુષ્યથી સહજ સમજાય તેમ છે. ધાર્મિક દષ્ટિથી એ વાત બાજુએ મૂકીએ તોપણુ આરોગ્યની દૃષ્ટિથી વિચાર કરતાં એકનું મેં દુર્ગધ મારતું હોય અથવા બીજે કંઈ ચેપી રેગ થયેલું હોય તે તેના ચેપને લીધે બીજા પીનારને પણ નુકસાન થાય એ સ્વાભાવિક છે. જેવી રીતે કપડાંને પરસેવાથી અસર થાય છે, તેવી જ રીતે પાત્રને પણ મોંમાંથી નીકળતા શ્વાસની ગંધને લીધે તેના સંસ્કારે પડે છે, તે બીજાનામાં આવે છે. ધારે છે કે માણસ વ્યસની છે, તે દારૂનું સેવન કરે છે, તેના પીધેલા પાત્રથી બીજે માણસ પીશે તે તેની વાસ આવ્યા સિવાય રહેશે નહિ અર્થાત્ સૂમ દષ્ટિથી વિચાર કરીશું તે આવી રીતે પાણી વિગેરે પીવાથી એકના દેષ બીજાનામાં આવે છે, અથવા તેને જે રેગ થયે હેય તેને ચેપ તેના શરીરમાં તે દ્વારા દાખલ થાય છે. વૈષ્ણવ સંપ્રદાયમાં ઘણે ઠેકાણે પાણી ઉચેથી પીએ છે, અર્થાત પીવાનું પાત્ર મેઢે અડકાડતા નથી આ અતિશય શુદ્ધિની વાત છે, તે બનવી કઠણ પડે પણ દરેક પિતા પોતનાજ પાત્રથી પાણી પીએ એ વાત બનવી અસંભવિત છે એમ નથી. ન્યાતમાં અથવા બીજે ઠેકાણે જમવા જાય છે, ત્યાં જળપાત્ર લેઈ જવાય છે, તેથી પણ બનતાંસુધી એકબીજાના પાત્રથી પાણી ન પીવાનું બની શકે છે, પણ આ બાબતને ભેટે દોષ જ્યાં ઘણી મંડળી એકત્ર થઈ હોય છે, ત્યાં એક માણસ પાણી પીનાર હોય છે ત્યારે એકજ પાત્રથી ઘણું માણસે પાણી પીએ છે ને કેઈને તેની લેશમાત્ર શંકા સરખી પણ થતી નથી. જ્યારે કેલેરા કે એ ચેપી રોગ થાય છે, ત્યારે મનુષ્ય સ્વચ્છ પાણીની, તેના પાત્રની અને બીજાનું પીધેલું પાણુ નહિ પીવાની એવી ઘણું સંભાળ રાખે છે. શું આવી સંભાળ જ્યારે આ રેગ ફાટી નીકળે ત્યારે જ રાખવાની છે કે હમેશના માટે રાખવાની છે? મારા એક વિદ્વાનમિત્ર હમેશ પિતાના નેકર પાસેથી પાણી મંગાવી પીતા હતા. પાછું જે પાત્રમાં રહેતું હતું તે સારું થાય છે કે કેમ તથા તે પાણું ગાળવામાં આવે છે કે કેમ તેની તે ભાગ્યેજ દરકાર રાખતા અને તેમના બેચાર મિત્રો આવે તે પણ એજ પાત્રથી પાણી પીતા હતા. એક વખત કેલેરા જોરથી શરૂ થયે ત્યારે દૂષિત પાણી પીવાથી કોલેરા થાય છે, એવી વાર્તાઓ છાપા દ્વારા જાહેર થઈ તેનું વાતાવરણ થવા માંડયું એટલે વચ્છ પાણી પીવાની કાળજી થઈ જે કે ગાળ્યા વગરનું તથા વાસી પાણી જેમાં જંતુઓ પડે છે, તેવું દૂષિત પાણી પીવાથી રેગ થાય છે એમ સર્વ જાણે છે, Page #173 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. ઉચ્છિષ્ટ જલપાનનિષેધ–અધિકાર. ૧૪૧ પણ કોણ જાણે હાલની સુધરેલી પદ્ધતિને એ સ્વભાવ છે કે જ્યાં સુધી કાયનું દશન પ્રત્યક્ષ થાય નહિ, ત્યાંસુધી તેના કારણના શૈધની દરકાર કરવી નહિ, તે પ્રમાણે કેલેરાના ચાલતા સપાટાથી મનની ગભરામણ વધી કે તેની સાથે પાણી ગાળેલું છે કે, તેનું રાખવાનું પાત્ર સાફ કર્યું છે કે એવી તપાસ થવા માંડી. આવી કાળજી આરોગ્ય અર્થે પણ હંમેશા રાખવી આવશ્યક છે, છતાં આપણી બેદરકારીથી તેનું પરિણામ કેઈક વખત ભયંકર આવે છે. ઘણાઓ કહે છે કે પાણી ગાળીને ન પીધું તેથી શું? એકનું પીધેલું પાણી બીજાએ પીધું તેથી શું? વિગેરે ઉતાવળના પ્રશ્ન કરે છે પણ જરાક ઉંડા ઉતરીને તે જ વિચાર કરે કે ગાળેલું પાણી ન પીવાથી કેટલાકને ગડ ગુમડ ને વાળા વિગેરે થાય છે, તે તમે જાણો છો? એકનું પીધેલું પાણી બીજાએ પીવાથી કેલેરા જેવા ચેપી રોગો થાય છે તે તમે જાણો છો? આવી રીતે ઉંડા ઉતરી વિચાર કરવાથી એવા પ્રશ્ન પૂછનારને પણ તત્કાળ સમાધાન થઈ શકે તેમ છે, પણ ઉંડા ઉતરી સારાસારને વિચાર કરવાની કેને જરૂર છે? મુદ્દાની આજકાલ એજ વાત છે કે, શરીરનું, આબરૂનું, સગાંસંબંધીનું અને દેશનું ગમે તે થાઓ પણ આપણે તે કલદારનું ભજન કરીએ છીએ. કેવી વિપરીત સ્થિતિ આપણું થઈ ગઈ છે? અને આવી સ્થિતિ આપણી ઉન્નતિને કરનારી છે કે અર્ધગતિને? તે વાતને બહુ સૂક્ષમ રીતે શાંતિથી વિચાર કરવાની જરૂર છે. પીધેલું પાણું પીવાના સંબંધમાં બીજી વાત એ જોવામાં આવે છે કે કેટલેક ઠેકાણે પાણી આરાઉપર માટલી મૂકેલી હોય છે અને તેના ઉપર ટીનનું પ્યાલું ખાસું રંગ ચઢાવેલું હોય છે, કે જે ઉટકવાની પણ મહેનત પડે નહિ, તેવું ગોઠવેલું હોય છે. જેને પાણી પીવું હોય તે એ પ્યાલાને માટલીમાં બોળે ને ત્યાંજ ઉભા ઉભા પીએ. વળી તે પીતાં પીતાં પાણી નીચે માટલીમાં પડે તે પણ ચિંતા નહિ. એમ દિવસમાં જેટલા મનુષ્ય આવે તે પાણી પીએ. જાણે કૂતરાની ચાટજ જોઈ લે. ચાટમાં ખાવાનું અને પાણી પડેલું હોય છે, તે જે કૂતરું આવે તે પીએ તેવી સ્થિતિ છે, છતાં તેને વિચાર સરખે કરવામાં આવતા નથી કે આવી રીતે પાણું પીવાથી આપણને લાભ છે કે હાનિ. વળી લગ્ન અને મરણના પ્રસંગમાં પાણીની કેડીઓ તથા પવાલાં ભરવામાં આવે છે તેમાંથી તે જેને જોઈએ તે પાણી લે. આ ભ્રષ્ટતાની કંઈ હદ છે? નાતના શુભેચ્છકે શું આવી બાબતો બંદોબસ્ત ન કરે? જમવામાં અનેક સ્વાદિષ્ટ ભેજન હેય, પણ પાણીને આ ગંદવાડ હેય તે કેટલા અનર્થને કરે છે તે વાત પણ સુજ્ઞ જજોએ વિચારવા જેવી છે. એકંદરે આરોગ્યને ઇચ્છનાર પ્રત્યેકે આ પાણી પીવાની બાબતમાં પણ બહુ વિવેકથી વર્તવાની જરૂર Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ છે અને તે ઉપરના વિવેચનથી સુજ્ઞ વાંચના લક્ષમાં આવ્યા સિવાય રહ્યું નહિ હેય. રેગ તથા ભ્રષ્ટતાને મટાડવા ઉપર પ્રમાણે વર્ણન કરી આ ઉચ્છિષ્ટ જલપાનનિષેધ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. સત્યવ્રત-વિરાર. ફુ શદ્ધ અન્ન-જળને ઉપયોગ કર્યા વિના સત્યવ્રત પાળવું કઠિન છે. ક કારણકે જે આહાર તે ઓડકાર એટલે એલચી ખાવામાં જ આવી હોય તે તે ઓડકાર આવે છે અને ડુંગળી ખાધી હોય છે તે તે ઓડકાર આવે છે તેથી પવિત્ર અન્ન-જળ વાપરવાની ટેવ પડયા પછી જ સત્યવ્રત પાળવાની ઉત્કંઠા વધે છે માટે “સત્ય” એ ધર્મનું ઉત્તમ કેન્દ્રસ્થાન છે. સત્યહીન પુરૂષનાં એહિક તથા પારાકિક એ બન્ને કાર્યો વિનાશને પામે છે. તેથી સત્ય એ સર્વ ધર્માનુયાયી પુરૂષને સવમાં સરખો મનાતે ઉત્તમ આશ્રય છે ઈયાદિ સત્યસંબંધી બાબત જણાવવા સારૂ આ અધિકાર આરંભ કરવામાં આવે છે. હજાર અશ્વમેધ યકરતાં સત્ય વધારે ઉત્તમ છે. કનુષ્ય (૨–૨). अश्वमेधसहस्रं च, सत्यं च तुलनाधृतम् । अश्वमेधसहस्राद्धि, सत्यमेव विवर्धते ॥ १॥ પુરા, કાંટાના એક પલ્લામાં એક હજાર અશ્વમેધ યનું ફળ મૂક્યું હોય અને બીજા પલ્લામાં સત્ય મુકી તળવામાં આવે તે હજાર અશ્વમેધકરતાં સત્યજ વધી જાય છે. ૧. Page #175 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. સત્યવ્રત-અધિકાર. ૧૪૩ જે કે અનાવૃષ્ટ એટલે ન પૂછેલું ન કહેવું જોઈએ પરંતુ નીચે દર્શાવેલ પ્રસંગમાં સત્ય હોય તે જરૂર કહેવું. धर्मध्वंसे क्रियालोपे, स्वसिद्वान्तार्थविप्लवे । अपृष्टेनापि शक्तेन, वक्तव्यं तनिषेधकम् ॥ २॥ सूक्तिमुक्तावली. ધર્મને નાશ થતે હેય, નિત્ય નૈમિત્તિકાદિ ક્રિયાને લેપ થતું હોય અને સ્વધર્મના સિદ્ધાન્તના અર્થનો નાશ થતો હોય આવા કાર્યોમાં કઈ કાંઈ ન પૂછે તેમ છતાં પિતે શક્ત હોય તે તે બધાં કુકાને નિષેધ કરનારું વાક્ય બોલવું. ૨. સત્યથી ઈષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટને નાશ થાય છે. ઉપનાતિ. ગાયરા શ્રીમુવેર તાન, પુતિષ્ઠાવિમુતાહિતારિ! भवन्ति सत्येन तथामियान्ता, रिपूरगव्याघ्रजलानलाः स्युः ॥३॥ જગતમાં સત્કાર, કત્તિ, શ્રીભગવાનના મુખરૂપ એવા મહાત્માઓને સંગ, પવિત્ર ધર્મની સ્થિરતા, મહત્તા અને કલ્યાણ આ સમગ્ર ફળે સત્યથી થાય છે તેમ શત્રુ, સમ, વાઘ, પાણું, અગ્નિ આદિ અપ્રિય કરનારા ભૂતે નાશ પામે છે અર્થાત્ સત્યવાદી પુરૂષને કાંઈ પરાભવ કરી શકતા નથી. ૩. રાજાપતિ ઉપદેશ. • વઝી. પૂમિકન્યાપદ્મચાર"મધુવારે રાત્રના स्थूलान्यलीकानि कथङ्चनापि, द्वेषेण रागेण वदेन विद्वान् ॥ ४ ॥ નવર્મચરિત્ર. હે રાજન! ગાય, ભૂમિ તથા કન્યાની બાબતમાં અસત્ય વચન બોલવું નહિ તેમ સાક્ષી તથા થાપણ વિગેરે બાબતમાં પણ જૂ હું બોલવું નહિ તેમ બીજે કઈ સ્થળે વિદ્વાન મનુષ્ય ક્યારે પણ મેહથી કે દ્વેષથી જૂ હું એલવું નહિ. ૪. Page #176 -------------------------------------------------------------------------- ________________ १४४ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ સત્ય વચનેનું ફળ. उपजाति. कुर्वन्ति देवा अपि पक्षपातं, नरेश्वराः शासनमुदहन्ति । शान्ता भवन्ति ज्वलनादयो यत्, तत्सत्यवाचां फलमामनन्ति ॥ ५॥ सूक्तिमुक्तावली. જે સત્યવાદી પુરૂષોની દેવતાઓ પણ પક્ષપાત કરે છે, રાજાઓ આજ્ઞા ઉઠાવે છે અને અગ્નિ જેવા ઉગ્રપદાર્થો શાન્ત થઈ જાય છે તે સત્ય વચનનું ફળ डं छ. ५. तथा शार्दूलविक्रीडित (६-७). विश्वासायतनं विपत्तिदलनं देवैः कृताराधनम् , मुक्तेः पथ्यदनं जलानिशमनं व्याघ्रोरगस्तम्भनम् । श्रेयःसंवननं समृद्धिजननं सौजन्यसंजीवनम्, . कीतः केलिवनं प्रभावभवनं सत्यं वचः पावनम् ॥ ६ ॥ ( लन्यो! ति:२४, प्रिय मे सत्य वयन मासा. अर) सत्य વચન વિશ્વાસનું સ્થાનક છે, દુખનું નાશક છે, દેવલોકોથી લેવાયેલ છે, મુક્તિનું ભાતું છે, જળ તથા અગ્નિને શમન કરનારું છે, વ્યાધ્ર તથા સપન સ્તંભન કરનારું છે, મેક્ષને વશ કરનારું છે, સંપદને આપનારું છે, સુજનતાને ઉત્પન્ન કરનારું છે, યશને રમવાનું આરામવન છે, મહિમાનું ઘરરૂપ છે અને (सर्व) पवित्र ४२नाई छ. १.. वणी तस्याग्निर्जलमर्णवः स्थलमरिर्मित्रं सुराः किङ्कराः, - कान्तारं नगरं गिरि!हमहिाल्यं मृगारिर्मगः । पातालं विलमखमुत्पलदलं व्यालः शृगालो विषम् , पीयूषं विषमं समं च वचनं सत्याश्चितं वक्ति यः॥७॥ सिन्दूरप्रकर. Page #177 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. સત્યવ્રત અધિકાર ૧૫ જે મનુષ્ય સત્યમય વચન બેલે છે, તે મનુષ્યને અગ્નિ સત્યના પ્રભાવથી જળ થાય છે, સમુદ્ર પૃથ્વી બને છે, શત્રુ મિત્ર થાય છે, દે નેકર બને છે, જંગલ નગર થાય છે, પર્વત ઘર બને છે, સર્ષ પુષ્પની માળા થાય છે, સિંહ હરણ બને છે, પાતાળ પાડો થાય છે, શસ્ત્ર કમળ જેવું કમળ બને છે, દુષ્ટ હાથી શિયાળ થાય છે, મહા કાળફૂટ ઝેર અમૃત બને છે અને સંકટવાળું સ્થાન સંપદમય થાય છે, (અર્થાત્ આ સર્વ સત્ય બલવાના ગુણે છે, માટે સાચું જ બોલવું). ૭. સત્યવિના વાણુ શેભતી નથી. शार्दूलविक्रीडित. *काया हंस विना नदी जल विना दाता विना याचका, भ्राता स्नेह विना कुलं सुत विना धेनुश्च दुग्धं विना । दानं पात्र विना निशा शशि विना पुण्यं विना मानवा, एते सर्व न शोभते इह तथा वाणी च सत्यं विना ॥८॥ कस्यापि. જીવ વિનાનું શરીર, પાણી વિના નદી, દાતા વિનાના ભિક્ષુકો, સ્નેહરહિત ભાઈ, પુત્રહીન કુટુંબ, દૂધહીન ગાય, સત્પાત્ર વગરનું દાન, ચદ્ર વિનાની રાત્રિ, પુણ્ય વિનાના મનુ; આ બધાં જેમ શોભતાં નથી તેમ અહીં વાણું તે સત્યવિના ભતી નથી. ૮. દરેક વસ્તુમાંથી સાર શોધવાની રીત. મનહર. જેસે હંસ ની તજત હૈ અસાર જાણી, સાર જાણી બીકે નિરાળે કરી પીજીએ; જેસે દધિ મથત હી કાઢી લેત વૃત વૃત, એર રહી વહી સબ છાછ છાંડી દીજીએ; જેસે મધુ મક્ષિકા સુવાસ ભ્રમર લેત, તેસે હી વિચાર કરી ભિન્ન ભિન્ન કીજીએ; * આ લેક ગુજરાતી ભાષાથી મિશ્રિત છે. ૧૯. Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. સપ્તમ સુંદર કહત તાતેં વચન અનેક ભાતી, વચનમેં વચન વિવેક કરી લીજીએ;. સુંદરવિલાસ. દોહા. જૂઠી વાતે જો કદી, મૂઠી મળે અનાજ; ઉડી એમાં આ તે, રૂઠી ઉ રાજ. ૧૦ ઇંદ્રવિજય. સત્ય બધાં સુખનું શુભ સાધન, સત્યવિના કહેવાય કુધારે; સત્ય થકી દલપત કહે, ધિરધારપણું વ્યવહારનું ધરે; સત્ય ગયા પછી સૃષ્ટિ વિષે, અતિ સંકટને નહિ અલ્પઉધારે; સત્ય સમસ્ત સુધારણ મૂળ, અસત્યથી અસ્ત સમસ્ત સુધારે. દલપત, - ગરમી. અરે આરશી મેં તને ઓળખીયે તું તે શુભ ગુણવંતી ગણાય; સત્યવાદી તું સારી રી -ટેક : તારા આગળ આવી જે ઉભું રહેશે, જેવું હોય તેવું જણાય. સત્ય૦ ૧૨ તુત ગુણદોષ હેય-તે દેખાડતીરે, જેવી સાચે સાચી કહે ભત. , ભલે હોય તે પિતાનું કે પારકુંરે, તારે પડે નહિ પક્ષપાત. 5 ૧૩ હેય રાક કે રાજ ભલે રહ્યું છે, કે ઈની સરસાવી ને શરમાય. બીક દેખાડતાં તું બીહે નહિરે, લાંચ આપવાથી ન લલચાય. અ ૧૪ Page #179 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. શુભાશુભ વચન-અધિકાર. ૧૪૭ રાગ દ્વેષ તું લેશ નથી રાખતીરે, માટે રાખે હદે કેણ રેષ. સત્ય તું તે નકટાને નકટું કહેરે, જાણે તે પણ પોતાને દેષ. આ ૧૫ પુઠ પાછળ તું બડબડતી નથી, સાચેસાચું કહે મુખેમુખ. તારું દિલ સ્વચ્છ દેખતાં દેખાય છે, તેથી દિલમાં ન ધરે કે દુઃખ તારી આગળ આવીને જે ઉભું રહેશે, સાચું તેજ તું કહેનાર. નથી બીજા વિષે તું કંઈ બેલતીરે, એ નિયમ ધર્યો તેં નિરધાર. તારી સત્યતાને સે ચહાય છે, હસે હસે ઝાલે તને હાથ. નાના મેટા અને રાય રંકને રે, સૈને ગમે છે તારે સાથ. તારા સત્ય ઉપર કેપ જે કરેરે, તેને લોક કરે ધિક્કાર, તેને મેટે મૂરખ ગણે માનવીરે, પક્ષ તારે તાણે નરનાર. B ૧૯ દલપત. સત્યવિના અનેક રીતે હાનિ છે, એમ બતાવી આ સત્યવ્રત અધિકારની સમાપ્તિ કરી છે. Gorrorang * ગુમાસુમ વચન-ગણિવાર. - Sછું જે મનુષ્ય જેમ સત્યપાલનરૂપ વ્રત ન ચૂકવું જોઈએ તેમ તેણે શુભ વચછે. ડર, નનું પણ પાલન કરવું જોઈએ. કારણકે અશુભ વચનથી સામા માણસનું દિલ દુખાય છે. એ સમજવા માટે આ શુભાશુભ વચન અધિકાર અહિં દાખલ કરવામાં આવે છે. મનહર. વચનતે ગુરૂ શિષ્ય બાપ પૂત યારે હેઇ, વચન બહુ વિધિ હેત ઉતપાત હૈ;. વચન નારી અરૂ પુરૂષ સનેહી હેત, વચનતં દેઉ આપ આપમેં રીસાત હૈ; વચન સવ આઇ રાજા કે હજુર હેઇ, વચન ચાકર હુ ડી કે ચલત હે; Page #180 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ ૧૪૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે. સુંદર સુવચન સુનત અતિ સુખ હેઇ, કુવચન સુનાહી પ્રીતિ ઘટી જાત હૈ. વચન વેગ કરે વચન યજ્ઞ કરે, વચને તપ કરી દેહકે દહત હૈ; વચનોં બંધન કરત હૈ અનેક વિધિ, વચન ત્યાગ કરી વચન રહત હે; વચન રિજેરૂ સુજે વચનહુર્તે, વચનોં ભાંતી ભાંતી સંકટ સહg હૈ; વચનતે જીવ ભયે વચનતેં શિવ હેઈ, સુંદર વયન ભેદ સિધાંત કહંતુ હે. એકનકે બચન સુનત અતિ સુખ હેઇ, ફુલસે ઉત્તર હે અધિક મન ભાવને ; એકની વચન તે અસિ માને વરસાત, શ્રવનકે સુનત લગત અલખાવને; એકની કે વચન કટુક હૂઈ વિષરૂપ, કરત મરમ છેદ દુ:ખ ઉપજાવને; સુંદર કહત ઘટ ઘટમેં વચન ભેદ, ઉત્તમ મધ્યમ અરુ અધમ સુહાવને. ૩ સુંદરદાસ. આ પ્રમાણે ટૂંકામાં શુભાશુભ વચનને પ્રભાવ દેખાડી આ શુભાશુભ વચન અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. - પ્રમાણિતા-વિરાર. - . ધ ડ્રમ તેમજ વ્યવહારને મુખ્યમાં મુખ્ય આધાર શુભ વચનથી શોભિત sઠ પ્રમાણિકપણઉપર છે તેથી પ્રમાણિકતા અધિકાર લખવે એ આવશ્યક છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. પ્રમાણિકતા-અધિકાર. ૧૪૯ ઉપદેશકોએ અવશ્ય સુધરવું. મનુષ્ય માત્ર પોતે કેવા થવું છે તેનો વિચાર કરવો જોઈએ. બીજાઓને શીખામણ દેતાં પહેલાં પોતાનામાં તે ગુણ છે કે કેમ? તેતરફ લક્ષ આપવું જોઈએ. પોતાના તરફ અલક્ષ આપી બીજાઓને લાંબી લાંબી શીખામણ દેનારા આ જગતમાં ઘણા માણસે દષ્ટિએ આવે છે. બીજાઓના દોષે કાઢનાર એમ સમજે છે કે આપણે તે દોષમુક્ત છીએ અને આ પ્રમાણે પિતાના તરફ લક્ષ ન આપવાથી પોતાનામાં ભરાઈ ગયેલા દુર્ગુણે દિવસે દિવસે વૃદ્ધિગત થતા જાય છે અને બીજાઓને શીખામણ આપવા જતાં તેનામાંજ તે દેશે વિદ્યમાન હેવાથી બીજાઓ તેની શીખામણઉપર લક્ષ આપતા નથી. તમારે જેવા થવું હોય તેવા થવાને માટે તેવા પ્રકારનું એક ચિત્ર મનમાં રચી, પછી તે ચિત્રને અનુકૂળ થવાને માટે તેના ગુણોને પોતાનામાં ધારણ કરવા. જેવા થવું હોય તેવા થવાને માટે જે એક લક્ષ્યસ્થાન પોતે ક૯યું હોય તે લક્ષ્યસ્થાનનું ભાન હમેશાં કાયમ રાખવું અને તેનું કદાપિ વિસ્મરણ કરવું નહિ અને પિતે આ લક્ષ્યસ્થાનરૂપ જ્યાંસુધી ન થાય ત્યાંસુધી તે લક્ષ્યસ્થાનરૂપ થવાને માટે તેના ગુણલક્ષણે પિતાનામાં આવે તેને માટે હંમેશાં પ્રયત્ન કરે. જેમકે આપણે આપણા ગામથી બીજે ગામ જવું હોય છે ત્યારે ઘરમાંથી નીકળતાં પહેલાં તે ગામનું ચિત્ર પ્રથમ આપણા લક્ષમાં આવે છે અને ત્યાં જવાને માટે તે રસ્તે થઈને તે ગામ પહોંચી શકાય તે રસ્તાનું ચિત્ર પણ આપણુ લક્ષમાં લાવવું પડે છે અને આ પ્રમાણે આપણે કપેલા ચિત્રરૂપ ગામમાં પહોંચવાને માટે જે રસ્તે થઈને જઈ શકાય તેમ હોય તે રસ્તેજ પ્રયાણ કરીએ છીએ અને જ્યાં સુધી તે ગામ ન પહોંચીએ ત્યાંસુધી તે ગામનું લક્ષ્યબિંદુ આપણે ભૂલતા નથી અને તે આવતાસુધી અગાડી અને અગાડી રસ્તે કાપ્યા કરીએ છીએ અને જ્યારે તે ગામ પહોંચીએ છીએ ત્યારે જ આપણે આપણું મનમાંથી રસ્તાનું અને ગામનું કપેલું ચિત્ર ભૂલી જઈએ છીએ તેવી જ રીતે આપણે જેવા થવું હોય તેવા આપણે જ્યાં સુધી ન થઈએ ત્યાંસુધી તેવા થવાને માટે આપણે જે પ્રયત્નરૂપી રસ્તાને કાપ જેઈએ તે પ્રયતને ખંત રાખી કર્યા કરે અને ધારેલા ચિત્ર પ્રમાણે આપણે થઈએ ત્યાંસુધી તે પ્રયતને અટકાવે નહિ અને આપણે જેવા થવા ઇચ્છા રાખી હોય તેવા થવું. મનમાં ધાર્યું કે હું ફલાણું જે થવા ઇચ્છું છું અને એવું ઇચ્છીને જ બેસી રહેવાથી ધારેલા ચિત્ર પ્રમાણે થવાને માટે તેવા થતાં સુધી પ્રયતની જરૂર છે અને તે પ્રયલ જે માણસ ધારેલા ચિત્ર પ્રમાણે પોતે એક ભાગ્યોદય-અંક ૧૧ મે-વર્ષ પહેલું. Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧પ૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભ સપ્તમ થાય ત્યાં સુધી કરે તે માણસ અવશ્ય કપેલા ચિત્ર પ્રમાણે પિતાને કરી શકે છે. આ પ્રમાણે પ્રયત્ન કરતાં વચ્ચે ઝાડ, ઝાંખરાં કે કાંટારૂપી દુર્ગુણ કે બીજા આડે આવનારા દેશોથી ન કંટાળતાં તેના ઉપર વિજય મેળવી તે. મનાથી દૂર રહી સંભાળથી પ્રયત્ન કરવો. બીજાઓના દેષ કાઢનારાઓએ બીજાના દોષ કાઢતાં પહેલાં પિતાનામાં તે દેષ છે કે કેમ તેને પ્રથમ વિચાર કરે અને જે તે દોષ પોતાનામાં હેય તે તેનું પ્રથમથી નિકંદન કરી પછી બીજાને શીખામણ આપવી. ઘણું કરીને બીજાને શીખામણ આપનારામાંના ઘણામાં આવા દુર્ગુણો હોય છે કે તે પિતે એમ સમજે છે કે પોતેજ સર્વ ગુણાલંકૃત છે, પોતેજ સર્વ દેષથી મુક્ત છે અને તેવું માનીને જ પોતાના વિચારથીજ વિરૂદ્ધ વર્તન કરનારના દે કાઢે છે અને તેને શીખામણ દેવા મચી પડે છે. ઘણું રૂબરૂમાં શીખામણ આપે છે ત્યારે કેટલાક પરોક્ષપણે બીજાના દ્વારા શીખામણ આપે છે અને તેમને એક જાતને આ સ્વભાવજ પડી ગયે હોય છે કે જેને અને તેને શીખામણજ દેવી. આ પ્રમાણે શીખામણ દેનારામાંના ઘણે બીજાને સુધારવાને માટે શીખામણ દે છે એવું સમજીને શીખામણ દેતા નથી પણ પિતે તેના કરતાં કાંઈક વધારે જાણે છે, તેના કરતાં પોતે ડાહ્યા અને વિદ્વાન છે તેવું તે બીજા માણસ માને, બીજાના કરતાં પિતાને શ્રેષ્ઠ અને માટે માને, આટલા પુરતા તેઓ બીજાને શીખામણ આપવા પ્રયત્ન કર્યા કરે છે. પણ આ ભાવ તેની શીખામણ સાંભળનારા માણસ સમજી જાય છે તે વખતે તેનું વજન રહેતું નથી અને આખરે તે હલકો પડી જાય છે અને તેની શીખામણ ઉપર કઈ લક્ષ આપતું નથી. માટે દરેક માણસે પોતે બીજાને શીખામણ દેતા પહેલાં જે બાબતની બીજાને શીખામણ આપવા બેસે છે તેવા કેઈ દેષ કે દુર્ગુણ પિતાનામાં છે કે કેમ તેને તેણે પોતે પ્રથમ વિચાર કરવો જોઈએ અને જે કદાપિ પિતાનામાં તે દેષ કે દુર્ગુણ હોય છે તેનો ત્યાગ કર્યા પછી જ બીજાને શીખામણ દેવી કે જે સાંભળી સાંભળનાર માણસ તેનામાં તે દેષ ન હોવાને લીધે તેની શીખામણઉપર વજન રાખી કાંઈક ગ્રહણ કરે. વાણીથી શીખામણ દેવાથી બીજાને મન ઉપર જે અસર કરી શકાય છે તેના કરતાં વર્તનથી શીખામણ દેવાથી બીજાના મનમાં સજજડ અસર કરી શકાય છે. માટે બીજાને શીખામણ દેવાની જેને ટેવ પડી હોય છે તેણે પ્રથમ પિતાના વર્તનથી જ બીજાને શીખામણ દેવાને પ્રયત્ન કરે કે જેથી તેના વતનનું ઘણું માણસ ગ્રહણ કરી શકશે. બીજાને સુધારવા ઈચ્છનારે પ્રથમ તેજ સુધરવું કે તેના સુધરેલા વર્તનનું ઘણા માણસો અનુકરણ કરી શકશે. પોતાનામાં દોષ હોવા છતાં બીજાને તે દેષથી સુધારવા પ્રયત્ન કરવું એ મિયા હાસ્યાસ્પદ છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ પરિમા. મિષ્ટભાષણ અધિકાર. ૧૫૧ - બીજાને સુધારવા ઈચ્છનારાએ પ્રથમ પિતેજ સુધરવું તે બીજાઓ સુધરી શકશે. માટે પ્રથમ પોતે જેવા થવા ઈચ્છતા હોય તેવા થવું અને તે પછી જ બીજાને સુધારવા પ્રયત્ન કરે. પોતે સુધરવાથી પિતાને અને બીજાને બન્નેને ફાયદો થાય છે માટે પ્રથમ પતે સુધરવાને માટે પ્રયત્ન કર. પિતાને જેવા થવા ઈચ્છા હોય તેવા જ્યાં સુધી ન થવાય ત્યાંસુધી તેવા થવાને માટે નિશદિન પ્રયત્ન કરે અને ધારેલી સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે જ તે પ્રયાથી વિરમવું. આમ કરવાથી પછી બીજાને સુધારવામાટે વાણીથી શીખામણ દેવાની જરૂર રહેશે નહિ પણ પોતે સુધર્યા પછી પિતાના વર્તનથી જ બીજાઓ અનુકરણ કરી અને આપોઆપ સુધરી શકશે. માટે દરેક મનુષ્ય બીજાને શીખામણ દેવાને પ્રયત વાણુથી ન કરતાં વતનથી કર અને પ્રથમ પિતે જાતે સુધરવું એજ બીજાને સુધરવાને સર્વોત્તમ માર્ગ છે કે જેને પ્રમાણિકપણું કહેવામાં આવે છે. આ પ્રમાણે પ્રમાણિકપણાસંબધે ટૂંકમાં જરૂર જેટલું લખી આ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. OS – દિમાન-ધિકાર. મુઝ ( પ્રમાણિકતાથી યુક્ત મિષ્ટભાષણ (મધુરવાણી) એ સુજનનું સર્વ હુદ્દ૯ જગન્ના મનને હરણ કરનાર વશીકરણ સાધન છે. મધુરવાણથી શત્રુ પણ શાન્ત થઈ જાય છે, તેમ તેથી કેઈને દુઃખ થતું નથી જેથી ધર્મને મુખ્ય સિદ્ધાંત કેઈને દુઃખ ન ઉપજાવવું એ પણ જળવાય છે. તેથી આ અધિકાર આવશ્યક છે. મીઠાં વચનથી સર્વ પ્રાણીઓ પ્રસન્ન થાય છે. મનુટ્ટા (૧ થી ૪). पियवाक्यप्रदानेन, सर्वे तुष्यन्ति जन्तवः । तस्मात्तदेव वक्तव्यं, वचने का दरिद्रता ॥१॥ रूपसेनचरित्र. Page #184 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહું-ભાગ ૨ જો. સમ મીઠાં વાક્યના દાનથી એટલે પ્રિય વાક્ય કહેવાથી સર્વ જીવા પ્રસન્ન થાયછે. તેથી તેજ વાક્યને ઉચ્ચાર કરવા. વચનમાં શી રિદ્રતા છે? એટ્લે તેમાં શું ધનવ્યય થાયછે? ૧. મિષ્ટવાદીઉપર સરસ્વતીની કૃપા. પર ललितं सत्यसंयुक्तं, सुव्यक्तं सततं मितम् । ये वदन्ति सदा तेषां स्वयं सिद्धैव भारती ॥ २ ॥ काव्यमाला सप्तम गुच्छक. જે પુરૂષો સુંદર સત્યયુક્ત સુપ્રસિદ્ધ હંમેશાં નિયમવાળુ વચન મેલે છે તેઓને હમેશાં સરસ્વતી સ્વયં સિદ્ધજ રહેછે. ૨. સુભેાજન અને સુવચનની શ્લેષ અલંકારથી પ્રશંસા કરેછે. हितं मितं प्रियं स्निग्धं, मिष्टं परिणतिप्रियम् । भोजनं वचनं चापि, भुक्तमुक्तं प्रशस्यते ॥ ३॥ ફાયદાકારક, માપસર, પ્રિય, સુકેામળ, મીઠું, પરિણામમાં હિતરૂપ એવુ ભાજન તથા વચન જેઓએ જમેલું છે અને ખેલેલું છે અર્થાત્ ભેાજન જમેલું છે અને વચન ખેલેલું છે તેમાં તે બન્ને પ્રશંસાને પાત્ર થાયછે. ૩. પ્રિયવાદી પુરૂષાના કાણુ શત્રુ છે? कोऽतिभारः समर्थानां किं दूरं व्यवसायिनाम् । को विदेशः सविद्यानां, कोऽप्रियः प्रियवादिनाम् ॥ ४ ॥ सूक्तिमुक्तावली. માનવાને કયા અતિભાર છે ? ઉદ્યમીને શું દૂર? વિદ્વાનાને મ્યા વિદેશ છે? અને પ્રિયવાદી પુરૂષાના કાણુ શત્રુ છે ? કાઇ નથી. ૪. સમ મધુર વાણીથીજ શાંતિ થાયછે. બા. न तथा शशी न सलिलं, न चन्दनं नापि शीतलच्छाया । आह्रादयति मनुष्यं यथा हि मधुराक्षरा वाणी ॥ ५ ॥ रूपसेनचरित्र. Page #185 -------------------------------------------------------------------------- ________________ wwwwww પરિચ્છે. મિષ્ટભાષણ-અધિકાર. ૧૫૩ જેવી રીતે મધુર અક્ષરવાળી વાણું મનુષ્યને ખુશ કરે છે તેવી રીતે પૂર્ણ ચંદ્ર, ઠંડું પાણી, ચંદન અને શીતલ છાયા આનદ ઉત્પન્ન કરી શક્તી નથી. ૫. પરગુણપ્રશંસા, ઉપનાતિ. यथा तवेष्टा स्वगुणप्रशंसा, तथा परेषामिति मत्सरोज्झी । तेषामिमां सन्तनु यल्लभेथास्तां नेष्टदानाद्धि विनेष्टलाभः ॥६॥ અધ્યામવરપટ્ટમ. જેવી રીતે તને તારા પિતાના ગુણોની પ્રશંસા વહાલી છે તેવીજ રીતે બીજાઓને પણ પિતાના ગુણની પ્રશંસા વહાલી હોય છે; તેથી મત્સર તજી દઈને તેઓના ગુણની પ્રશંસા સારી રીતે કરવા માંડે જેથી તેને પણ તે મળે (એટલે તારા ગુણેની પણ પ્રશંસા થાય) કારણકે વહાલી વસ્તુ આખ્યાવગર વહાલી વસ્તુ મળતી નથી. ભાવાર્થ-આપણામાં કાવ્યચાતુર્ય, પ્રામાણિક વ્યવહાર, તપ, દાન, ઉપદેશ દેવાની અદ્દભુત શક્તિ કે એ કઈ પણ સદગુણ કે સદ્દવર્તન હેય તેની આપણું સ્નેહી, સગાં કે અન્ય કઈ પ્રશંસા કરે, તે સાંભળી આપણને આનંદ થાય કે તુરત મદ ચઢે છે, કેટલીકવાર આ બનાવ આડકતરી રીતે બને છે. માયાથી દેખાવ કરવાની ટેવથી આ જીવ તે વખતે બેલે છે કે એમાં કાંઈ નહિ, એને મારી ફરજ હતી વિગેરે, પણ એમાં ઘણી વખત માયા હોય છે. બીજા માણસે ગુણસ્તુતિ કરે એ સાંભળવાની ઈચ્છા થાય, પિતાનું વર્તન બીજાને જણાવવાની ઈચ્છા થાય અને બીજા તેનાં વખાણ કરે તે સાંભળી આનંદ થાય ત્યાં ગુણપ્રાપ્તિને છેડે આવે છે. જેને ગુણઉપર ગુણખાતરજ પ્રેમ હોય છે તે, લેકે શું બેલે છે, શું ધારે છે એની દરકારજ કરતા નથી–એને વિચાર પણ કરતા નથી. એજ નિયમ પ્રમાણે જ્યારે પોતાના દેષ સાંભળીને ખેદ થાય છે ત્યારે પછી દેષ દૂર કરવાની વિચારણા કે કર્તવ્યનું ભાન રહેતું નથી. એને બીજા માણો શું કહે છે તેતરફ ધ્યાન રહે છે, તેથી ખેલ બગડે છે અને તેને લીધે દો જામી જાય છે, દોષપર સીલ થાય છે અને એને દેષ છોડવા એ પિતાની પ્રિય વસ્તુ છેડવા જેવું થઈ પડે છે અથવા ઘણુવાર દેષને દેષતરીકે ઓળખી શકાતે જ નથી અને દેષ છપાવવાનો પ્રયત્ન થાય છે; કારણકે અમુક વિચાર, ઉચ્ચાર કે આચારતરફ એનું ધ્યાન રહેતું નથી, પણ લેકે તેને માટે શું ધા ૨૦ Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ વ્યાખ્યાન સાહિત્યસ‘ગ્રહુ—ભાગ ૨ જો. સમ રેછે, બાલેછે તરફ ધ્યાન રહેછે. લેાકેાનું ધારવું ખરાબર ન હોય તે આ જીવ છેતરાયછે. લેાકામાં આંતર હેતુના વિચાર કરી મત માંધનારા અલ્પ હોવાથી ધારણામાં ભૂલ કરનારા વિશેષ હોયછે અને તેથી લેક પ્રશંસા કે જનચિપર આધાર રાખનારા મહુધા છેતરાયછે. ૬. મનેાહર વાણી દુર્લભ, उपेन्द्रवज्रा. स्तुवन्ति गुर्वीमभिधेयसम्पदं, विशुद्धिमुक्तेरपरे विपश्चितः । इति स्थितायां प्रतिपूरुषं रुचौ सुदुर्लभाः सर्वमनोरमा गिरः ॥ ७ ॥ કેટલાક વિદ્રાન પુરૂષ વાણીની ગારવવાળી અર્થ સપત્તિ (અથ રચના) ને વખાણેછે અને કેટલાક શબ્દશુદ્ધિને વખાણેછે, આવી રીતે દરેક પુરૂષમાં ભિન્ન ભિન્ન રૂચિ છે. તેથી સ` પ્રકારે મનને હુ` ઉપજાવનારી જે વાણી, બહુ મુશ્કેલ છે. તે સારાંશ—ઉંડા અવાળી, ઝડઝમક કે અલંકારવાળી વાણીકરતાં, નીતિમય મનેહુર (મનને અતિરમણીય ) વાણી જગમાં મળવી અતિશય દુલ ભ છે. ૭. મધુર વાણી એજ ખરા શણગાર છે. शार्दूलविक्रीडित . किं हारैः किमु कङ्कणैः किमसमैः कर्णावतंसैरलं, केयूरैर्मणिकुण्डलैरलमलं साडम्बरैरम्बरैः । पुंसामेकमखण्डितं पुनरिदं मन्यामहे मण्डनं, यन्निष्पीडितपार्वणामृतकर स्यन्दोपमाः सूक्तयः ॥ ८ ॥ सुभाषितरत्नभाण्डागार. હારા, કંકણા, કાનનાં અસાધારણ આભૂષણા, બાજુબંધ, મમમય કુંડળ અને ભભકાદાર વસ્ત્રાથી પુરૂષાની શાભા ગણાતી નથી; પણ નીચાવેલ પૂર્ણ - ચંદ્રના અમૃતમય ઝરાજેવું સુભાષિત (મધુરવાણી) છે તેજ પુરૂષાનું અખંડિત ભૂષણ છે એમ અમે માનીએ છીએ. ૮, Page #187 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ. સુભાષિતપ્રશંસા-અધિકાર. ૧૫૫ ~~ ~ ~~~ ઇન્દ્રવિજય, કામ શુણી અરધે કથને જઈ, કાશદ તુલ્ય કરે કદી કૂદી, શત વૃષા ન વિચાર કરે, ન વિચાર કરે રજની વદિ સુદી; લાડુ જલેબી જમાડી જુઓ, અછતે પીરસે કદળી ફળ છંદી, કેડ કરે દલપત કહે પણ, જીભ મીઠાશની વાતજ જૂદી. ૯ દલપત, મધુર વાણીથી કેયલ કે મયૂર પ્યારા લાગે છે, પુત્ર કે પુત્રી અથવા પતીઉપર સ્નેહ વધે છે, શત્રુ કે રાજા, માતા કે પિતા અથવા ગુરૂ વશ થાય છે, એ સર્વ પ્રતાપ મધુરવાણુને છે એમ સમજાવી આ મિષ્ટભાષણ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. KG c છે. - * ગુમતિ શંકા-વિવાર. -9638-- છે અન્ય વ્યવહારના ઉપદેશ કરતાં દુનિયાને ધર્મને ઉપદેશ કરવાની - Sાહ પહેલી જરૂર છે. કારણકે ધર્મને અનુસરે મનુષ્યને વ્યવહાર સરલ અને તેને પિતાને તેમજ આખી દુનિયાને સુખદાયક થાય છે. તેથી ધમને ઉપદેશ કરે એ મોટામાં મોટું પુણ્યનું કામ છે. ધમને ઉપદેશ કરવામાં તેમજ અન્ય વ્યવહારને ચગ્ય ઉપદેશ કરવામાં જેની પાસે સુભાષિત સંપત્તિ હોય તે બીજાઓને ધારેલી અસર કરી શકે છે માટે સુભાષિત એ સિને માટે જરૂરનું છે અને તેમાં પણ ધર્મનો ઉપદેશ કરનારમાટે તે વધારે જરૂરનું છે. મિષ્ટતાની સાથે સુભાષિત” એ સશિક્ષણનું પરિણામ છે. એટલે સુશિક્ષિત થયેલ મનુષ્ય તેના સ્વાદના રહસ્યને જાણી શકે છે. અન્યને તેનું ભાન થવું અશક્ય છે. ઈત્યાદિ બાબતેનું દિગ્દર્શન કરાવવા સારૂ આ અધિકાર આરંભ કરવામાં આવે છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ-ભાગ ૨ જો. સભામાં સુભાષિત રત્તની જરૂર. અનુષ્ટુપ (? થી ૬). મુમાતમઐદ્રવ્ય, સંપ્રદં ન રોતિ ચ । सोऽपि प्रस्तावयज्ञेषु, कां प्रदास्यति दक्षिणाम् ॥ १ ॥ शार्ङ्गधर पद्धति. જે પુરૂષ સુભાષિતરૂપી ધનાના સંગ્રહ કરતા નથી તે પુરૂષ પ્રસ્તાવ યજ્ઞા (વિદ્વાનેાની સભા) માં શું દક્ષિણા આપી શકશે ? ૧. સુભાષિતહીન નરનું જીવનકરતાં મરણ ઉત્તમ છે. नैव भाग्यं विना विद्या, विना विद्यां न भाषितम् । सुभाषितविहीनस्य, जीवितान्मरणं वरम् || २ || સમ સદ્દભાગ્યવિના વિદ્યા પ્રાપ્ત થતી નથી અને વિદ્યાવિના સુભાષિતની પ્રાપ્તિ થતી નથી અને સુભાષિતથી હીન પુરૂષનું જીવનકરતાં મરણુ ઉત્તમ છે. ૨. માઢામાં રહેલ જે જીભ તેને જીભ કહેવી કે માંસના કકડા કહેવા ? मांसखण्डं न सा जिह्वा, या न वेत्ति सुभाषितम् । नूनं काकभयादेषा, दन्तान्तर्विनिवेशिता ॥ ३ ॥ જે જીભ સુભાષિતથી વિત છે તે જીભ નથી, પરંતુ માંસના એક કટકા છે. ત્યારે ત્યાં શંકા થાયછે કે તેવા માંસના અપવિત્ર કટકાને સુખરૂપી ઉત્તમ સ્થાનમાં શાવાસ્તે રાખવામાં આવ્યે હુશે ? જવામમાં જણાવેછે કે નક્કી કાગડાની બીકથી દાંતાના મધ્યમાં તે રાખવામાં આવી છે. એટલે મહાર હેત તે। કાગડા ખાઇ જાત એવી સંભાવના છે. ૩. સુભાષિત ખરૂ રત છે, पृथिव्यां त्रीणि रत्नानि, जलमन्नं सुभाषितम् । मूढैः पाषाणखण्डेषु, रत्नसंज्ञा निवेशिता ॥ ४ ॥ પાણી, અન્ન અને સારૂં ભાષણ પૃથ્વીમાં આ ત્રણ૪ સત્ય રસ્તે છે; પરંતુ મૂઢ લેાકાએ પાષાણુના કટકામાં ( ભૂલથી) રત્ન એવું નામ ધરાવેલું છે, ૪, Page #189 -------------------------------------------------------------------------- ________________ પરિકેદ. સુભાષિતપ્રશંસા-અધિકાર. ૧૫૭ સુભાષિતની ઉત્તમ રતમાં ગણના. .धर्मो यशो नयो दाक्ष्यं, मनोहारि सुभाषितम् ।। इत्यादिगुणरत्नानां, संग्रही नावसीदति ॥ ५॥ ભૂમુિવિ. ધમ, કીર્તિ, ન્યાય, ચતુરતા અને સુંદર ભાષિત ઇત્યાદિ ગુણરૂપ ૨ને સંગ્રહ કરનાર મનુષ્ય દુઃખને પામતે નથી. પ. સુભાષિત રસ આગળ બીજા રસે તુચ્છ છે. द्राक्षा म्लानमुखी जाता, शर्करा चाश्मतां गता । सुभाषितरसस्याग्रे, सुधा भीता दिवं गता ॥ ६॥ सुभाषितरत्नभाण्डागार. સુભાષિતરૂપી રસની આગળ દ્રાક્ષા કરમાયેલ મેઢાવાળી થઈ ગઈ અને સાકર પથ્થર (કરપણુના) સ્વરૂપને પામી અને અમૃત ભય પામીને સ્વગમાં પલાયન કરી ગયું. ૬. સુભાષિતહીન પુરૂષની પંડિતમાં સભામાં સ્થિતિ. - રથોદ્ધતા. यस्य वकुहरे सुभाषितं, नास्ति नाप्यवसरे मजल्पति । आगतः सदसि धीमतामसौ, लेख्यनिर्मित इवावभासते ॥ ७ ॥ ભૂમુિ વરી. જે પુરૂષના મુખમુહુરમાં સુભાષિત નથી, તે પુરૂષ સમય આવતાં કાંઈ બેલી શક નથી અને વિદ્વાનોની સભામાં વખતે એ મૂખ પુરૂષ આવ્યું હેય તે ચિત્રમાં લખેલી પુરૂષની છબી (ટા) માફક ભાસમાન થાય છે એટલે માત્ર દેખાય છે એટલું જ છે. ૭. સુભાષિત એ સત્તમ કળા છે. બાથ. एकापि कला मुकला, वचनकला किं कलाभिरपराभिः । વલ મોવી, નવીનાં ઝામર | ૮ || Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ - વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ : સપ્તમ વાક ચાતુરી તે એકજ સુંદર કળા છે, બીજી કળાએથી શું? કારણકે જેવી રીતે કામદુઘા ગાય શ્રેષ્ઠ છે, તેની આગળ વૃદ્ધ ગાયનું લાખ જેટલું ટેળું પણ નિરર્થક છે. ૮. છે. અસરકારક વાણુવિના કે મનુષ્ય વશ કે પ્રસન્ન થતું નથી માટે સુભાષિતની બહુ જરૂર છે એમ બતાવી આ સુભાષિત અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. – સમયનસ્પન-વિવાર. – હું સભાષિત છતાં પણ સમયની ગ્યતા વગરનું બેલવું હોય તો તે બીજા જા એને કંટાળા ભરેલું થઈ પડે છે માટે “સમયજ૫ન” ટાણું જોઈ બોલવું તે જાણવાની ઘણી જરૂર છે. દુનિયામાં કેટલાક એવા મનુષ્ય હેય છે કે સમયને જાણતા નથી તેઓને પરિશ્રમ થતાં છતાં પણ કશે લાભ થતું નથી ઇત્યાદિ જણાવવા આ અધિકારને આરંભ કરવામાં આવે છે. અવસરવિના બેલનું નિરર્થક છે. અનુણુ (૨–૨). कलाकलापसम्पन्ना, जल्पन्ति समये परम् ।। घनागमविपर्यासे, केकायन्ते न केकिनः ॥ १॥ કળાના સમૂહથી સંપન્ન (કલા) પુરૂષે કેવળ સમય આવતાંજ બેલે છે. કારણકે વર્ષાઋતુ ગયા બાદ મયૂરે તીવ્રધ્વનિ કરતા નથી. ૧. ભાષાથી પરીક્ષા. तुल्यवर्णच्छदैः कृष्णकोकिलैः किल सङ्गतः। केन सज्ञायते काका, स्वयं न यदि भाषते ॥ २॥ सूक्तिमुक्तावली. Page #191 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. ઉચ્છિષ્ટ જલપાનનિષેધ-અધિકાર ૧૫૯ સમાન છે રંગ પીછાં જેના એવા શ્યામ કેકિલાઓની સાથે મળી ગયેલે કાગડા જે તે પોતે ન બેલે તે કેનાથી જાણી શકાય છે? (અર્થાત ભાષા બોલવાની ઢબઉપરથી કાગડે વરતાઈ જાય છે). ૨. એક ઘણું મૂખેવાળા સમાજમાં એક પંડિત પુરૂષ ગયે; પરંતુ તે ત્યાં મુંગે બેસી રહ્યા એટલે એક સુજ્ઞ પુરૂષને વિચાર થયે કે આ જનસમાજ મૂખપ્રાય છે; પરંતુ આમાં વિદ્વાનની પરીક્ષા કરી શકે તેવા સુજ્ઞ પુરૂષો પણ છે, તે જે આ વિદ્વાન કાંઈ બોલ્યા સિવાય અત્રેથી ચાલ્યા જશે તે તે પણ મૂખમાં ગણઈ જશે. તેમ જાણું તેને ઉદેશને-કેકિલતરફ અન્યક્તિ કરી કહે છે કેવિદ્વાનને સમજાવવા કેલિપ્રતિ અન્યક્તિ. "લ . रे रे कोकिल मा कुरु मौनं, कश्चिदुदश्चय पञ्चमरागम् । नो चेत्त्वामिह को जानीते, काककदम्बकपिहिते चूते ॥३॥ પ્રમાણસર ટી. રે રે કિલ! તું માનવ્રતને ધારણ કરમાં કઈક પ્રકારના પંચમ રાગને આલાપ કર. નહિતર કાગડાના સમૂહથી ઢંકાયેલા આ આંબાના વૃક્ષમાં તને કોણ ઓળખી શકશે? ૩. * વાઈઝ છંદ સેંળ માત્રાને છે ને તે ઉપજાતિની માફક માત્રામ, વિ , વાનકાલ, ત્રિ, પવિત્રા એમ પાંચ છંદને બને છે તેમાં પ્રથમ ચરણ માત્રામનું અથવા ત્રિાનું ગોઠવવું ને દ્વિતીય ચરણ વિનું ત્રીજું ચરણ પાનવાસનું ને એથું ચરણ વોનું આવવું જોઈએ. ઉપરના પાંચ છદમાં દરેક ચરણની સોળ સોળ માત્રા હોય છે પણ માત્રામા માં નવમી માત્રા લઘુને અંયની દીર્ઘ હોવી જોઇએ. વિશ્વમાં ચાર માત્રા પછી ન ગણ અથવા ન ગણુ અને લઘુ આવે ને અંત્યે તે દીર્ઘ માત્રા હોવી જ જોઈએ. વનવાસમાં આઠ માત્રા પછી ન ગણુ અને અંતે દીર્ઘ માત્રા આવવી જેઈએ અથવા આઠ માત્રા પછી ન ગણુ લઘુ અને અંતે દીર્ઘ માત્રા લાવવી. ત્રિામાં પાંચમી, આઠમી ને નવમી માત્રા હસ્વ હોવી જોઈએ. ૩પવિત્રામાં આઠ માત્રા પછી મ ગણુ આવે ને અંતે દીર્ઘ માત્રા લાવવી. Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૬. વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ અવસર જાણ બેલેલી અશુભ વાણી પણ મંગળ આપે છે. નીતિ.. अवसरपठिता. वाणी, गुणगणरहितापि शोभते पुंसाम् । . वामे प्रयाणसमये गर्दभशब्दोऽपि मङ्गलं तनुते ॥ ४॥ __कस्यापि. અવસર જાણીને બેલેલી મનુષ્યની વાણું ગુણગણેથી રહિત હોય તે પણ તે શેલે છે. કારણકે પ્રયાણ વખતે વામભાગ તરફ થયેલ ગર્દભ (ગધેડા) ને શબ્દ પણ મંગલકારક છે. ૪. સુખકર બેલવાની જરૂર મનહર, બોલીએ તે તબ બ બેલિવીઝી શુદ્ધિ હોય, ન તે મુખ માન કરી ચુપ હેઈ રહીયે; જરી તે તબ જબ જોર જાની પરે, તુક છંદ અરથ અનુપ જામે લહીએ; ગાઈએ તો તબ બ ગાય કંઠ હેઈ, શ્રવનકે સુનહી મન જાય ગણિયે; તુક ભંગ છંદ ભંગ અરથ મીલે ન કછુ, સુંદર કહત એસી બાની નહિ કહીયે; પ્રથમ હીયે વિચાર ઢીમસે ન દીજે ડાર, તાહી તે સુવચન સંભારી કરી બેલીયે; જાને કહું હેત હેત ભાવ તે કહી દેત, કહીએ અતબ જબ મનમાંહી તેલિયે; સબહી લાગે દુ:ખ કે નહિ પાવે સુખ, બોલી કે વૃથાહી તાતેં છાતી નહિ છોલીએ; સુંદર સમજ કરી કહીએ સરસ વાત, તબહી તો વચન કપાટ ગહી ખેલીએ. સુંદરદાસ. આ પ્રમાણે સમય જોઈને બોલવાની જરૂર ટૂંકામાં જણાવી આ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ પરિચછે. વાણ-અધિકાર. ૧૯૧ - વાળી-યિા. એક શુભાશુભ વચન, મિષ્ટ ભાષણ, સુભાષિત, સમય·ન એ બધા ઊંડી સામાન્ય રીતે વાણુને લગતા વિષયેનું વર્ણન કરીને તે પછી આ તીર્થકરે જેવાઓની અસાધારણ વાણી જેના પર લેકકલ્યાણને હા મહટે આધાર છે તેના સંબંધમાં યથાવકાશ કાંઈ કહેવું જોઇએ. જે વાણી આલેક તથા પરલોકમાં યશ, કીર્તિ અને ઈચ્છિત વસ્તુ આપે છે તે વિના બીજી મિથ્યા વાણી અથવા કાક વાણું કહેવાય કે જેથી કોઈ પણ પ્રયજન ન સરે. માટે મહાત્માઓ તથા આદિ પુરૂતીર્થકરેએ અનુભવી લેકહિતાર્થે સિદ્ધાન્તરૂપે પ્રગટ કરેલી વાણું કે જે વાણીના પ્રસાદથી (યુક્તિપ્રયુક્તિવાળા દષ્ટાન્તથી) અનેક કાર્યો સધાય છે તે આ ગળ પ્રસ્તાવરૂપે દર્શાવવામાટે આ અધિકાર આરંભ કરવામાં આવે છે. ત્રિપદીના પ્રસાદથી જે સિદ્ધાન્ત પ્રથમ થશે છે તે બતાવે છે. વગ્રા. तीर्थङ्करेभ्यो गतरागमोहद्वेषोदयेभ्यः सदयाशयेभ्यः । एकान्तनित्योपकृतौ स्थितेभ्यो, यो जात आदौ त्रिपदीमसादात् ॥१॥ રાગ, મેહ, દ્વેષાદિના ઉદયથી રહિત, સદય હૃદયવાળા, સદૈવ ઉપકાર કરવામાં સ્થિતિવાળા તીર્થંકર પાસેથી મળેલી ઉત્પાદ, વ્યય અને ધૃવરૂપ ત્રિપદીના પ્રસાદથી જે સિદ્ધાંત પ્રથમ થયેલ છે. ૧. તથા - ઉપેન્દ્રવગ્રા. गणन्धरैलब्धिधरैः सुधीरैः, संसूत्रितो यः सुविचित्रसूत्रः । अनेकधार्थप्रचयेन पूर्णो, मुक्ताकरण्डश्रियमाततान ॥२॥ સુધીર ગણધરે અને લબ્ધિધરેએ સંસત્રિત અનેક પ્રકારે અનિચય (સમુદાય) થી પૂર્ણ, સુંદર વિચિત્ર સૂત્રવાળા જે સિદ્ધાંત મતીના કરંડીયાની શેભાને વિસ્તાર ફેલાવ્યું છે. જેમ મોતીને કરંડીય ખુલતાં શુદ્ધ શુજ ૨૧ Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૨ . ખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ . સપ્તમ કાતિ પ્રસરે તેમ આ સિદ્ધાંતના દર્શનથી સમગ્ર અથ સમૂહ વિકસિત થાય છે. ૨. જે આ સિદ્ધાંત જાણે તે ધન્ય. v=ાતિ (–). दृष्टान्तयुक्तिस्थितिहेतुयुक्त, आयन्तमध्ये व्यभिचारमुक्तः । अनेकधा नूतनयः प्रपञ्चाचारी विचारीकृतविश्वविश्वः ॥ ३ ॥ सिद्धान्त एष क्षितिकमजालो, वस यवश्यं हृदयान्तरले । यस्य प्रसन्नीकृतमानसस्य, स एव धन्यः सुकृती कृती च ॥४॥ દષ્ટાન્ન, યુક્તિ સ્થિતિ અને હેતુથી યુક્ત, આદિમાં મધ્યમાં અને અંતમાં નિર્દોષ, અનેક રીતે ન્યાયવાળે, નિuપંચ સકલવિશ્વને વિચારવંત. જે પ્રસન્નત્માના હૃદયની અંદર આ (કર્મસમૂહનાશક) સિદ્ધાન્ત વાસ કરે છે તેને ધન્ય, સુકૃતી અને કૃતાર્થ સમજ. ૩, ૪. સિદ્ધાન્ત જ્ઞાનવગર કોઈ પણ વસ્તુ જાણી શકાતી નથી. उपेन्द्रवज्रा. अदेवदेवौ कुगुरुं गुरुं वा, कुधर्मधर्मावहितं हितं वा । गुणागुणौ वा वहुपापपुण्य, न वेत्ति जन्तुः समयेन हीनः ॥ ५॥ સિદ્ધાન્ત હિત મનુષ્ય, અદેવ અથવા દેવને, કુરૂ અને સદગુરૂને, ધર્મ તથા અધર્મને, હિત-અહિતને, ગુણ-નિર્ગુણને, બહુપા૫ અથવા પુણ્યને જાણતા નથી. ૫ તે સિદ્ધાન્ત લેકેને બહુ રીતે ઉપકારી છે. લાગતિ (૬-૭). रत्नप्रदीपः शिवमार्गगाणां, दिवाकराभो भविकाम्बुजानाम् । सुधोपमानो विधुधवजाना, पोनो भवाब्धौ पततां जनानाम् ॥ ६॥ શિવમાર્ગમાં (મેક્ષમાર્ગમાં) જનારાઓને રતના દીવારૂપ, ભવ્ય પ્રાણરૂપ કમલને ખીલવનાર સૂર્યસમાન, જ્ઞાનીના અથવા દેવના સમુદાયને અમૃત, રૂપ અને સંસારસાગરમાં પડતાં મનુષ્યોને તારવામાં વહાણરૂપ છે. ૬. Page #195 -------------------------------------------------------------------------- ________________ વાણી—અધિકાર. તે દ્ધિાંતમાં ખરી શ્રદ્ધા ! થાય? जिनप्रणीते शुभधर्ममार्गे, विश्वत्रयीव्यापिार्थसार्थे । जीवादित च तथतिबुद्धिः, सञ्जायते भव्यननत्य भाग्यात् ॥ ७ ॥ नरवर्मचरित्र. ', પરિચ્છેદ. ૧૬૩ ત્રણે લેાકમાં વ્યાપ્ત પદાર્થના સાથે (સમૂડુ ) વાળા શ્રીજિનેશ્વર પ્રણીત શુભ ધર્મ માર્ગોમાં અને જીવ આદિ તત્ત્વમાં ભવ્ય પ્રાણીને ભાગ્ય ચેગથી યથાર્થ (સત્ય) બુદ્ધિ થાયછે. ૭. જિનવચનથી રહિત મનુષ્યા અધતુલ્ય છે. शिखरिणी. न देवं नादेवं न शुभगुरुमेवं न कुगुरुं, धर्मे नाधर्मे न गुणपरिणद्धं न विगुणम् । न कृत्यं नाकृत्यं न हितमहितं नापि निपुणं, विलोकन्ते लोका जिनवचनचक्षुविरहिताः ॥ ८ ॥ लिंदूरप्रकर. જિનવચનરૂપી ચક્ષુ (નેત્ર) થી રહિત મનુષ્યષ્ય (જિનવચનઉપર શ્રદ્ધા નહિ રાખનાર પુરૂષા) રાગાદિ જીતનારા ચુદેવને કે સ્ર-શસ્ત્ર વિગેરેને ધારણ કરનાર કુંવન ોઈ શકતા નથી, શુદ્ધ માદક સુગુરૂ કે પંચાચારથી રહિત અથવા ઉત્સૂત્ત્વદર્શક ગુરૂને શ્વેતા નથી, ધર્મ શું છે? કે અધ શું છે તે બેઉના તફાવત જાણતા નથી, ગુણાથી પુર્તિપૂર્ણ ગુણવ્રતને કે ગુણથી રહિત નિષ્ણુને બ્લેઇ શકતા નથી, કરવા વૈગ્ય એવું જે કૃત્ય કે નહિ કરવા યાગ્ય અકૃત્ય તેને જાણુતા નથી, તેમજ સુખકારક હિત કે દુઃખકારક દ્ધિતત અમર જાણી શકતા નથી (અર્થાત્ જિનવચનના શ્રવણુની શ્રદ્ધાવિના શુભાશુભના તફાવતને મનુષ્ય જાણી શકતા નથી). ૮. મિષ્ટ વાણી એજ અમૂલ્ય આભૂષણુ છે. શાઈ,વીડિત (૧ થી ૧૩). केयूरा न विभूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्वला, न स्नानं न विलपनं न कुसुमं नालङ्कृता मूर्धजाः । Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ સપ્તમ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. वाण्येका समलङ्करोति पुरुषं या संस्कृता धार्यते, क्षीयन्ते खलु भूषणानि सततं वागभूषणं भूषणम् ॥ ९॥ ___ भर्तृहरिवैराग्यशतक. બાજુબંધ મનુષ્યને શણગારતા નથી. ચંદ્ર જેવા પ્રકાશિત હરેશભા આપતા નથી, સ્નાન શોભાવતું નથી, (કેવડા વિગેરેનું) અત્તર શોભા આપતું નથી. પુની માળા શણગારતી નથી, ફુલેલ તેલથી શેભિત વાળ શોભા આપતા નથી, પરંતુ ફક્ત સંસ્કાર પામેલી (શુદ્ધ) વાણુંજ પુરૂષને શોભા આપે છે. (ઘરેણાંરૂપે શેલે છે); કારણકે બીજા અમૂલ્ય ઘરેણું કાળે કરીને ઘસાઈ જાય છે પણ મધુરવાણીરૂપી જે ઘરેણાં છે તે જ અક્ષય ઘરેણું છે. ૯ જિનવાણું સેવ્યાથી થતા લાભ. धर्म जागरयत्यचं विघटयत्युत्थापयत्युत्पयं, भित्ते मत्सरमुच्छिनत्ति कुनयं मनाति मिथ्यामतिम् । . वैराग्यं वितनोति पुष्यति कृपां मुष्णाति तृष्णां च यનૈનં મતમતિ નથતિ ધ્યાત્મિપતિ તી | ૨૦ || સિજૂર. પંડિત જે જિન પ્રવચનને પૂજે છે, વિસ્તારે છે, ધ્યાન ધરે છે અને તેને અભ્યાસ કરે છે તે જિન પ્રવચન ધર્મને પ્રકાશે છે, પાપને દૂર કરે છે, અનાચારને ઉછેર કરે છે, મત્સર (ગુણિ પુરૂષમાં દ્વેષભાવ) ને નષ્ટ કરે છે, અન્યાયને છેદે છે, કપટમય બુદ્ધિને દૂર કરે છે, વિરાગ્યને વિસ્તારે છે, દયાનું પોષણ કરે છે, લેભને દૂર ખસડે છે. (અર્થાત્ જેણે જિનમત સે તેણે ઉપર દર્શાવેલી સર્વ વસ્તુ કરી લીધી એમ માનવું. તેથી જિનપ્રણીત સિદ્ધાંતનું સેવન કરવું.) ૧૦૦ સિદ્ધાંતશ્રવણનું ફળ. * अंहःसंहतिभूधरे कुलिशति क्रोधानले नीरति, પુર્નના તોમરે પિદિતિ એદુ મેઘતિ ! माधन्मोहसमुद्रशोषणविधौ कुम्भोद्भवत्यन्वहं, सम्यग्धर्मविचारसारवचनस्वाकर्णनन्देहिनाम् ॥ ११ ॥ સમ્યધર્મના વિચારના સારભૂત વચનું સારી રીતે કરેલું શ્રવણ મનુષ્યના પાપના પંજરૂપી પર્વતને વજારૂપ થાય છે, કેધરૂપ અગ્નિને જલરૂપ Page #197 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. વાણી—અધિકાર. ૧૬૫ થાયછે, ચાતરફ પ્રસરેલ પાપરૂપ અન્ધકારના સહુને સૂરૂપ થાયછે, કલ્યાગુરૂપ વૃક્ષાને મેઘના સમાન અનેછે, નિરન્તર ઉછળતા માહુરૂપી સમુદ્રને શાષવામાં અગસ્ત્ય મુનિસદશ થાયછે. ૧૧. જિનવાણી સુખનું સાધન છે. नौरेषा भववारिधौ शिवपुरमासादनिःश्रेणिका, मार्गः स्वर्गपुरस्य दुर्गतिपुरद्वारप्रवेशार्गला । कर्मग्रन्थिशिलोच्चयस्य दलने दम्भोलिधारोपमा, कल्याणैकनिकेतननिगदिता वाणी जिनानामियम् ॥ १२ ॥ तकस्यापि . તીર્થંકરોની આ વાણી સંસારસમુદ્ર તરવામાં વહાણરૂપ, શિવપુર ( મેાક્ષનગર) ના મહેલની નિશરણીરૂપ, સ્વર્ગનગરના મારૂપ, દુર્ગાંતિપુરના દ્વારના પ્રવેશને ભાગળરૂપ, કગ્રન્થિના પતાને નારા કરવામાં ઇન્દ્રના વાની ધારજેવી અને કલ્યાણના એકસ્થાનરૂપ કહેલી છે. ૧૨. મનુષ્યદેહની નિષ્ફળતા, शार्दूलविक्रीडित. मानुष्यं विफलं वदन्ति हृदयं व्यर्थ वृथा श्रोतयो - निर्माण गुणदोषभेदकलनां तेषामसम्भाविनीम् । दुर्वारं नरकान्धकूपपतनं मुक्तिं बुधा दुर्लभ, सार्वज्ञः समयो दयारसमयो येषां न कर्णातिथिः ॥ १३ ॥ सिन्दूरप्रकर. હે ભવ્ય પ્રાણિએ ! શ્રીવીતરાગદેવે પ્રણીત યારસથી ભરપૂર આગમ જે પુરૂષોના કાનદ્વારા સંભળાયેલ નથી તે પુરૂષાનાં જન્મ, ચિત્ત, એાત્ર (કાન) ની ઉત્પત્તિ, ગુણ તથા દોષ જાણવાની કળા એ સ` નિષ્ફળ જાણવાં ? (એટલુંજ નહિ પણ ) તેઓનું નરકરૂપી અંધકૂવામાં પડવું અટકતું નથી તથા તેઓને મુક્તિ પણ દુલ ભ છે. ૧૩. વાણીના પ્રભાવ. મનહર. વાણી વિના કાઇ વ્યવહાર સિદ્ધ થાય નહિ, વાણી વિના અંતરના ભાવપર પાણી છે ; Page #198 -------------------------------------------------------------------------- ________________ - વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ -ભાગ ૨ જે. સક્ષમ વાણી વિના વાત કે વિનેદ ન કરાય કશે, વાણી વિના શરીરની શોભા ધૂળધાણી છે; વાણી વિના નામ ઠામ આજ બધાં ક્યાંથી હોય, વાણું વશ હોય તેને કરડે કમાણી છે; કેશવ કહેને વાણી વિના કેમ ચાલે ભાઈ, , વાટે ઘાટે વાહ વાહ વાણી ઉભરાણું છે. ૧૪ છે , કેશવ, *વાણીયે વેપાર થાય વાણીયે ઉગાર થાય, રાજ કારભાર સાર વાણી પ્રમાણીયે; વાણીયેજ જ્ઞાનને વિજ્ઞાન અનુમાન થાય, 'જે વિના યથાર્થ જગદીશ નહિ જાણીયે વાણીયે ન હેત તે ન હેત માણસાઈ મૂલ, એ થકી અધિક કહો ખૂબ શું વખાણીયે; કહે દલપતરામ જે કહું હરેક કામ, વિશ્વમાં વિશેષ તે વિખ્યાત કર્યું વાણીએ; બેલે એક બોલ તેના તેલથી તપાસીએ તે, વરતી શકાય તેની વાત નીત વાણીએ; કેવી ચાલ કે માલ કે તેને બધે તાલ, પૂછયા પાખી પણ પરિપૂરણ પ્રમાણુએ; લકડના લાડુ તણા નામથી તમામ ગુણ, દાખે દલપત આપ અંતરમાં આણીએ ? પંડયાણીનું પૂરું કુળ પૂછ્યા પાખી પ્રીછી હૈએ. દીકરાનું નામ જ્યારે દાઉદીઓ જાણીએ. દલપત વાણીની પ્રબળ શક્તિ, + ભયંકર શબ્દને અવનિ કણે આવતાં મનુષ્ય, શાથી થથરી જાય છે? શબ્દમાં એવું શું રહ્યું હોય છે કે મનુષ્ય ભયથી કંપે છે? કરૂણાજનક શબ્દને ધ્વનિ કણે પડતાં મનુષ્યનાં નેત્રમાંથી શાથી અશ્રુ ખરે છે? અશ્ર આવવા જેવી સ્થલ ક્રિયા શબ્દથી પ્રકટેલી શું તમે નથી અનુભવી? ચાકુથી શેરડી કાપતાં ઘણું વખત જે કચડકું અવાજ થાય છે તેથી ઘણા નબળા * આ કવિતા વાણી તથા વાણીઆઉપર દ્વિઅર્થે યોજેલી છે. + અધ્યાત્મ બળષિક ગ્રંથમાળા-પ્રથમ અક્ષ Page #199 -------------------------------------------------------------------------- ________________ - પરિચ્છેદ, * સભ્યગીત–અધિકાર. ૧૬૭ મનનાં મનુને કંપારી આવી તેમનાં રવાં ઉભાં થઇ ગયેલાં તમે નથી જેયાં? મધ્યાહ્ન કાગડાને કે હોલાને કર્કશ અવાજ સાંભળી ઘણું માણ સેને ત્રાસ થતો શું તમે નથી અનુભળે? ઘુડ કે ચીબડીના શબ્દથી પુષ્કળ મનુષ્યનાં હૃદયમાં વ્યથા થયેલી તમે નથી અનુભવી મધ્ય રાત્રિએ કૂત ને રડવાને સ્વર સાંભળવાથી ઘણાં રેગી મનુષ્યને ભારે અસુખ થયેલું તમે નથી સાંભળ્યું ? રણવાદના સ્વરના શ્રવણથી રમે રેમે આવેશ પ્રકરવાનાં ઉદાહરણ તમે નથી જોયાં? મધુર કોમળ સ્વરયુક્ત ગાનના શ્રવણથી શ્રવણ કરનારને અત્યંત શાંતિનું ભાન થતું તથા ઘણાને નિદ્રા આવી જતી તમારા જાણવામાં નથી આવી? અને આવા આવા અસંખ્ય દષ્ટાંતે વ્યવહાર રમાં નિત્ય તમારા અનુભવમાં આવતાં છતાં, શબ્દોચ્ચારની આવી સ્થલ અસરો સર્વત્ર પ્રકટ હોવા છતાં, તમને શંકા થાય છે કે મંત્રના જપથી સ્કૂલ ફળ શીરીતે પ્રકટવું સંભવે? શબ્દ સર્વદા આંદોલનને પ્રકટાવે છે અને આ દેલને સર્વત્ર કાર્યને સાધનારાં હોય છે. આ હિમાલય પર્વત જે અત્યંત સ્થલ જણાને પદાર્થ પણ આદેલનને જ પરિણામ છે. હિમાલયમાં જે આંદલને પ્રવર્તે છે, તેથી બળવાન વેગવાળાં આંદેલને તેમાં પ્રવર્તાવતાં એક ક્ષણમાં તે પ્રવાહી પદાર્થ થઈ જવા સંભવ છે અને આટલાંટિક મહાસાગર જે પ્રવાહી પદાર્થોનાં આંદોલનમાં ઉષ્ણતાના આદેલને પ્રવર્તતાં આખો મહાસાગર વરાળરૂપે થઈ જવા સંભવ છે, અર્થાત્ આંદોલનનું સર્વત્ર સામ્રાજય છે. શબ્દનાં અદેલને આ વિશ્વમાં સર્વત્ર વિજયી છે અને તેથી કરીને શબ્દની કેવી ચેજનાથી કેવા પ્રકારનાં આદેલને પ્રકટે છે, એ જ્ઞાન જે તત્વરિત પુરૂષોને હોય છે તેઓ શબ્દની તે પ્રકારની ચેજના કરી, સામાન્ય જીવની કપનામાં પણ ન આવે, એવાં મહદ્ આશ્ચર્યકારક કાર્યો આ વિશ્વમાં સાધી શકે છે. આ પ્રમાણે કલ્યાણ-અકલ્યાણ વિગેરેને સારી-માઠી વાણઉપરજ આધાર હોવાથી તેના સંબંધમાં આવશ્યક વર્ણન કરી આ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. - સભ્યશ-વિવાર. -- ઘણી સ્ત્રીઓ ધર્મકર્મો કરવામાં પ્રવૃત્તિવાળી જેવામાં આવે છે પણ છે જ્યારે તે પ્રવૃત્તિમાંથી છૂટી સાંસારિક કૃત્યમાં પડે છે ત્યારે પિતાની ઉત્તમતા ભૂલી જઈ હલકી વાતે અને હલકાં ગીત ગાવાની પ્રવૃત્તિ કરતી Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ જેવામાં આવે છે. તે બહુ ખેદકારક છે. કારણકે એથી ધર્મના ઉચ્ચ સંસ્કાર ધોવાઈ જાય છે. એટલામાટે તેવી સ્ત્રીઓ અસભ્ય ગીતે અને અસભ્ય વાતચિતેથી દૂર રહે તે માટે આ સભ્યગીત અધિકાર લેવામાં આવ્યું છે. સારાંગીત કેવાં હોવાં જોઈએ? તેને નમુને. આજ બેની આજ મેં જ્ઞાનાદિક નેતય, જ્ઞાનાદિક છે સમ દેવાને વેગ, માહરે આતમરાયને માંડવે; આજ બેની આજ મેં મહેલ સુષ્ય મુક્તિતણે, ચાર પગથીયાં તેને છે નિરધાર, મહારે આજ બેની આજ મેં વૈરાગ્ય ચંદણ ચેકમાં, હાજર રાખ્યા વિનય અને વિવેક મહારે આજ બેની આજ મેં સરલ લઘુ નિરભતા; એવી સખીયે તેડાવી છ ચેક. મહારે આજ બેની આજ મેં, દ્વાદશ વ્રતમય દેથરાં; જમવા મૂક્યાં શમતા ભરી ભરી થાળ. મહાદેવ આજ બેની આજ તહાં ચારિત્ર ભૂપતિ આવશે; જમશે જમશે સેના સહિત તે થાળ, મહારે. આજ બેની આજ મેં કીર્તિ કંકણ કાંઠલી ; મર્યાદામય પેહેરી મેહનમાળ. આજ બેની આજ મેં ચતુરાઈ ચિતહર ચીને; બુદ્ધિ બળનાં બાંધ્યા બાજુબંધ. મહારે આજ બેની આજ મેં સંપની ઉંચી સાંકળી ; મૌન વ્રતને પે મુક્તાહાર. મહારે આજ બેની આજ મેં સદાચરણને ચાર; ઓઢી લીધે અંગપરે નિરધાર, મહારે. આજ બેની આજ મેં યેગાચાર એકદાણીયું; પેય આર્જવ જવ માદળીયાં સાર. મહારે આજ બેની આજ એ ધન ધન સતી સંસારમાં; ઉજમ જરા ઘટ ઉત્તમ તત્ત્વ વિચાર, મહારે ઉજમશી. મહારે, Page #201 -------------------------------------------------------------------------- ________________ અદત્તયાગગુણ-અધિકાર. નામાં ગીત નહિ ગાવાની ભલામણ. . મારૂં સાનાનું છે બેડું”, છેલછખીલા ગાળા ”એ રામ.. જેની અંદર અથ` નઠારા, ગીત નઠારાં ન ગાઈએ ; સુણી સુણીને સત્ય વિચાર, જેમાં નહિ નીતિના સ્વાદરે, ખાઈ તે તા અવાદરે, શિદ સુખ દુખવીએ ઠાલુંરે, વિપરીત મતિને તે વહાલું, એવાં શીખવે ગીત સુતાનેેરે, બ્રિક ! તેવાં માતપિતાને, જન તા શરમાયરે, એ તા સુણતાં ઉઠી જાયરે, એ તા માતા પિતાના વાંકરે, એ તે જાણેા આડા આંકરે, જો સાનું સારૂં ધારારે, નવ રાખે। ચાલ નઠારારે, જેમાં હાય ઈશ્વરનું. નામરે, પણુ અનીતિ ઠામે ઠામરે, સારા પરિચ્છેદ. "9 99 99 ܕܙ ,, د. ', 99 ' " ܕ . ܕܕ " ૧૬૯ દલપત. સારું ગીત ગાવાને નમુના મતાવી, નઠારાં ગીત ન ગાવાં તેની ભલામણુ કરી આ સભ્યગીત અધિકાર પૂર્ણ કરવામાં આવેછે. aaadeceE ૩- અત્તયાળ ષિવગર.. - બીજું વ્રત પૂર્ણ થતાં ત્રીજું વ્રત અદ્યત્તત્યાગગુણુનું વિવરણ કરવાની જરૂર છે. કારણકે મનુષ્ય ચેષ્ય વાણીવાળા છતાં તેના આચરણમાં અચેાગ્યપણું હાય તે તેની વાણીની ચેાગ્યતા માત્ર ફારસજેવીજ ગણાયછે. માટે આચરણની ચગ્યતા અતિ આવશ્યક છે. ધારી, વ્યભિચાર વગેરે દુરાચરણા મનુષ્યજીવનને હલકામાં હલકી સ્થિતિપર લાવી મૂકેછે અને દુગતિનાં દ્વારાને ખુલ્લાં કરી આપેછે. તેથી તેવા દુરાચારોથી દૂરજ રહેવું જોઇએ એટલુંજ નહિ ૨૨ Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહુ—ભાગ ૨ જો. સમ પણ જેના ઉપર પાતાનું સ્વામિત્વ નથી. તેના ઉપર પોતાની ખરાખ નિષ્ઠાને વશ્ય થઈ પેાતાનું સ્વામિત્વ સ્થાપવાના વિચાર કરવા એ પણ મહા પાપ છે. ખીજાઓનું ધન વિગેરે તેને છેતરીને અથવા ખળાત્કારથી લેવું એ માહેાટામાં માહાટી અધમ છે અને તેનાથી દૂર રહેવું એ' ધર્મને ખરી માર્ગ છે અને તેથી જે વસ્તુમાં અન્યનું સ્વામિત્વ છે તેવી વસ્તુ-દ્રવ્ય ન લેવામાં કેવા કેવા ફાયદા (યશ, કીત્તિ, ગુણ, આનંદ) છે તે ખતાવવામાટે આ અધિકારને આરંભ કરવામાં આવે છે. પરદ્રવ્યના ત્યાગ કરવાથી થતા ફાયદા. अनुष्टुप यदा सर्वम्परद्रव्यम्बहिर्वा यदि वा गृहे । अदत्तं नैव गृह्णाति, ब्रह्म सम्प्रद्यते वदा ।। १ ।। જ્યારે સઘળું પરાયું ધન બહાર હાય અથવા ઘરમાં હોય તે આપ્યા સિવાય લેજ નહિ ત્યારે તે મનુષ્ય પ્રશ્નને પ્રાપ્ત થાયછે. અર્થાત્ બહાર પડેલું હાય કે ઘરમાં હોય તાપણ પોતાની મેળે લેવું અચેાગ્ય છે. ૧. વળી— ૫ઞાતિ (૨ થી ૪). पीडा न दुःखं न परापवादो, न चापकीर्त्तिर्न दरिद्रता च । नैवावहेला न कलङ्कपङ्को, भवेन्नरस्य त्यजतोऽन्यवस्तु ॥ २॥ બીજાની વસ્તુના ત્યાગ કરનાર પુરૂષને પીડા, દુઃખ, પરાપવાદ, અપકીત્તિ, દરિદ્રતા, તિરસ્કાર અને કલકના લેપ આવતા નથી. ૨. તથા विश्वद्धिसिद्धिस्थिर बुद्धिलक्ष्म्यः कीर्त्तिद्युतिः प्रोन्नतिशर्मसङ्गः । स्वर्गापवर्गादिसुखानि पुंसां, भवन्त्यदत्तस्य पराङ्मुखानाम् || ३ || અદત્તયાગી પુષને વિશુદ્ધિ, સિદ્ધિ બુદ્ધિની સ્થિરતા, લક્ષ્મી, કીત્તિ, કાન્તિ, ઉન્નતિ, કલ્યાણકારક પદાર્થોને સમાગમ અને સ્વમાર્ણાદે સુખા થાયછે ( પેાતાની મેળે પ્રાપ્ત થાયછે), ૩. Page #203 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. અદત્તાગગુણ-અધિકાર ૧૭૧ પદ્રવ્યનું સ્પષ્ટીકરણ તથા તે ન લેવાની ભલામણ. न विस्मृतं नो पतितं न नष्टं, न स्थापितं न स्थितमाहतं न । लोकोत्थनिन्दानृपदण्डयोग्यं, व्रते तृतीयेऽन्यधनं न लेयम् ॥ ४॥ તૃતીયવ્રતમાં (અદત્તાત્યાગમાં) કેઈનું ભૂલાઈ ગયેલું, પડી ગયેલું, બેવાઈ ગયેલું, મૂકેલું, રહેલું, લઈ લીધેલું અથવા કેઈના નામથી ગણાયેલું જે લેવાથી લેકમાં નિન્દા થાય અને રાજાના ગુન્હેગાર થવાય તેવું બીજાનું દ્રવ્ય લેવું નહિ. ૪. અદત્તાદાનત્યાગવ્રત, માજિન तमभिलपति सिद्धिस्तं वृणीते समृद्धि___स्तमभिसरति कार्त्तिर्मुच्यते तं भवार्तिः। स्पृहयति सुगतिस्तं नेक्षते दुर्गतिस्तं, परिहरति विपत्तं यो न गृह्णात्यदत्तम् ॥ ५ ॥ જે પુરૂષ બીજાની કાંઈ પણ વસ્તુ તેના દીધા સિવાય લેતે નથી, તે પુરૂઅને મુક્તિ ઈચ્છે છે, ચકિત્વાદિસંપદ્ વરે છે, કીર્તિ તેની પાછળ દોડે છે, સંસારની પીડા તેનો ત્યાગ કરે છે, દેવગતિ તેને ઇચ્છે છે, નરકગતિ તેને તજે છે અને વિપત્તિ તેને ત્યાગ કરે છે. ૫. તથા શિરિળી. अदत्तं नादत्ते कृतसुकृतकामः किमपि यः, शुभश्रेणिस्तस्मिन्वसति कलहंसीव कमले । विपत्तस्मादूरं व्रजति रजनीवाम्बरमणे विनीतं विद्येव त्रिदिवशिवलक्ष्मीजति तम् ॥ ६॥ કરેલાં પુણ્યનો નાશ ન થાય એવી અભિલાષાવાળે જે પુરૂષ કેદની પણ કાંઈ વસ્તુ તેની પરવાનગી વિના લેતા નથી, તેને લીધે જેમ કમલને વિષે Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ વ્યાખ્યાન સાહિત્યસ‘ગ્રહ-ભાગ ૨ જો. સમ રાજસી વસેછે તેમ તે પુરૂષને વિષે કલ્યાણની પક્તિ રહેછે, સૂચથી જેમ રાત્રિ દૂર જાયછે તેમ આ મનુષ્યથી વિપદ્ દૂર ખસેછે અને જેમ વિદ્યા વિનચી પુરૂષને વરેછે તેમ સ્વર્ગ તથા મેાક્ષની લક્ષ્મી તેને વરેછે (અર્થાત્ તે સ્વગ તથા માક્ષનાં સુખને અનુભવ કરેછે ). ૬. કાંઇ પણ પારકી ચીજ ન લેવી તેથી થતા ફાયદા ખતાવી આ અદત્તત્યાગગુણ-અધિકાર પૂર્ણ કરવામાં આવેછે. मोक्षसुख-अधिकार. - ક માસમાન એક પણ સુખ નથી, બીજાં સુખ તેમની આગળ અલ્પમાત્ર તેમજ નાશવંત છે તેમજ તે સુખા ભાગવતાં અંતઃકરણની શાન્તિ પણ થતી નથી. કોઇ એક મનુષ્ય દદ્ધિ હેાય તે પુણ્યના પ્રભાવથી ગૃહસ્થ અને તેમાં ખાનપાનાદિ વૈભવાનાં સારાં સુખા મળે પછી તેમને કોઇ પણ અધિકારની અપેક્ષા થાય, તે પણ પુણ્યનાં પ્રભાવથી મળે પછી રાજ્યાદિની ઇચ્છા થાયછે, તેથી પણ સતેાષ ન મનાતાં દેવલાકના ભાગાની ઇચ્છા થાયછે, તેમની પણ પ્રાપ્તિ થાય તા સ્વર્ગાધિપત્ય (ઈંદ્રપદ) ની વાંછા થાયછે તે પણ મળે. છતાં આવા અધિકારી જીવને ત્યાંથી પણ પતનભય રહેછે. ઉપર્યુક્ત દરેક સ્થાને ભયવાળાં, નાશવંત, તાવક અને માહુ ઉપજાવનારાં છે પણ જે નિર્ભય, આસક્તિવંગરનું, સદૈવ સુખરૂપ, પતનભયરહિત તે તેા કેવળ માક્ષસુખ છે માટે તેમાં યજ્ઞ કરવા તેજ કૃતાર્થતા છે. માટે મેક્ષના અધિકારી થવાને જોઇતાં સાધનાનું વર્ણન કરી આ મેાક્ષસુખ-અધિકારના આરંભ કરવામાં આવેછે કે જે માલસુખ ધર્મપાલનનું ઉંચામાં ઉંચુ અને છેવટનુ અ વિનાશી ફળ ગણાયછે. Page #205 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. મોક્ષસુખ–અધિકાર. - ૧૭૩ પતનરહિત સ્થાને કર્યું? તે જૈનશાસ્ત્રમાં અનેક પ્રકારે કહેલ છે તેજ પ્રમાણે પુરાણાદિ ધર્મશાસ્ત્રોમાં પણ કહેલ છે તે દર્શાવાય છે. તક્ષ મેક્ષનું સ્વરૂપ કેવું હોય છે તે બતાવવામાં આવે છે. તે મનુષ્યન્ થી ૫). गत्वा गत्वा निवर्तन्ते, चन्द्रसूर्यादयो ग्रहाः । अद्यापि न निवर्तन्ते, द्वादशाक्षरचिन्तकाः ॥१॥ ચન્દ્ર, સૂર્યાદિ ગ્રહ જઈ જઈને પણ નિવૃત્ત થાય છે (પાછા આવે છે પણ તે સ્થળને પહોંચતા નથી.), પણ જે દ્વાદશાક્ષરનું ચિન્તન કરનારાઓ ગયા છે તે હજી સુધી પણ પાછા ફર્યા નથી. ૧. તથા यच स्तिमितगम्भीरं, न तेजो न तमिस्रकम् । -અનામ , તદૂઉપરામિણ II ૨ જે નિશ્ચલ, ગંભીર, મતે જ નહિ કે અંધારું નહિ, નામદથી રહિત, અરકુટ (યથાર્થ રીતે જોઈ, જાણી ન શકાય તેવું) સ્વરૂપ તે જ પરમાત્મસ્વરૂપ (મોક્ષ) છે. ૨. વળી– नेन्द्रियाणि न वा रूपं, न मन:परिकल्पना । ય ર ર યલ્સ, પરમાસ્મિાન ! રૂ જે ઈદ્રિય, રૂપ અને મનની કલ્પનાથી વ્યતિરિક્ત છે (બહાર છે). ચૈતન્યસત્તાધીશ જે સર્વરૂપ છે, સર્વ તન્મય હોવાથી જે સર્વ નથી (કેવળ એકજ છે) તે પારમાત્મિક (મોક્ષ) સ્વરૂપ છે. ૩. તેમજ– परमाणोरपि परं, तदणीयो ह्मणीयसः । शुद्धं सूक्ष्मं परं शान्तं, तदाकाशोदरादपि ॥ ४ ॥ - જે પરમાણથી પણ પર (ન્હાનું), ન્હાનામાં નહાવું, શુદ્ધ સક્ષમ અને આકાશદરથી (મેઘથી) પણ પરમ ગંભીર છે. ૪. * તેજ નહિ તે પુરાણને મત છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ તે પ્રમાણે— વ્યાખ્યાન સાહિત્યસંગ્રહું—ભાગ ૨ જો. સક્ષમ एतद्रहस्वं परममेतच्च परमं पदम् । एषा गतिर्विरक्तानामेषोऽसौ परमः शिवः ।। ५ ।। આજ સર્વોત્કૃષ્ટ જાણવાયેાગ્ય વસ્તુ,આજ સર્વોત્તમ પદ (સ્થાન), વિરક્ત પુરૂષોની આજ ગતિ અને ઉત્તમમાં ઉત્તમ માક્ષમાગ પણ આ છે. પુ. વાગતિ શકસ્ત ઉપદેશ વંશસ્થ. ये तत्र लीनाः परमे पदे शिवे, मुक्ति गता देवि त एव नापरे । शक्तिप्रणाशे मलये महत्यहो, तेषां कदाचित्पतनं न विद्यते ॥ ६ ॥ હે દેવી! જે પુરૂષા પરમપદ્યરૂપ તે મેક્ષમાગ માં લીન થયા છે તેજ મુક્તિ પામ્યા છે, ખીણ વહે. હે! માથાના કાર્ય રૂપ માં જગા નાશ થતાં એટલે મહા પ્રલયને અંતે પણ તેઓને પતન (પડવાપણું) રહેતું નથી, માટે જ્ઞાની પુરૂષાએ અન્યાક્તિઓ છેડી મેક્ષમામાં જોડાવું. જેથી પુનઃ પુનઃ જવનમરણુ રહે નહિ. ૬. ઉપર જણાવેલ માક્ષસુખ જીવને કેમ પ્રાપ્ત થાય? એમ એક શ્રદ્ધાળુ શ્રોતાને મશ્ન ઉદ્દવતાં તે પૂછેછે. પ્રશ્ન—“હે મહારાજ! સમદષ્ટિથી વિચારતાં આપના કહ્યા મુજબ આત્મા અનાદિ છે એમ સત્ય ભાસેછે, તે અનાદિ આત્મા જન્મ જરા મરણાદિ અપાર દુઃખ પામ્યા છે તેમાં પણ શકા રહેતી નથી, કેમકે કાળ પણ અનાદિ છે તે હવે કૃપા કરીને કહે કે તે આત્મા દુઃખના પાર (માક્ષસુખ) કેમ કરીને પાંચે? તેને માટે અરિતાએ શું ઉપાય કહ્યા છે? ઉત્તર—હે ભવ્ય! આવી બુદ્ધિ, ચેાગ્ય જીવાનેજ પ્રગટેછે તેથી તમે યોગ્ય છે એમ ખાત્રી થાયછે તેથી કહેવામાં આવેછે કે—જો જીવ શુદ્ધ ધમ પામે તા તેના સર્વ દુઃખના અંત થાય એમ જિનેશ્વરાએ કહ્યું છે. માટે તમે શુદ્ધ ધ પ્રાપ્ત કરી કે જેથી તમારા સદુઃખના અંત થાય એટલે મેાક્ષસુખની પ્રાપ્તિ થાય. જેનાથી સર્વ દુ:ખની નિવૃત્તિ છે, એવા જે મેાક્ષ, તેની શ્રેષ્ઠતા ખતાંવી આ મેાક્ષસુખ અધિકાર પૂર્ણ કરવામાં આવેછે. * તત્ત્વ વાર્તા. Page #207 -------------------------------------------------------------------------- ________________ * * ગ્રંથ સંગ્રહિતા. નહિ. विनयविजयमुनिनायं, विविधार्थः सप्तमः परिच्छेदः । सङ्ग्रथितः सुगमार्थ, व्याख्यातॄणां सदा भूयात् ॥ વિનયવિજય મુનિએ આ (વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ નામ) અથિને વિવિધ વિષયવાળે સાતમે પરિચ્છેદ વ્યાખ્યાન કરનારાઓ અને તાઓ) ની સુગતામાટે સંગ્રથિત કર્યો છે તે સદા વ્યાખ્યાન કરનાર અને જ સાધ્વીઓ (અને શ્રેતાવર્ગ) ના આનંદને માટે થાઓ. ૧ 1 EASE ને સામાજેિ પરિપૂર્ણ. તે Page #208 --------------------------------------------------------------------------  Page #209 -------------------------------------------------------------------------- ________________ ܐ ܟܓܪܐܟܠܟ gિh COCOS These 6 ॥ अष्टम परिच्छे ASSO6 ©©©©w ce + ૦. Oછે સાતમા પરિચ્છેદની અંદર જે જે અધિકારો લેવામાં આવ્યા છે છે . તેઓમાં પ્રથમ સમ્યકત્વ અધિકારને સ્થાન આપીને તે પછી કે બીજા અધિકાને સ્થાન આપવામાં આવ્યું છે. કેઈ પણ છે ગ્રંથ રચવાના અને તે દ્વારા ઉપદેશ આપવાના મુખ્યત્વે ત્રણ હેતુઓ હોય છે. એક તે અધર્મમાગે ચડી ગયેલાં મનુષ્યને તે માગથી પાછાં વાળી લેવાં, બીજે હેતુ એ છે કે નિરૂદ્યમી અને નિરૂત્સાહ બની બેસી રહેલાં મનુષ્યને શ્રેષ્ઠ-કલ્યાણના માર્ગ તરફ આગળ વધારવા અને ત્રીજો હેતુ એ છે કે કલ્યાણના માર્ગમાં આગળ વધેલાં મન કંઈપણ કારણથી બુદ્ધિની વિકળતામાં ફસાઈ તે માર્ગમાંથી પાછાં વળી અકલ્યાણના અધમ માગ તરફ ગતિ કરે નહિ. ખરી રીતે જોતાં આ ત્રણે હેતુઓ પરસ્પર એવા સંબદ્ધ છે કે તેઓની સંખ્યા ત્રણની ગણવાને બદલે તે એકજ હેત છે એમ પણ કહી શકાય અને તેને એવું નામ આપી શકાય કે મનુષ્યને કલ્યાણના માગ ઉપર સ્થાપવાં. આ હેતુની સ્થિતિને માટે સર્વ શાસ્ત્રકાર અને સર્વ ઉપદેશકેની પ્રવૃત્તિ હોવી જોઈએ, એ પ્રમાણે સમ્યકત્વની સિદ્ધિ માટે સીધી રીતે તેના તરફ રૂચિ કરાવનારા ભિન્ન ભિન્ન અધિકારે લઈ એ પરિચ્છેદની સમાપ્તિ કરવામાં આવી છે. એમાંના મુખ્ય વિષયરૂપ સમ્યકત્વની સિદ્ધિ થાય તે છેવટ મેક્ષસુખની પ્રાપ્તિ થાય છે એમ બતાવવા છેવટ મોક્ષસુખ અધિકાર લેવામાં આવ્યું. પરંતુ સંસારમાં મોક્ષસુખની આડે આવરણ એટલાં બધાં છે કે મોક્ષસુખને અધિકારી થવા લાગેલે પુરૂષ પણ જે મિથ્યાત્વવશ થાય તે ત્યાંથી ગબડી પડી વળી ચોરાશીના ફેરામાં પડે છે એટલા માટે એવા અધિકા-* રીએ અને એવા અધિકારી થવા માટે અન્ય સર્વ મનુષ્યએ પણ કયાં ક્યાં સાવચેત રહેવા જેવું છે તથા કેવી રીતે પોતે આગળ વધવામાં અશક્ત ન બને તે માટે સંભાળ રાખવાની છે. કઈ બાબતે ધકે મારી સંસાર સમુદ્રમાં ડૂબાવનારી છે અને કઈ કઈ બાબતે તારી લેનારી–બચાવી લેનારી છે, એ સઘળું ધ્યાનમાં રાખવાસારૂ આ અષ્ટમ પરિચ્છેદમાં જૂદા જૂદા અધિકારે લેવામાં આવ્યા છે. ૨૩ Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ વ્યાખ્યાન સાહિત્યસ`ગ્રહું—ભાગ ૨ જો. ત્ર મિથ્યાવ–ધિવાર | . & 66 મિથ્યાત્વ” મિથ્યા (અસત્ય) ત્ર (પણું) અર્થાત્ જે વસ્તુ જેવા ૮૯ રૂપમાં હોય તેને તે રૂપે નહિ કહેતાં ખીજી રીતે પવી તે મિથ્યાત્વ કહેવાય. આ મિથ્યાત્વ શબ્દ અત્ર લૈકિક સત્યતાવિરૂદ્ધ (અસત્ય ) ભાષણના કાર્ટીમાં જોડાયેલ નથી પરંતુ તત્ત્વ (આત્મજ્ઞાન) સમધીના વિરૂદ્ધ જ્ઞાનની ખાખતના વિષયમાં જોડાયેલ છે, એટલે તત્ત્વ સબન્ધેકેટલાક વાદી વ્યાખ્યાન કરી રહ્યા છે તે ખાખતમાં શ્રીજિનેશ્વર ભગવાને અભિપ્રહિક, અનાભિગ્રહિક, અભિનિવેશિત અનાલાગિક વિદ્ધતા, એકાન્ત, વિનીત, સંશય, પ્રતીપતા, આગ્રહ, નિસગ વિગેરેનું સ્ફાટન કરીને જે જ્ઞાન દર્શાવ્યું છે તેજ સત્ય છે અને અન્યમાં ઉપરના દોષોને આરોપ જણાવ્યા છે. આ ખાખત સમજણમાં આવવી ઘણી કિઠન છે. તે પણુ આ વિષય અત્યન્ત ઉપયોગી હોવાને લીધે યથામતિ અત્ર તેનું દિગ્દર્શીન કરાવ્યું છે, તેને સુજ્ઞમહાશયે પોતાના દૃષ્ટિપથમાં લઇ આ પશ્રિમને કૃતા કરશે; કારણકે મેાક્ષસુખના ભાગમાં મહેાટામાં મહાટી અડચણ કરનાર અચળ અને અજીત કિટ્ટાજેવી ખાખત એ મિથ્યાત્વજ છે. એટલું દર્શાવી અધિકારની શરૂઆત કરવામાં આવેછે. મિથ્યાપણું એજ રાગ, ઝેર, શત્રુ અને અધારૂ છે. अनुष्टुप्. અમ मिथ्यात्वं परमो रोगो, मिथ्यातं परमं विषम् । मिध्यात्वं परमः शत्रुर्मिथ्यात्वं परमं तमः ॥ १ ॥ सूक्तिमुक्तावली. *મિથ્યાત્વ મહાન રોગ છે, મિથ્યાત્વ પરમ ઝેર છે, મિથ્યા મ્હોટા શત્રુ છે અને મિથ્યાત્વ મ્હાટુ અન્ધારૂં છે. ૧. * મિથ્યાત્વ એટલે સુદેવ, સુગુરૂ અને સુશાસ્ત્રને વિષે શ્રદ્ઘા ન કરવી અને કુદેવ, કુરૂ અને કુશાસ્ત્રને વિષે શ્રદ્ધા કરવી તે. Page #211 -------------------------------------------------------------------------- ________________ VUKHAAAAAAAAAAAAA પરિષદ, મિથ્યાત્વ-અધિકાર અવિનાશી સુખનું ઉત્તમ સાધન. મા (૨ થી ૬) देवेहिं दाणवेहिं ण सुउ मरणा उरुक्खिओ कोवि । दिढकयाजणसम्मत्ता बहुविह अजरामरंपत्ता ॥२॥ દરેક જીવને સર્વ ભય કરતાં મરણ ભય વધારે કઠિન જણાય છે, તેના નિવારણમાટે કુદેવની પૂજા કરે છે પણ તે કુદે મૃત્યુને નાશ કરવાને સમર્થ નથી, માટે કૂદેવેનું પૂજન કરવું તે નિષ્ફળ છે. તેથી રાગદ્વેષથી રહિત સર્વજ્ઞ અરિહંત દેવ ઉપર શુદ્ધ શ્રદ્ધા રાખવાથી (સેવા કરવાથી) મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલે ત્યાં જીવ અવિનાશી સુખ ભેગવે છે. એ ઉપરથી એમ સમજાય છે કે જિનેન્દ્ર ભગવાન મરણુભયનું નિવારણ કરી શકે છે. ૨. મિથ્યાત્વને મહિમા जह कोविवेसारत्तो मुसिज्जमाणो विमण्णए हरसं । — तह मिच्छवेसमुसिया गय पि ण मुण्णन्ति धम्मतिहिं ॥३॥ જેમ કે વેશ્યાસક્ત પુરૂષ તીવરાગના ઉદયથી પિતાના ધનને છેતરીને કોઈ વેશ્યા લઈ જાય છે તે પણ આનંદ માને છે તેમ જીવ મિથ્યા વેષધારીઓવડે છેતરાવાથી પિતાના ધર્મરૂપી ધનને નાશ થાય છે તે જાણતા નથી. ૩. ધર્મની ખરી ઓળખાણ लोयपवाहे सकुलकम्ममि जहो दू मूढ धम्मुत्ति । ता मिच्छाण वि धम्मो धकाइ अहम्मपरिवाडी ॥४॥ હે મૂઢ! જે લેકની ચાલતી રૂઢિ પ્રમાણે અથવા કુળની પરંપરા પ્રમાણે ધર્મ ગણાતું હોય તે પ્લેચ્છ કુળમાં હિંસા થાય છે ને તે હિંસા જે ધર્મ તરીકે સ્વીકારવામાં આવે તો પછી અધર્મ કોને કહે? માટે આવા કારબનેલીધે લેકરૂઢિથી કે કુળ પરંપરાથી ધર્મ માનવે નહિ પણ શુદ્ધ ધર્મ તે જિનભગવાને કહેલ હોય તેજ ગણાય છે. કદાચ પોતાના કુળમાં સત્યસ્વરૂપ જેનધર્મ પાળવામાં આવતા હોય અને તે કુળની પરંપરાને લીધે તે જૈનધર્મનું સેવન કરવામાં આવે છે તે વિશેષ ફળદાતા નથી, માટે જિનાગમને અનુસરી પરીક્ષાપૂર્વક નિર્ણય કરી જૈનધર્મ ધારણ કરવું જોઈએ. ૪, Page #212 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહું—ભાગ ૨ જો. અષ્ટમ ગુરૂપણાના આધાર વંશપર પરાપર નહિ, પણ ચાપ્યતાઉપર છે. लोम्मि रायणीईणायण कुलकम्मम्मि कयवि । किं पुणति लोपहुणो जिणंदधम्माहिगारम्मि ॥ ५ ॥ ૧૮૦ જગમાં ચાલતે નિયમ એવા છે કે ફાઇ ઉત્તમ કુળને પુરૂષ ચારી કે અન્યાય કરે તે રાજા તેને સારા માણુસ ( આખરીદાર ) જાણીને કાંઇ અપરાધથી મુક્ત કરતા નથી પણ કાયદાને અનુસરી તેને શિક્ષા કરેછે. ત્યારે તમેા વિચાર કરે કે અલૈાકિક જિનધર્મને ન્યાય કુળને અનુસરીને કેવી રીતે હોય? જો ફાઈ પૂજ્ય આચાર્યના કુળમાં શિષ્ય થઇ પાપ કરે તે તે પાપીજ છે છતાં તેને શતરીકે માન આપવું એ મિથ્યાત્વને પ્રભાવ છે. પ વાતે ખતા બીજાને કેવી રીતે તારે ? जिणवयणवियत्तुणविजीवाणं जंण होइभवविरई । ताकहअवियत्तूर्णं विमिच्छत्तहपाणयासम्मि ॥ ६ ॥ उपदेश सिद्धान्तरत्नमाला. કેટલાક અજ્ઞાની જીવા સંસારમાંથી છૂટવામાટે સ્વાર્થી યુગુરૂને સેવેછે તેને કહેવું પડેછે કે વીતરાગભાવને પોષક જિનવચન ( જૈનશાસ્ત્ર ) નું જ્ઞાન મેળવ્યા છતાં કહૃદયના વશથી સંસારમાંથી છૂટવામાટે વૈરાગ્ય ઉત્પન્ન થતા નથી, તો પછી રાગદ્વેષ મિથ્યાત્વાદિકને પુષ્ટ કરનાર પરિગ્રહધારી ગુરૂની સેવાથી વૈરાગ્ય કેવી રીતે ઉત્પન્ન થાય ? અર્થાત્ વૈરાગ્ય ઉત્પન્ન નહિ થાય. માટે એવા સ્વાથી કુગુરૂને દૂરથીજ ત્યાગ કરવા. ૬ મિથ્યાત્વથી સત્યતત્વનું જ્ઞાન થતું નથી. વંશસ્થ (૭ થી ૩૨). दुरन्त मिथ्यात्वतमोदिवाकरा विलोकिताशेषपदार्थविस्तराः । उशन्ति मिथ्यात्वतमो जिनेश्वरा यथार्थतत्त्वाप्रतिपत्तिलक्षणम् ॥ ७ ॥ દુ:ખે કરી જેને અન્ત છે. એવા મિથ્યાપણારૂપી અન્ધકારનો નાશ કરવામાં સૂર્યસમાન અને જેણે સમગ્ર પદાર્દાના વિસ્તારનું નિરીક્ષણ કરેલું છે. એવા શ્રીજિનેશ્વર ભગવન્ત મિથ્યાત્વરૂપી અન્ધકારને સહ્ય તત્ત્વની અપ્રા સિરૂપ લક્ષણવાળા એટલે જેનાથી યથા તત્ત્વનું જ્ઞાન ન થાય એવા લક્ષવાળા કહેછે. ૭. Page #213 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વ–અધિકાર. મિથ્યાત્વના ભેદ કહેછે, विमूढतैकान्तविनीतसंशयप्रती पताग्राहनिसर्गभेदतः । जिनैश्च मिथ्यात्वमनेकधोदितं भवार्णवभ्रान्तिकरं शरीरिणाम् ॥ ८ ॥ પરિચ્છેદ. ૧૮૧ વિદ્ધતા, એકાંત, વિનીત, સંશય, પ્રતીપતા ( વિપરીતતા), આગ્રહ, અને નિસના ભેદ્યથી શ્રાજિનેશ્વર ભગવન્તાએ મિથ્યાત્વનું અનેક રીતે પ્રતિપાદન કર્યું છે કે જે મિથ્યાત્વ મનુષ્યને સંસારરૂપ સાગરમાં ભ્રમણુ કરાવવાવાળુ છે. ૮. વિમૂઢતા મિથ્યાત્વનું સ્વરૂપ. परिग्रहेणापि युतास्तपस्विनो, वधेऽपि धर्म बहुधा शरीरिणाम् । अनेकदोषामपि देवतां जनस्त्रिमोहमिथ्यात्ववशेन भाषते ।। ९ ।। સમકિત માડુની, મિથ્યાત્વ માહુની અને મિશ્ર મેહની એ ત્રણ મેહનીના વશથી માણસ પરિગ્રહે કરીને યુક્ત એવાને પણ તપસ્વી એમ કહે છે, ઘણા પ્રકારે પ્રાણીઓના વધને વિષે પણ ધમ` કહેછે અને અનેક દોષવાળાને પણ દેવ કહેછે. અર્થાત્ કુગુરૂ, કુધર્મ અને કુદેવને પણ સદ્ગુરૂ, સુધ અને સુદેવતરીકે માનેછે. એ વિદ્ધતા મિથ્યાત્વ સમજવું. ૯. એકાંત નામના મિથ્યાત્વવાળાના મતિવિપર્યાસ દેખાડેછે. विबोधनित्यत्व सुखकर्तृताविमुक्तितद्धेतुकृतज्ञतादयः । न सर्वथा जीवगुणा भवन्त्यमी, भवन्ति चैकान्तदृशेति बुध्यते ॥१०॥ જ્ઞાન, નિત્યપણું, સુખીપણું, કર્તાપણું, મેાક્ષ, તેનું કારણ અને કૃતજ્ઞપણું, એટલે કરેલા કાર્યનું જાણવાપણું, આ વિગેરે જીવના ગુણા સર્વથા નથી છતાં તે જીવના ગુણા છે, એમ એકાંતમિથ્યાત્વ દષ્ટિને લીધે સમજાયછે. ૧૦. વિનીત નામના મિથ્યાત્વમાં પરાયણ એવા મનુષ્યની અસ્થિરતા. न धूयमानो भजति ध्वजः स्थितिं यथानिलैर्देवकुलोपरि स्थितः । समस्तधर्मानिलधूतचेतनो, विनीतमिथ्यात्वपरस्तथा नरः ॥ ११ ॥ દેવાના મદિર ઉપર રહેલ એવા ધ્વજ (ધજા) જેમ પવનથી હુલાબ્વે છતે। સ્થિર રહી શકતા નથી તેમ જગના તમામ ધમેૌથી જેની બુદ્ધિ - ચલાયમાન થઇ છે. એવા વિનીત મિથ્યાત્વમાં તત્પર પુરૂષ શુદ્ધ જૈનધર્મામાં સ્થિર રહી શકતા નથી. અર્થાત્ જગમાં કેટલાક મનુષ્યા આ ધમ માંથી Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ ભાગ ૨ એ. ખામ આમાં ને આમાંથી તેમાં આમ યાવજ્જીવનસુધી ભ્રમણ કાર્યોંમાં તત્પર રહેછે. તેઓના જ્ઞાનની સ્થિતિને “વિનીતમિથ્યાત્વ” એવું નામ આપવામાં આવ્યું છે. ૧૧. સંશય નામના મિથ્યાત્વવાળાની સ્થિતિ. समस्ततत्त्वानि न सन्ति सन्ति वा, विराग सर्वज्ञनिवेदितानि वै । विनिश्वयः कर्मवशेन सर्वथा, जनस्य संशीतिरुचेर्न जायते ॥ १२ ॥ સંશયની રૂચિવાળા માણસને કના વશથી વીતરાગ સર્વજ્ઞ ભગવાને કહેલાં સર્વે તત્ત્વા છે કે નહિ ? એટલે સત્ય છે કે નહિ? તેને નિશ્ચય કાઇ પણ પ્રકારે થતા નથી. આવા મનુષ્યને સંશય નામનું મિથ્યાત્વ હાયછે. ૧૨. પ્રતીપ નામના મિથ્યાત્વનું વર્ણન. पयो युतं शर्करया कटूयते, यथैव पित्तज्वरभाविते जने । तथैव तत्त्वं विपरीतमङ्गिनः, प्रतीपमिथ्यात्रदृशो विभासते ।। १३ ।। કોઇ મનુષ્યને પિત્તજવર આવ્યા હોય તેને શાકરથી યુક્ત એવું દુધ કે જળ જેમ કડવું લાગેછે તેમ પ્રતીપ નામના મિથ્યાદષ્ટિવાળા મનુષ્યને વિષેરીત (સત્યથી જુદા પ્રકારનું) તત્ત્વ ભાસે છે એટલે તત્ત્વને વિષે વિપરીત બુદ્ધિ થાયછે. ૧૩. આગ્રહ નામના મિથ્યાત્વનું સ્વરૂપ. प्रपूरितधर्मवैर्यथाशनं, न मण्डलधर्मकृतः समिच्छति । कुहेतुदृष्टान्तवचः प्रपूरितो, जिनेन्द्रतत्त्वं वितथं प्रपद्यते ॥ १४ ॥ જેમ ચના ટુકડાથી પૂર્ણ થયેલે ચમારને કૂતરો બીજા ભાજનની ઇચ્છા કરતા નથી તેમ કુત્સિત હેતુ અને દૃષ્ટાન્તવાળાં વચનાથી ભરેલે મનુષ્ય જિનેન્દ્ર ભગવાનના તત્ત્વને ખાટું માને છે, એટલે તેને આદર કરતા નથી. ૧૪. નિસર્ગ મિથ્યાત્વનું સ્વરૂપ, यथान्धकारान्धपटातो जनो, विचित्रचित्रं न विलोकितुं क्षमः । यथोक्ततत्त्वं जिननाथभाषितं, निसर्गमिथ्यात्वतिरस्कृतस्तथा ।। १५ ।। જેમ અધકારમાં અંધપઢ ( આંધળા પહેડા) થી વીંટાયેલા મનુષ્ય વિચત્ર પ્રકારના ચિત્રને જોવાને સમથ થઇ શકતા નથી, તેમ નિસગ (સ્વા Page #215 -------------------------------------------------------------------------- ________________ wwwmmmmm મિથ્યાત્વ-અધિકારી ૧૦. ભાવિક) મિથ્યાવથી તિરસ્કાર કરાયેલે (એટલે જેની દષ્ટિ-વિચારશક્તિ આ સ્વભાવથીજ મિથ્યાત્વ ઉભું છે એ) પુરૂષ શ્રીજિનનાથ ભગવાને કહેલા સત્યતત્વને જોઈ શકર્તા નથી. ૧૫. મિથ્યાત્વનું સ્પષ્ટીકરણ. दयादमध्यानतपोव्रतादयो, गुणाः समस्ता न भवन्ति सर्वथा । . दुरन्तमिथ्यात्वरजोइतात्तानो, रजोयुवालाधुमतं यथा पयः ॥ १६ ॥ જેમ રજ (કટુતાદિ) થી યુક્ત એવી તુંબડીમાં રહેલું પાણી મિષ્ટ થતું નથી તેમ દુરન્ત (જેને દુખેથી અન્ત આવી શકે) એવા મિથ્યાત્વરૂપી રજથી જેનો આત્મા હણાયેલે છે એવા મનુષ્યને દયા, દમ, (ઈન્દ્રિયનિગ્રહ) ધ્યાન, તપ, વ્રત વિગેરે સમગ્રગુણે ગુણરૂપે થતા નથી. ૧૬ સ્યાદાદને વિપરીત જ્ઞાનવાળે સમજી શકતું નથી, अवैति तत्त्वं सदसत्त्वलक्षणं, विना विशेष विपरीतलोचनः । यदृच्छया मत्तवदस्तचेतनो, जनो जिनानां वचनात्पराङ्मुखः ॥१७॥ જિનભગવાનનાં વચનથી વિમુખ, મત્ત મનુષ્યની માફક જેની બુદ્ધિ નાશ પામી છે એ મિથ્યાત્વદષ્ટિવાળે મનુષ્ય સ્યાદ્વાદના લક્ષણવાળા તત્વને યદચ્છાએ (પિતાની ઈચ્છા પ્રમાણે) વિશેષ રહિત માને છે એટલે કે જિનાગમને અન્ય આગની જેમ સામાન્યજ માને છે. ૧૭. મિથ્યાત્વ દર્શનનું ફળ. त्रिलोककालत्रयसम्भवासुखं, सुदुःसहं यत्रिविधं विलोक्यते ।। चराचराणां भवगर्तवर्तिनां, तदन मिथ्याखवशेन जायते ॥ १८ ॥ ત્રણ લેક (સ્વર્ગ, મૃત્યુ, પાતાલ,) અને ત્રણ કાળ (ભૂત, ભવિષ્ય, વર્તમાન) માં ઉત્પન્ન થયેલું દુસહ એવું જે મન, વચન અને કાયાસંબંધી ત્રણ પ્રકારનું દુઃખ સંસારરૂપી ખાડમાં વતતા ચર અચર પ્રાણીઓને થતું દેખાય છે, તે દુઃખ અહિં મિથ્યાત્વ (અજ્ઞાન) ના વશથીજ ઉત્પન્ન થાય છે અથાત્ તે સર્વ જાતના દુખનું મૂળ મિથ્યાત્વજ છે. ૧૮. મિથ્યાત્વયુક્ત જીવિત ઉત્તમ નથી. . वरं विषं भुक्तमसुक्षयक्षम, वरं वनं श्वापदवनिषेवितम् । वरं कृतं वहिशिखापवेशनं, नरस्य मिथ्याखयुतं न जीवितम् ॥१९॥ Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. અષ્ટમ પ્રાણેને નાશ કરવામાં સમર્થ એવા ઝેરનું ભક્ષણ કરવું સારું. સિંહાદિ હિંસક પ્રાણીઓ જેમાં વિદ્યમાન છે એવું વન સેવવું (એટલે એવા વનમાં જઈને રહેવું) તે પણ સારું. અગ્નિની જ્વાળાઓમાં પ્રવેશ કરે તે પણ સારું. પરંતુ મિથ્યાત્વથી યુક્ત એવું મનુષ્યનું જીવતર સારું નહિ. ૧૯. સિંહાદિ માણી કરતાં પણ મિથ્યાત્વરૂપી શત્રુને વધારે દૂર જાણ. करोति दोषं न तमत्र केसरी, न दन्दशूको न करी न भूमिपः । अतीव रुष्टो न च शत्रुरुद्धतो यमुग्रमिथ्यावरिपुः शरीरिणाम् ॥२०॥ ઉષ્ય એવો મિથ્યાત્વરૂપી શત્રુ મનુષ્યના જે દેષને (સંકટને) ઉત્પન્ન કરે છે તે દોષ (દુઃખ)ને સિંહ, ઝેરી સર્પ, મત્તહસ્તી, અત્યંત કે પાયમાન થયેલે રાજા, તથા ઉદ્ધત એવો શત્રુ પણ કરી શકતો નથી. સારાંશ–સિંહાદિક તે એકજ ભવનું દુઃખ આપી શકે છે, પરંતુ મિથ્યાત્વ તે અનંતભવનું દુઃખ આપે છે, એટલે કે અનંતભવમાં જંતુને ભ્રમણ કરાવનાર. મિથ્યાત્વજ છે. ૨૦. મિથ્યાત્વયુક્ત પુરૂષ શુદ્ધ ચારિત્ર પાળે તે પણ તે સંસારમાંથી મુક્ત થતો નથી. दधातु धर्म दशधा तु पावनं, करोतु भिक्षाशनमस्तदूषणम् । तनोतु योगं धृतचित्तविस्तरं, तथापि मिथ्याखयुतो न मुच्यते ॥२१॥ મિથ્યાત્વથી યુક્ત એ મનુષ્ય દર્શ પ્રકારે (એટલે જે ક્ષમા વિગેરે દશ પ્રકારને શ્રમણ ધર્મ છે તે પ્રમાણે) પવિત્ર ધર્મનું પાલન કરે. દૂષણરહિત એટલે બેંતાલીશ પ્રકારના દેષરહિત ભિક્ષા માગી ભેજન કરે તથા ચિત્તના વિસ્તારને રૂંધનારા એવા ભેગને ધારણ કરે તે પણ તે મનુષ્ય સંસારથી મુક્ત થત નથી. ૨૧. મિથ્યાત્વવાળાની સર્વ ક્રિયા નિષ્ફળ. ददातु दानं बहुधा चतुर्विधं, करोतु पूजामतिभक्तितोऽहंताम् । दधातु शीलं तनुतामभोजनं, तथापि मिथ्याखवशो न सिध्यति ॥२२॥ બહુ પ્રકારે ચાર પ્રકારનું દાન (અભયદાન, જ્ઞાનદાન, અન્નદાન, ઔષધદાન) કરે અને અતિ ભક્તિથી અહંતુ ભગવાનની પૂજા કરે, સુંદર શીળને ધારણ કરે અને ઉપવાસ વિગેરે તપસ્યા કરે, તે પણ મિથ્યાત્વથી યુક્ત એ મનુષ્ય સિદ્ધ થઈ શકતું નથી. ૨૨. Page #217 -------------------------------------------------------------------------- ________________ AN WAMAMARAAMAMAR A AAANAAN પરિ છે, - મિથ્યાત્વ-અધિકાર. ૧૮૫ મિથ્યાત્વને મોક્ષસુખનો ભેગ પ્રાપ્ત થતું નથી. अवैतु शास्त्राणि नरो विशेषतः, करोतु चित्राणि तपांसि भावतः । अतत्त्वसंसक्तमनास्तथापि नो, विमुक्तिसौख्यं गतबाधमनुत ॥ २३ ॥ તત્ત્વમાં (યથાર્થ જ્ઞાનમાં) જેનું મન આસક્ત નથી એવો મનુષ્ય શાએનું જ્ઞાન મેળવે અને વિશેષ કરીને વિચિત્ર પ્રકારનાં તપ ભાવથી કરે, તે પણ તે પીડારહિત મોક્ષના સુખને ભેગવી શકતો નથી. ૨૩. . મિથ્યાષ્ટિ જીવને ઉપદેશ આપીએ તે પણ તે જિનશાસનને અંગીકાર કરતું નથી. विचित्रवर्णाश्चितचित्रमुत्तमं, यथा गताक्षो न जनो विलोकते । प्रदर्घामानं न तथा प्रपद्यते, कुदृष्टिजीवो जिननाथशासनम् ।। २४ ॥ આંધળો મનુષ્ય જેમ વિચિત્ર વર્ણો (રંગો) થી શોભાયમાન એવા ઉત્તમ ચિત્રને જોઈ શક્તા નથી તેમ કુદષ્ટિવાળે જીવ તત્ત્વને બતાવવામાં આવે તેપણ શ્રીજિનનાથ ભગવાનના શાસનને પામી શકતો નથી (જોઈ શકો નથી). ૨૪. અભવ્ય પ્રાણી મિથ્યાત્વને છોડી શકતજ નથી. अभव्यजीवो वचनं पठन्नपि, जिनस्य मिथ्यावविषं न मुञ्चति । यथा विषं रौद्रविषोऽपि पन्नगः, सशर्करं चारुपयः पिबन्नपि ॥ २५॥ જેમ ભયંકર ઝેરવાળે સર્પ સાકરવાળું દૂધ પીતે હોય તે પણ ઝેર તજતું નથી તેમ અભવ્ય એ જીવ જિનેશ્વર ભગવાનના વચન (શાસ્ત્ર) ને ભણતે હોય તે પણ મિથ્યાત્વરૂપી ઝેર છોડતો નથી. સારાંશ–અભવ્ય પ્રાણીમાં મિથ્યાત્વ અનાદિ અનંત ભાગે રહેલું હોય છે તેથી તે (અભવ્ય પ્રાણી) શાસ્ત્ર ભણે તે પણ તેનું મિથ્યાત્વ જતું નથી. ૨૫. કુતત્ત્વને કોણ રસાયન (સુમધુર) માને છે? अलब्धदुग्धादिरसो रसावहं, तदुद्भवो निम्बरसं कृमिर्यथा । अदृष्टजैनेन्द्रवचोरसायनस्तथा कुतत्त्वं मनुते रसायनम् ॥ २६ ॥ જેને દૂધ વગેરે રસની પ્રાપ્તિ થયેલી નથી એ કટુ પદાર્થમાંજ ઉત્પન્ન થયેલ છવડે જેમ લીંબડાના રસને રસાવહ (અત્યન્ત મધુર ) માને ૨૪ Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. અષ્ટમ છે, તેમ જેને શ્રીનિંદ્ર ભગવાનના વચનરૂપી રસાયનનું દર્શન થયેલ નથી તે મનુષ્ય કુતત્ત્વને રસાયન માને છે અર્થાત અતિ મિષ્ટ માને છે. ૨૬. 'મિથ્યાત્વરૂપી ઝેર મનુષ્યોને શું કરતું નથી? ददाति दुःखं बहुधातिदुःसहं, तनोति पापोपचयोन्मुखं मतम् । यथार्थबुद्धिं विधुनोति पावनी, करोति मिथ्याखविषं न किं नृणाम् ॥२७॥ અતિદુરસહ એવા દુઃખનું બહુ પ્રકારે દાન કરે છે અને પાપોના ઉપચય (વૃદ્ધિ) માં ઉન્મુખ થયેલા મતને વિસ્તારે છે તથા પવિત્ર એવી સત્ય બુદ્ધિને નાશ કરી નાખે છે. એમ મિથ્યાત્વરૂપી ઝેર મનુષ્યને શું કરતું નથી? અર્થાત સંપૂર્ણ રીતે અમંગલેને ઉદ્ધવ કરે છે. ર૭. ભવ્ય લેકે શું કરે છે? अनेकधेति प्रगुणेन चेतसा, विविच्य मिथ्यावमलं सदूषणम् । विमुच्य जैनेन्द्रमतं सुखावहं, भजन्ति भव्या भवदुःखंभीखः ॥२८॥ કુમાતિરસ, આ પ્રમાણે અત્યંત દૂષણવાળા મિથ્યાત્વને સરલ (મધ્યસ્થ) ચિત્તવડે અનેક પ્રકારે વિવેચન કરીને સંસારના જન્મમરણાદિક દુઃખથી ભય પામેલા ભવ્યજીવો તે મિથ્યાત્વને ત્યાગ કરીને સુખને વહન કરનારા (આપનાશ) જિનંદ્રના મતને જ ભજે છે. ૨૮. પ્રભુના ધામમાં જતી વખતે અટકાવનારા મજબૂત કિલ્લાઓ. शैथिल्यमात्सर्यकदाग्रहक्रुघोऽनुतापदंभाविधिगौरवाणि च । प्रमादमानौ कुगुरुः कुसङ्गतिः, श्लाघार्थिता वा सुकृते मला इमे ॥२९॥ अध्यात्मकल्पद्रुम. સુકૃત્યમાં આટલા પદાર્થો મેલરૂપ છે–શિથિલતા, મત્સર, કદાગ્રહ, ક્રોધ, અનુતાપ, દંભ, વિધિહીનતા, ગૈરવ, પ્રમાદ, માન, કુગુરૂ, કુસંગ અને આત્મપ્રશંસાશ્રવણની ઈચ્છા; આ સર્વ પુણ્યમાં મેલરૂપ છે. - ભાવાર્થ –નીચે સ્પષ્ટ કરેલા પદાર્થો પુણ્યકાંચનની પર મેલ જેવા છે, એ શુદ્ધ જળને ઓળી નાખનારા છે, ચંદ્રમાં કલંક જેવા છે, માટે તેમને ઓળખી કાઢવા. એ આખું લીસ્ટ નથી, પણ આગેવાન ડેળનારા એમાં આવી જાય છે, ધમકૃત્ય-આવશ્યક ક્રિયા ચૈત્યવંદનાદિમાં મંદપણું તે શૈથિય. પરના ગુણોને સહન ન કરવા, તે તરફે ઈર્ષ્યા કરવી એ માત્સર્યા. પિતાથી Page #219 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. કુશાસ્ત્ર-અધિકાર. ૧૮૭ થયેલાં અપકૃત્યને પણ વ્યાજબી ઠરાવવું અને તેવા અભિપ્રાય અથવા તકરારને જાણી જોઈને મજબૂતીથી વળગી રહેવું એ કદાગ્રહ. ગુસ્સે થવું એ કેધ. કેઈને દાનમાન આપ્યા પછી અથવા ટીપ ભરાવ્યા પછી અથવા તે કોઈ પણ ધર્મકાર્ય કર્યા પછી તે કાર્યોને ભૂલરૂપ સમજવાં તે અનુતાપ. માયાકપટ એટલે વચન અને વર્તનમાં ભિન્નભાવ. શાસ્ત્રમાં બતાવેલી મર્યાદા પુરસર વર્તનને બદલે તેથી ઉલટું કરવું એ વિધિહીનતા. મેં આ મોટું કામ કર્યું તેથી હું મટે એવી વિચારણા તે ગે. માન. પ્રમાદ. સમકિત અને ત્રતાદિરહિત ધર્માચાર્ય નામધારી તે કુગુરૂ. હલકા માણસ સાથે સંબત કરવી એ કુસંગતિ અને બીજા માણસે પોતાની પ્રશંસા કરે એ સાંભળવાની ઈચ્છા એ શ્લાઘાથિતા. આ સર્વ વસ્તુઓ સુકૃત્યમાં મળરૂપ છે, સંસારમાં રખડાવનારી છે જે કે આ લીસ્ટ પૂર્ણ નથી તો પણ તેમાં અગત્યની બાબત બધી આવી જાય છે. ૨૯. - મિથ્યાત્વથી થતી હાનિનું વર્ણન કરી તે હાનિથી દૂર રહેવા માટે જિનશાસનને પરાયણ થવાનું અને રહેવાનું સૂચવી આ મિથ્યાત્વ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. - કુશાગ્ર-વિવાર. મિથ્યાત્વનો ઉદય હોય ત્યારે કુશાસ્ત્રાદિમાં પ્રવૃત્તિ થાય છે એટલે તે - અમૃત સદશ સુશાસ્ત્રને છોડીને કુશાસ્ત્રને સ્વીકારે છે. જગતમાં જેમ સુશાસ્ત્રો છે તેમ કુશાસ્ત્ર પણ છે તેથી સુશાસ્ત્ર કરતાં કુશાસ્ત્રમાં કઈ જાતને તફાવત છે તે જાણવાની અપેક્ષા રહે છે અને તે બાબત જાણવામાં આવે તેજ તે કુશાસ્ત્રોમાંથી લેકે અટકે આ બાબત જણાવવા સારૂ આ અધિકારને આરંભ છે. કુશાસ્ત્રતરફ ધિક્કાર. મનુષ્ય(૨ થી ૪). वरमेकाक्षरं ग्राह्यं, सर्वसत्त्वानुकम्पकम् । न खक्षपोषकं पापं, कुशास्त्रं धूर्तचर्चितम् ॥ १॥ आचारोपदेश. Page #220 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જો. અષ્ટમ સર્વ ભૂતપ્રાણીઉપર જેમાં યા ખતાવવામાં આવેલ છે એવું એક અક્ષરનું શાસ્ત્ર હોય તેને ગ્રહણ કરવું, પરંતુ ઇન્દ્રિયાને પોષણ ( હૃષ્ટપુષ્ટ ) કરનાર ધૃત (તારા) લેાકાએ ચચેલ પાપરૂપ એવું કુશાસ્ત્ર ગ્રહણુ કરવું નહિ. ૧ ૧૮૮ દુષ્ટ શાસ્ત્ર ઝેરની ગરજ સારેછે. क्षणं कर्णामृतं सूते, कार्यशून्यं सतामपि । कुशास्त्रं तनुते पश्चादविद्यागरविक्रियां ॥ २ ॥ જ્ઞાનાળેવ. કુશાસ્ત્ર ક્ષણમાત્રમાં તે સત પુરૂષોના પણ કાનને અમૃતતુલ્ય લાગે તેવા શુભ કાર્યનાશક વચનાને જન્મ આપેછે એટલે સત્પુરૂષને પણ મેહુ પેદા કરનાર વચન કાઢેછે અને ( પરિણામે) પછી અજ્ઞાનરૂપી ઝેરની વિક્રિયા ( વિકાર ) ને વિસ્તારેછે એટલે વિકાર પામેલું ઝેર જેમ મનુષ્યના શરીરમંદિરને ધ્વંસ કરી નાખેછે તેમ કુશાસ્ત્ર પણ મનુષ્યના આત્મસુખનેા નાશ કરી જીવને નરકમાં નાખેછે. ૨. જે સારૂં તે મારૂં.... परीक्षा सर्वशास्त्रेषु, विधातव्या विचक्षणैः । नकुशास्त्रप्रणीतं हि कर्तव्यं विषभक्षणम् ॥ ३ ॥ વિદ્વ'ન્ પુરૂષોએ સર્વ શાસ્ત્રામાં પરીક્ષા કરવી ( અને પરીક્ષા કરીને ) ખરેખર કુત્સિત શાસ્ત્રામાં કહેલ ઝેરના ભક્ષણુતુલ્ય (પાપ) કર્મ ન કરવું. ૩. જે હિતકર વચન તેજ શાસ્ત્ર, न नव्यं पुस्तकं श्रेष्ठं, न चैतलोकरञ्जकम् । न तस्य जल्पतो लोकैः, प्रमाणीक्रियते वचः ॥ ४ ॥ सूक्तिमुक्तावली. કુશાસ્ત્રનું પુસ્તક નવીન હેાય તાપણ તે શ્રેષ્ઠ નથી તેમ એ સજ્જનેને રંજન કરી શકતું નથી કારણકે (તેવા કુશાસ્ત્રમાંથી ) જ૫તા કરતા (ખંડઅડતા) તે પાખંડી પુરૂષનું વચન લેાકેાથી પ્રમાણ કરાતુ નથી એટલે જનસમાજ પણ તેવા કુશાસ્ત્રવાદી પુરૂષોના પુસ્તકને અપ્રમાણ માનેછે ૪. કુશાસ્ત્ર—ખરામ ઉપદેશથી મનુષ્ય મર્યાદા છેડી નીતિ વિરૂદ્ધ કાર્ય કરેછે તેને લીધે રાજાની શિક્ષા લેગવવી પડેછે, કદાચ ચાલાકીથી તેમાંથી મી Page #221 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. કુતા-અધિકાર. ૧૮૯ જાય તે પરલોકમાં કે આલેકમાં કુદરત તેને અવશ્ય શિક્ષા કરે છે માટે બાળક અવસ્થાથી બાળકને એવાં દુષ્ટ શાસ્ત્રોથી અવશ્ય હિતેચ્છુઓએ દૂર રાખવા છે જેથી બાળકને કે આપણને માઠાં પરિણામ આવે નહિ. એમ સંક્ષિપ્ત રીતે બોધ આપી આ કુશાસ્ત્ર અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. - તા–ધિાર. - હું ક શાસ્ત્રને સાંભળવામાં આસક્ત હોય તે પણ કુતાજ કહેવાય. દુષ્ટ Sી જનેને સમજાવવા માટે સત્પરૂષે ઘણુ મહેનત કરે છે પણ તેઓ તે “નવનેજા પાણું ચડે પણ પથ્થર ન ભીંજે કેર” એ કહેવત માફક તથા હસ્તિસ્રાનની જેમ તેવા ને તેવા રહે છે, ઉલટા બેધ વાના અનર્થ કરીને તેને પોતાના સ્વચ્છન્દાચારમાં પ્રમાણભૂત બનાવે છે. જ્ઞાનીઓ જેમના ગુણાનુવાદ ગાતા હોય તેનાં છિદ્રાષણમાં મૂખઓ તત્પર રહે છે. દરેક જગાએ એટેલે સભામાં, કાર્યતંત્રમાં, કથા-વાર્તામાં, પહેલે મે રચે ચાલીને ત્યાં થતી વાતમાં વચ્ચે ઘમસાણ મચાવીને રગડી નાખે છે. બેસવામાં પણ પહેલે નંબર લે છે પણ જે કાંઇ દેવાલેવાની કે ધર્મધ્યાનની વાત આવે કે તુત પલાયન કરી જાય છે તેઓને સમજાવવા જોઈએ તેવી યુક્તિ પ્રયુક્તિથી મોટા ભાઈ બનાવીને પ્રયત્ન કરવામાં આવે પણ કાગડે તે કદી હંસ થાય? નહિ જ. માટે તેઓને માટે જેટલો શ્રમ લે તે વ્યર્થ છે જેનાં વિશેષ રીતે ઘણાં ઉદાહરણ છે જે પૈકીનાં કેટલાંક અહિં પણ અનેક રીતે નીચેના અધિકારમાં બતાવવામાં આવે છે. બહુરંગી કુતા. શોથ (૨ થી ૩). वनमिवाभेद्यमनाः, परिकथने चालनीव यो रिक्तः । कलुषयति यथा महिषः, पूनकवदोषमादत्ते ॥ १॥. तस्वनिर्णयप्रासाद. Page #222 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ ૧૯૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. કુતા વજન જે અભેદ્ય (કઠેર) અન્ત:કરણવાળ, શ્રવણ કરવામાં ચારણના જેવો ખાલી, પાડાની માફક સર્વ વસ્તુને ડેળનાર અને સુઘરીના માળાની પેઠે દેષને સ્વીકારનાર છે. સારાંશ–જેનું અન્તકરણ સુશાસ્ત્ર અને સન્દુરૂષના વાક્યોથી પણ કેમલ ન થાય, પોતે વાર્તાઓ ઘણું કરે પણ પિતામાં તે માંહેનું વર્તન કશું ન હોય. કેઈની વાતમાં આ બેલીને તેને બાળી નાખે એટલે તેનું તાત્પર્ય જાણે નહિ અથવા બીજાઓને પણ જાણવા દીએ નહિ અને કેવળ સુઘરીના માળાની પેઠે દેનેજ ગ્રહણ કરે પણ તેમાં ગુણ શું છે તેતરફ લક્ષ પણ આપે નહિ. ૧. શ્રવણમાં શોખીન અને દેવામાં દાંડ. आख्यायिकानुरागी, व्रजति सदा पुण्यपुस्तकं श्रोतुम् । दष्ट इव कृष्णसर्पः, पलायते दानधर्मभ्यः ॥२॥ કુમાષિતરમાર. હમેશાં આખ્યાયિકા (પુણ્ય કથા) સાંભળવાના શોખીન બનીને શાસ્ત્રોનું શ્રવણુ કરવા જાય પણ જ્યાં દાન ધર્મ વગેરે કરવાનું આવે તેનાથી કાળા નાગથી જાણે કેમ શાય હાય નહિ તેમ પલાયન કરી જાય છે. અર્થાતુ શ્રવણ કરવા તે ઘણું ખુશીથી ઝટ દેડે પણ જે દાન ધર્મ કરવાનો સમય આવે તો એકદમ જાણે કેમ સર્પ કરડી જાતે હેય ને ભાગે તેમ નાશી જાય છે. ૨. બ્રહ્માજી પણ હાર્યા. अज्ञः सुखमाराध्यः, सुखतरमाराध्यते विशेषज्ञः। ' ज्ञानलवदुर्विदग्धं, ब्रह्माऽपि तं नरन्न रञ्जयति ॥ ३ ॥ મર્તરિનીતિરાતિ. જે કેવળ મૂખ હોય (કાંઈ ન સમજતે હોય) તે સુખેથી સમજાવી શકાય અને વિદ્વાન તે વિના મહેનતે સમજાવી શકાય. પણ જે જ્ઞાનના લવ સુધરી નામનું પક્ષી થાય છે, તે માળે બહુ ચાતુરીથી બનાવે છે તેનાથી ગામડાવગેરેમાં જોકે ઘી વગેરે ગાળે છે એટલે શુદ્ધ પદાર્થ તેમાંથી નીકળી જાય છે અને દયુક્ત કદડે પકડી રાખે છે તેમજ કુતા પણ બોધને પડતું મૂકી દેષનેજ ગ્રહણ કરે છે, Page #223 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. માતા-અધિકાર. ૧૯૧ (છાંટા ) થી દાઝેલ ( અધદગ્ધ) થયા હાય તે પુરૂષને તે બ્રહ્મા પણ ખુશી કરી શકે (મનાવી શકે) નહિ,રૂ,* ભૂર્ખ શિરામણિ. વા. पूर्णे तटाके तृषितस्सदैष, भृतेऽपि गेहे क्षुधितस्स मूडः । कल्पद्रुमे सत्यपि हा दरिद्रो, गुर्वादियोगेऽपि हि यः प्रमादी ॥ ४ ॥ अध्यात्मकल्पद्रुम. ગુરૂમહારાજ વિગેરેની ખરાખર જોગવાઈ છતાં પણ જે પ્રાણી પ્રમાદ કરે તે તળાવ પાણીથી ભરેલું છે છતાં પણ તસ્યેા છે, (ધનધાન્યથી) ઘર ભરપૂર છે છતાં પણ તે મૂખ તા ભૂખ્યા છે અને પેાતાની પાસે કલ્પવૃક્ષ તાપણુ તે તે દરિદ્રજ છે. કેવા અસાધારણ ખેદ ! ભાવા—સ્પષ્ટ છે. ગુરૂ મહારાજની જોગવાઇ થાય અને તેનાથી દેવ તથા ધર્મ આળખાય ત્યારપછી તે ત્રણે મહાન તત્વનેા લાભ લેવા ચૂકવું નહિ. શુદ્ધ દેવ, સુગુરૂ અને તેના ખતાવેલા શુદ્ધ ધર્માં એના ઉપર જરા પણ શંકાવગરની તરણતારણતરીકે શુદ્ધ શ્રદ્ધા થાય ત્યારેજ આ જીવના એકડા નાંધાયછે. શ્રદ્ધાવગર જેટલી ક્રિયા કે તપ જપ ધ્યાનાદિ કરવામાં આવે તેનાં મીંડાં મૂકાયછે. મીંડાં પણુ કિંમતી છે પણ તેની આગળ એકડા હોય તે લાખપર ચડેલું એક મીંડું નવ લાખ વધારેછે પણ સર્વે મીંડાં એકડાવગર નકામાં છે. એકડા પણ મીંડાં કરવાના અભ્યાસ પછીજ આવડેછે. આ વાત અભ્યાસ શરૂ કરનારાએ ભૂલી જવાની નથી. અત્ર કહેવાનેા હેતુ એજ છે કે ગુરૂમહારાજ વિગેરે ચેગ્ય સામગ્રી પ્રાપ્ત થયા છતાં પણ જો આ જીવ શુદ્ધ વર્તન કરતા નથી અને આળસમાં રહેછે, તાપછી તેના જેવા નિર્ભાગી કોઇ સમજવા નહિ. જે જોઇએ તે પ્રાપ્ત કર્યા છતાં પણ તેને લાભ ન લેવામાં આવે તે! બહુ ખાટુ કહેવાય. આ શ્લોકમાં કવ્યસંબધી બહુ ઉપયાગી ઉપદેશ આપ્યા છે. ખાસ વિચારવા ચેાગ્ય વાત એજ છે કે આવેા સુંદર મનુષ્યભવ, આયક્ષેત્ર, રાજ્યની અનુકૂળતા, સાધુઓને ચેગ, શરીરની અનુકૂળતા અને બીજી * જે કેવળ મૂખ નથી તેમ નાની પણ નથી તેને સમજાવવામાં જોઇએ તેટલી મહેનત લેવાય પણ તે વ્ય જાયછે. જે અહંમન્યાંજ ડાહ્યા છું તેમ સમજનારને કાણુ સમજાવી શકે અર્થાત્ જે અદગ્ધ છે તે માસ કાઇથી પણ સમજાવી શકાતા નથી. Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ વ્યાખ્યાન સાહિત્યસ‘ગ્રહ-ભાગ ૨ જો. અષ્ટમ અનેક પ્રકારની સામગ્રીઓને સદ્ભાવ આ જીવને પ્રાપ્ત થયા છે, છતાં પણુ એ પ્રમાદમાં વખત કાઢી નાંખશે તેપછી એનેા આરા આવવાના નથી. અનતભવ કર્યાં પછી પણ આવી અનુકૂળતા પ્રાપ્ત થવી દુ॰ભ છે, મુશ્કેલ છે, અશક્ય જેવી છે. ગ્રંથકર્તા કહેછે કે તળાવે જઇને તરસ્યા આવવા જેવું આ થાયછે અને તે હકીકત યથાસ્થિત વસ્તુસ્વરૂપ બતાવેછે. આવા પ્રસંગાના તે એવા સારી રીતે લાભ લેવા જોઇએ કે પછી આ ભવના ફેરા અને પારકી નાકરી અથવા આશાભાવ નિર'તરને માટે મટી જાય. ૪. શ્રોતાના સંબંધમાં દૃષ્ટાંત. ઉપેન્દ્રવજ્ઞા. गुणी गुणं वेति न वेत्ति निर्गुणो, बली बलं वेत्ति न वेत्ति निर्बलः । पिको वसन्तस्य गुणं न वायसः, करी च सिंहस्य बलं न मूषकः ॥५॥ सुभाषितरत्नभाण्डागार. ગુણી મનુષ્ય બીજાના ગુણને જાણેછે, ગુણહીન મનુષ્ય જાણતા નથી. ખળવાન અન્યના મળને જાણેછે, નિળ મનુષ્ય જાણતા નથી; કાયલ વ સંતઋતુના ગુણને સમજેછે પણ કાગડા સમજતા નથી, તે પ્રમાણે કેસરીનું પરાક્રમ હાથી જાણેછે પણ ઉંદર જાણતા નથી. આ ઉપરથી સિદ્ધ થાયછે કે કુÀાતા સુશાસ્ત્રના માહાત્મ્યને જાણી શકતા નથી. પ. શાસ્ત્રશ્રવણની આવશ્યકતા. ૩૫નાતિ. यस्यागमाम्भोदरसैर्न धौतः, प्रमादपङ्कः स कथं शिवेच्छुः । रसायनैर्यस्य गदाः क्षता नो, सुदुर्लभं जीवितमस्य नूनम् ॥ ६ ॥ अध्यात्मकल्पद्रुम. જે પ્રાણીના પ્રમાદરૂપ કાદવ સિદ્ધાંતરૂપ વરસાદના જળ પ્રવાહુથી પણ ધાવાતા નથી તે કેવી રીતે મુમુક્ષુ ( મેક્ષ મેળવવાની ઇચ્છાવાળા) હાઇ શકે? ખરેખર, રસાયણથી પણ જો કાઇ પ્રાણીના વ્યાધિઓ નાશ પામે નહિ તે પછી તેનું જીવન રહેવાનુંજ નહિ એમ જાણવું. ભાવા —જ્યારે શાસ્ત્ર શ્રવણથી પણ પ્રમાદનેા નાશ થાય નહિ ત્યારે પછી આ જીવને અનતકાળપર્યંત સ ંસારમાં પરિભ્રમણ કરવાનુંજ છે, એમ સ Page #225 -------------------------------------------------------------------------- ________________ પરિ . કુતા-અધિકાર. • 5 - ક મજવું. પ્રમાદ આઠ પ્રકારના છે. ૧ સંશય, ૨ વિપર્યય (ઉલટ બેધ), ૩ ગ, ૪ ઠેષ, પ મતિભ્રંશ, ૬ મનવચન કાયાના ગાનું દુપ્રણિધાન, ૭ ધર્મ પર અનાદર, ૮ અજ્ઞાન અથવા પાંચ પ્રકારે પણ પ્રમાદ છે. મધ, વિષય, કષાય, વિકથા અને નિદ્રા. અત્ર આઠ પ્રકારના પ્રમાદને ત્યાગ સમજ. શાસ્ત્રાભ્યાસ કે શ્રવણ પછી તે બન્યાજ રહે તે પછી થઈ જ રહ્યું! વૈદ્યશાસ્ત્રોક્ત વિધિપૂર્વક મારેલી તામ્ર કે પારદ પ્રમુખના પ્રયોગથી પણ જ્યારે વ્યાધિ મટે નહિ ત્યારે તે કેસની આશા છોડવી. તેમજ સંસારદુઃખરૂપ વ્યાધિ પણ તેને માટેના રસાયનરૂપ શાસ્ત્રથી પણ જે મટે નહિ તે જાણવું છે તેવા વ્યાધિવાળે પ્રાણી “દુઃસાધ્ય” કે “અસાધ્ય’ના વર્ગમાં છે. દરેક ભૂલને સુધારવાના ઉપાય હોય છે, દરેક વિમાગમનને સુમાર્ગે લાવવાનાં સાધન હોય છે, દરેક વ્યાધિનાં ઔષધ હોય છે. પ્રમાદનો પારિભાષિક અર્થ ન કરીએ તે સામાન્ય ભાષામાં તેને આળસ-પુરૂષાર્થને અભાવ એ અર્થ થાય છે. દરેક વ્યક્તિ પછી તે ઉપાધિસહિત કે રહિત હોય તેને સ્વકર્તવ્યથી ભ્રષ્ટ કરનાર આ મહાદુર્ગુણ છે. એની હો જરી હોય ત્યારે કઈ પણ કાર્ય થઈ શકતું નથી અને દરેક પગલે ખલના પ્રાપ્ત થાય છે. સાધુ જીવનમાં પ્રમત્ત અવરથા અધપાત કરાવનારી થાય છે અને સાધ્યને રસ્તે વધારે કરાવવાને બદલે એક પગલું પાછી હઠાડે છે. આ પ્રમત્ત અવસ્થા દૂર કરવા માટે શાસ્ત્રાભ્યાસ પરમ ઉપાય છે. શાસ્ત્રાભ્યાસથી પિતે કોણ છે, પોતાની ફરજ શી છે, પિતાનું સાધ્ય શું છે, તે સાધ્ય પ્રાપ્ત કરવાના ઉપાય શા છે તે જાણવાનું-સમજવાનું બની આવે છે અને તેને થીજ પ્રમાદને દૂર કરવાની યોગ્યતા શાસ્ત્રાભ્યાસીને પ્રાપ્ત થાય છે. આ અભ્યાસ પણ મનનપૂર્વક અને વતન પર અસર કરનારે જોઈએ. વાગડબર કે ચપળતા કરાવના. શાસ્ત્રાભ્યાસ બહુ લાભપ્રદ નથી. કારણકે એવી સ્થિતિમાં વ્યાધિના ઔષધતરીકે તેમાં જે ગુણ રહેલ છે તે નાશ પામે છે અને ધારેલ પરિણામ ન નીપજાવનાર ઔષધ નકામું થઈ પડે છે તેમ શાસ્ત્રાભ્યાસ પણ અાવા સંગમાં ઉપયોગ વગરને થઈ પડે છે. રસાયનનું ઉક્તદષ્ટાંત તેથી બરાબર થાય છે. કહેવાની મતલબ એ છે કે શાસ્ત્રાભ્યાસ બહુ મનનપૂર્વક કરવે, તે પ્રમાણે વર્તન કરવું અને પ્રમાદ વિગેરે દુર્ગુણો હોય તેને દૂર કરવાનું સાધ્ય લક્ષમાં રાખવું. પરમ સાધ્ય તે “શિવ” (મોક્ષ) છે એ ખાસ ધ્યાનમાં રાખવું અને બુદ્ધિ તથા શક્તિને આવિર્ભાવ આપવાના આવા અનુકૂળ પ્રસંગે પ્રાપ્ત થયા છતાં તેને સદુપયોગ ન થાય અને દરેક શુભ કાર્યમાં પ્રસાદ થયાજ કરે એ સ્થિતિ દૂર કરવાની આવશ્યકતા સમજવી અને દૂર કરવા પરમ પુરૂષાથી પ્રગટ કરે. ૬. ૨૧ Page #226 -------------------------------------------------------------------------- ________________ અમ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. કાગડે તે કંઇ હંસ બની શકે? સપનાતિ (૭–૪). काकस्य गात्रं यदि काश्चनस्य, माणिक्यरनं यदि चञ्चुदेशे । एकैकपक्षे प्रथितं मणीनां, तथापि काको न तु राजहंसः ॥७॥ કાગડાનું શરીર સેનાથીચાંચ માણિજ્ય રતથી અને બે પાંખે મને ણિથી, મઢવામાં આવે તે પણ કાગડે રાજહંસ થશે નહિ. એટલે કાગભાઈ તે કાગભાઈજ રહેવાના. તેમ દુરાગ્રહી કુછતા તે સુતા થતું નથી. ૭. શાસ્ત્ર પ્રસંગ મૂર્ખને ક્યાંથી પ્રિય થાય? किमिष्टमन्नं खरसूकराणां, किं रत्नहारो मृगपक्षिणां च । अन्धस्य दीपो बधिरस्य गीतं, मूर्खस्य किं शास्त्रकथाप्रसङ्गः ॥८॥ ખરાબ વસ્તુ ખાઈને જીવનાર ગધેડાં, ભુંડ ઈત્યાદિએને સારું અન્ન ખવરાવવું, પશુપક્ષીઓને રતને હાર પહેરાવે, આંધળાને દી ધરે, બેહેરાને ગાયન સંભળાવવું એ જેમ નિષ્ફળ છે તેમ મૂખને શાસ્ત્રની કથા સંભળાવવી એ પણ નિષ્ફળ છે. સારાંશ કે ઉપર ગણાવેલી બાબતે તેને કોઈને ઇષ્ટ નથી. ૮ વિદ્વાનની મહેનત નિષ્ફળ. વસતિરા (૧ થી ૩). एकः खलोऽपि यदि नाम भवेत्सभायां, मोघीकरोति विदुषां निखिलप्रयासम् । एकापि पूर्णमुदरं मधुरैः पदार्थरालोड्य रेचयति हन्त न मक्षिका किम् ॥९॥ કુમાષિત રત્રમાનાર. જે સભામાં એક પણ દુર્જન આવ્યું હોય તે વિદ્વાન પુરૂષને સઘળે શ્રમ નિષ્ફળ કરે છે ત્યાં દષ્ટાંત આપે છે કે સુંદર મધુર પદાર્થોથી પરિપૂર્ણ પેટ ભર્યું હેય પણ તેમાં જે એક દુષ્ટ મક્ષિકા (માખી) પેટમાં ગઈ હોય તે ધુમરડીને શું વમન નથી કરાવતી? (અર્થાત્ કરાવે છે). ૯. અનધિકારીઓના મધ્યમાં ગુણીનું કથન વ્યર્થ છે. रे बालकोकिल करीरमरुस्थलीषु, किं दुर्विदग्ध मधुरध्वनिमातनोषि । अन्य स कोऽपि सहकारतरुपदेशो, राजन्ति यत्र तव विभ्रमभाषितानि ॥१०॥ રાવપતિ. Page #227 -------------------------------------------------------------------------- ________________ .. . તા , , , , , , , , , , છેક ૧ પરિષદ, કતા-અધિકાર. કોઈ વિદ્વાન પિતાનું વિદ્વત્તાભરેલું ભાષણ મૂઑની સભામાં કરતા હશે ત્યારે તેની કદર જાણનારે કઈ કેયલની અન્યક્તિથી કહે છે કે હે બાલકેકિલ (કેયલ)! કેરડાવાળા મારવાડના રણમાં ગર્વથી મધુર શબ્દ શામાટે કરે છે? તે આંબાના ઝાડને પ્રદેશ કેઈ બીજે છે કે જે સ્થાનમાં તારાં છટાદાર ભાષણે શેભે છે. ૧૦. ' અર્થાત જે જગ્યામાં કેવળ કેરડા જેવા કાંટાવાળા કેરેકેરા ઠગ લેકે હોય ત્યાં વિદ્વાન જોઈએ તેટલે જેરથી સદુપદેશ આપે પણ તેને કોણ શ્રવણ કરે? પણ તેને રસ જાણનારા આંબાના જેવા ફળ તથા છાયાવાળા ગુણીજને બીજાજ હોય છે કે જે શ્રવણેસુક થઈ રહ્યા હોય છે. માટે વિદ્વાને અધિકારહીન જનને ઉપદેશ ઘણી ચાતુરીથી આપે પણ તેઓનો શ્રમ વ્યર્થ છે. મૂના મધ્યમાં વિદ્વાનની કદર નથી. हंसो न भाति बलिभोजनवृन्दमध्ये, गोमायुमण्डलगतो न विभाति सिंहः । जात्यो न भाति तुरगः खरयूथमध्ये, विद्वान्न भाति पुरुषेषु निरक्षरेषु ॥११॥ __सुभाषितरत्नभाण्डागार. જેમ કાગમંડળીમાં હંસ, શિયાળમંડળીમાં સિંહ અને ગર્દભમંડળીમાં ઉંચા પ્રકારને ઘેડે ભાત નથી, તેમ મૂખ પુરૂષોમાં વિદ્વાન ભલે નથી. ૧૧. વૈદ પ્રકારના શ્રેતાઓ. જ્ઞાત્રિની દંત ગુ“શ્વમા', માર્ગારવા પરાધ ગૌવાતુરચાર | જીલુભ graઈશિvમાના'स्ते श्रावका भुवि चतुर्दशधा भवन्ति ॥ १२ ॥ જfs. મૃત્તિકા, ચારણું, પાડે, હંસ, પિપટ, ઘેડ, માંદડે, કાગડે, મસલાને સમુદાય (મચ્છરી), જળે, છિદ્રવાળે ઘડે, પશુ, સર્પ અને શિલાના જેવા એમ આ પૃથ્વી ઉપર ચૌદ પ્રકારના શ્રાવકે એટલે શ્રેતાઓ થાય છે. જેમ માટીમાં પાછું પડે કે તુર્ત તે મૃત્તિકા કેમલ (નરમ) થઈ જાય પણ છેડે વખત વિત્યા બાદ સુકાય કે તરત તેવીને તેવી થાય છે તેમ ઉપદેશની અસરથી તરત નરમ થનારા પણ થોડા વખતમાં પાછા હોય તેવા શુષ્ક બની જનારા, ચારણ જેમ ધાન્ય ભર્યું હોય ત્યાં સુધી ભરપૂર જણાય પણ છેડે વખતે ચરાતાં Page #228 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ– ભાગ ૨ જે. અષ્ટમ બાકી છેડો કચરો વધેલો હોય તેવી દેવામાં આવે છે, એટલે કચરાની ગ્રાહક રહે છે તેમ ઉપદેશને ગ્રહણ કરી લડાજ વખતમાં માનસિક અસ્થિરતાને લીધે તેને ગુમાવનારા, જેમ પાડા પાણીમાં પડે તેટલી ઘડી શાન્તિ પણ બહાર નિકળે કે તેવીને તેવી પૂર્વની દિશામાં હોય છે, અથવા તો શાન્તિ કરનાર પાણીને પણ રગદોળી મારે છે તેમ સાંભળે તેટલી વાર ઠીક દેખાય પણ પિતાના વ્યવહારમાં પડયા પછી પૂર્વના જેવાજ થનાર અને સાંભળેલી છે અને પિતાની જાડી બુદ્ધિથી ડાળી નાખનાર, હંસ જેમ દૂધ ને પાણી જુદુ કુ. રે છે, તેમ સાચું ને ખોટું પૃથક કરીને વકતાના કહેવાઉપર તારતમ્ય રીતે જોઈએ તેવી શ્રદ્ધા રાખનાર, પોપટની ઉઠે સુખથી નામોચ્ચારણ કરે પણ તેનું રહસ્ય ન સમજનાર, ઘેડે જ્યાંસુધી પિતાની સાથે સ્વાર હોય ત્યાંસુધી લગામની સ્વાધીનતાને અનુસરી ચાલે પણ છુટ મૂ હોય એટલે સ્વછન્દ રીતે વર્તન ચલાવે છે તેમ ગુરૂના કમરામાં હોય ત્યાંસુધી સાંભળ્યા પ્રમાણે વનાર પણ તેનાથી છુટો થતાં અસલની પડે ઈચ્છાનુસાર અવળે રસ્તે ચડી જનારા, મીંદડે ગમે તે શાન્તિમાં બેઠેલો હોય પણ પોતાનો શિકાર ઉંદર વગેરે મળે તે વખતે હશિયારીમાં આવી જાય છે તેમ ઉપદેશ સાંભળીને શાંત તથા એકાગ્રતાવાળા જણાતા છતાં સ્વાર્થવર્તાનને પ્રસંગે પોતાની ચાલુ ટેવ પ્રમાણે હથિયાર થઈ જનારા, કાગડા જેમ એક ઉત્તમ પદાર્થ ખાઈને તરત નીચ વિષ્ટા જેવા પદાર્થ ઉપર બેસે છે તેમ ઉચા ઉપદેશ ગ્રહણ કરીને થોડી વાર ન થાય તેટલામાં તે દુરાચારની વાતોમાં લુબ્ધ બની જનારા, મસલાંઓ (મચ્છર) જેમ પોતાની તૃપ્તિ ન થાય છતાં પણ બીજાઓના કાન આગળ અપ્રિય શબ્દ કરી તેમને પણ આંસ્થત થી બેસવા દેતાં નથી તેમ પોતાનું હિત ન છતાં બીજાઓના શ્રવણની સારી અસરને પોતાના દુઇ શબ્દોથી ત્રોડનારા, જેમ જળને ધિરથી તૃપ્તિ તેમ સ્વાદ નથી તથાપિ પ્રાણુઓને ચાટીને વ્યર્થ લોહી ચૂસે છે તેમ પતે તે અતૃપ્ત રહેનાર છતાં પણ બીજાઓના વિચારેને ચુસીને પાછા કહાડી નાખનારા, છિદ્રયુક્ત ઘડે છે, તેમાં પાણી ભર્યું હોય તે તે અમુક સમયમાં ટપકીને ખાલી થઈ જાય છે તેમ સાંભળેલા ઉપદેશને કમે કમે ભૂલી જનારા, પશુને ને એ તેટલું પઢાવેલું હોય પણ પ્રેકટીસ (નિત્ય અભ્યાસ) ન રહેવાથી પાછું ભૂલી જાય છે તેમ ગુરૂએ મહેનતથી આપેલા ઉપદેશને પોતાના ચાહુ કુરા કારોથી તરત છોડી દેનારા, સપને જોઈએ તેટલું દૂધ પાઈયે તે પણ તેમાં તે તે વિષરૂપેજ વધે છે તેમ સારા ઉપદેશને ઉંધા અર્થમાં લઈ દુનિયાને હાનિ કરનારા અને કઠણ પથ્થરની શિલા ઉપર જોઈએ તેટલું પાણી રેડ પણ તે તે કઠણને કઠણ રહે છે તેમ દુજનોને જોઇએ તેટલે બેધ કરવામાં આવે તે પણ તે પોતાની મૂળ પ્રકૃતિ કદાપિ છેડતા નથી. આ કૌદ પ્રકારના કતાઓ હોય છે તેમાં હંસની માફકડા હેય પણું ઘણું મુખઓ તો અન્ય દાંતના પેટામાં જ રહે છે. ૧૨. Page #229 -------------------------------------------------------------------------- ________________ પરિવ માતા-અધિકાર. કુશ્રાતા સન્મુખ ગુણીના ગુણની નિષ્ફળતા. अस्यां सखे बधिरलोकनिवास भूमौ, किं कूजितेन खलु कोकिल कोमलेन । एते हि दैवहनकास्तदभिन्नवर्ण, ai काकमेव कलयन्ति कलानभिज्ञाः ।। १३ ॥ सुभाषितरत्नभाण्डागार. ૧૯૭ હે કૈાકિલ મિત્ર! આ મહેરા લેાકેાને રહેવાની ભૂમિમાં તારા કામલ શદેવડે શું ફળ ૪ આ બધા કળાને ન સમજનારા (મૂર્ખા)-પ્રારબ્ધહીન જને, કાગડાના જેવાજ રંગવાળા તુંને કાગડાજ કહેશે. કારણકે તારા શબ્દોને સમજવાની તેઓમાં શક્તિ નથી. ૧૩. જ્યાં અજ્ઞાનીએ ધાંધાટ મચાવી રહ્યા હૈાય ત્યાં વિદ્વાન બે તેજ આશ્ચર્ય, શિરિની. विझिल्लीनादः कचिदतुल काकोलकलहः, कचित्कङ्काराः कचिदपि कपीनां कलकलः । कचिद्घोरः फेरुध्वनिरयमहो दैवघटना, कथङ्कारं तारं रसति चकितः कोकिलयुवा ॥। १४ ॥ शार्ङ्गधरपद्धति. કાઇ ઠેકાણે ઝિલ્લું ( તમરાં) નાં શબ્દો થઇ રહ્યા છે. કાઇ જગ્યાએ ધણા કાળા કાગડાઓને કાલાહુલ મરી રહ્યા છે. ક્યાંક કુક નામના પક્ષી ( જેમનાં પીંછા માણમાં જોડવામાં ઉપયેગી થાયછે તે) એની અમે। પડી રહી છે. કોઇ સ્થળે વાનરાંઆને કલકલાટ મચી થા હાયછે. ક્યાંક ભયંકર શિયાળના અવાજ મચી રહ્યા હાયછે છતાં ચકિત ( ભ્રમિત ) એવા યુવાન કાલિશામાટે ઉત્તમ સ્વરથી મેલેછે? આશ્ચય છે કે દેવની રચના વિચિત્ર છે. ૧૪, પુરૂષ પ્રયત્ન, મૂર્ખો સિવાય સર્વત્ર સફળ થાય, પૃથ્વી (ભૃપુ–૬). प्रस मणिमुद्धरेन्मकरवशन्तरात्, समुद्रमपि सन्तरेत्प्रचलदूर्मिमालाकुलम् | Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ વ્યાખ્યાન સાહિત્યસ ગ્રંતુ ભાગ ૨ એ. भुजङ्गमपि कोपितं शिरसि पुष्पवद्धारयेत्, બસમ न तु प्रतिनिविष्टमूर्खजनचित्तमाराधयेत् ।। १५ ।। મગરના મુખની ડાઢમાંથી ળાત્કારે ખેંચીને મણિ કાઢી શકાય, ઉષ્ટ. ળતા માજાએની માળાઆથી ભરપુર (ક્ષુભિત ) સમુદ્ર પણ તરાય, કાપેલા સર્પ પણ માથાઉપર પુષ્પની માફ્ક ધારણ કરી શકાય, પણ અવળી સમજ વાળું મૃખ માસનું મન મનાવી શકાતું નથી. અર્થાત્ જે માણસ ઉપર કહેલાં ખીજા અંધાં કાર્ય થવાં મુશ્કેલ છતાં કદાચ કરે પણ તે મૂખને સમજાવી શકે નહિ. ૧૫. અશક્ય શક્ય થાય પણ મૂર્ખ મૂર્ખાઇ ન ાંડે. लभेत सिकतासु तैलमपि यत्नतः पीडयन्, पिबेच्च मृगतृष्णिकासु सलिलं पिपासार्दितः । कदाचिदपि पर्यटशशविषाणमासादयेत्, न तु प्रतिनिविष्टमूर्खजनचित्तमाराधयेत् ॥ १६ ॥ भर्तृहरिनीतिशतक. (કાઇ મનુષ્ય) ઘણી મહેનતે પીલતાં રેતીમાંથી તેલ પણ મેળવે અને તૃષાથી પીડિત પ્રાણી ઝાંઝવાના જળમાંથી પાણી પણ પીએ, કોઇ વખતે ક્રતા ફરતા સસલાનું શીંગડું પણ પ્રાપ્ત કરે પણ ઉલટું સેલું ( અવળી સમજવાળુ ) મૂખજનનું ચિત્ત પ્રસન્ન કરી શકાય નહિ અર્થાત્ અન્ય અટિત બનાવા ધ્રુવસ જાગે ઘટી શકે પણ મૂખ કઈ રીતે સમજાવી શકાતા નથી. ૧૬. જ્ઞાનાપદેશ તુલ્ય હાર્યાં છતાં દુષ્ટાને બેધ થતા નથી, શાર્દવીતિ (૧૭ થી ૨૦). स्वं दोषं समवाप्य नेष्यति यथा सूर्योदये कौशिको, राद्धिङ्कङ्कको न याति च यथा तुल्येऽपि पाके कृतं । तद्वत्सर्वपदार्थभावनकरं सम्प्राप्य जैनं मतं, बोधं पापधियो न यान्ति कुजनास्तुल्ये कथासम्भवे ॥ १७ ॥ सम्वनिर्णयप्रासाद. પોતાના દોષને પામીન, સૂર્યના ઉદય થાય ત્યારે જેમ ફૂડ પક્ષી તિ · ફરી શકતા નથી. પાક સરખા કરેલ છે છતાં જેમ કરહુ અનાજ કાચુને કાચુ Page #231 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. કુતા-અધિકાર. રહે છે તેમ સર્વ પદાર્થ પ્રતિપાદક જેનમતને પ્રાપ્ત કરીને (જેનીઓમાં નામ ધરાવીને) કથા સમ્ભવ (શ્રવણ) સમાન હોવા છતાં પણ પાપબુદ્ધિયુક્ત દુષ્ટપ્રાણુઓ બેધ પામતા નથી ૧૭ દુષ્ટ તેિજ નાશ પામે છે તેમ નહિ પણ સાથે રહેનાર સર્વને નાશ કરે છે. लोकानन्दन चन्दनद्रुम सखे नास्मिन्वने स्थीयता, दुवंशैः परुषैरसारहृदयैराक्रान्तमेतद्वनम् । ते ह्यन्योन्यनिघजातदहनज्वालावलांसंकुला, __न स्वान्येव कुलानि केवलमिदं सर्व दहेयुर्वनम् ॥ १८ ॥ લેકને આનંદ આપનારા હે મિત્ર ચંદનવૃક્ષ! આ વનને વિષે તારે રહેવું ન જોઈએ. કારણકે પિલા, કઠોર, વાંસથી આ આખું વન ઘેરાયેલું છે તેઓના અને અન્ય (વાવાંસ) ઘસાવાથી અગ્નિની જ્વાળાઓ ઉત્પન્ન થશે ને તેઓ પોતે અગ્નિથી બળીને પિતાના કુળને બાળશે એટલું જ નહિ પરંતુ આખું વન બળીને ભસ્મ કરશે, ૧૮, પડેલી ટેવ જતી નથી. काकः पद्मवने रतिं न कुरुते हंसो न कूपोदके, मूर्खः पण्डितसङ्गमे न रमते दासो न सिंहासने । कुस्त्री सज्जनसङ्गमे न रमते नीचं जनं सेवते, या यस्य प्रकृतिः स्वभावननिता केनापि न त्यज्यते ।। १९ ॥ કાગડો કમળના વનમાં પ્રીતિ કરતું નથી, તેમ હંસ કુવાના પાણીમાં, મુખ પંડિતેના સમાગમમાં અને દાસત્વ કરનારે સિંહાસન ઉપર પ્રસન્ન થતો નથી. કુલટા સ્ત્રી સજનના સંગમાં ખુશી થતી નથી પણ નીચ જનને સેવે છે. જે જેના સ્વભાવથી ઉત્પન્ન થયેલી પ્રકૃતિ છે તે કેઈથી પણ છેડી શ. કાતી નથી. ૧૯. ભૂખને સમજાવવામાં વ્યર્થ મહેનત છે. व्यालं बालमृणालतन्तुभिरसौ रोध्धुं समुज्जृम्भते, . भेतुं वज्रमणिं शिरीषकुसुमपान्तेन समाते । Page #232 -------------------------------------------------------------------------- ________________ २०० મામ 1* * * * * * * * * * * * * * ** 1. વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. माधुर्य मधुबिन्दुना रचयितुं क्षाराम्बुधेरीहते, मूर्खान्यः प्रतिनेतुमिच्छति बलात्सूक्तैस्सुधास्यन्दिभिः ॥२०॥ કુમારિતરત્રમાણII. - જે મનુષ્ય મૂખને અમૃતને કરતા હોય તેવા મધુર શબ્દ વડે વશ કરવા ઇચ્છે છે તે કુમળા કમળતંતુથી મર્દોન્મત્ત હાથીને બાંધવા ઇરછે છે, કુમળા શિરીષ પુષ્પની કોરથી વામણિમાં છિદ્ર પાડવાને ઉત્સાહ ધરાવે છે અને મધના બિંદુવડે ક્ષાર સમુદ્રને મધુર કરવા ઈચ્છે છે. સારાંશ ઉપર બતાવેલી વસ્તુઓ અશક્ય છે છતાં કઈ દેવબળથી સાથે થઈ શકે પણ મૂખઓ સરલ થાય એ અસંભવિત છે. ૨૦. દુરાગ્રહીને ઉપદેશની અસર થાય નહિ ઈંદ્રવિજય. અંદર તે પણ શા ઉપગન, અંધન આગળ આરશી લાવે; જે ગજરાજ દિસે અતિ ઉત્તમ, નિર્ધનને ઉપગ ન આવ્યું; મકટ કંઠ ધ મણિહાર, પ્રહાર ગણું અતિ દૂર ફગા; . ધર્મકથા કહી મૂરખ પાસ, બધિરની આગળ શેખ બજાશે. ૨૧ તથા મનહર. એક ભેળે ભલે મોટા ખેતરમાં માળે ચઢી, હરણને હાંકે અને પક્ષીને ઉડાડે છે; જંગલી જનાવરોને બહુ બીવરાવવાને, થીર રહી પોતે એક થાળી લૈ બજાવે છે; એવે સમે ઉંટ આવી ખેતરમાં ખાવા લાગે, ભેળ ભાલે થાળી ઠેકી તેને બીવરાવે છે; ત્યારે બે ઉંટ મારે માથે તે ત્રંબાળુ ગાજે, ડાલે થાળી કેકે તે લેખામાં કેણ લાવે છે. લપત. Page #233 -------------------------------------------------------------------------- ________________ કુમતા અધિકાર. (અ'તકાળે સશુ' નથી કાઇનું રે)~~એ રાગ. ; વિદ્વાનેા વદે બહુ વથીરે, બુદ્ધિમાને બતાવે એધ; ટુખા ખાતાં છતાં ટેવ ના ટળીરે-ટેક ન કેક મેણાં મારે મુંઝાઇનેરે, તેય ઢાળ્યે ન વે'મ વિરોધ-ટુબા ગહત્યા કરે ગભરાઈનેરે, ખાળ રડા અની લાચાર ; થતાં ખુલ્લું ફજેતી થાયછેરે, તેાય ગાંજે નહિજ ગમાર. ખાબલબ્ને અને બહુ હાનિયેરે, ઝટ આવે આયુષને અંત ; અળસાવી અધી આરેાગ્યતારે, તેય તંતી તર્જ નહિ તત, ઘર ટંટા ઘણા એ કારણેરે, નિત્ય જાએ થતું નુકસાન ; તેય વેઠે વિપત્તિ વે’મિયેરે, નહીં મૂકે મિથ્યા અભિમાન, ઘરવખરી વેચી દાડા કરેરે, પછી ભૂખે મરે પસ્તાય ; રાંડી રાંડ રૂવે નિરાધાર થઇરે, તેાય ધી કરે ન કદાય. રીત આવી સ ંસારી સુધારવાર, પાડી પાડી કાયા પાકાર ; તેાય વિનંતી વૠભદાસનીરે, નથી લક્ષે લેવાઈ લગાર. પરિચ્છેદ. તથા વળી— (રાગ ઉપર મુજબ ). પાણી રેડયે પથ્થર નહિ પીગળેરે, મળ્યા કમે કઠણ કાળમીંઢ—ટેક કેક મીઠું' મીઠું એલી મુઆરે, જાણે કાણુ કરે કુસંપ; પણ નાવ્યાં ફળે મનમાનતારે, વળી નાન્યે જાહેરમાં જ ૫. ગઢ ધીંગા વિદ્યારવે વે’મનેર, તાપ વિના તૂટે ન કદાય ; સામ દામ ભેદે તે ભેદાય નહિરે, ક્રૂડ પાખી પરાજય થાય. જૂના સુધારા એ સંપથીરે, કર્યાં હલ્લા કરી યાહેામ ; મમ સ્થાને ગેાળા ગબડાવિયારે, વે’મ કિલ્લા ધ્રુજયા જઇ જોમ. જીવ આપ્યા જંપલાવી જગમારે, ગયા સોંપી આપણને યુદ્ધ; હાર ખાઈ પરંતુ હાલમાંરે, ચૂપ બેઠા વિદ્વાન વિષ્ણુધ. વિષ્ટ વચ્ચે ચલાવી ચતુરાઇથીરે, જાણે અમથા આ જંગ પતી જાય; કહી, વાર્યા, ચેષ્ઠાને ઉછાછળારે, પણ શાને શો સમજાય ? ઠાંટ મારી રાતે ગાલ રાખવારે, પછી શોઘ્યાજ યુક્તિ ઉપાય; અમે સાથે રહી સમજાવશુંરે, ધીમે ધીમે સુધારા થાય.” 66 ૨૬ ,, ,, "" 33 "" 99 *ક : પાણી "" "" " "" '' "" "" ,, "" "" ૨૦૧ . ૨૩ ૨૪ ૨૫ ૨૬ २७ . ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૩ર ૩૩ Page #234 -------------------------------------------------------------------------- ________________ પાણી વ્યાખ્યાન સાહિત્યસહ-ભાગ ૨ ન. આશ કાઈ અને કાંઈ ત્રાસથી રે, પણ વિના ત્રાસે વણસાડ; વેર તેથી ઘાટું હાલ હાલતુંરે, મુંગે મેઢે ખમે રંજાડ. હાલ ફારસ બને એ બેલર, ચાલ એવી બની ગઈ છેક; શ્રમ છેડે સુધારે જે થશે રે, આવામાંયે વચન એ એક ઘણી વાતે યહોમ કરવું ઘટેરે, તેજ સેજે સુધારા થાય; વાટ જોતાં નીકર સી જનની, કામ એ બને ન કદાય. પડે જૂદાં થવું જે કામથી, તેમાં જોઈએ હૈયે શર હામ: પણ એવું નથી બધી પરેલમારે, તેય બીએ નિંદાથી તમામ. હોય જેને હિંમત યાહેમનીરે, વળી સાથે સંસારી સેઈ; તેણે ઠેકી પડવું ઠામ ઠામથી, વાટ જુઠી બાકી જે જોઇ. ઘણા સેહેલા સુધારા થઈ શકેરે, રાહ જોવી ઘટે શું આજ; વૈશ્ય જાતી વલ્લભદાસ વનવે, હાલ બનતી કરે તે કાજ, તેમજ– ગરબી, નહિ ચડે નહિ ચડે નહિ ચડેરે, કદી પાવીને પાને નહિ ચડે; ઉંનું ઓસડ નહિ જડે રે, કદી પાવીને પાને નહિ ચડે–ટેક ઉંટ આગળ જઈ થાળી વગાડે; જાણે બીયે રણકાવડેરે; પણ થડકે નહિ એક રૂંવાડું, માથે ત્રાંબાળ ગડગડેરે. પાયે પડે પાઘડી ઉતારી, રૂવે ભલે મુખ રાંકડેરે. પાસે જઈ પકાર કરે પણ, પુઠ ફેરવે તે તાકડે રે; જીભા જોળી કરી વેચે સેપારી, કે એ “એવા બહુ આથડેરે.” રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ ઘટીને, ભલે ભારે પીડા પહેરે; બાળ મરે તે ભલે મરે પણ, પંડે ન ઘાટ નહિ ઘડેરે. કુડાં કલંકે નથી ડરવાના, શાસ્ત્રવિરૂદ્ધતા નહિ નડેરે: ધર્મ અધર્મ વિચારી જુએ શિદ! ડરે નહિ પાપમાં પડે. સાંભળી કાળજું કબુલ કરે પણ, હૈઠે હકાર ન આવડેરે; કળજુગ કારણ ગણું કહે છે, ટળે નહિ લખું આંકડે રે ? મેણું મારે મર તેય ડગે નહિ. જે રૂપક મર રાગડેરે; દિલ દઈને વાત પુરી ગુણે નહિ, ચડયા વંટેળીયે વાવડેરે. ઢાળ હત્યા એવા કયા પ્રથમથી, એકે નવું નહિ નીવડેર: જે ગયાં મરીય સમશેરને ન મરે નહિ એવગેરે Page #235 -------------------------------------------------------------------------- ________________ કતા-અધિકાર. વીર્ય વિનાના નર નપુંસક, રેતલ દુખ દેખી રડેરે; ડાયું માણસ ઠકરાઈ કરે છે, લાયરી ઠોકીને લડેરે. એની આંખે દેખે ડીંડવાણું, કરવેજા કહીને વરે; આપે ગડગડિયું ગાંડા ગણીને, બહુ બેલ્યાથી બીગડેરે. મોટું માથું શું તેરે લાવ્યું છે,” નાત સામે શું ચડભડે રે, વદે વલ્લભદાસ મુઆ મનુષ્યને, કયાંથી શરાતન સાંપડે. તે પ્રમાણે – (હરિ ભજન વિના–એ રાગ.) શું કાન નથી? કેમ નથી સાંભળતા સમજી સાનમાં? કહિ કહિ થાક્યા, તે પણ જાયે પોક મુકી જઈ રાનમાં-ટેક. મુખ શંખ વગાડયે શબ્દ થયે, બહેરે કહે “તારે બાપ જુઓ, હાડકાં કરડીને આમ મુઓ ?” શું કામ નથી ૫૧ ચાલે હઠથી અવળી રહે, જાણિને સુધરવા ના ચાહે, . કહે “તમ બક્તા હમ સુનતા હે?” સુધારાને કહે કુધારે, સામાં બાંધ્યાં છે હથિઆરે, દે પંક્તિ બહાર તણે ડારે, પિતે પોતાનું કરે ભુંડું, ભરિ રાખ્યું કે તણું કે, કઈ જોતું નથી ઉતરી ઉંડું, પૂછીએ તે સંશય કાપે નહિ, પ્રતિ ઉત્તર સામે આપે નહિ, સાચું છેટું મન માપે નહિ, જે બેલે તેની સમાધાની, પણ આતે જન ચાં રાની, હાથે કરિને વેઠે હાનિ, ઉનું એસિડ કાંઈ નથી, જોયું મેં મનમાં ખૂબ મથી, વૈદેની પણ મુંઝાય મતિ, કહે ઉપમામાં કહેવા કેવા, ઉંઘણશી કુંભકરણ જેવા, હઠિલાને એજ પડયા હેવા, જાગો જાગે ઝટપટ જાગે, શિદ ભ્રમણાથી ભડકી ભાગે, પછિ તે શું લુટાશે નાગે, નિત નિત બહુ નાણું નાસે છે, ધીમે ધનવાને ઘાસે છે, પરિણામ ભયંકર ભાસે છે, Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ વ્યાખ્યાન સાહિત્યસ ગ્રંતુ ભાગ ૨ ન વાગેષ્ઠ સુધારાના ડકા, સેનાપતિયેા બહાદુર અકા, શાણા તું શીદ કરે શંકા, ઘમ ઘમ ઘમ પડઘમ વાગે છે, જોધા શરીર શુર જાગે છે, ભ્રમ સેના ભુરૂરૂ ભાગેછે, નુકસાન હશે એને થાશે, અઢા તે ઘી ખીચડી ખાશે, પણ સત્યાનાશ જરૂર જાશે, જો નહિ માને મારી શિક્ષા, નહિ પેટ ભરી શકશે ભિક્ષા, (6 તે પછી લેવી પડશે દીક્ષા, સૈા સપત સેજે નાશ થશે, ભર જોખનમાં મોં મરશે. ઘેાડાં વર્ષે જ હવે બનશે, શું કાન નથી. ૬૧ થઇ જશે વે'તીયાં જન બધા, સ્ત્રી સાતની જશે ખાળ જદા, વિશ વની રહેશે આવરદા, ભુખ વડકાં થાતાં ભયભારી, થશે મહિ ને મહેં મારમારી, પછી નંજ ગયાં વળતો વારી, નામ ઉપર નૃપ જુલમ કરે, કંકાસ કુસ ંપ દરેક ઘરે, અજ્ઞાનથિ આંખે આંસુ ભરે, લાગે કગાળે કેફ કર્યા ? કાં દુર્ભાગ્યે નિજ દિવસ ફર્યા, નંહુ તે આ અગ્રતુ શીદ થયે, છે ખાળ ભણેલ છુપી સેના, ધા૨ે ઝડે! દારમાં જેનાં, પણ કાન ઉઘડતા નથી એના, બાપા હું પાય પડુ ઉઠે, આગ્રહુ છે આપ તણા જૂઠા, સમજ્યા વણુ ફોકટ શિદ રૂ, મારો ન કુહાડા નિજ પગમાં, સા પેતે પાતાની વગમાં, સુધરી જશ લ્હાવા લ્યે જગમાં, બહુ શરા ખણ્ અગાળી, દક્ષિણયે પણ બુદ્ધિશાળી, ત્યાં પડે સુધારાની તાળી, સાની પાછળ છે ગુજરાતી, આળસુ ભાળી ભડકણ છાતી, અખળા આગળ હુ ઉધમાતી, દુઃખ દેખી ફાકટ શીદ રૂવા? કારણ શેાધી સંદેહુ ખુ, વલ્લભની વાત વિચારી જુઓ, 27 "" دو ܕܕ 23 왜 ' સુમેધ ચિ’તામણિ-વલ્લભદાસ પોપટ દર ૬૩ ૪ ૬૫ ૬૭ ૬૯ ७० ૭૧ ७२ ૦૩ ૯૪ ૭૫ Page #237 -------------------------------------------------------------------------- ________________ edus. ૨૦૫ માતામધિકાર ગાડું ગગડાવનાર માણભટ્ટ અને ભૂખ શ્રેતા. સીતાનું હરણ થયું તે પાછુ માણસ થયું કે નહિ? એક ગામડામાં માણભટ્ટ રામકથા વાંચતા હતા તે સાંભળવાને ગામનાં લેકે મરદ અને આરતા આવતાં હતાં. માણભટ્ટ લાંખા રાગડા તાણી માણુના ભણભણાટ અવાજ વચ્ચે ગાતા હતા, તે કાઇને સમજવામાં આવે ને કોઇના સમજવામાં પણ ન આવે. વળી તેનું વ્યાખ્યાન કરે તે માંહે સ ંસ્કૃત કઠિન શબ્દો એવા વાપરતા જાય કે તેના અથ પોતે પણ વખતપર ભાગ્યેજ સમજતા હોય ? તો પછી સાંભળનાર ગરીમ ગામડીઆના શે આશર રહે ? એક વખત કથામાં સીતાનું હરણ થયું એમ વાત આવી. એ સાંભળી સૌ અરર કરવા લાગ્યા. કેઇ સમજી હતા તેઓ કહેતા કે અરે! દુષ્ટ રાવણે ખાટું કર્યું, જગતની માતા જે સીતા તેના તરફ કુદૃષ્ટિ કરી, એનું ભુંડુજ થશે, પણ એક કણબી સાંભળીને તાજુમ થયા કે, માળુ, આતા ભુંડુ થયું, સીતા માતાને માથે બહુ દુઃખ પડયું તે આપણા શા ભાર ? અરે ! સીતાનું હરણ થયું તે પાછું માણસ વારે થયું? માળા જાનવરનેા અવતાર ભુંડા તા ખો! એ રીતે સીતાનું હરણ થયું તે પાછું માણસ થયુ કે નહિ એ સબંધી મનમાં વિચાર થવા માંડયા તેથી તે પૂછવાની આતુરતા ઘણી વધી; એટલે ભેા થઇ કહેવા લાગ્યા કે, “ મહારાજ! તમે સીતાનું હરણુ થયાનું કહ્યું તે તેા ઠીક, પણ તે પાછું માણસ થયું કે નહિ ?” આથી સાંભળવા ભેગા થયેલ સમજીએ ખડખડ હુશી પડયા. પછીથી માણભટ્ટે હરણના અર્થના ખુલાસા બતાવ્યા તેથી કણુખી સમજીને બેસી રહ્યા. !ણી કથા-વાર્તાએમાં તેના ખરા અર્થ અને હેતુ કહેનારતરફ્થી કહે-વામાં અને સમજાવવામાં આવ્યાવગર લેાકેા કેવા અવળા અર્થ સમજેછે. એ આ વાત બતાવી આપેછે. તે કહેનારાઓએ ધ્યાનમાં લેવા જેવું છે. તેર કાઠીયાના નામ કહે છે. ૧ ગુરૂ પાસે જાતાં આળસ આવે તે આળસ કાઢીયે. ૨ પુત્ર કલત્ર વીયેા રહે તેથી ગુરૂપાસે જવાય નહિ તે મેહ કાડીયે. ૩ ગુરૂ કાંઇ ખાવા આપશે નહિ, જો ધંધા કરશું તે! ખાશું એમ ચિતષી ન જાય તે અવિનય કાઢીયે. ૧ હરણ જાતનું જાનવર થઇ ગયું એમ એક અથ થાય ને ખીજો અર્થ લઇ જવું થાય. ૨ કતુકમાળા, ૩ શ્રીપાલરાસ. Page #238 -------------------------------------------------------------------------- ________________ પર ' ' , , , રાજ , , , * * w . છે ને કે - - * * * * રૂમએ .કે. , મ મ યમ , જ ક મ , , - -- --- ht વ્યાખ્યાને સાહિત્યસંગ્રહ-ભાગ ૨ એમ ૪ મહેટાઈ મનમાં રાખે, જે કેણ સર્વને પગે લાગે તે અભિમાન કાઠીયા. ૫ ગુરૂ આગતા સ્વાગતા ન કરે, બેલાવે નહિ, ધર્મલાભ ન આપે માટે જવું નહિ તે ક્રોધ કાઠીયે. ૬ પ્રમાદમાં ભ રહે તે પ્રમાદ કાઠીયે. ૭ રખે ગુરૂપાસે જતાં કાંઈ પૈસા ખરચવા પડે એવી કૃપણુતા રાખે તે કૃપણ કાઠીયે. . ૮ ભય રાખે તે ભય કાઠીયે. ૯ શેકને ગે ન જાય, તે શોક કાઠીયે. ૧૦ અજ્ઞાનતાને લીધે ગુરૂપાસે ન જાય તે અજ્ઞાન કાઠીયે. ૧૧ વિકથા કરવામાં તત્પર પણ ગુરૂપાસે ન જાય તે વિકથા કાઠીયે. ૧૨ ગુરૂપાસે જતાં માર્ગમાં કેતુક જેવા ઉભું રહી જાય, તે કેતુક કાઠીયે. ૧૩ વિષયમાં એ રહે તેથી ગુરૂ પાસે જવાય નહિ, માટે તે વિષય - કાઠી જાણ. ઉપર પ્રમાણે તેર કાઠીયાનાં નામ કહ્યા. આવા કાઠિયાઓને શાસ્ત્રના ઉપદેશને લાભ કયાંથી મળે? ' કુતા એટલે શુભ શાસ્ત્ર સમજવાની જેને સમજુતી નથી અથવા સુશાસ્ત્ર કે ગુરૂઉપદેશ શ્રવણ કરી તેમને અવળો ઉપયોગ કરવાનો આરંભ કરે છે અને શાસ્ત્ર તથા ગુરૂઉપર અઘટિત આળ ચડાવે છે માટે તેમ નહિ કરતાં ગુરૂ તથા શાસઉપર પૂર્ણ શ્રદ્ધા રાખવી અને તેમની સલાહ પ્રમાણે ચાલી કતામાં કશેલ અપલક્ષણ તજવાં એમ સમજાવી સુતા કેવા હોય તેતરફ ધ્યાન ખેંચવા આ કુછતા અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. - સુશ્રોતા-વિરાર. * * છે ક તાનાં લક્ષણની સામી બાજુનાં ઉત્તમ લક્ષણવાળે પુરૂષ સુતા 2. કહેવાય છે. ઉપદેશની અસર તેને તરત થાય છે અને તેથી તે પતાના કલ્યાણના માર્ગને પણ તરત પકડે છે. તેથી તેના સંબંધમાં સંક્ષેપથી વર્ણન કરવામાં આવે છે. Page #239 -------------------------------------------------------------------------- ________________ પરિયા | ૨૦૭ મુમતા-અધિકાર. સુશ્રોતા કેવા હેય તેની સમજુતી. હા. શીશ ધુણાવે ચમકિયે, માંચિત કરે દેહ? વિકસિત વચન વદન મુદા, રસ દિયે શ્રેતા તેય. જાણુજ શ્રેતા આગળ, વક્તા કળા પ્રમાણ; તે આગે ઘન શું કરે, જેમ ગણેલ પાષાણુ. શ્રીપાલરાસ, તથા— મનહર ઘન તણે ઘેર સુણ મોર બેલે જેર કરી, સ્વાતિતણ બિંદુ શીપ જડપથી જિલે છે : પ્રભાકર પ્રભાવડે પધ પ્રકુલિત થાય, ચંદ્ર ચંદ્રિકાથી ખુબ કુમુદિની ખીલે છે : ચમકથી જેમ લેહુ ચંચલ તરત થાય, સુગંધને સદ્ય જેમ સમીર હરિ લે છે; કહે દલપત તેમ કવિતાના શેખી જન, કવિતા સુણીને સાર સર્વ સમજિ લે છે. દલપત. સારા ગ્રંથનું શ્રવણ કરવું અને શ્રવણ કર્યા બાદ મનન કરવું પડે તે બાધ મુજબ વર્તન કરી બતાવવું કે જેથી તેની અસર કુટુંબને તથા મિત્રમંડળને પણ થાય એ જેનું કર્તવ્ય છે તે સુતા અધિકારી કહેવાય. २३ : -અધિક્કાર. -- ભવી જીવ સુતા હોઈ શકે છે પણ જે મનુષ્ય અગ્ય છે તેને » " ઘણા પ્રકારે સમજાવવામાં આવે તેપણ તે સરલ થતા નથી જેમ પથ્થર પાણીથી ભીંજાતું નથી, લવણ સાકર અને નહિ, વિષ અમૃત Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ-ભાગ ૨ જો. અમ થાય નહિ, તેમ અયોગ્ય માણસ ચેગ્ય પાત્ર બની શકે નહિં તે સમજાવવા આ અધિકારની જરૂરીઆત માની છે. અાગ્ય માણસને બોધ ન આપવા. 4 અનુષ્ટુપ્ (૧ થી ૬). उपदेशो न दातव्यो यादृशे तादृशे नरे । યસ્ય વાનરલેળ, મુમ્રદં નિર્દેીકૃતમ્ ।। ૨ ।। જેવા તેવા મનુષ્યને બેધ ન કરવા કારણકે વાનર નામના મૂખ પ્રાણીને ઉપદેશ કરવાથી જે સુઘરી નામના પક્ષીનું સુન્દર ઘર નાશ પામ્યું. ૧. વાનરપતિ સુગૃહી (સુધરી) ના ઉપદેશ द्वौ हस्तौ द्वौ च पादौ च दृश्यते पुरुषाकृतिः । शीतेन कम्पसे मूर्ख, गृहं किं न करोषि हि ॥ २ ॥ એક દિવસ ચામાસાના દિવસમાં સુઘરી પેાતાના માળામાં બેઠી હતી ત્યાં એક વાનરો ટાઢથી કંપતા કંપતે તે ઝાડની નીચે આવ્યે તેને જોઇ સુઘરી ખેલી કે હું મૂખ વાનર! બે હાથ તથા બે પગ તને છે તેમ તારી પુરૂષના સમાન આકૃતિ (આકાર) દેખાયછે, પણ ટાઢથી તું કંપી રહ્યા છે એટલે તું સમ છે છતાં ઘર શા વાસ્તે કરતા નથી ? ર. સુગૃહીપ્રતિ વાનરના જવાથ્ય, सूचीमुखि दुराचारे, रण्डे पण्डितवादिनि । અસમથો પ્રારમ્ભે, સમો રૃમાને । ૨ ।। एते कस्यापि . હે રાંડ સુઘરિ! તું સાયના સમાન મુખવાળી દુરાચારી અને પડિતાનું અભિમાન ધરાવનારી છે. (પણ હવે તું તારા વચનનું ફળ ચાખ) કારણકે હું ઘર મનાવવાને તે અસમર્થ છું પરંતુ ઘર ભાંગવાને સમર્થ છું (એમ કહી તે વાનર મૂખે મૂર્ખને ઉપદેશ કરનારી સુધરીનું માળારૂપી ઘર તેાડી નાખ્યું ). ૩. Page #241 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ, કુતિ -અધિકાર. २०६ ગુણહીનને આદર કરવા છતાં પણ તેની હીનતા મટતી નથી. પર જ નિ, ભૂ ધારા दोषस्तवैव जलधे, रत्रं रत्नं तृणं तृणम् ॥ ४॥ હે સમુદ્ર! તું અને તળીયે રાખે છે, ને તૃણને તારા મસ્તકઉપર રાખે છે. એ તારોજ દેષ છે. કારણકે તેથી રનની કિંમત ઘટવાની નથી અને તૃ ની કિંમત વધવાની નથી. એટલે રસ તે રતજ રહેવાનું ને તૃણ તે તૃણજ રહેવાનું છે. અર્થાત દુષ્ટ જનને સારે અધિકાર આપવામાં આવ્યું હોય તે પણ તે પિતાની સ્વાભાવિક દુષ્ટતા તજ નથી, તે પ્રમાણે સુજનને કઢંગી સ્થિતિમાં રાખ્યું હોય, તેપણ તે પિતાની સ્વાભાવિક સુજનતા તજ નથી. ૪. તા मणिलठति पादेषु, काचः शिरसि धार्यते । यथैवास्ते तथैवास्तां, काचः काचो मणिमणिः ॥५॥ પગના ઘરેણામાં જડેલ મણિ રજમાં આળોટે ને મસ્તકના ઘરેણામાં જડેલ કાચ પુષ્પના હારની સાથે મસ્તક ઉપર વિહાર કરે. એ ભલે તેમ રહે પણ કાચ તે કાચ ને મણિ તે મણિજ છે. ૫. ધૂળના સંસર્ગથી હીરે કિંમતમાં ઘટતું નથી. मलोत्सर्ग गजेन्द्रस्य, मूर्ध्नि काकः करोति चेत् । कुलानुरूपं तत्तस्य, यो गजो गज एव सः॥६॥ ગજેના મસ્તક ઉપર કાગડે જે ચરકે તે તેમાં કાગડાએ તે પિતાના કુળને શેભે એવું ક (અર્થાત કાગડે પિતાની હલકાઈ બતાવી.) પરંતુ હાથી તે હાથી જ રહેવાને (તેની પિતાની કાંઈ મહાન શક્તિ ઘટતી નથી.) ૬. પ્રતાપજ સર્વત્ર સમર્થ છે. बन्धनस्थो हि मातङ्गः सहस्रभरणक्षमः । अपि स्वछन्दचारी वा, खोदरेणापि दुःखितः ॥७॥ હાથી કદાચ સંકળાયેલ હોય તે પણ હજારે જેનું પાલન પોષણ કરવાને શક્તિમાન છે પણ પિતાની મરજી માફક ફરનારે કુતરા પિતાનું પણ પેટ ભરવાને શક્તિવાળા નથી, અને તે દુખી થયા કરે છે, પણ Page #242 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ -ભાઈ અષ્ટમ વળી– गुणैर्गौरवमायाति, नोचैरासनमास्थितः। प्रासादशिखरस्थोऽपि, काकः किं गरुडायते ॥८॥ ગુણવડે મોટાપણું આવે છે, પણ ઉંચા આસન પર બેઠાથી ગુણપ્રશંસા પ્રાપ્ત થતી નથી. કાગડે મહેલના શિખરપર બેઠે હોય તે પણ શું તે કાંઈ ગરૂડ કહેવાય? ૮. સ્વભાવથીજ નીચ હોય તે ક્યાંથી સુધરે? दुर्जनः सुजनो न स्यादुपायानां शतैरपि । अपानं मृत्सहस्रेण, धौतं चास्यं कथं भवेत् ॥९॥ . સુમપિતરત્રમાણIR. સેંકડો ઉપાયે કરવામાં આવે તે પણ કદિ દુર્જન સજ્જન થતું નથી. કારણકે હજારવાર માટીથી ધુઓ તે પણ ગુદા, મુખ થાય નહિ. ૯. અગ્ય મનુષ્ય તથા કુતરાની પૂંછડીની સમાનતા. મા (૨૦–). ચચ ર ત વધા, પુરતઃ જિં તસ્ય માતૈદુમિ ! नलिकाधृतमपि सततं, न भवति सरलं शुनः पुच्छम् ॥ १० ॥ જે મનુષ્યને સહજ જ્ઞાન પણ નથી તેની આગળ બહુ ભાષણ કરવાથી છે પણ ? કારણકે (વાંસની) ભૂંગળીમાં હમેશાં રાખવામાં આવ્યું હોય તેપણ કુતરાનું પૂછડું શું સરલ (પાંસરું) થાય છે ? અર્થાત્ કુતરાનાં પૂછડાને કઈ પણ વન જેમ વકતા છોડાવી શકતા નથી તેમ મુખની આગળ કઈ સદ્દબોધ કામ કરી શકતા નથી. ૧૦. કુસ્થાનમાં મહા પુરૂષોને બોધ પણ નિષ્ફળ થાય છે. विहितः सतामभूमौ, महतामपि भवति निष्फलो यत्नः । व्रजति रसातलमम्भो, जलदेन मरुस्थलीनिहितम् ॥ ११ ॥ सूक्तिमुक्तावली. કુસ્થાનમાં કરાયેલ મહાન સતપુરૂષના યત પણ નિષ્ફળ થાય છે, દષ્ટાન્ત એ છે કે, વર્ષાદે મરુસ્થલી (મારવાડ) માં નાખેલું પાણી રસાતળ (પાતા Page #243 -------------------------------------------------------------------------- ________________ કુતા-અધિકાર ૨૧૧ | ળ) માં ચાલ્યું જાય છે, એટલે જમીનમાં ટકી શકતું નથી તેમ મૂર્ખમાં કરેલ બેધની સ્થિતિ જાણવી. ૧૧. તથા રથોદ્ધતા. बोधितोऽपि बहुमूक्तिविस्तरैः, किं खलो जगति सज्जनो भवेत् । स्नापितोऽपि बहुशो नदीजलैगर्दभः किमु हयो भेवत्कचित् ॥ १२ ॥ सुभाषितरत्नभाण्डागार. સુંદર શબ્દોથી બંધ કરેલ બળ પુરૂષ શું સજજન થાય? (અર્થાતુ નહિ.) તેમ એ બનેલ દાખલે પણ જગમાં નથી કારણકે ગંગા આદિ ઘણી નદીના જળથી ગર્દભને સ્નાન કરાવે તે પણ તે કાંઈ ઘેડ બનતો નથી. ૧૨. દુર્જન પોતાની પ્રકૃતિ બદલત નથી. વંશસ્થ. न टिटिभी गच्छति हंसलीलया, न वायसः कूजति कोकिलस्वनम् । થરાદ વાળ ન મવતિ સાથતવૈવ નાચઃ પ્રતિ ન પુતિ | | ભૂમુિwાવી. ટીંટેડ હંસની ચાલ ચાલી શકતું નથી. કાગડે કોયલના જે સ્વર બેલી શકતો નથી, વાવેલા ચવ (નવ) શાળા (જેમાંથી ચોખા બને તે ધાન્ય) સમાન થતા નથી. તેવી રીતે જ નીચ પુરૂષ પિતાની પ્રકૃતિ (સ્વભાવ) ને છેડતો નથી. ૧૩. આડંબરની નિષ્ફળતા. guતા. इभतुरगशतैः प्रयान्तु मूढा, धनरहिता विबुधाः प्रयान्तु पद्भयाम् । गिरिशिखरगतापि काकपङ्क्तिः , पुलिनगतैर्न समा हि राजहंसः ॥ १४ ॥ રાપરપદ્ધતિ. મૂઢ પુરૂષે હાથી કે ઘોડા ઉપર બેસીને આવજાવ કરે ને વિદ્વાન પુરૂષ ધન નહિ હોવાને લીધે પાળા ચાલે તેપણ મૂખાઓ વિદ્વાનની તુલનામાં Page #244 -------------------------------------------------------------------------- ________________ અકિમ ૨૧૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. આવતા નથી, કારણકે ગિરિના શિખર ઉપર બેઠેલ કાગડાઓ કાંઈ જળાશયને કાંઠે રહેલ રાજહંસની તુલનામાં આવતા નથી. ૧૪. ઉચે રહેવાથી કાંઈ ઉત્તમતા ગણાતી નથી. વનતિ (૩૫ થી ૭). नाश्चर्यमेतदधुना हतदैवयोगादुचैः स्थितिर्यदधमो न महानुभावः । रथ्याकलङ्कशतसङ्करसङ्कुलोऽपि, पृष्ठे भवत्यवकरो न पुनर्निधानम् ॥१५॥ હત (દુષ્ટ) દેવના એગથી હમણાં જે અધમ મનુષ્ય છે તે ઉચ્ચ સ્થિતિન ભેગવે છે અને મહાન અનુભાવવાળો પુરૂષ ઉચ્ચ સ્થિતિને ભેગવતો નથી, પણ તેમાં કાંઈ આશ્ચર્ય નથી. કારણકે સેંકડો કલંક આપનારા કચરાથી વ્યાપ્ત એ ઉકરડે પણ પૃથ્વીની પીઠપર રહે છે એટલે ઉચે રહે છે, અને ધનને નિધિ પૃથ્વીની પીઠપર રહેતું નથી એટલે કે પૃથ્વીની અંદર-નીચે રહે છે. અર્થાત ઉચે રહેવાથી કાંઈ ઉકરડે ઉત્તમ ગણાતા નથી. ૧૫. આડંબરથી ઉચ્ચતા પ્રાપ્ત થતી નથી. आबद्धकृत्रिमसटाजटिलांसमित्तिरारोपितो मृगपतेः पदवीं यदि था। मत्तेभकुम्भतटपाटनलम्पट स्य, नादं करिष्यति कथं हरिणाधिपस्य ॥ १६ ॥ પિતાની કાંધ ઉપર બનાવટી કેશવાળીના કુંડવાળે તો કદાચ બહેકી ગયેલ સિંહ જેવા ભાસે પણ મોન્મત્ત હાથીના ગંડસ્થળ રેડવાના સ્વભાવવાળો જે સિંહ તેની ગજ ના કેવી રીતે કરી શકે? ૧૬. પ્રારબ્ધની પ્રબળ સત્તા. सिंहो बली गिरिगुहागहनप्रवासी, वासोदरे वसति भूमिभृतां बिडालः । नो पौरुषं कुलमपि मचुरा न वाणी, देवं वलीय इति मुश्च सखे विषाद।।१७।। કુમાષિત માણારાજ. ' હે મિત્ર બળવાન સિહ વિકટગિરિ ગુફામાં રહે ને બિલાડે રાજાઓના મહેલમાં વસે, એમાં પુરૂષાર્થ, કુળ કે વિદ્વત્તા બળવાનું નથી, પણ તેમાં પ્રારધજ બળવાન છે, એમ માની એક કર નહિ. ૧૭. Page #245 -------------------------------------------------------------------------- ________________ પરિએક્ટ. કુતા-અધિકાર. ૨૧૩ દેખાવથી કે વૃથા અનુકરણમાત્રથી ગણવામાં ગણના થઈ શકતી નથી. શિવરિળી. उभौ श्वेतो पक्षौ चरति गगनेऽवारितगतिः, सदा मीनं भुङ्क्ते वसति सकलः स्थाणुशिरसि । बके चान्द्रः सर्वो गुणसमुदयः किञ्चिदधिकोः, गुणाः स्थाने मान्या नरवर न तु स्थानरहिताः ॥ १८ ॥ રાપરપદ્ધતિ. ઉત્તમ પુરૂષ! (ચદ્રમાંનું એક પક્ષ ધેલું છે અને) બગલાને બે પક્ષ (પાંખો) શ્વેત છે વળી (ચન્દ્રની માફક) બગલે વિશ્રામ લીધા સિવાય આકાશમાં ફર્યા કરે છે, (ચન્દ્રમા જેમ મીન રાશિને ભગવે છે તેમ) બગલે હમેશાં મીન (માછલા) નું ભજન કરે છે, (અને ચન્દ્રમા જેમ પિતાની એક કળા સહિત સ્થાણુ એટલે શંકર દેવના મસ્તક ઉપર બેસે છે તેમ) બગલે ચતુરાઈથી સ્થાણુ એટલે વૃક્ષના ડુંઠની ઉપર બેસે છે એમ બગલામાં ચન્દ્ર સંબંધી તમામ ગુણોનો સમુદાય છે. પરંતુ તેના (ચન્દ્ર) કરતાં પણ કાંઈક અધિક ગુણસમુદાય છે. તે પણ ગુણે સ્થાનમાંજ માનને પાત્ર થાય છે પરંતુ સ્થાનરહિત ગુણે શોભતા નથી. ૧૮. તેમજ— शार्दूलविक्रीडित (१९ थी २१). नैमल्यं वपुषस्तवास्ति वसतिः पद्माकरे जायते, · मन्दं याहि मनोरमां वद गिरं मौनं च सम्पादय ।। धन्यस्त्वं बक राजहंसपदवी प्राप्तोऽसि किं तैर्गुणै नीरक्षीरविभागकर्मनिपुणा शक्तिः कथं लभ्यते ॥ १९ ॥ છે બગલા! તારું શરીર હંસની માફક ત તથા સ્વચ્છ છે, તથા સંરેવરને વિષે તેમની માફક તારે વાસ છે, તેમની જેમ તું મંદ ગતિથી ચાલે છે, તથા મનહર વાણું બોલે છે, એટલું જ નહિ પણ હંસની જેમ તું પણ મૌન ધારણ કરી શકે છે. તે ઉપરથી તે મહાન હંસપદવી મેળવી છે માટે તને ધન્ય છે, એમ કહ્યા વિના ચાલતું નથી છતાં એટલું તે કહેવું પડશે કે Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જ. અષ્ટમ એ તારા સર્વ ગુણા વ્યર્થ છે કારણકે પાણી અને દુધ મિશ્રિત થયેલ હોય તેને જૂદુ પાડી નાખવું એ સ્વાભાવિક શક્તિ તું ક્યાંથી લાવીશ ? ( અર્થાત્ આખર તજી દે). ૧૯. વગથી જ્યાં ત્યાં ઘુસી જાય તેથી કાંઇ હલકા મનુષ્ય ઉત્તમ મનુષ્યની પંક્તિમાં આવી શકતાજ નથી. काकः पक्षबलेन भूपतिगृहे ग्रासं यदि प्राप्तवान्, किं वा तस्य महत्त्वमस्य लघुता पञ्चाननस्यागता । येनाक्रम्य करीन्द्रगण्डयुगलं निर्भिद्य हेलालवा लब्ध्वा ग्रासवरं वराटकधिया मुक्तागणस्त्यज्यते ॥ २० ॥ सुभाषितरत्नभाण्डागार. પક્ષ ( પાંખ ) ના મૂળથી કાગડા રાજાના મહેલમાં કદાચ ભાજન મેળવે, તેથી તેની મહત્તા કે સિંહની લઘુતા શું થાયછે. અર્થાત નહિ ) ( કારણકે યુદ્ધ તરીકે નહિ) પણ રમત ગમતથી સિંહ, મહેકી ગયેલ હાથીના ગડસ્થલન ત્રાડીને તેમાંથી નીકળેલ કિંમતી મેતીને સમૃત્યુ, તેને ફક્ત એક કાડીની કિંમતનેા છે એમ માનીને તજી દઇ પાતે માંસગ્રાસ મેળવ છે, (અર્થાત્ બળવાન સિંહની તુલનામાં કાગભાઈ આવી શકવાનાજ નથી ). ૨૦. ગુણવાન હોય તેજ ઉત્તમ સ્થાનપર શાભેછે. किं की शिखण्डमण्डिततनुः सारीव किं सुखरः, किं वा हंस इवाङ्गनागतिगुरुः किं करवत्पाठकः । किंवा हन्त शकुन्तवाल पिकवत्कर्णामृतस्यन्दनः, काकः केन गुणेन काञ्चनमये व्यापारितः पञ्चरे ।। २१ ।। शार्ङ्गधरपद्धति. કાગડા કયા સારા ગુણવર્ડ કાંચનમય (સુવર્ણ ) ના પાંજરામાં રાખેલા છે? શું મારની માફ્ક ચંદ્રિકાવાળા પિચ્છસમૂહુથી Àાલતાં શરીરવાળા છે? શું મેનાની માફ્ક સારા સ્વરવાળા છે? શું હું સની માફક સુંદર એવી સ્ત્રીની ગતિના ગુરૂ છે ? (એટલે કે તેણે હસ ગામિની સ્ત્રીઓને ગતિ શીખવી છે?) શું પેપટની માફ્ક પઢનારા છે? અથવા શું ઉછરતા કૈાકિલ પક્ષીની પેઠે કર્ણામૃતને સવના છે? અર્થાત્ કાગડામાં ફાઈ ગુણ નથી. તેથી તે સેનાના પાંજરાને લાયક નથીજ, ૨૧ Page #247 -------------------------------------------------------------------------- ________________ NANMADARAA પરિ છે, કુરતા-અધિકાર ૨૧૫ સારા ગુણવાળાને સંગ કર્યા છતાં નિર્ગુણ ગુણરહિત જ રહે છે. એ વાંસલડી, વેરણ થઈ લાગી તું વ્રજની નારને ”રાગ. ઓ એરંડી, ઉત્તમ સંગે તેં ઉત્તમ ગુણ નવ ધર્યા; રહી શેલડીમાં, શેલડી સરખા, ગુણ સંપાદન નવ કર્યા–ટેક જે વાડીમાં શેલડી વાવી, તુજને પણ તે સ્થળ પાવી.' તે પણ તું ઉપજી કેમ આવી? એ એરંડી. ૨૨ તે ઉછરી શેલડીને સંગે, પણ રંગાણી જૂદે રંગે, ઉપજ નહિ મીઠે રસ અંગે; ઓ એરંડી ૨૩ તમે એક કુવે પાણી પીધું, બેનું રક્ષણ સરખું કીધું, નથી વિશેષ તેને કાંઈ દીધું ; એ એરંડી. ૨૪ તને અવલોકીને આજ ઘડી. એક કહેવત મારે ચિત્તચડી, તારી જાતવિના નવ ભાત પડી; એ એરંડી. ૨૫ સૌ જગત્ વદે છે જે વાણ, તે જરૂર મેં સાચી જાણે, ઠરી તું દાસી, તે ઠકરાણી; એ એરંડ. ૨૬ તેને તે તારી બહેનપણી, જૂદી જૂદી ઓલાદતણી, માટે જણાય જૂદી રીત ઘણી ; ઓ એરંડી. ૨૭ શેલડી ને લાગે સારી, એને મળવા ઈ નરનારી, તેની આગળ શી કૌત્તિ તારી; એ એરંડી. ૨૮ શેલડીનાં સંતાનો સારાં, લેકેને બહુ લાગે યાર, જે ખેળ દીવેલ દિસે તારાં; 'એ એરી, ૨૯ થઈ શેલડીના સરખી મોટી, પણ તારી મોટાઈ તે ખોટી, જે છે તુજમાં કિંમત છોટી; એ એરંડી૨૦ સજે યુક્તિ તને સમજાવાની, ખુબ ચીજો આપે ખાવાની, પણ તું તેવી નથી થાવાની; એ અરડી. ૩૧ શીખામણ તુજને શી દઈએ; જીભે કહીને થાકી જઈએ, નહિ હિતની વાત ધરે હૈયે; એ એરંડી) ૩૨. તારે શેલડી સરખો સંગ થયે, પણ કુળને ગુણ તારે ન ગયે. તારે તેને તેજ સ્વભાવ રહ્યા; એ એરંડી. ૩૩ ગાઈ ગરબી એરંડી નામે, પણ અર્થ જાદે છે પરિણામે, દીધી શીખામણ દલપતરામે : ઓ એરંડી. ૩૪ દલપતરામ, Page #248 -------------------------------------------------------------------------- ________________ * * ********** * ૨૧૬ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ-ભાગ ૨ જે. અષમ ગુણવાનું ગુણવાનુની સાથે અને નિર્ગુણ નિર્ગુણની સાથે શોભે. એક સમય બાદશાહ કચેરીમાં બિરાજમાન થયા હતા તે વખતે પિતાને દૂધભાઈ (ધાયમાતાને કરે) શાહ હજુર આવ્યું તેને શાહે પ્રેમસહ પિતાના નજીક બેસાડી બિરબલ પ્રત્યે જણાવ્યું કે “આ અમારા દુધભાઈ છે અને એમને એક નાહનું રાજ્ય આપવા માટે ઈરાદે છે. પરંતુ તે ન્હાના રાજ્યમાટે ન્હાના બિરબલની પણ અતિ આવશ્યકતા છે તેથી એક લ્હાને બિરબલ પેદા કરી લાવે.” તે સાંભળી બિરબલે કહ્યું કે જે હકમ નામદાર?" બીજે દિવસે એક બળદને શણગારી રેશમી રસી ગળામાં બાંધી પિતે તે બળદને દેરી કચેરીમાં આવ્યું તે જોઈ બાદશાહે આશ્ચર્યયુક્ત થઈ પૂછ્યું કે “આ શું? અને મારા દુધભાઈમાટે ન્હાને બિરબેલ શેધી કહાડે કે નહિ?” તે સાંભળી બિરબલ બેલ્યા કે “જી સરકાર? હાજર છે, આપના દૂધભાઈ માટે મારે જ દૂધભાઈ લઈને આવ્યો છું તે નિહાળે.” એમ કહી બળદને દેખાશે ત્યારે શાહે કહ્યું કે “તમારે દૂધભાઈ બળદ શી રીતે થાય?” ત્યારે બિરબલે કહ્યું કે “નામદાર! આ આપના દૂધભાઈ શીરીતે થાય? બાદશાહે જણાવ્યું કે “એમની માનું હું દૂધ પીતું હતું તેથી અમારા દુધભાઈ છે?” ત્યારે બિરબલે હર્ષ સાથે જણાવ્યું કે “હું પણ આ બળદની માનું જ દૂધ પીઈ માટે થયે છું માટે આ પણ મારે દૂધભાઈ કેમ ન કહેવાય?” તે ગૂઢાર્થવાળો જવાબ સાંભળી બાદશાહ મનમાં હર્ષયુક્ત થઈ ચુપ થઈ રહ્યા. કારણકે બિરબલે મમમાં જણાવ્યું કે મોટા લેકેની બ બરી હલકા લેકેથી કદી પણ કરી શકાય જ નહિ માટે આપને વિચાર અતિ ઉત્તમ છે તદપિ અધિકારીનેજ અધિકાર એગ્ય છે તેમ બિરબલ આઅનાજ દરબારમાં શોભે. આવી વાર્તામાં છુપી યુક્તિ રહેલી હતી તેથી શાહ મનમાં સમજી બિરબલની યુક્તિ વખાણવા લાગ્યા. જેમ અંધ આગળ આરસી, સમુદ્રમાં સ્વાતિ નક્ષત્રવિનાની વૃષ્ટિ, અરશ્યમાં રૂદન, બધિર આગળ ગાયન, અજીર્ણના રોગીને સુજન, ક્ષાર જ મીનમાં બીજનું વાવેતર અને જાગૃત થયા પછી સ્વમ કથા નિષ્ફળ છે તેમ અગ્ય–અબુધપ્રતિ સર્વ શ્રમ વૃથા છે એમ સમજાવી ગ્યાયેગ્યતા અધિકારતરફ ધ્યાન ખેંચવા આ અગ્ય અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. બીરબલ બાદશાહ Page #249 -------------------------------------------------------------------------- ________________ २१७ પરિ છે. - રેગ્યાયેગ્યતા-અધિકાર જે યોગ્યાથથતા–વિવાર. -- દે જ ગન જે પદાર્થમાં જેવી ગ્યતા હોય તે તેવી ગ્યતાવાળા પ્રાછે ને ઉપયોગી થાય છે. જેમકે સાકર પોતે ઉત્તમ ગ્યતાવાળી છે પણ ગધેડાને તે ખવરાવવામાં આવે તે તેના પ્રાણ હરી લે છે તેમ સિંહણનું દૂધ સિંહના બચ્ચાને જ પચે છે અને સુવર્ણના પાત્રમાં રહી શકે છે. પરંતુ તેથી ભિન્ન એવા અન્ય ત્રાંબા વિગેરેના વાસણમાં નાખવામાં આવે તે તેને ત્રેડી નાખે છે વગેરે બાબતનું દિગ્દર્શન કરાવવા સારૂ આ અધિકારની શરૂઆત કરવામાં આવે છે. ગુણ અસ્થાને શેભે નહિ. કનુણુંg. अलङ्कारोप्यलङ्कर्तुमलं स्थाने नियोजितः । श्रियं हारस्रजः कण्ठे, दधते न तु पादयोः॥१॥ અલંકાર (ઘરેણું) જે એગ્ય સ્થાનમાં પહેરેલ હોય તે તે મનુષ્યને શણગારવાને અતિ સમર્થ થાય છે એટલે મુક્તાફલ વગેરેના હારે અને પુષ્પની માળાઓ કંઠમાં ધારણ કરી હોય તે શોભા ઉત્પન્ન કરે છે પરંતુ પગમાં ધારણ કરવામાં આવે તો શોભી શકતી નથી એટલે સ્થાનરહિત કઈ ઉત્તમ પદાર્થ ભતે નથી એ ભાવ છે. ૧. અનુકૂળ પદાર્થ મળવાથી ગુણનું પ્રકાશવું. . માર્યા (૨–૨). चूताङ्करकवलनतो, न तु काकः कोकिलः स्वनति चारु । થી ના વહુ, હેત જોતરી ગુનઃ ૨ આંબાના મોરના અંકુરના ભેજનથી કેયલ સુન્દર મધુર ધવનિ કરે છે. પરંતુ કાગડા કરી શક્તો નથી એટલે (ઉત્તમ પદાર્થ વગેરેના) કારણથી પણ ચાગ્ય મનુષ્યને નક્કી ગુણ ઉત્પન્ન થાય છે પરંતુ અગ્ય મનુષ્યને કાંઈ તેનું ફળ મળતું નથી. ૨. ૨૮ Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ-ભાગ ૨ જો. અયેાગ્યના સમાગમથી ખેદ. यद्यपि न भवति हानि:, परकीयां चरति रासभे द्राक्षां । અસમાસ જ તૃટ્રા, તથાપિ ન વિદ્યતે શ્વેત // રૂ। सूक्तिमुक्तावली. ચરી રહ્યા છે એટલે જોકે (આપણુને બન્નેને સમાગમ અગ્ય છે એટલે ઉત્તમ પ્રકારનું ભક્ષણ છે એમ જોઇને ગધેડા ખીજા મનુષ્યની પ્રાખને કાઇ જાતની ) ખેડટ નથી પરંતુ આ ગધેડા નીચ પ્રાણી છે અને દ્રાક્ષા ચિત્ત ખેદ કરેછે. ૩. અમ ભવ્યાત્મા સારગ્રાહી છે. ૩૧નાતિ. सुखायते तीर्थकरस्य वाणी, भव्यस्य जीवस्य न चेतरस्य । सुखायते सर्वजनस्य मेघो, यवासकस्यैव सुखायते न ॥ ४ ॥ સ્થાવ. તીર્થંકર ભગવાનની વાણી ઉત્તમ જીવને સુખરૂપ થાયછે અને નીચ મનુષ્યને તે સુખરૂપ થતી નથી ત્યાં દાંન્ત આપેછે કે—વર્ષાદ સર્વ જનસમાજને સુખરૂપ થાયછે પરતુ જવાસા નામના ઘાસના છેડને તે સુખરૂપ થતા નથી એટલે ખીજા વૃક્ષા વર્ષાદ આવવાથી નવપલ્રવ થાયછે ત્યારે જવાસા સૂકાઇ જાયછે. ૪. રસીલા રસ જાણેછે. वसन्ततिलका. वक्तुर्विशेषमधुरैर्वचनमपश्चैश्चित्तं भिनत्ति रसिकस्य न चेतरस्य । पीयूषपूररचितैरपि चन्द्रपादैर्ये चन्द्रकान्तमणयः खलु ते द्रवन्ति ॥ ५ ॥ सूक्तिमुक्तावली. વક્તા પુરૂષના વિશેષ મધુર એવાં વચનના સમૂહેાથી રસિક ( રસજ્ઞ) પુરૂષનું ચિત્ત ભેદાઇ જાયછે એટલે શ્રવણુથી પીગળી જાયછે પરંતુ મૂખનું નહિ. કારણકે અમૃતના પ્રવાહથી રચાયેલ એવા ચન્દ્રનાં કિરણેા છે તેનાથી જે ચંન્દ્રકાન્ત નામના મણિએ છે તે દ્રવીભૂત થઇ જાયછે એટલે પીગળીને પાણી થાયછે પણ બીજા પથરામાં તેવી મસર થતી નથી. પ. Page #251 -------------------------------------------------------------------------- ________________ પરિકલ બાળ અધિકાર આ જગતમાં નિર્દોષ તથા દોષવાળી વસ્તુ જોવામાં આવે છે માટે મને નુષ્ય પોતે આગળ વધવા માટે પિતાના જેવી નિર્દોષ વસ્તુ સાથે પ્રીતિ ભાવ રાખવો કે જેથી આપણને અયોગ્ય (નિર્ગુણ વસ્તુન) ને સંગ થાય નહિ. એ ધ્યાનમાં રાખવા સુચના કરી આ ગ્યાયેગ્યતા અધિકારની સમાપ્તિ કરવામાં આવે છે. - કુશાવવ-વિરાર. * વ્યતા અને અગ્યતા બતાવ્યા પછી તેમાંથી અગ્યનું વધારે સ્પષ્ટ S.S.S' વર્ણન કરવા માટે તેમના તરફ ઈશારો કર્યો છે. કેઈ એમ કહે કે હું સાચું બોલતું નથી તેમ ચુપ રહેતું નથી તે તે જૂઠું બોલે છે એમ સિદ્ધ થાય છે. તે પ્રમાણે જે માણસ પોતાની ચોગ્યતા ન સાચવે તથા સુશ્રાવકના નિયમે ન પાળે તે કુશ્રાવક-શ્રાવક વર્ગમાં ધૂતારે છે એમ માનવું. શ્રવણમાં ઢાંગી. લયા (થી ૪). उस्मत्त मायरतवि ठवति अप्प सुसावगातम्मि । ते सद्द रोरपत्थवि तुलं ति सरिसं धणाढे हिं ॥ १॥ જે પુરૂષ જિનસત્રનું ઉલ્લંઘન કરી પોતે શ્રેષ્ઠ શ્રાવક છે, એ જે દાવે કરે છે, તે કઈ કંગાળ હોવા છતાં ધનવાનને આડંબર કરે તેના જેવા છે. ૧. ધર્મને નિર્ણય નહિ થવાથી થતી હાનિ. किवि कुलकम्ममि रत्ता किवि रत्ता शुद्धजिणवरमयीम्म । इय अतरम्मि पिच्छह मूढा गं यं ण याणंति ॥२॥ જે મનુષ્ય પોતાના કુળમાં રહેલા મુખ્ય માણસને જોઈને તે પ્રમાણે ધર્માચરણ કરે છે, કદાચ મુખ્ય માણસ કઈ કારણને અનુસરીને ધમ છોડી દે છે તે તે પણ સ્વધર્મ તજી દે છે; માટે જે નિર્ણય કર્યો પછી સ્વધર્મ Page #252 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિતHબ્રહ–હમા છે. બામ સ્વીકારવામાં આવ્યો હોય તે તે માણસ ગમે તેમ થાય પણ શુદ્ધ ધમ તજજ નથી. તે કારણને લીધે આચાર્યને ઉપદેશ ગ્રહણ કરે ને જિનશાસ્ત્રાનુસાર દેવ, ગુરૂ તથા ધર્મને જાણી લઈ ધમને ધારણ કરે એ ઠીક ઘરના અગ્રેસર ઉપર ધર્મને આધાર, जो गिहकुडंबसामी संतो मिच्छतरोयणं कुणइ । तेण सयलोषि यसो परिखित्तो भवसमुदम्भि ॥ ३॥ જે ગૃહપતિ કે કુટુંબપતિ મિથ્યાત્વ ઉપર પ્રીતિ રાખે અથવા તેમની પ્રશંસા કરે તો સમજવું કે સમસ્ત કુટુંબ સંસારમાં ડયું; કારણકે મુખ્ય માણસનું જેના તરફ વલણ હોય તે તરફ સર્વ કુટુંબ પ્રીતિ રાખતું રહે છે. માટે મિથ્યાત્વીની અંશ માત્ર પણ પ્રશંસા કરવી નહિ. ૩. • ખાલી હાથે આવવું અને ખાલી હાથે જવું. कि सोवि जणणिजाओ जाओ जणणीण किंगओ बुढेि । जइ मिच्छरओ जाओ गुणसु तह मच्छरं वहई ॥ ४ ॥ મનુષ્ય જન્મનું ફળ તે એ છે કે જિનાગમના અભ્યાસ કરી મિથ્યાને ત્યાગ કરે અને ગુણને અંગીકાર કરે, પણ જેણે આ પ્રમાણે નથી કર્યું તે માણસ મનુષ્યજામાં નહિ જમ્યા બરાબર છે. ઇ. જે સમજણમાં તફાવત, તે મિથ્યાત્વ અથવા કાંક્ષા મેહની. मिच्छत्तसेवगाणं विग्यसयापि बंति णो यावा । विग्धलवम्भिवि पडिए दिधम्माण य भणंति ॥ ५॥ દેવાદિકની સેવા કરવાથી હજારો વિદ્મ આવે છે, તે બાબતમાં મુખે લે કાંઈ પણ ગણના કરતા નથી, પરંતુ કેઈ ધર્માત્મા શુદ્ધ ધર્મસેવન કરે છે અને તે વિષયમાં પૂર્વ કર્મના ઉદયથી કદાચિત વિધ્ર ઉત્પન્ન થાય તે અણસમજુ કહે છે કે ધમસેવાથી આ વિશ્ન આવ્યું એ વિપરીત બુદ્ધિ સમજવી અને એજ મિથ્યાત્વનું માહાસ્ય સમજવું. પ. જ્યાં કુગુરૂને સંગ, ત્યાં બુદ્ધિને ભંગ. संपइ दुसमसमये णामायरिएहिं जणियजणमोहा । सुधधम्माउ णिकणा चलंति बहुजणपवाहो ॥ ६॥ Page #253 -------------------------------------------------------------------------- ________________ " કુવક-અધિકાર. ૨૧ આ દુઃખકારક પાંચમા આરામાં ઘણા આચાર્ય તથા ગુરૂ પણ ગુણ રહિત લેવામાં આવે છે અને તેઓએ જગતમાં એટલી બધી અવિદ્યા-માયા ફેલાવી છે કે જેને લીધે બુદ્ધિશાળી મનુષ્ય પણ સ્વધર્મમાંથી ચલાયમાન થઈ જાય છે તે ભેળા જી ગાડરીયા પ્રવાહની પેઠે ફક્સાઈ જાય એ આશ્ચર્ય જેવું જણાતું નથી. ૬. અમૃતમાં ઝેર. अहिमाणविसोयसमत्थं ये च थुबंति देवगुरुणो य । तेहिंपि जइ माणो हाहा तं पुव्वदुचरियं ॥ ७॥ અરિહંતાદિ વીતરાગની સેવા, પૂજા, ભક્તિ, સ્તુતિ કરવાથી માનાદિક કષાયોની મંદતા (ક્ષીણતા) થવી જોઈએ પણ તેને બદલે કે મનુષ્ય કષાયને પપે છે એટલે હું બડે ભક્ત છું તથા માટે જ્ઞાની છું, તેમ મારે ત્યાં મે હું મંદિર છે એમ કહેનારો ખરેખર અભાગીઓ જીવ છે એમ માનવું. ૭. સમજણમાં ફેર, તેને લીધે સમ્યકત્વની દુપ્રાપ્તિ, साहम्मिआउ अहिओ बन्धुसुप्पाइसु जाणअणुराओ। तेसिं ण हु सम्मत्तं विण्णेयं समयणीइए ॥ ८॥ સાધમી ભાઈઓ ઉપર જેને શત્રુતા છે અને બંધુ તથા પુત્રાદિક ઉપર અનુરાગ છે તેને સિદ્ધાંતને ન્યાય પ્રમાણે સમ્યકત્વ પ્રાપ્ત થયું નથી એમ માનવું ૮. તા : एगो सुगुरु एगोवि सावगो चेइयाइ विविहाणि । ___ तत्थ य जं जिणदब्बं परप्परं तं ए विचंति ॥ ९॥ उपदेशसिद्धान्तरत्नमाला. કઈ જીવ (શ્રાવક) ચૈત્ય (જેન દેરાસર) માં ભેદ માનીને કહે છે કે આ મંદિર મારું છે, અને તે મંદિર બીજાનું છે, આવા પરસ્પર વિરોધથી પિતે ભક્તિ કરતો નથી તથા તેને જીર્ણોદ્ધાર પણ કરી શકતો નથી તેને મિથ્યાત્વી કહે, કારણકે (શુદ્ધ) ધર્મની આ રીતિ નથી. ૯. શેડ્યૂસ્ત્રીરૂપી શ્રાવક. थद्धो छिड्डपेही, पायखलियाणि निच्च मुच्चरइ ।' सदो सवत्तिकपो, साहुजणं तणसमं गणइ ॥ १० ॥ Page #254 -------------------------------------------------------------------------- ________________ ૬ર વ્યાખ્યાન સાહાસ બહુ ભાગ ૨ જે (શ્રાવક) સ્તબ્ધ થઈ છિદ્ર જેતે રહે, ભૂલચૂક વારવાર ગાયા કરે, તે સ્ત્રી સમાન શ્રાવક જાણ તે સાધુઓને તૃણ તુલ્ય ગણે છે. ૧૦. ચંચળ દવારૂપ કુશ્રાવકની ગણના. पवणेण पडागा इव, भामिज्जइ जो जणेण मूढेण । अविणिच्छिय गुरुवरणो, सो होइ पडाइयातुल्लो ॥ ११ ॥ જે પવનથી હલતી ધજાની માફક મૂઢ જનોથી ભરમાઈ જાય તે ગુરૂના વચનપર અપૂર્ણ નિશ્ચયવાળો હેવાથી પતાકા સમાન છે. ૧૧. ખરંટ શ્રાવક. .उम्मगदेओ निन्हवो ऽसि मूढो सि मंदधम्मो सि । इह सम्मपि कहतं, खरंटए सो खरंटसमो ॥ १२ ॥ જે ગુરૂએ સાચું કહ્યા છતાં પણ કહે કે તમે તે ઉન્માર્ગ બતાવે છે, નિદ્ભવ છે, મૂઢ છો, મંદ ધમી છે એ રીતે ગુરૂને ખરડે તે ખરંટ સમાન શ્રાવક જાણજે. ૧ર. તથા जह सिढिल मशुइदव्वं, छुप्पंतपि हु नरं खरंटेइ । एव मणुसासगंपि हु, दूसन्तो भन्नइ खरंटो ॥ १३ ॥ જેમ ગંદુ અશુચિ દ્રવ્ય છુપાવનાર (અશુચિ દ્રવ્યગ્રાહી) માણસને બરડે છે, તેમ જે શિક્ષા દેનારને પણ ખરડે તે ખરંટ કહેવાય. ૧૩. - મિથ્યાત્વી. निच्छयओ मिच्छती, खरंटतुल्लो सवतितुल्लो वि।। ववहारओ उ सट्टा, वयंति जंजिणगिहाईसु ॥ १४ ॥ धर्मरत्नप्रकरण-भाग प्रथम. ખરંટ સમાન અને શક્યસ્ત્રી સમાન શ્રાવક નિશ્ચય થકી તે મિથ્યાત્વી છે, તો પણ વ્યવહારથી શ્રાવક ગણાય છે, કેમકે તે જિનમંદિર વગેરેમાં આવે જાય છે. ૧૪. જેનસિદ્ધાંતનું રહસ્ય સમજ્યા વિના શાસ્ત્રતરફ તથા ધર્મગુરૂઓ તરફ બેદરકારી બતાવે એને કશ્રાવક જાણવો એમ સમજાવી ધર્મનું રહસ્ય એળખવા જગતકર્તાતરફ દૃષ્ટિ બિંદુ ફેરવવા આ કુશ્રાવક અધિકાર લઈ તેની સમાપ્તિ કરવામાં આવે છે. Page #255 -------------------------------------------------------------------------- ________________ જગકર્તા-અધિકાર. ૨૨૩ લવિદત્તરાધિકાર. [ 4 - $$ તાના ધર્મના ખરા સિદ્ધાંતે જેઓના ધ્યાનમાં નથી રહેતા તેઓ છેeી ધર્મ જેવા દેખાતાં મિથ્યામાં ફસાઈ છે તેથી ધર્મના ખરા સિઢાતે કેમ લક્ષમાં લેવા જોઈએ તે બતાવવાનો એક નમૂના તરીકે આ અધિકાર લેવામાં આવે છે. અકસ પ્રશ્ન–હે મહારાજ! આત્માદિક પદાર્થના આદિને અત્યંત અભાવ સિદ્ધ હોવાથી જગતને સૃષ્ટિવાદ સર્વથા ટકી શક્તા નથી પણ આ જગત ઈશ્વરકૃત છે' એમ દુનિયામાં પ્રસિદ્ધ છે તે તેને સર્વથા નિષેધ કેમ કરી શકાય? પ્રભૂતકાળ અગાઉ ઈશ્વરે આત્માદિક જગતના પદાર્થો રચ્યા છે, તેથી કંઈ તેને આદિ જાણી શકતું નથી, તેને લીધે અનાદિ કહેવાય છે. પણ ઈશ્વરે જે કાળે જીવાદિ રચ્યા તે કાળની અપેક્ષાએ તો તે સાદિ છે, પણ અત્યંત અને નાદિ નથી—એમ માનવામાં કાંઈ દોષ છે? ઉત્તર–હે ભવ્ય! જે તમારા કહ્યા પ્રમાણે અતિ પ્રભૂતકાળ પહેલાં પણ ઈશ્વરે આત્માદિક પદાર્થ બનાવ્યા હોય તે તેમ માનવામાં મેક્ષના અભાવ વિના બીજી કોઈ હરક્ત નથી. કેમકે ઈશ્વર કૃતને ઈશ્વર કૃત માનવાથી તે સત્યવાદ થાય અને તે સત્યવાદ અમારે ઈષ્ટ છે. પરંતુ તે જગકર્તા પિતે કયા કાળે થયા? કયા કાળે તેણે જગત રચ્યું? અને તે કોણે જાણ્યું? એટલા મહાન કાળની વાત આજપર્યત શી રીતે આવી? એ સર્વને ઉત્તર આપે. આના જવાબમાં કદી તમે કહેશે કે “જગના કર્તા ઈશ્વર ક્યારે થયા? એ સવાલ જ થઈ શકતું નથી, કારણકે, જગતકર્તા ઈશ્વર તે સદા વિદ્યમાન છે. કેઈ કાળે તે ન હતા એમ નથી. તે હે ભદ્ર! એ તમારું કથન અઘટિત ગણાશે. કેમકે જગકર્તા સર્વદા વિદ્યમાન હોવાથી તે તો અત્યંત અનાદિ થયા અને જગત તો તમે સાદિ કહો છો, ત્યારે પ્રથમ જગત વિના એકલા ઇશ્વર કેટલા કાળસુધી રહ્યા ? અને જે જગતું ન હતું તે તે ઈશ્વર કોના હતા? કેમકે સેવક વિના તે સ્વામી કહેવાતા નથી. વળી તે ઈશ્વર શુદ્ધ છે કે અશુદ્ધ? જે શુદ્ધ હોય તે જગત્ની રચના કરવારૂપ દોષજાળમાં તે પ્રવર્તે નહિ. જગત્ સુખદુઃખમય હોવાથી તે વિષમ છે અને વિષમ વસ્તુ રાગદ્વેષ વિના કહી શકાય નહીં ને જ્યાં રાગદ્વેષ હોય ત્યાં સર્વ દેષ હોય, તે પછી * તવવાર્તા. Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ-ભાગ ૨ ને. અમ તેવા જગના રચનારા ઈશ્વર શુદ્ધ કહેવાય નહિ. જો તેને અશુદ્ધ કહેતા હૈ। તા તે પણ આપણા જેવા કર્માંવશ ર્યાં. ટી તમે એમ કહો કે “ઈશ્વર તેા ઇચ્છામાત્રથીજ જગત્ રચેછે તેથી તેને કાંઇ લેપ લાગતા નથી,” પણ ઇચ્છા-અભિલાષરૂપ હાયછે, અભિલાષ તે રાગ છે ને રાગ, દ્વેષ વિના હાય નહિ, • અને રાગદ્વેષ તેજ આત્માની અશુદ્ધિ છે અને એવી અશુદ્ધિવાળા તે રિ કેમ કહેવાય ? આ પ્રમાણે ચક્ર દોષ, આવ્યા કરશે, તેથી જગત્કર્તા ઈશ્વર કઈ રીતે સિદ્ધ થવાના નથી. વળી જગત્ રચવાનાં ઉપાદાન પણ મળી શકવાનાં નથી, ઘટનું ઉપાદાન મૃત્તિકા છે, તેના વિના ઘટ નીપજતા નથી; તેમ જગન્ના ઉપાદાન વિના જગત્ પણ નિપજી શકશે નહિ. એ બધાં કારણેાથી અનાદિ સ્વભાવ સિદ્ધ જગત્ માનવું એજ નિર્દાષવાત છે. પ્રશ્ન—હે મહારાજ ! આપે ઉપરના પ્રશ્નના ઉત્તરના પ્રારંભમાં કહ્યું કે જગના કર્તા ઈશ્વર માનવામાં મેાક્ષના અભાવના ખીજી કાંઇ હરક્ત નથી ' તે આત્માદિક પદાર્થો ઈશ્વરકૃત માનવાથી મોક્ષને અભાવ કેવી રીતે થાય ? ઉત્તર-હે ભવ્ય ! પરમાર્થથી મેક્ષ તે અનાદિ સ્વાભાવિક સ કાળ સ્થાયી એવા વાસ્તવિક આત્માનેજ હાયછે. તે આત્મા જે ઈશ્વરના કરેલા હાય તા તે વાસ્તવિક ન કહેવાય, કૃત્રિમ છે માટે. અને કૃત્રિમ તે કોઇ કાળે અવશ્ય નાશ પામે છે તેમ. અને જે જીવ નાશ પામે તેાપછી મેાક્ષ કેણુ પામે? પામનારનેાજ અભાવ થવાથી કાઇ નહિ પામે અને તેમ નહિ થવાથી મેાક્ષાર્થે કરાતી તપ સયમ દાનાદિ કષ્ટ ક્રિયા સ ત્ય થશે. કેમકે વરનું મૃત્યુ થવાથી વિવાહુસામગ્રી નિષ્ફળ થાયછે. એ રીતે કૃત્રિમ આત્માને મેક્ષના અભાવ આવી પડશે. તેથી એમ કહ્યું છે કે મેાક્ષના અભાવિના ખીજી હરકત નથી. આવીજ રીતે પોતાના ધર્મના ખરા સિદ્ધાંત ધર્મનાં પુસ્તામાંથી, સારા ઉપદેશકેાની પાસેથી અને ગુરૂની પાસેથી સમજવાની પ્રવૃત્તિ કરવી જોઇએ. કારણકે ધર્માંરહસ્ય નહિ સમજનાર હિંસાદિક દોષતરફ વલણ કરેછે એ અયાગ્ય છે તે ખતાવવા આ જગત્કર્તા અધિકાર પછી હિંસાદેષ-અધિકાર તરફ્ ધ્યાન ખેંચવામાં આવેછે. R Page #257 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. રરપ ૨૨૫ હિંસાદેષ-અધિકાર -: હિંસાવો-ભૈયાર. -- ફ@૯૯૯ કે હિંસા કરનાર લેકેને પુનર્જન્મમાં તેને બદલે આપવું પડે છે. એ “ફુલ્લ૯ લુંજ નહિ પરંતુ તેના કરતાં પણ સહસ્ત્રાવધિ વધારે સંકટ વેઠવું પડે છે મનુસ્મૃતિમાં “માં” શબ્દનો અર્થ કરતાં મનુ રાજા જણાવે છે કે માં મને સ: તે અથાત જેનું માંસ એક જીવ ખાય છે તે જીવનું માંસ તે જીવ બીજા જન્મમાં ખાશે. આમ બીજાને આપેલું દુઃખ પિતાને પ્રાપ્ત થાય છે એમ એકસ સમજવું. જેઓ ધર્મના ખરા સિદ્ધાંતને નથી સમજતા તેઓ અધર્મને ધર્મરૂપ માનવામાં ફસાય છે. જેમાં હિંસા દેષરૂપ છતાં પણ મિથ્યાત્વીએ તેને વિહિત ગણે છે તેને જોઈને વિચારહીન મનુષ્ય તેની પાછળ દેરાય છે. તેમ ન થાય તે માટે આ હિંસાદેષ અધિકાર લેવામાં આવે છે. હિંસાથી અનેક વર્ષસુધી દુખ મનુષ્ય (૨–૨). यावन्ति पशुरोमाणि, पशुगात्रेषु भारत ।। तावद्वर्षसहस्राणि, पच्यन्ते नारका नराः ॥१॥ હે રાજા ધર્મ! જે મનુષ્ય પશુઓની હિંસા કરે છે તે પશુઓના શરીરમાં જેટલાં રોમાંચ હોય તેટલા હજાર વર્ષો સુધી તે પુરૂષ નરકમાં પડીને રંધાય છે. ૧ હિંસક મનુષ્ય તીર્થ સ્નાનથી પણ શુદ્ધ થાય નહિ. कुर्याद्वर्षसहस्रन्तु, अहन्यहनि मजनम् । સાગબાપ તૈન, વધશે બૈર શુધ્ધતિ . ૨. ફરાળ. * હિંસક મનુષ્ય હજાર વર્ષ સુધી સમગ્ર તીર્થોના સમૂહરૂપ એવા સમુદ્રમાં હંમેશાં સ્નાન કર્યા કરે તે પણ તે શુદ્ધ નથી જ થતું. ૨, २८ Page #258 -------------------------------------------------------------------------- ________________ २२१ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે. એમ ચક્રવાતી રાજાઓ પણ હિંસાથી નરકે જાય છે. उपजाति. પૂણીતિના ન્યત્રીત્રદ્રત્તમકુવા નેતા निस्त्रिंशहिंसावशवासनातो, हि सप्तमं ते नरकं प्रयाताः ॥३॥ नरवर्मचरित्र. સંભૂમ, જામદગ્નન્ય તથા શ્રી બ્રહ્મદર વિગેરે ચકવતી રાજાઓ ખ વગેરેથી કરેલી હિંસાને આધીન થયેલ વાસનાથી તેઓ ખરેખર અને સાતમાં નરકને પામ્યા છે. ૩. હિંસા કર્મમાં શ્રેયને ગંધ પણ નથી. शार्दूलविक्रीडित आकाशेऽपि चिराय तिष्ठति शिला मन्त्रेण तन्त्रेण वा, बाहुभ्यामपि तीर्यते जलनिधिर्वेधाः प्रसन्नो यदि । दृश्यन्ते ग्रहयोगतः सुरपथे प्रातेपि ताराः स्फुट, हिंसायाम्पुनराविरस्ति नियतं गन्धोऽपि न श्रेयसः ॥ ४ ॥ काव्यमालासप्तगुच्छक. આકાશમાં પણ લાંબા સમય સુધી મંત્રથી અથવા તંત્રથી શિલા અધર રહી શકે છે અને જે વિધાતા પ્રસન્ન હોય તે બે હાથથી સમુદ્ર પણ કરી શકાય છે. અને તે ગ્રહોન એગ થવાથી છે ને દિવસે આકાશમાં ખુલ્લી રીતે તારાઓ દેખી શકાય છે એટલે ઉપર મુજબનાં જે કાર્યો થઈ શકે તેવાં નથી તે પણ કાળબળે થઈ શકે પરંતુ હિંસામાં કલ્યાણને ગેબ્ધ પણ ચેકસ રીતે પ્રકટ થતો નથી એટલે હિંસા કરી શ્રેય મેળવવા ઈચ૭નાર મનુને ઉલટે નરકપાત થાય છે. ૪. • હિંસા કરવાથી કાંઈ પણ લાભ નથી એમ દર્શાવી આ હિંસાદેષઅધિકાર પૂર્ણ કરવામાં આવે છે. Page #259 -------------------------------------------------------------------------- ________________ પતિ છે. હિંસા /મકથા)-અધિકાર હિંસા (g)-થોર. - છે મ ગયા એ હિંસાનો પટાભાગ ગણવા જે છે તેથી “મૃગયા” કે ડાર જેમાં પાણું પવન તથા આકાશનું સેવન કરી રહેનારાં પ્રાણુઓને નિરર્થક વધ કેટલાક નિર્દય પુરૂ કરી રહ્યા છે, તે નિર્દોષ પ્રાણીઓને વધ કરવાથી તેના કુટુંબમાં તેમનાં બાળ બચ્ચાંને કેટલું બધું સંકટ થતું હશે? તે ઉપર જે તેઓ પિતાનું લક્ષ ખેંચે તે કદી પણ આવાં કુકમેને આરંભ ન કરે, આ બાબત સમજાવવા માટે આ અધિકારની શરૂઆત કરવામાં આવે છે. નિર્દોષ મુગલીઓને મારનારની નિરવધિ નિર્દયતા. અનુટું. भीतमूत्तीर्गतत्राणा, निर्दोषा देहवित्तिकाः । 1 સુરતના ઘનિત, અરજુ ાં કથા ? आत्मानुशासन. ભયભીત શરીરવાળી, જેનું કઈ રક્ષા કરનાર પણ નથી, નિર્દોષ છતાં અને જેની પાસે દેહ રૂપીજ ધન છે તથા દંતમાં જેઓને ઘાસ રહેલ છે આવી મૃગલીઓની પણ પાપી પુરૂ હિંસા કરે છે ત્યાં બીજાં પ્રાણીઓની શું વાત કહેવી? અથત દુનિયામાં પણ દાંતમાં તૃણ લઈ કઈ પગે પડે તો તે સદોષ હોય તે પણ તેને કેટલાક સજજન પુરૂ છેડી દીએ છે, ત્યારે આ મૃગલીએ તે નિર્દોષ છતાં પણ દાંતમાં તૃણ લઈ ઉભી રહી છે તેને મારવાનું કાર્ય કરવું તે મહા નિર્દય મનુષ્યનું જ કામ હોઈ શકે એ ભાવ છે. ૧. સર્વથા પશુહિંસાને નિષેધ. ઉપનાદિ (૨-૩). जावान् प्रतां यत्र नभोऽम्बुभोगान्, भवत्रयार्थः समुपैति हानिम् । आखेटकं पेटकमापदाङ्कः, कौतूहलेनापि करोति धीमान् ॥ २॥ Page #260 -------------------------------------------------------------------------- ________________ --- - - - શાખાને સાહિત્ય'--શાળ ૨ ' ઇમ આકાશ અને જળ વસ્તુઓને જ ઉપગ કરનારા જીવેને નાશ કરનાર મનુષ્યને ત્રણ જન્મને (પુણ્યથી ઉત્પન્ન થયેલે) અર્થ નાશ પામે છે એમ જાણનારે કયે બુદ્ધિમાન પુરૂષ હોંશથી પણ આપદની પેટીરૂપ મૃગયાનું આચરણ કરે? ૨. તથા मृगान्वराकाँश्चलतोऽपि तूर्ण, निरागसाऽत्यन्तविभीतचित्ताः। येऽश्नन्ति मांसानि निहत्य पापाः, तेभ्यो निकृष्टा अपरे न सन्ति ॥३॥ - કુમાષિતરવસ . કંગાલે એવા મૃગ-પશુઓ એક દેશથી બીજા પ્રદેશમાં તુત ચાલી રહ્યા છે એટલે વખતે એક સ્થાનમાં રહેવાથી કેઈન મેલ પાણુને હરકત આવે. ત્યારે કઈ એમ પ્રશ્ન કરેકે કાંઈ તેણે ગુન્હો કર્યો હશે જેથી આમ તેમ દેડયા કરતા હશે? તેના પ્રત્યુત્તરમાં જણાવે છે કે નિરાસ અર્થાત નિરપરાધી છે. તેવાં પ્રાણીઓનો સંહાર કરીને અત્યંત ભય રહિત જેઓનું ચિત્ત છે અથતિ પરલેકની યમપુરી સંબંધી પીડાની જેઓને બીક નથી એવા જે પાપી લેકે તેઓનાં માંસ ખાય છે. તેઓ કરતાં દુનીયામાં બીજા કેાઈ અધમ નથી, અથાત આ પુરૂષે જ અધમ છે ૩. બચ્ચાંવાળી એક દીન મૃગલી પારાધીને વિનતિ કરે છે. वसन्ततिलका. आदाय मांसमखिलं स्तनवर्जमंगा न्मां मुश्च वागुरिक यामि कुरु प्रसादम् । सीदन्ति शष्पकवलग्रहणानभिज्ञा, मन्मार्गवीक्षणपराः शिशवो मदीयाः ॥ ४ ॥ રાપરપદ્ધતિ. હું વારિક! (પારાધી) મારા અંગમાંથી સ્તન સિવાયના બધા માંસને લઈ મને છેડી દે અને મારા ઉપર કૃપા કર જેથી હું અહિંથી જા. કારણકે ઘાસના કળીયાને ગ્રહણ કરવાનું ન જાણનારાં મહારાં નાનાં બચ્ચાએ મારા માગીને જોવામાં તત્પર થઈને દુઃખી થઈ રહ્યાં છે. અર્થાત્ Page #261 -------------------------------------------------------------------------- ________________ પતિ. હિંબા ( ગયા ) અધિકાર ફિલ્મ મને જીવવાની દરકાર નથી પરંતુ મારાં બચ્ચાં મરી જશે એની મને ફીકર છે. ૪. નિર્દોષ પ્રાણીઓની હત્યા કરનાર કો પુરૂષ નરકની ખાડમાં નહિ પડે? शार्दूलविक्रीडित (५ थी ७). ये नीरं निपिबन्ति निर्झरभवं कुञ्ज च ये शेरते, ये चाश्नन्ति तृणानि काननभुवि भ्राम्यन्ति येऽहर्निशम् । ये च खैरविहारसारमुखिता निमन्तवो जन्तवो, हवा तान्मृगयासु का समभवच्छभ्रेषु नाभ्यागतः॥५॥ જે વનનાં નિર્દોષ પ્રાણીઓ પર્વતના ઝરણામાંથી ઉત્પન્ન થયેલ જળનું પાન કરીને રહે છે. જે જળ ઉપર કેઇને હક નથી અને લતા (વેલ) ના મંડપોમાં શયન કરે છે અને જ્યારે ભૂખ્યાં થાય ત્યારે ઘાસનાં તરણાં ચરે છે તેમ જે રાત્રિ દિવસ વનની ભૂમિમાંજ ભ્રમણ કર્યા કરે છે. અને જે પ્રાણીઓ પોતાના વિહારના બળથી સુખિપણાને માનવાવાળાં છે તેવાં પ્રાણઓને મૃગયામાં સહાર કરી કયે પુરૂષ નરકની ખાડામાં પડેલો નથી? અર્થાત્ મૃગયાવિહારીને નરકની પ્રાપ્તિજ થાય છે. પ. મૃગયા કરનાર કદાચ મૃગયા કરતાં પ્રાણીથી ભરાઈ જાય તે પણ બન્ને લેકના સુખથી ભ્રષ્ટ થાય છે. व्याधी नान्यहिताय सत्यमसकृद्विश्वस्तजन्तूंस्तुदन् , न स्वस्मिन्नपि तुष्टये च्युतशरक्रोडादितोऽन्तं वजन् । मृत्यौ दुर्गतिमाप्तवांश्च मृगया लोकद्वयात्त्य ततो, गाङ्गेयेन स शन्तनुः क्षितिपतिस्तस्या निषिद्धस्ततः ॥ ६ ॥ પારાધી પિતાના હિત માટેજ હમેશાં વિશ્વાસુ પ્રાણીઓને નાશ કરી રહ્યા છે તે કઈ દિવસ ખસી ગયેલા બાણને લીધે બચી ગયેલા ડકર વિગેરે પ્રાણથી મૃત્યુને પામે તે આ લોક સંબંધી હિતથી ભ્રષ્ટ થાય છે એટલે તેનું તે મૃગયા કમ આ લેક સંબન્ધી પણ સુખ આપી શકતું નથી અને મરણમાં તે દુર્ગતિને પામે છે, માટે મૃગયા તે ઐહિક અને પારલૌકિક એમ બન્ને લેકની આત્તિ (પીડા) માટે છે, તેવું દષ્ટાન્ત Page #262 -------------------------------------------------------------------------- ________________ ફેક વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨. અમે આપી ગાંગેયે (ભીમે) તે શાન્તનુ નામના રાજાને મૃગયા કાર્યથી અટકાવ્યા. ૬. મૃગયામાં આસક્ત મનુષ્ય શું શું નથી કરતા? पापर्द्धिस्तनुमद्वधोज्झितघृणः पुत्रेऽपि दुष्टाशय श्चण्डः खाण्डवपावकादपि मुधा कं कं न हन्याज्जडः। किं बाणेन जरासुतो वनगतो विव्याध नो बान्धवं, प्रापोच्चमुनिघातपातकभरं किं नाजराजागजः ॥ ७॥ एते कस्यापि. દેહધારી જીના વધમાં જેણે દયાને છેડી દીધી છે તે માણસ પુત્રમાં પણ શુદ્ધ અન્તઃકરણવાળ નથી. ખાંડવ વનને દાહ કરનાર અગ્નિથી પણ પ્રચંડ (ઉગ્ર) એ જડ તે પારાધી નિરર્થક કોને કોને હણતો નથી? અર્થાત્ ગમે તેને હણી નાખે છે, ત્યાં દષ્ટાન્ત કહે છે કે–વનમાં ગયેલા જરાકુમારે પિતાના બધુ શ્રી કૃષ્ણને શું બાણથી નથી માર્યો? તેમ મુનિ એવા શ્રવની હત્યાનું મોટું પાપ શું દશરથ રાજાને નથી લાગ્યું? ૭. મૃગયા વિહારીને પુષ્કળ ઉપદેશ આપી એટલે હિંસા ન કરવી એમ વારંવાર સમજાવી આ મૃગયા અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. - હિમારું–અધિકાર. . હિંસા કરવાથી પાપ લાગે છે અને તેનાથી જે ફળ ઉત્પન્ન થા હs ય છે તે આ અધિકારમાં બતાવવા તથા “હિંસા” એSS S ટલે નિરપરાધિ પ્રાણીઓને ઘાત કેટલાક વામમાર્ગી વિ ઈ દ્વાને શાસ્ત્રોનું પ્રમાણ આપી કરે છે અને અન્યને તે કાર્યમાં જોડી રહ્યા છે તેઓને યમપુરીમાં કેટલું સંકટ વેઠવું પડશે? ઇત્યાદિ જણાવવા સારૂ આ અધિકારનો આરંભ કરવામાં આવે છે. * જરાકુમારે શ્રી કૃષ્ણને મુગ જાણીને મારેલ છે. Page #263 -------------------------------------------------------------------------- ________________ તત્r • - ---- -- - *5*, * * * * * પરિચ્છેદ, હિંસાફલ-અધિકાશ. ૨૭૧ દુનિયાના કેટલાક પામર મનુષ્ય ગામમાં કોઈ મહામારી વિગેરે રેગાદિ આવ્યું હોય તેની શાન્તિ સારૂ તથા અંધ પરપરાને અનુસરી દેવતાના ઉદ્દેશથી પાડા વિગેરે પ્રાએને નાશ કરે છે તેને ઉદ્દેશીને કહે છે. મનુષ્ય (-૨). हिंसा विघ्नाय जायेत, विनशान्त्यै कृता यदि। कुलाचारकृताप्येषा, कृता कुलविनाशिनी ॥१॥ જે કે અજ્ઞાની મનુષ્ય જીવહિંસાને વિનોની શાન્તિસારૂ કરે છે, તે પણ તે હિંસા તેને સર્વ સુખના વિનાશ માટેજ થાય છે અને કેટલાક લેકે અંધ પરંપરાને અનુસરી આ કુલાચાર છે એમ જાણે હિંસા કરે છે પરંતુ તે હિંસા તેના કુળનું જ નિકન્દન કરે છે. ૧. શાસ્ત્રના અઘટિત અર્થ બતાવનારને શિક્ષા प्रमाणीकृत्य शास्त्राणि, यैर्वधः क्रियतेऽधमैः । सह्यते परलोके तैः, श्वभ्रे शूलाधिरोहणम् ॥ २॥ uત સ્થાપિ. શાસ્ત્રોનું પ્રમાણ આપીને નીચ એવા જે પુરથી પ્રાણનો વધ કરાય છે તે લેકેથી પરલોકમાં (યમપુરીના) ખાડામાં લઉપર ચડવાનું મહા સંકટ ભેગવાય છે એટલે જેવી રીતે પ્રાણીઓની હિંસા કરી છે તેવી રીતે પિતાને તે પીડા ભેગવવી પડે છે. ૨. માંસાહારીને પલકમાં થતું દુઃખ ઉપનાતિ (૩-૪). मांसान्यशिखा विविधानि मो, यो निर्दयात्मा नरकं प्रयाति । निकृत्य शस्त्रेण परैनिकृष्टैः, अखाद्यते मांसमसौ स्वकीयम् ॥ ३ ॥ નિર્દય આત્માવાળો જે મનુષ્ય વિવિધ પ્રકારનાં માંસનું ભક્ષણ કરી નરકમાં જાય છે, ત્યાં નિર્દય એવા યમના દૂતે શસ્ત્રવિડે કાપીને આ માંસાહારી - મનુષ્યને તેનું પિતાનું માંસજ ખવરાવે છે. ૩. Page #264 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ wwww વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ -ભાગ ૨ જે. હિંસક પ્રાણી કરતાં મનુષ્ય વધારે હિંસક છે. निवेध सखेष्वपदोषभावं, येऽश्नति पापाः पिशितानि गृध्राः। तैः कारितोऽतीव वधः समस्तस्तेभ्यो बको नास्ति विहिंसकोऽपि ॥४॥ सुभाषितरत्नसन्दोह. પ્રાણીઓનું માંસ ખાવામાં દેષ નથી એમ બતાવીને ગ્રુધ (ગરપાડા) તુલ્ય જે પાપી લેકે માંસનું ભક્ષણ કરે છે. તેઓએ અત્યંત સર્વરીતે પ્રાણીએને વધ કરાવ્યું છે અને તે હિંસક પુરૂષ કરતાં બગલે પણ વિશેષ હિંસક નથી અર્થાત બગલે તે અજ્ઞાની પ્રાણી છે અને આ મનુષ્ય તે જ્ઞાનને આડંબર ધરાવે છે તેથી વિશેષ શિક્ષાને પાત્ર થાય છે. ૪. પ્રાણીને વધ કર, તેજ અધર્મ માર્જિની. स कमलवनमग्नेर्वासरं भावदस्ता दमृतमुरगवात्साधुवादं विवादात् । रुगपगममजीर्णाजीवितं कालकूटा दभिलषति वधाद्यः प्राणिनां धर्ममिच्छेत् ॥५॥ જે મનુષ્ય પ્રાણીઓના હણવાથી ધર્મની ઈચ્છા રાખે છે, તે અગ્નિ પાસેથી કમળ વન (જેવાને) ઇચ્છે છે, સૂર્યાસ્ત થયા પછી પ્રભાતની ઈચ્છા રાખે છે, સર્પના મુખમાંથી અમૃતની ઈચ્છા રાખે છે, કલેશમાંથી ઉત્તમ કીત્તિ મેળવવાને ઇચ્છે છે, અજીર્ણમાંથી નીરોગતા ઈ છે છે, અને કાળક્ટ ઝેરમાંથી (પોતાની) જીદગીને બચાવ ઈચ્છે છે. સારાંશઉપરના દષ્ટાંતથી સમજાયું હશે કે અશક્ય વસ્તુ શક્ય થઈ શકે નહિ, તેમ પ્રાણી વધથી ધર્મ હોઈ શકે નહિ. પ. તથા– શિવરિળી. यदि ग्रावा तोये तरति तरणिर्यादयति, प्रतीच्यां सप्ताचियदि भजति शैत्यं कथमपि । Page #265 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. • અભયદાષ-અધિકાર, यदि क्ष्मापीठं स्यादुपरि सकलस्यापि जगतः, ૨૩૩ प्रनुते सत्त्वानां तदपि न वधः कापि सुकृतम् ।। ६ ।। सिन्दूरप्रकर. જો પાણીમાં પત્થર તરે, સૂય પશ્ચિમ દિશામાં ઉદય પામે, અગ્નિ ઠંડા ( ખરફ) થાય, ભૂમડળ આખા જગત્ની ઉપર (અધર લટકતું) રહે, તા પણ પ્રાણીની હિંસા કોઇ કાળે પુણ્યદાયક બની શકે નહિ. (અર્થાત્ પત્થર વિગેરે પાણીમાં તરી શકે નહિ. કદાચ દૈવખળથી તરી શકે, એટલે અશક્ય શક્ય થાય, પણ જીવહિંસા ધરૂપ અને નહિ.) ૬. હિંસાથી મનુષ્યને હાનિજ છે પણ લાભ નથી તેમજ અભક્ષ્યભક્ષણમાં પણ દોષ રહેલા છે તેતરફ આ હિંસાફળ અધિકાર લઈને ધ્યાન ખેંચવામાં આવ્યું છે. 30 RAN > મલ્યો-અવિવાર. ભૂતળમાં ચિ પદાર્થો અભક્ષ્ય (ભક્ષણ ન કરવા ચાગ્ય ) છે તેનેા સુન્ન પુરૂષ ત્યાગ કરવા જોઇએ. કારણકે તે અમેધ્ય (અપવિત્ર) પટ્ટાર્થાના ભક્ષણથી મનુષ્ય અને લેાકના સુખથી ભ્રષ્ટ થાયછે. એટલે અહીં પણુ રાગ વિગેરેથી પીડા પામેછે અને મરણ પછી પણ અનેક નરકની પીડા ભાગવેછે. માટે તે સકંટામાંથી ખચવું હોય તેા આ અધિકારમાં દર્શાવેલાં કંદમૂળ, શાક આદિને ત્યાગ કરવા ઇત્યાદિ ખાખત જરૂર સાતત્ય હોવાથી આ અધિકારના ઉલ્લેખ કરવામાં આવેછે. ગળીનુ વાવેતર કરનાર તથા મૂળાનું ભક્ષણ કરનારને દોષ. અનુષ્ટુપ (૨ થી પુ). नीलिकां वापयेद्यस्तु, मूलकम्भक्षयेत्तु यः । न तस्य नरकोत्तारो, यावदाभूतसम्प्लवम् ॥ १ ॥ Page #266 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. મ જે મનુષ્ય (પિતાના ક્ષેત્રમાં અગર બીજાના ક્ષેત્રમાં) ગળીનું વાવેતર કરે અને મૂળાનું ભક્ષણ કરે તે મનુષ્યને નરકમાંથી ઉદ્ધાર જ્યાં સુધી આ સમગ્ર ભૂત પ્રાણીમાત્રને પ્રલય થાય ત્યાંસુધી પણ થતો નથી. ૧. . કઈ જાતનાં શાક તથા ફળ વગેરેનું ભક્ષણ ન કરવું? दन्तोच्छिष्टं वर्जनीयं, पकं बिल्वफलं तथा। दिनोषितं दधि चैव, मेघनादस्य नालिका ॥२॥ દન્તચ્છિષ્ટ (એટલે પક્ષી વગેરેની ચાંચ અથવા દાંતથી અછતું કરેલ) ફળ, તેમ પાકેલું બીલું અને એક દિવસ રહી ખાટું થઈ ગયેલું દહીં અને મેઘનાદ (ચોમાસામાં જે પૃથ્વીમાંથી છત્રીને આકારે ઉગી નિકળે છે જેને કેટલાક દેશમાં મીંદડીની બળી તથા કે દેશમાં કાગડાની છત્રી કહે છે તે) ની ટોપી તથા નાળ આ સર્વ પદાર્થોને ત્યાગ કર. એટલે ખાવા નહિ. ૨. શ્રીહરિભગવાન્ કોનાથી દુર રહે છે? वृन्ताकं च कलिङ्गश्च, दग्धमन्नं ममूरिका । જે થી તિકૃતિ, તસ્ય તો હાર | 3 || જે મનુષ્યના ઉદરમાં રીંગણું, કલિંગળ (તરબુચ), બળેલું અનાજ અને મસરની દાળ રહે છે (એટલે જે મનુષ્ય આ પદાર્થોનું ભક્ષણ કરે છે) તેનાથી શ્રીહરિભગવાન દૂર રહે છે. ૩. માંસભક્ષણ સમાન કોને કોને કહેવાં? उदुम्बरं भवेन्मांस, मांसं तोयमवस्त्रकम् । चमेवारि भवेन्मांसं, मांसं च निशि भोजनम् ॥ ४॥ ઉંબરાનું ફળ માંસતુલ્ય છે, વસ્ત્રથી ન ગાળેલું પાણી માંસસમાન છે. ચમ (ચામડાની બેખ વગેરે) નું પાણી માંસરૂપ છે અને રાત્રિએ ભજન કરવું તે પણ માંસતુલ્ય છે. ૪. આ સિવાયના બીજા અભક્ષ્ય પદાર્થ દર્શાવે છે. रसोनं गृञ्जनं चैव, पलाण्डुः पिण्डमूलकम् । मत्स्या मांसं सुरा चैव, मूलकं च विशेषतः ॥ ५ ॥ तत्त्वनिर्णयप्रासाद, Page #267 -------------------------------------------------------------------------- ________________ ------ પરિદ્ધિ. અભાષ અધિકાર. લથુન, ગુંજન (ધળા ગાંઠાવાળી એક પ્રકારની ડુંગળી, અથવા ગાજર) લાલ ડુંગળી, પિંડમૂલક (એક જાતનું ગાજર), માછલાં, માંસ, દારૂ અને કંદમૂળ આ બધાં પદાર્થો વિશેષ કરીને અભક્ષ્ય (ભક્ષણ ન કરવા - ચ) છે. ૫. માંસતુલ્ય દોષવાળાં બીજાં ફળ તથા શાક. बसन्ततिलका. अज्ञातकं फलमशोधितपत्रशाकं, पूगीफलानि सकलानि च हट्टचूर्णम् । मालिन्यसर्पिरपरीक्षकमानुषाणा-- मेतद्भवन्ति नितरां किल मांसदोषाः ॥ ६ ॥ ___ चातुर्मासिक व्याख्यान. જ ફળ અજ્ઞાત (અજાણ્ય) છે અને જેનાં પત્ર (પાનડાં) શુદ્ધ કરવામાં નથી આવ્યાં એવું શાક, આખાં સેપારી અને બજારના હાટમાંથી આણેલ તમામ (હળદર લેટ હવેજ વિગેરે) ચૂર્ણ (ભૂકો) (કારણકે હાટમાં બરોબર જંતુઓનું નિઃસારણ કરી ચૂર્ણ તૈયાર કરતા નથી પરંતુ તેમાં ધનેડાં વિગેરે જંતુઓને કચ્ચરઘાણ થાય છે માટે તે ચૂર્ણ) અને પરીક્ષા ન કરનાર મનુષ્યનું મેલું ઘી, આ બધાનું ભક્ષણ કરવામાં આવે તો તે સમગ્ર માંસસમાન દોષ (પાપ) ને હમેશાં ઉત્પન્ન કરે છે. દ અધમ વસ્તુનું ભક્ષણ ન કરવું એમ બતાવી આ અભક્ષ્યદષ–અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. * દશ પ્રકારની ડુંગળીના ભેદ ગણાવતાં–અમરકંપની ટીકામાં કહ્યું છે કે—"श्वेतकन्दः पलाण्डुविशेषो गृञ्जनम्"-"गन्धाकृतिरसैस्तुल्यो गृञ्जनस्तु पलाण्डुना । दीનાઘવત્રવામિતડ પાડુના.' જે શ્વેત કન્દ ગળી હોય છે તે ગુંજન કહેવાય છે, એટલે તે ગંધ, આકાર અને રસથી ડુંગળી સમાન છે પરંતુ તેનાં પાનડાં અને નાલને અગ્રભાગ ડુંગળીથી વિલક્ષણ હોય છે તેથી તેને મુંજન કહે છે–– Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ બકમ' - વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. મું: ત્રિમોનન-વર. ગુe - રાત્રિ જોજન પણ એક જાતનું અશક્ય છે અને તેમાટે બ્રાહ્મણધર્મના હ, છે. શાસ્ત્રોમાં પણ એક દિવસમાં એક વખત જમવાનું કહેલ છે. માટે તેમાંથી પણ સિદ્ધ થાય છે કે રાત્રિદિવસમાં એક વખત જ ભજન કરી શકાય. તેથી પિતાની મેળે ત્રિભેજનને નિષેધ પ્રાપ્ત થાય છે. તેમ આ રાત્રિભેજનમાં બીજાં પણ કેટલાંક પ્રત્યક્ષ સંકટ પ્રાપ્ત થાય છે અને તે મનુષ્યના શરીરને મરણની દિશામાં આણે છે જેથી પણ રાત્રિભેજનને ત્યાગ કર ઉચિત છે. આ બાબત સુસ્પષ્ટ સમજાવવા સારૂ આ અધિકાર આરંભ કરવામાં આવે છે. સૂર્યાસ્ત થયા બાદ જળ અને અન્નનું સ્વરૂપ. મનુ, (૧ થી ૨) अस्तङ्गते दिवानाथे, आपो रुधिरमुच्यते।। अनं मांससमम्मोक्तम्मार्कण्डेन महर्षिणा ॥१॥ સૂર્ય અસ્ત થયા પછી પાણી રૂધિતુલ્ય અને અન્નને માંસસમાન માર્કડ નામના મહર્ષિએ કહેલ છે. ૧. રાત્રિએ અન્ન તથા પાણીને નિષધ. #મત્ત તોરાન, માનિ ચિતાન रात्रौ भोजनसक्तस्य, ग्रासे तन्मांसभक्षणम् ॥ २॥ પુરા. ઉપર મુજબ માકંડ ઋષિના મતપ્રમાણે પાણી રૂધિર તુલ્ય થઈ જાય છે અને અનાજ માંસસમાન થઇ જાય છે તેથી રાત્રિમાં ભેજન કરનાર મા નુષ્યને કેળીયે કેળીયે તે માંસભક્ષણનું પાપ લાગે છે. ૨. રાત્રિમાં ભજન કરવાથી થતી હાનિ. मेधाम्पिपीलिका हन्ति, यूका कुर्याजलोदरम् । તુને ક્ષિા વાન્તિ, રાસ કIિ || ૨ | Page #269 -------------------------------------------------------------------------- ________________ પરિ .. ત્રિભોજન-અધિકાર ૨૭રાત્રિ જોજન કરતાં જે કીડી ખવાઈ જાય તે મનુષ્યની બુદ્ધિને નાશ કરે છે, યુકા (જ) ખવાઈ જાય છે તે જલદર નામના રોગને કરે છે, માંખી ખવાઈ જાય તો એકાવે છે અને કોળી ખવાઈ જાય તે કોઢ ઉત્પન્ન કરે છે. ૩. વળી– कण्टको दारुखण्डश्च, वितनोति गलव्यथाम् । व्यञ्जनान्तर्निपतितस्ताल विध्यति वृश्चिकः ॥ ४ ॥ કાંટે કે લાકડાનો કટકે ખવાઈ જાય તે તે ગળામાં પીડા કરે છે અને વખતે શાક વિગેરેમાં ઉપરથી પડી ગયેલો વીંછી આવી જાય તો તાળવું વીંધી નાખે છે. ૪. તથા— विलग्नश्च गले बालः, स्वरभङ्गाय जायते । ત્યાર પાક, it મોબને છે અને વખતે ગળામાં વાળ (કેશ) ચોટી જાય તે તે સ્વરને ભંગ કરે છે, આ પ્રમાણે સર્વ મનુષ્યને રાત્રિભૂજન કરવાથી પ્રત્યક્ષ દે ઉદ્દભવે છે તે માટે રાત્રિભેજનને ત્યાગ કર. ૫. , - મદિરા વગેરેના સેવનથી પુણ્યને ક્ષય થાય છે. मयमांसाशनं रात्रौ, भोजनं कन्दभक्षणम् । ये कुर्वन्ति वृथा तेषां, तीर्थयात्रा जपस्तपः ॥ ६ ॥ જે લેકે મદિરાપાન, માંસભક્ષણ રાત્રિભૂજન અને (નિષિદ્ધ એવા) કેદોનું ભક્ષણ કરે છે તેઓની તીર્થયાત્રા, જપ તથા તપ વૃથા થાય છે . રાત્રિભોજન કરનાર મનુષ્યને પુનર્જન્મ કઈ નિમાં થાય છે? उलुककाकमार्जारगृध्रशम्बरशुकराः।। अहिवृश्चिकगोधाया, जायन्ते निशि भोजनात् ॥ ७॥ મનુષ્ય રાશિમાં ભજન કરવાથી. પુનર્જનમમાં ડ, કાગડા, મીંદડે, ગરજ, શાબંર, ડર, સર્પ, વીછી અને શે વિગેરેના અવતારને ગ્રહણ Page #270 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ એ. આમ ચાતુર્માસ (માસ) માં રાત્રિભોજનને વિશેષ નિષેધ જણાવે છે. चातुर्मास्ये तु सम्माप्ते, रात्रिभोज्यं करोति यः । तस्य शुद्धिर्न विद्येत, चान्द्रायणशतैरपि ॥ ८ ॥ जैनतत्त्वादर्श. ચાતુમસ (ચોમાસું) બેડા પછી જે મનુષ્ય રાત્રિ વખતે ભેજન કરે છે, તે મનુષ્યની શુદ્ધિ સેંકડો ચાંદ્રાયણ વ્રત કરવાથી પણ થતી નથી. ૮. રાજ ધર્મને એક મુનિ કહે છે કે – નો પરચું, સગાવત્ર પુરા तपस्विना विशेषण, गृहिणा च विवेकिना ॥ ९॥ હે રાજા યુધિષ્ઠિર! તપસ્વી પુરૂષે વિશેષ કરીને રાત્રિમાં પાણી પણ ન પીવું અને વિવેકી (જ્ઞાની) એવા ગૃહસ્થ પુરૂષે પણ પાણી ન પીવું. ૯. રાત્રિભોજન ન કરવાની યુક્તિ જણાવે છે. मृते स्वजनमात्रेऽपि, मृतकं जायते किल । अस्तं गते दिवानाथे, भोजनं क्रियते कथम् ॥ १० ॥ માત્ર કુટુંબમાં એક મનુષ્યજ મરણ પામતાં પણ નક્કી મૃતક પ્રાપ્ત થાય છે તે દિવસના નાથે સૂર્યદેવ અસ્ત પામતાં કેમ ભેજન કરાય? ૧૦. રાત્રિમાં બીજું પણ શું શું કર્તવ્ય નિષિદ્ધ છે? તે જણાવે છે. नैवाहुतिन च म्नानन्न श्राद्धं देवतार्चनम् । - તારં વાર્ષાિદિત રાત્રે, મોનનનુ વિશેષતા ? . રાત્રિ વખતે અગ્નિમાં આહુતિ, સ્ત્રાન, પિતૃઓનું શ્રાદ્ધ, અને દેવતાઓનું પૂજન ન કરવું અને દાન કરવાનો વિકલ્પ છે (એટલે કેટલાંક પદાર્થોનું દાન અપાય છે અને કેટલાંકનું દાન નથી અપાતું) અને ભેજનને તે વિશેષે કરી નિષેધ છે (આમ પુરાણેમાં પણ કહેલ છે). ૧૧. વિદ્વાન પુરૂષ કયા ભજનને ત્યાગ કરે છે? સા . વરુદ્ધ gવત્ર, તિજીણું સા = સામ્ ! विषमिव विनिपातकर, निशि भुक्तं वर्जयन्ति बुधाः ॥ १२ ॥ Page #271 -------------------------------------------------------------------------- ________________ પછિદ. રસ્થજનલ-અધિકાર. ૨૩૯ (જંતુ વિગેરેથી) જે અશુદ્ધ છે, (કેઈનું અછડું અથવા ડુંગળી વિગેરે) જે અપવિત્ર છે અને જે પ્રેત (મરેલા મનુષ્યની ઉર્વક્રિયા) નું અછડું છે અથવા જે સદા અમંગળ (પાપ) કારી છે અને જે અન્ન ઝેરની માફક એટલે ઝેર જેમ ભક્ષણ કરનારના પ્રાણનું હરણ કરે છે તેમ મનુષ્યને નરકમાં નાખનાર છે તે અને તથા રાત્રિના ભેજનને વિદ્વાન પુરૂ છેડી દે છે. ૧૨. આ રાત્રિએ ભજન કરવાથી ઘણુ રીતે હાનિ છે એમ દર્શાવી આ રાત્રિ ' જન અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. -- રાશ્ચમનન-અધિકાર. - છે "ધ અધિકારમાં રાત્રિભેજનને જ્યારે નિષેધ કર્યો ત્યારે રાત્રિએ આ ભેજન ન કરનારને શું ફળ મળે છે? તે બાબત જાણવાની અવશેષ રહે છે, માટે તે બાબત સમજાવવા સારૂ આ અધિકારનો આરંભ ક રવામાં આવે છે. રાત્રિભોજન ન કસ્નારને અરધી અવસ્થાના ઉપવાસનું ફળ મળે છે. મનુષ્ય (–). करोति विरति धन्यो, यः सदा निशि भोजनात् । - પુરુષાયુ સોગઘ, ચવિકુતિઃ - ૨ - જે મનુષ્ય સદા રાત્રિભેજનથી વિરામને પામે છે એટલે રાત્રે ભજન કરતું નથી તે મનુષ્ય પુરૂષની આયુષથી અર્ધ અવસ્થામાં ઉપવાસજ કર્યા છે એમ જાણવું. એટલે રાત્રિ વખતે ભેજન ન કરનારને અધ અવસ્થાના ઉપવાસનું ફળ મળે છે એ ભાવ છે. ૧. વળા પણ— ये रात्रौ सर्वदाहारं, वर्जयन्ति सुमेधसः । तेषां पक्षोपवासस्य, फलं मासेन जायते ॥२॥ પુરાણ, Page #272 -------------------------------------------------------------------------- ________________ २४० વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે. - ઉત્તમ બુદ્ધિવાળા જે પુરૂષે રાત્રિ વખતે સદા આહાર (જન) ને ત્યાગ કરે છે તેઓને (રાત્રિ વખતે ભેજન ન કરવાથી)* હમેશ એક એક પક્ષ (પખવાડીયા) ના ઉપવાસનું ફળ પ્રાપ્ત થાય છે. ૨. રાત્રિએ ભેજન નહિ કરવાથી ઉત્તમ ફળ મળે છે તેમજ માંસભક્ષણ પણ નહિ કરવું તે સમજુતી આપી આ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. - માંસનિધિ-વિરાર. – " * હવે મહાન અભક્ષ્ય જે માંસ તેનું વર્ણન કરતાં કહે છે કે હિંસા ‘ વિગેરે મહાપાપનું મૂળ, માંસભક્ષણ કરવાની ઈચ્છા છે પરંતુ એ ઈચ્છાને અનુસરવું એ કેટલું ભયંકર અને શાસ્ત્રનિષિદ્ધ છે તે બાબતમાં મનજી ફરમાવે છે કે सर्वेषामेव मांसानां, महान्दोषस्तु भक्षणे । निवर्तने महत्पुण्यमिति माह प्रजापतिः ।। મનુસ્મૃતિ મ. પ. | સર્વ પ્રકારનાં માંસનું ભક્ષણ કરવામાં મહાન દેાષ છે અને માંસભક્ષણથી નિવૃત્ત રહેવામાં મોટું પુણ્ય છે, આમ પ્રજાપતિનું કહેવું છે. માટે માંસભક્ષણ સર્વ રીતે નિંઘ છે, તેમને અંગે કેવાં કેવાં મહાપાપ રહેલાં છે, કે જેથી વિધિવાળે વેદધર્મશાસ્ત્રનાં છે તેમને પણ લોપ થાય છે. નવા પ્રાર્થના હિં માંડ્યો તે ત . પ્રાણીની હિંસા કર્યા વગર માંસ પ્રાપ્ત થતું જ નથી અને જે ગ્રહણ કરે છે તે હિંસા લબ્ધ થાય છે જેથી ઉપનિષદ્દમાં મા હિંસ્યાતાનિ કેઈ પણ પ્રાણુની હિંસા કરવી નહિ એમ કહ્યું છે અને ધર્મશાસ્ત્રમાં પણ માહિંસા પરમો ધર્મ અહિંસા છે તેજ સર્વોત્કૃષ્ટ ધર્મ છે એમ કહ્યું છે તે વાક્યને લેપ થાય છે. લાકિક રીતિમાં પણ પિતાને આત્મા સર્વ કોઈને પ્રિય હોય છે તે જે આપણને શરીરે વ્યથા થાય છે તે કેવું દુઃખ થા છે તે આ તે પ્રાણથી મુક્ત થાવું તે દુખ કેવું થતું હશે? તે તેમને થાય છે તેમ નથી પણ તેજ ગતિ તેમની (ભક્ષણ કરનારની) પણ છે. કારણકે માંસ Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ પિરિશ છે. માંસનિધિ-અધિકાર શબ્દને અર્થ એ છે કે માં તમને તે ખાશે એ અને જે ભાવ સમજે તે બુદ્ધિમાન કદાપિ તે કામ નજ કરે, કદાપિ પતે ન ખાય પણ બીજા. એને અનુમોદન આપતો હોય તે તે પણ મહાપાપી ગણાય છે. મનુસ્મૃતિના અધ્યાય પાંચમામાં કહ્યું છે કે – अनुमन्ता विशसिता, निहन्ता क्रयविक्रयी। संस्कर्ता चोपहर्ता च, खादकश्चेति घातकाः ॥ અનુમંતા-અનુમોદન કરનારે, કાતર વિગેરે હથીઆવતી પશુનાં અંગે કાપનાર, પ્રાણુને છુટાં પાડનાર, વેચાતું લેનારે, વેચનારે, (હિંસકો સાથે લેવડદેવડ–વેપાર કરનાર), રાંધનારે, પીરસનાર અને ખાનાર આ સર્વે ઘાતક (મારનારા) ગણાય છે માટે પોતાનું હિત ઈચ્છનારાઓએ તેનાથી ઘણુંજ સાવચેત રહેવું જોઇએ. ન ચેતનારાઓની શું ગતિ થાય છે? તે આ અધિકારમાં દર્શાવાય છે. માંસારી હોય તે જ કડારૂપ સમજ. મનુષ્ય, (૨થી ૨૨). शुक्रशोणितसम्भूतं, विष्ठारसविवर्धितम् ।। लोहितं स्त्यानतामाप्त, कोऽश्नीयादकृमिः पलम् ॥१॥ વીય તથા લેહીના રસથી ઉત્પન્ન થયેલું, વિઝાના રસથી વધેલું, આંતરડાં તથા શિરા (ન) થી વીંટાયેલું (અથવા ત્રસ જીવેનું પ્રિય) લાલ એવું માંસ તેને કીડા વિના કેણુ ખાય ? (અર્થાત માંસભક્ષી મનુધ્યમાં ને કીડામાં ફરક ન જાણુ). ૧. નરકનું ભાતું. सद्यः सम्मूर्छितानन्तजन्तुसन्तानदृषितम् । नरकाध्वनि पाथेयं, कोऽश्नीयापिशितं सुधीः ॥२॥ તત્કાલ ઉત્પન્ન થયેલાં અનેક સમુચ્છિમ' પ્રાણિનાં કુળવડે દૂષિત અથવા જે પ્રાણીનું મૃત્યુ થાય છે તેમની જાતિનાં પ્રાણિઓને–સંતાનને તુરત મૂછના આવવાથી તેમના ખેદના કારણે ભૂત અને નરકના રસ્તાના ભાતારૂપ માંસને બુદ્ધિશાળી કોણ ખાય? કેઈજ નહિ. (આમાં પ્રત્યક્ષ પ્રમાણુ એ છે Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ-ભાગ ૨ ને. અમ કે કાગડા આદિ પક્ષીનું મૃત્યુ થાયછે ત્યારે તેમની જાતિ પણ કે'વા શેરમકાર કરેછે. એ ભારખફારમાં તે પક્ષીઓને ઓછું દુઃખ થતું નથી ), ૨. કુતરા કાને જાણવા? बने निरपराधानां वायुतोयतृणाशिनाम् । निघ्नन्मृगाणां मांसार्थी, विशिष्येत कथं शुनः ॥ ३ ॥ एते कस्यापि . જંગલમાં વાયુ, પાણી અને ઘાસ ખાનારાં નિશ્પરાધી મૃગલાં (હરિણુ, સસલાં વિગેરે પશુઓ) માંસને માટે મારનારા શું કુતરાથી વધે? (અર્થાત્ તેજ કુતરા સમજવા). ૩ દેવતાઓને હાસ્યનુ કારણ શું? शुक्रशोणितसम्भूतम्मांसं यः खादते नरः । બહેન તે શૌર્જ, હસતે તંત્ર ફેવતાઃ ॥ ૪ ॥ જે વી અને રૂધિરથી ઉત્પન્ન થયેલું માંસ ખાયછે અને ઉપરથી દિશાજગલ જઈને પાણીથી ગાચ (શુદ્ધિ) કરેછે તે વખતે દેવતાઓ હુસે છે ( કે જે પેટમાં જવાથી દોષ નથી ગણાતા અને બહારને માટે પવિત્રતા રાખેછે). ૪. આ વિષય મહાભારતાદિમાં પણ ઘણા વર્ણવેલ છે અને તેમાં લખેછે કે માંસાહારી નરકમાં દુ:ખી થાયછે. यावन्ति पशुरोमाणि, पशुगात्रेषु भारत । तावद्वर्षसहस्राणि पच्यन्ते नारका जनाः ॥ ५ ॥ હે ભારત ! ( અર્જુન !) માંસને માટે જે પ્રશુએ મારવામાં આવ્યાં હોય તે પશુઓના શરીરમાં જેટલાં રૂવાડાં હોય તેટલા હજાર વપર્યન્ત નારકીજીવા દુઃખી રહે છે એમ શ્રીકૃષ્ણે અર્જુન પ્રતિ કહ્યું છે. પ. માંસાશીનુ સર્વ વ્યર્થ છે. किञ्जपहोमनियमैस्तीर्थस्नानैश्च भारत । यदि खादति मांसानि सर्वमेतन्निरर्थकम् ॥ ६ ॥ Page #275 -------------------------------------------------------------------------- ________________ , પરિ છે. માંસનિષેધ–અધિકાર. २४३ હે અન! જે માંસ ખાતે હોય તેને જપ, હોમ, નિયમ, (ત્રત ઉપવાસાદિ) અને તીર્થ સ્નાનથી શું ફળ છે? એ સઘળું નાણું છે. ૬. તથા િવિપ્ર, જિં તુ મુERા. यदि खादति मांसानि, सर्वमेतन्निरर्थकम् ॥ ७ ॥ જે માંસ ખાય છે તે ચિન્હ (સાધુ વિગેરે થાવું તે) અને વેષ (ભ ગવાં વસ્ત્રાદિ ધારણ કરવાથી પણ શું? માથું મુંડાવવું અને મૂછ, ડાઢી વિગેરેમાં વાળ ન રાખવા મુંડા (રહેવું) તેથી પણ શું? એ તમામ નિરર્થક છે. ૭. અંધપરંપરા નરકમાં નાખે છે. दीक्षितो ब्राह्मणश्चैव, यस्तु मांसम्प्रभक्षयेत् । व्यक्तं स नरके याति, बधमेः पापप्रेरितः ॥८॥ અધર્મરૂપ (ધર્મથી રહિત) અને પાપથી પ્રેરાયેલે જે કઈ દીક્ષિત બ્રાહ્મણ (યજ્ઞાદિ કમેનો ખરો ઉદ્દેશ ન જાણતાં દીક્ષા લઈને હિંસાત્મક કમે કરી) માંસ ભક્ષણ કરે છે તે તે અવશ્ય નરકમાં જાય છે. ૮. માંસ દુષ્કર્મની વૃદ્ધિ કરનારૂં છે. हिंसाप्रवर्धकम्मांसमधर्मस्य विवर्धनम् । दुःखस्योत्पादकम्मांसं, तस्मान्मांसं न भक्षयेत् ॥ ९ ॥ માંસ છે તે હિંસાની વૃદ્ધિ કરનારું છે (તેને ખાવાથી જ્યારે ન મળે ત્યારે તે મેળવવા માટે પિતાથી અથવા લાવનારને ઉત્તેજન મળવાથી હિંસાની વૃદ્ધિ થાય છે) અધર્મની વિશેષ (નીચસંગતિ આદિથી) વૃદ્ધિ કરે છે અને દુઃખની ઉત્પત્તિ કરનારું પણ માંસ છે માટે માંસ ખાવું નહિ. ૯. દુઃખદાયક વાસ. स्वमांसम्परमांसेन, यो वर्धयितुमिच्छति । उद्विग्नं लभते वासं, यत्र यत्रोपजायते ॥ १० ॥ , જે પિતાના માંસને બીજાના માંસથી વધારવા ઈ છે તે જે જે જગાએ જાય ત્યાં સર્વત્ર ઉદ્દવિગ્રવાસ (ભયવાળું સ્થાન) પામે છે (તે જે સ્થળે જાય ત્યાં તેને ભયજ થાય છે) ૧૦. Page #276 -------------------------------------------------------------------------- ________________ २४४ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે. અષ્ટમ દુકુળમાં જન્મ વગેરે દુખે. अल्पायुषो दरिद्राश्च, परकर्मोपजीविनः । दुःकुलेषु प्रजायन्ते, ये नरा मांसभक्षकाः ॥ ११ ॥ જેઓ માંસભક્ષણ કરનારાઓ છે તેઓ અલ્પ આયુષવાળા, દરિદ્ર, બીજા મનુષ્યના આધારથી આજીવિકા ચલાવનારા ( મજુરી કરનારા) અને નીચ કુળમાં જન્મ લેનારા થાય છે. ૧૧. મધમાંસ વગેરેની નિત્ય દુષ્ટતા. मद्ये मांसे च मधुनि, नवनीते तक्रवर्जिते । उत्पद्यन्त असख्यातास्तद्वांस्तत्र जन्तवः ॥ १२ ॥ મધમાં, માંસમાં, મધમાં અને છાસવગરના માખણમાં તેવાજ રંગના અસંખ્ય છ થાય છે. ૧૨. મઘમાંસનું અતિ નીચત્વ. एकतश्चतुरो वेदान् , ब्रह्मचर्यमथैकतः । અવતાર સર્વપાપાન, પાસન્ન થતા શરૂ | પુરા, એક ત્રાજવામાં ચાર વેદનું પુણ્ય અને બીજા ત્રાજવામાં બ્રહ્મચર્યનું પુણ્ય એઓ પરસ્પર તુલ્ય છે; તે પ્રમાણે એક ત્રાજવામાં સર્વ પાપ અને બીજા ત્રાજવામાં મઘ કે માંસનું ફળ એઓ પણ પરસ્પર તુલ્યતાવાળાં છે ૧૩. માંસ શબ્દનો અર્થ. માં મથાળુત્ર, પચ પાંખ્યા ! एतन्मांसस्य मांसवं, निरुक्तं मनुरब्रवीत् ॥ १४ ॥ જેનું માંસ અહિં હું ખાઉં છું તે અન્ય જન્મમાં મન ખાનારે છે આ માંસ શબ્દને ખરે (માંસ પણને) અર્થ છે એમ મનુનું બેસવું છે, ૧૪. મહાવિષભક્ષી કોણ? ये भक्षयन्ति पिशितं, दिव्यभोज्येषु सत्स्यपि । सुधारसम्परित्यज्य, भुञ्जन्त ते हलाहलम् ।। १५ ॥ जैनतस्थादर्श. Page #277 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. માંસનિષેધ-અધિકાર. * ૨૪૫ જે ઉત્તમ ખાવાના પદાર્થો હોવા છતાં માંસભક્ષણ કરે છે તે અમૃતરસને છોડીને કેવળ હલાહલ ઝેર પીએ છે. ૧૫. સર્વને પોતાનું માંસ દુર્લભ છે. स्वमांसं दुर्लभं लोके, लक्षेणापि न लभ्यते । अल्पमूल्येन लभ्येत, पलम्परशरीरजम् ॥ १६ ॥ चातुमोसिकव्याख्यान. લેકમાં પિતાનું માંસ ઘણું દુર્લભ છે, લાખો ખરચતાં પણ મળતું નથી અને પારકા શરીરનું માંસ થેડી કિંમતે મળે છે, માટે જેમ પિતાનું માંસ દુર્લભ છે તેમજ બીજા પ્રાણીઓને પણ તે પોતાનું જ છે આમ વિચારીને તે છેડવું જોઈએ. ૧૬. માસઉપર દયાદષ્ટિ કેમ રાખી શકાય? मांसं पुत्रोपमळूला, सर्वमांसानि वर्जयेत् । दयादानविशुध्यर्थमृषिभिर्वर्जितम्पुरा ॥ १७ ॥ માંસને પુત્ર સમાન ગણુને પહેલાં રૂષિ મુનિઓએ દયા અને દાનની શુદ્ધતાસારૂ વર્જિત કરેલું છે માટે અવશ્ય માંસને ત્યાગ કર જોઈએ. - સારાંશહમેશાં પુત્ર ઉપર પ્રાણી માત્રને નિઃસીમ સ્નેહ હોય છે તેથી તેમનું સંરક્ષણ બહુજ સંભાળથી કરાય છે, તેમજ માંસનું રક્ષણ કરવું તેથી દયાની શુદ્ધિ અને એકને દાન અપાય અને બીજાને જીવ લેવાતું હોય તે તે દાન વૃથા ગણાય માટે તે જીવને બચાવે તેજ દાનની શુદ્ધિ ગણાય. ૧૭. પણ માંસભક્ષણ ન કરવું. तिलसर्षपमात्रन्तु, यो मांसम्भक्षयेन्नरः । __स याति नरकं घोरं, यावच्चन्द्रदिवाकरौ ॥ १८ ॥ જે મનુષ્ય એક તિલ અથવા સર્ષપ જેટલું પણ માંસ ખાય તો તે ત્યાં સુધી ચર્ય અને ચંદ્ર રહે ત્યાં સુધી ઘર નરકમાં રહે છે. ૧૮. માંસાશીનું સર્વ વ્યર્થ જાય છે તે કઈ રીતે પવિત્ર થતું નથી. न गङ्गा न च केदारो, न प्रयागन्न पुष्करम् । न ज्ञानन च होमश्च, न तपो न जपक्रिया ॥ १९ ॥ Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ---ભાગ ૨ . અષ્ટમ न ध्यानन्नैव च स्नानन्न दानन्नापि सक्रिया। सर्वे ते निष्फला यान्ति, यस्तु मांसम्प्रयच्छति ॥ २० ॥ જે માંસ આપે છે તેનાં ગંગાજી, કેદારનાથ, પ્રયાગરાજ પુષ્કરરાજઆદિમાં કરેલાં તીર્થસ્નાન, જ્ઞાન, હોમ, તપ, જપાદિ કિયા, ધાન, સ્નાન, દાન, સત કિયાદિ કમેં જે કર્યો હોય તે સમગ્ર વ્યર્થ જાય છે અને તેને કોઈ પણ તે કર્મો કર્યાનું ફળ મળતું નથી તે પછી ખાનારાને માટે તે શું જ કહેવું? ૧૯-૨૦. ત્રણ દેવના નિવાસને નિર્ણય. अस्थि वसति रुद्रश्च, मांसे वसति केशवः । शुक्रे वसति ब्रह्मा च, तस्मान्मांसन्न भक्षयेत् ॥ २१॥ પુરાણ. હાડકાંમાં રૂદ્ર વસે છે, માંસમાં કેશવ વસે છે, વીર્યમાં બ્રહ્મા વસે છે માટે દેવમય હોવાથી માંસ ન ખાવું. સારાંશ-બ્રહ્મા ઉત્પાદક શક્તિ છે જેથી વયમાં તેમનું આધિપત્ય હોવું જોઈએ વિષ્ણુ તે પિષક શક્તિ છે જેથી પ્રાણીઓનું પિષક માંસ છે, જે શરીરમાં માંસ એાછું થાય તો જીવિતની ધાસ્તી રહે માટે તેમાં આધિપત્ય વિષ્ણુનું છે અને સર્વના નિયામક શક્તિ તે શંકર છે જેથી શરીરનું સર્વ રીતે સંરક્ષણ કરનારે હાડકાંને ભાગ છે માટે જ તેમાં રૂદ્રનું આધિપત્ય ઘટે છે. ૨૧. ઉ૫જ્ઞાતિ (૨૨ થી ૩૦). तनूद्भवं मांसमदन्नमेध्यं, कृम्यालयं साधुजनप्रनिन्धम् ।। निस्त्रिंशचित्तो विनिकृष्टगन्धं शुनीविशेष लभते कथन्न ॥ २२ ॥ સપુરૂષોએ નિંદવા લાયક, કીડાના નિવાસસ્થાન ભૂત, અગ્ય, (જેવાથી પણ ખેદ જનક) દુર્ગધિવાળું, શરીરથી ઉદ્દભવેલું માંસ ખાનાર નિષ્ફર (ભાલાં જેવા) અન્તઃકરણવાળે શું કૂતરાની જાતિ ન ગણાય? ગણાયજ. કારણકે તેવું માંસ કુતરે ખાય છે. આથી આમ સુચવન છે કે જીવતાં પ્રાણુઓનું તે નહિ પણ મુએલાંઓનું પણ નિષિદ્ધ છે. ર૨. માંસાહારીને સગુણની અપ્રાપ્તિ विद्यादयासंयमसत्यशौचध्यानव्रतज्ञानदमक्षमायाः । संसारनिस्तारनिमित्तभूताः, पलाशिनः सन्ति गुणा न सर्वे ॥ २३ ॥ Page #279 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. માંસનિધિ-અધિકાર ૨૪૭ સંસારમાંથી છુટવાના (મેક્ષના) કારણભૂત વિઘા, દયા, સંયમ, સત્ય, શાચ, ધ્યાન, વ્રત, જ્ઞાન, દમ, ક્ષમા આદિ સમગ્ર ગુણે પલાશીને (માંસાથીને) હોતા નથી (તેમાં વિદ્યાદિ ગુણો વાસ કરતા નથી). ૨૩, તથાचिरायुरारोग्यसुरूपकान्तिप्रीतिप्रतापपियवादितायाः। गुणा विनिन्यस्य सता नरस्य, मांसाशिनः सन्ति परत्र नेमे ॥ २४ ॥ સજનથી નિદિત માંસાશીને પુનર્જન્મમાં લાંબુ આયુષ, આરોગ્ય, સારૂંરૂપ, કાન્તિ, લેકેની તેમના પ્રત્યે પ્રીતિ, પ્રતાપ (સામર્થ્ય) અને વા"ણમાં મધુરતા વિગેરે ગુણો હોતા નથી. સારાંશ—તેઓ કાંતિ વખતે વખત ગર્ભમાં આવીને પડી જાય, જમે તે રોગી રહે, તેમાં પણ કાણા-કુબડા-લુલા ઠુંઠા આદિ વિકૃતિવાળા હોય, નિસ્તેજ હોય, કેની તેમની તરફ પ્રીતિ ન હોય અને વાયથી પણ કોણે ઘડે ને કરડકણે તેવા ઉદ્દભવે. ૨૪. ધર્મરૂપી વૃક્ષનું નિર્મલન. धर्मद्रुमस्यास्तमलस्य मूलं, निर्मूलमुन्मूलितमङ्गभाजाम् । शिवादिकल्याणफलपदस्य, मांसाशिना स्यान कथं नरेण ॥ २५ ॥ શું માંસભક્ષી પુરૂષે દેહધારીઓનું મોક્ષાદિ કલ્યાણકુળપ્રદ શુદ્ધ ધર્મ, વૃક્ષનું મૂળ ઉખેડી નથી નાખ્યું? જે શરીરથી ધર્માચરણ કરી અનુક્રમે મેક્ષને પહોંચાય છે તે રસ્તે છેડી માંસાહાર કરે ત્યારે ત્યાં પહોંચવાની વક્કી રહીજ કયાં? કે જે ઝાડનું પિષણ કરવું જોઈયે તેમને બદલે તેમનું મૂળજ ઉખેડી નાખ્યું છે જેથી પાછું જન્મેજ નહિ. ર૫. માંસભક્ષણ, ઝેરકરતાં પણ દુઃખદાયક છે. वरं विषम्भक्षितमुग्रदोषं, यदेकवारं कुरुतेऽसुनाशम् । " માં મહાકુવકનેવાર, રાતિ નપું મના િતા . ૨૬ ઉગ્ર દેષયુક્ત ઝેર ખાધેલું સારું છે જે એક વાર જ પ્રાણુ નાશ કરે પરંતુ મનથી પણ ખવાયેલું માંસ અથવા માંસ ખાવાને કરેલે વિચાર પણ મનુષ્યને ચિરકાલ પર્યન્ત મહા દુખ આપે છે. ૨૬. Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ક્યાખ્યાન સાહિત્યસ‘ગ્રહ-ભાગ ૨ જો, માંસભક્ષણથીજ જીવહિંસા થાયછે, मांसाशनाज्जीवबधानुमोदस्ततो भवेत्पापमनन्तमुग्रम् । ततो व्रजे दुर्गतिमुग्रदोषाम्मखेति मांसं परिवर्जनीयम् ॥ २७ ॥ અમ માંસ ખાવાથી જીવવૃધમાં અનુમાદન (સમતિ) થાય તેથી સીમાવગરનું મહાપાપ થાય અને તેનાથી તે માંસભક્ષણ કરનાર મનુષ્ય ઉગ્રદુતિને પામેછે. આમ વિચારીને માંસ છે।ડવા લાયક છે. ' ૨૭, ભવારણ્યમાં ભ્રમણ. मांसाशिनो नास्ति दयाभाजां दयां विना नास्ति जनस्य पुण्यम् । पुण्यं विना याति दुरन्तदुःखं, संसारकान्तारमलभ्यपारम् ॥ २८ ॥ માંસાશીને પ્રાણીએની દયા હોતી નથી, ધ્યાવિના પુણ્ય થતું નથી, જ્યારે પુણ્ય ન હેાય ત્યારે વારંવાર અતિશય દુઃખ આપનાર અને જેને ઈંડા નથી આવતા એવા સંસારરૂપ ઘાટા જંગલમાં તે ભટકેછે. (વારવાર દુઃખમય સંસારમાં પડેછે). ૨૮ તા~ पलादिनो नास्ति जनस्य पापं, वाचेति मांसाशिजनप्रभुत्वम् । ततो वधास्तित्वमतोऽघमस्मान्निष्पापवादी नरकम्प्रयाति ॥ २९ ॥ માંસભક્ષીને પાપ નથી આવી રીતે વાણીથી કહેતાં પણ તેઓનુ પ્રભુત્વ ( પ્રેરકપણું-તે કામ કરવામાં તેમને મદદગારતરીકે ગણાવાપણું) આવેછે તેથી વધની સાબિતી થાય, તેથી પાપ લાગે. આથી તે ભક્ષણ ન કરતા હોય છતાં કાઇને કહે કે માંસભક્ષણમાં દોષ નથી તે તે કહેનાર નરકમાં જાય છે. ૨૯. માંસ ખાનારને સંસારભ્રમણ (જન્મમરણ). अश्नाति यो मांसमसौ विधत्ते, वधानुमोदं त्रसदेहभाजाम् | ગૃદ્ઘાતિ ચેષ્ઠાંતિ તતતપસ્વી, તતો વુન્તમવમાંત.નન્તુઃ ॥ ૩૦ || જે માણસ માંસ ખાયછે, તે ત્રસજીવાના વધની અનુમતિ આપનારા થાયછે, તેવા માણસ પાસેથી તપસ્વીજન કૃષિત આહારને ગ્રહણ કરેછે, તેથી તે જંતુ (અનુમેાદન કરનાર માણસ) તપસ્વી હોય તેપણુ અન ́ત સંસારને પામેછે. ૩૧. Page #281 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. માંસનિષેધ-અધિકાર ૨૪૯, ચાંડાલાદિકથી પણ દુષ્ટ કે? વાં . यद्रक्तरेतोमलवार्थमङ्ग, मांसं तदुद्भूतमनिष्टगन्धम् । ययभुतेमेध्यसमं न दोष, तर्हि वचण्डालहका न दुष्टाः ॥३१॥ હે ભાઈ! જે મનુષ્ય લોહી, વીર્ય અને મળમૂત્રથી યુક્ત અને તેમાંથી જ બનેલું દુર્ગધિવાળું માંસ દેષ વિના (દેષ ન માનતાં) પવિત્ર સમાન માનીને જે ખાય, તે તેને દુષ્ટ માન પણ કુતરાં, ચાંડાલ નારડાં વિગેરેને દુખ ન માનવાં. કારણકે તે તે બિચારાં અજ્ઞાની છે. ૩૧. . સંસારનાં સમગ્ર દુબેને ભક્તા. ઉપરાતિ. दुःखानि यान्यत्र कुयोनिजानि, भवन्ति सर्वाणि नरस्य तानि । पलाशनेनेति विचिन्त्य सन्तस्त्यजन्ति मांसं त्रिविधेन नित्यम् ॥ ३२॥ સુભાષિતારવન્યો. જે અહિં દુષ્ટ નિમાં (કુમતિમાં) થતાં દુઃખે છે તે તમામ માંસભક્ષણથી મનુષ્યને થાય છે. આમ વિચારીને સત્પરૂ મન, વાણી અને કાયાથી એમ ત્રણ પ્રકારે માંસને ત્યાગ કરે છે. ૩૨. મનુષ્યનું ભૂલભરેલું કર્તવ્ય. શાર્દવિડિત (૨૩ થી રૂ૫). हिला हारमुदारमौक्तिकमयं तैर्धार्यतेऽहिर्गले, . त्यक्त्वा क्षीरमनुष्णधामधवलं मूत्रं च तैः पीयते । मुक्त्वा चन्दनमिन्दुकुन्दविशदं तैर्भूतिरभ्यङ्गयते, सन्त्यज्यापरभोज्यमद्भुततरं यैरामिषं भुज्यते ॥ ३३ ॥ # અને જે માંસાહારી દુષ્ટ ન કહેવાય તે કુતરાં, ચાંડાલ તથા નારડાં વિગેરે પણ દુછ ન ગણાય, Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ / વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે, અષ્ટમ - જેઓ સુન્દર બીજા ખોરાકના પદાર્થોને છોડી માંસ ખાય છે તેઓ કિંમતી મેતીના હારને છોડીને કંઠમાં સપને ધારણ કરે છે, ચંદ્ર જેવું શ્વેત દુધ છેડીને મૂત્રનું પાન કરે છે, ચન્દ્રમાના જેવું શીતળ અને કેલરના પુષ્પ જેવું સુગંધી ચંદન છેડીને શખમાં આળેટે છે (તેમ સમજવું). ૩૩, માંસભક્ષણર્થ સર્વે હાનિ છે. चैतन्यं विषभक्षणादिव मधोः पानादिव प्राज्ञता, विद्यालस्यसमागमादिव गुणग्रामोऽभिमानादिव । शीलं स्त्रीजनसंस्तवादिव मनाक्लेशादिव ध्यानधीदेवार्चाशुचितादि पुण्यमखिलं मांसाशनान्नश्यति ॥ ३४ ॥ ___एतौ कस्यापि. જેમ ઝેર ખાવાથી ચેતન્ય, મધ અથવા મદિરા પીવાથી બુદ્ધિ, આળસ આવવાથી વિદ્યા, અભિમાનથી ગુણો, સ્ત્રીઓના સહવાસથી અથવા તેઓનાં વખાણથી શીલ અને માનસિક ચિંતાથી ધ્યાનનિષ્ઠ બુદ્ધિ નાશ પામે છે, તેમ માંસ ભક્ષણથી દેવપૂજા, પવિત્રતા આદિ સમગ્ર પુણ્ય નષ્ટ થાય છે. ૩૪ પ્રાણીમાત્રને પોતાના આત્માનું પ્રિયપણું (પ્રાણુને આત્મા કે પ્રિય છે). भृपः पृच्छति मांसमौल्यमनुगान् प्रोचुश्च तेऽत्पं सुतोऽ नल्पं वक्त्यभयो निवारयति भोस्तं दर्शयामि प्रभो । ને હાલમાં પ્રત્યક્ષ જોઈએ છીએ કે ઘણા એક બંધાણી લેકે અફીણના કસુંબા લઈ ઝોકાં ખાયા કરે છે તેમજ રારાબ પીનારાઓ પણ બેભાન બની જેમતેમ બક વાદ કરે છે, મુવાલીઓ શરીરે પુષ્ટ છતાં બેહાલ દશામાં મૂતાથી ફરે છે, અભિમાનીઓના ગુણે પણ સાંભળવામાં આવતા નથી વ્યભિચારીઓ ઉપરકી અછી બનીની માફક આડંબરો કરી ઘણી ચાતુરીથી વર્તણુક કરે છે છતાં તેમનાં પિગળીયાં કાંઈ ગુપ્ત રહેતાં નથી અને જેઓ પ્રપંચ પ્રવાહમાં પડી અંતઃકરણને કલેશમાં ઉતારે છે, તેવા ધ્યાનીઓ પણ ધ્યાનચુત થઈ ગયા છે તેમ માંસભક્ષણ કરનારાઓ પણ દેવપૂજા કરતા હોય અને જળ તથા કૃત્તિકા વિગેરેથી શરીરશુદ્ધિ કરતા હોય તે પણ તે સઘળું તેઓનું ફોકટ છે એટલું જ નહિ પણ તેને બદલે તેઓ મહાપાપમાં પડે છે. Page #283 -------------------------------------------------------------------------- ________________ પરિબળ છે. દિવાઘકૃતહિંસાધન અધિકાર गवा सर्वगृहे नृपाय हृदिजं तद्देहि नातं पलं, ગ્રાહ્ય આદિ ધનં નાતન હિત સાત મુક્તિ છે રે II जैनकथा रत्नकोष-भाग पञ्चम-दृष्टान्तशतक. . શ્રેણિક રાજા પોતાના અનુચરવર્ગને પૂછે છે કે માંસનું મૂલ્ય શું છે? ત્યારે તેઓએ કહ્યું કે ઘણું થે ડું. તે સમયે તેમના પુત્ર અભયકુમારે કહ્યું કે ઘણું મેંઘું છે. ત્યારે રાજ તેને નિવારે છે કે તેમ કહેમાં. ત્યારે તેણે કહ્યું કે બતાવીશ. કુમારે સર્વને ઘેર જઈને કહ્યું કે રાજાને અચાનક મંદવાડમાં ખપ છે માટે હદયનું માંસ આપો ત્યારે કેઈએ પણ ન આપ્યું અને કહ્યું કે તે લાવવા ધન જેણએ તેટલું લ્યો. એમ કહીને તેઓએ ધન આપ્યું તે સવને ત્યાંથી લઇને નમ્ર એવા તે કુમારે રાજાને અર્પણ કર્યું અથત પ્રાણીમાત્રને માંસ આવું પ્રિયતમ છે. ૩પ. માંસભક્ષણમાં શાસ્ત્ર, યુક્તિ અને અનુભવ એ ત્રણેથી મહાદેષ બતાવી આ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. - સેવાપ્રજ્ઞક્ષિાવો –વિ. 8 કે જગતમાં કેટલાક વામમાર્ગી વિદ્વાન શા દેખાડી હિંસા કરે છે અને છે, કે અન્ય પાસે તેવું કૃત્ય કરાવે છે તે એટલે સુધી કે દેવને પણ હિંસા પ્રિય છે અને માંસાદિનું ભજન પણ દેવા કરે છે ત્યાં સુધી આ ગળ વધી હિંસાનું પ્રતિપાદન કરે છે. પરંતુ જ્યારે મનુષ્ય પણ માંસને દૂષિત ગણું વઈ આપે છે ત્યારે “સાચું સુરાગામાહાર: ધી દેન આહાર છે “અમૃતપ: અમૃત દેવનું અા છે ઇત્યાદિ વાક્યનો વિચાર કર્યા સિવાય તેવું મિથ્યા પ્રતિપાદન કરે છે તે તેને સમજાવવા સારૂ આ અધિકા* રને આરંભ કરવામાં આવે છે. Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહું—ભાગ ૨ જો. અમ એકાન્તમાં હિસા કાર્ય કરનારને પણ નરકની પ્રાપ્તિ થાય છે ત્યારે દેવાની સાન્નિધ્યમાં હિંસા કરનાર કેમ નર્કમાં ન પડે ? અનુષ્ટુ (૨ થી ૪). देवानामग्रतः कृत्वा, घोरं प्राणिवधं नराः । ये भक्षयन्ति मांसं च, ते व्रजन्त्यधमां गतिम् ॥ १ ॥ જે લેાકેા દેવતાઓની આગળ પ્રાણીએ (પાડા, બકરા વિગેરે) ના વધ (હિંસા ) કરી તેઓના માંસનું ભક્ષણુ કરે છે તે અધમ ( નારકી ) ગતિને પ્રાપ્ત થાયછે. ૧. શ્રુતાદિ પવિત્ર ભાગના સ્વીકાર કરનાર દેવતાએ માંસભક્ષણ નથીજ કરતા. अमेध्यत्वादभक्ष्यखान्मानुषैरपि वर्जितम् । दिव्योपभोगान्भुञ्जन्तो, मांसं देवा न भुञ्जते ॥ २ ॥ પુરા. અપવિત્ર અને અભક્ષ્ય છે એવા હેતુથી મનુષ્યએ પણ માંસને ત્યાગ કરી દીધા છે. ત્યારે દેવતાઓ તા દિવ્ય (અમૃતાદિ) ભાગને ભેગવવાવાળા છે ( માટે માંસનુ ભાજન કેમ કરે?) એટલે દેવતાએ માંસભક્ષણ કરતા નથી એમ સિદ્ધ થાયછે ૨. પ્રાણીવધથી સ્વર્ગ કે સુખ મળતું નથી. अकृत्वा प्राणिनां हिंसां, मांसं नोत्पद्यते कचित् । न च प्राणिबधः स्वर्ग्यस्तस्मान्मांसं विवर्जयेत् || ३ | મનુ. પ્રાણીઓની હિંસા કર્યા સિવાય કોઇ દિવસ માંસ ઉત્પન્ન થતું નથી ત્યાં વાદી શકા કરેછે કે સ્વર્ગાદિકની ઈચ્છા રાખી દેવતાના ઉદ્દેશથી હિંસા કરી માંસભક્ષણ કેમ ન કરવું ? ઉત્તરમાં જણાવે છે કે-પ્રાણીઓના વધથી સ્વર્ગની પ્રાપ્તિ થતી નથી માટે માંસને ત્યાગજ કરવા. ૩. માંસભક્ષણનું પ્રતિપાદન કરનાર શાસ્ત્રકત્તા મૂર્ખ છે, मांसलुब्धैरमर्यादैर्नास्तिकैः स्तोकदर्शिभिः । આજ્ઞાચા વેચાણાર્, મફત માંસમક્ષનમ્ । ૪ ।। III. Page #285 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. દેવાગ્રકૃતહિ સાદોષ-અધિકાર. ૨૫૩ માંસમાં લુખ્ય ( આસક્ત), ધર્મ શાસ્ત્રની મર્યાદાને ન જાણુવાવાળા, નાસ્તિક, ટુંકી નજરવાળા અને તેજ (હિંસાને પ્રતિપાદન કરનાર) કુત્સિત શાસ્ત્રાને કરવાવાળા લેકાએ મૂર્ખતાથી માંસનું ભક્ષણ કહેલું છે. ૪. અન્ય પ્રાણીઓના માંસને છ રીતે શુદ્ધ કરીને ભક્ષણ કરવાનું સિદ્ધ કરેછે તેઓ મનુષ્યાના નિષેધ શાવાસ્તે કરતા હશે? ૩૫નાતિ (૧–૬). षट्कोटिशुद्धं पलमश्नतो नो, दोषोऽस्ति ये नष्टधियो वदन्ति । नरादिमांसं प्रतिषिद्धमेतैः, किं किं न पोढास्ति विशुद्धिरत्र ।। ५ ।। “છ પ્રકારે શુદ્ધ થયેલા માંસનું ભક્ષણ કરનાર મનુષ્યને દ્વેષ નથી ” આ પ્રમાણે જે નષ્ટ બુદ્ધિવાળા પંડિતમાની પુરૂષો કહી રહ્યા છે આ લાકાએ મનુષ્ય વિગેરેના માંસના નિષેધ શા વાસ્તે કર્યાં છે? શું આ (નાદિ માંસ ) માં છ પ્રકારે શુદ્ધિ થતી નથી ? અર્થાત્ કે મનુષ્યાદિના માંસનું પ્રતિપાદન કરવા જાય તેા મુશકેલી પડે અને તેમાં પેાતાને પણ સમાવેશ થાય તેથી આવી રીતે ઢોંગ કરી પશુહિંસાનું પ્રતિપાદન કરેછે, પ હિંસાશાસ્ત્રને રચવાવાળા અગલાજ હેાવા જોઇએ, शास्त्रेषु येष्वविधः प्रवृत्तो, बकोक्तशास्त्राणि यथा न तानि । प्रमाणमिच्छन्ति विशुद्धतत्त्वाः, संसारकान्तारविनिन्दनीयः ।। ६ ।। સંસારરૂપી વનમાં નિંદવાને ચેાગ્ય એવા પ્રાણીઓના વધ જે શાસ્ત્રામાં પ્રતિપાદન કરેલ છે તે શાસ્ત્ર જેમ પગલા (ખગલા જેવા હિંસા પ્રિય પુરૂષા) એ રચેલ હોય તેમ ભાસે છે અને તે શાસ્ત્રાના પ્રમાણને શુદ્ધ તત્ત્વ (અહિં`સા ધમ') ને જાણનારા (મહાત્માએ ) ઇચ્છતા નથી. ૬. જેમ અશક્ય શક્ય થાય નહિ, તેમ માંસભક્ષણ કરનારી દયા પાળી શકાય નહિ शार्दूलविक्रीडित स्वं ज्वाला दिलेऽनलेस बहुले क्षिप्रवेहते शीतता मुस भुजगं निधाय सविषं स माणितं काङ्क्षति । Page #286 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ -ભાગ ૨ . માએ कीर्ति काम्यति चाकृशां कृपणतामामन्त्र्य स त्रस्तधी यः कर्तुं करुणामभीप्सति जडो जग्ध्वा पलं माणिनाम् ॥ ७ ॥ સ્થાપ. કેઈ મનુષ્ય વાળાથી જટાવાળા તથા બહુ પ્રકાશિત એવા અગ્નિમાં પેતાને (પિતાને દેહ) નાખીને શીતળતા ઈચછે, ખોળામાં ઝેરી સર્પ રાખી જીવવાની ઈચ્છા રાખે, ઘણી કૃપણુતા રાખી કીર્તિ મેળવવાની ઈચ્છા રાખે એ જેમ નિરર્થક છે તેમ પરલોકની બીક રાખી પ્રાણુઓનું માંસ ખાઈ દયા પાળું છું એમ જે ઇચ્છવું એ તેના જેવું છે. ૭. દેવને આડા રાખી માંસ ભક્ષણ કરવાથી પણ અનેક પ્રકારની હાનિ છે ; એમ બતાવી આ દવાકૃત હિંસાદેષ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે અને જે હિંસા કરવામાં જે મદદ કરે છે તે હિંસાભાગી કહેવાય છે તેની અપેક્ષા હોવાથી તે અધિકાર હવે પછી ગ્રહણ કરવામાં આવે છે. હિંસામવિનિપજ-વિવાર. - ઝા હિંસક લે તેમાં કેટલાક વળી સ્વર્યનિષ્પાપ છે એમ બતાવવા સારૂ ઈડર અમે હિંસા કરતા નથી પણ બીજા પાસે હિંસા કરાવી માંસને () ઉપયોગ કરીએ છીએ જેથી અમેને ૫૫ નથી એમ માને છે Sી તેવા પામર પ્રાણીઓને સમજાવવા સારૂ આ અધિકારને આ રંભ કરવામાં આવે છે. હિંસાના પાંચ પ્રકાર. મનુષ્ય, (૨–૨). घातकश्वानुमन्ता च, भक्षकः क्रयविक्रयी । लिप्यन्ते प्राणिघातेन, पश्चाप्यते युधिष्ठिर ॥१॥ सुभाषितरत्नसन्दोह. .. હે રાજા યુધિષ્ઠિર! પ્રાણીની હિંસા કરનાર, અનુમોદન આપનાર, માંસભક્ષણ કરનાર, વેચનાર તથા વેહેચાતું લેનાર આ પાંચેય જણ પણ Page #287 -------------------------------------------------------------------------- ________________ 'પરિ છે. માંસાન્નતુલ્યમખંડન-અધિકાર. ૨૫ પ્રાણુની હિંસાના પાપથી જોડાય છે એટલે કે આ પાંચેય મનુષ્યને સરખું પાપ લાગે છે. ૧, હિંસાના આઠ પ્રકાર. अनुमन्ता विशसिता, निहन्ता क्रयविक्रयी। સંશા પદ , વાવતિ ઘાત ૨ // महाभारत. અનમેદન આપનાર, હિંસા કરાવનાર, હિંસાકરનાર, તે માંસને વેચનાર, વહેંચાતું લેનાર, રાંધનાર, પીરસનાર અને ખાનાર આ બધા ઘાતક છે. એટલે આ બધાને સરખું પાપ લાગે છે. ૨. હિંસાભાગીઓનું સંસારમાં સદા ભ્રમણ થાય છે. उपजाति. अनाति यः संस्कुरुते निहन्ति, ददाति गृह्णात्यनुमन्यते च । एते षडप्यत्र विनिन्दनीया, भ्रमन्ति संसारवने निरन्तरम् ॥३॥ सुभाषितरत्नसन्दोह. જે મનુષ્ય માંસનું ભક્ષણ કરે છે, રાંધે છે, પ્રાણુઓની હિંસા કરે છે, બીજાને આપે છે, અથવા પિતે ગ્રહણ કરે છે અને અનુમોદન આપે છે, આ છએ માનવે આ લેકમાં પણ નિંદાને પાત્ર થાય છે અને ત્યારબાદ અન્ય . જન્મમાં સંસારરૂપી વનમાં (કીટ પતંગદિ થઈ) નિરંતર ભ્રમણ કર્યા કરે છે. ૩. હિંસકના વિભાગો બતાવી તેનાથી દૂર રહેવા માટે સમજુતી આપી આ હિંસાભાગિષનિરૂપણ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. ફેન્સે કહ્યું: - માંસાન્નનુમનુave-ધવાર. ૬ - mgrow જેમ હિંસકને મદદ કરવાથી હિંસાદેવ પ્રાપ્ત થાય છે તેમ કેટલાંક માં- સાહારી મનુષ્યો અન્નમાં તથા માસમાં સમાન પ્રાણીઓની હિંસાનું જણાવે છે તેઓને પણ દૈષ પ્રાપ્ત થાય છે તે બતાવવા તથા તેઓને નિરૂત્તર Page #288 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે. અષ્ટમ કરવા સારૂ આ અધિકારમાં યુક્તિ પ્રયુક્તિથી તેઓના મંતવ્યનું ચૂર્ણશઃ ખંડન કરવામાં આવે છે. માંસભક્ષણ કરનાર મનુષ્યકરતાં હિંસક પ્રાણું સારાં છે. મનુષ્યY (-૨). मांसाशने न दोषोऽस्तीत्युच्यते यैर्दुरात्मभिः ।। व्याधगृध्रकव्याघ्रशृगालास्तैर्गुरूकृताः ॥१॥ જે દુરાત્માએ માંસભક્ષણમાં દેષ નથી એમ કહે છે તેઓએ પારાધી, ગ્રુધ, નહાર, વાઘ અને શિયાળ જેવા હિંસક જીને પોતાના કરતાં ઉત્તમ પંક્તિમાં મૂક્યા છે અર્થાત મનુષ્ય ઉત્તમ હોવા છતાં જે માંસ ભક્ષણ કરે છે તે તેવા હીન પંક્તિના છ કરતાં પણ હીન ગણાય છે. ૧. માંસ અને અન્ન સમાન નથી. यस्तु प्राण्यङ्गमात्रखात्माह मांसौदने समे । स्त्रीखमात्रान्मातृपल्योः , स किं साम्यं न कल्पयेत् ॥ २॥ एतौ कस्यापि. જે મનુષ્ય દરેક વસ્તુ પ્રાણીઓના અંગ માત્રથી જ બની છે એમ દર્શાવી માંસને તથા ચેખા (ભાત) ને સમાન કહે છે તે (પામર) પ્રાણી માતામાં અને પોતાની સ્ત્રીમાં સમાનતાની કલ્પના કેમ નહિ કરે? અર્થાત તે બન્નેની સમાનતા કઈ પણ કાળે ગણાવી શકાય તેમ નથી. ૨. અન્નાદિના આહાર કરનારને સ્થાવર પ્રાણુઓની હિંસાનું પાપ એક વાદી જણાવે છે તેના પ્રત્યે કવિ પોતાનું વક્તવ્ય બતાવે છે. ઉપનાતિ (૩ થી ૮). आहारभोजी कुरुते न मोदं, नरो वधे स्थावरजङ्गमानाम् । तस्यापि तस्मादुरितानुषंगमित्याह यस्तं प्रतिवच्मि किश्चित् ॥ ३ ॥ ખા વિગેરે અનાજને આહાર કરનાર મનુષ્ય સ્થાવર જંગમ પ્રાએના નાશમાં આનંદ માનતું નથી તે પણ તેને (અન્નહારીને) પણ Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭. પરિચ્છેદ. માંસાતુલ્યમંસુખડન-અધિકાર. પાપનો અનુષંગ (સંબંધ) થાય છે એમ જે મનુષ્ય કહે છે તે પ્રત્યે મારે કાંઈક કહેવું છે. ૩. જે અમે, તે અલ્પષી છે. ડાસિનઃ સ્થાવરગજુરાતાત્માંલાશિનો ગાળીવયાતાર दोषस्तयोः स्यात्परमाणुमेर्वोर्यथान्तरं बुद्धिमतेति वेयम् ॥ ४ ॥ જે મનુષ્ય અન્નનું ભજન કરનારા છે તેઓને સ્થાવર (ઘઉં, બાજરી, ચિખા વિગેરેના છેડ) રૂપ જંતુઓને નાશ કરવાથી (અથવા દાણા વિગેફથી) દોષ પ્રાપ્ત થાય છે અને માંસનું ભક્ષણ કરનારાઓને ત્રસકાય (પશુ વિગેરે) પ્રાણુઓને નાશ કરવાથી દેષની પ્રાપ્તિ થાય છે એમ માનીએ છીએ પરંતુ તે બના દેષમાં પરમાણુ (રજકણ) અને મેરૂ પર્વત જેટલું અંતર છે એમ બુદ્ધિમાન પુરૂષે જાણવું જોઈએ. જ. તથા– अमाशने स्यात्परमाणुमात्रः, प्रशक्यते शोधयितुं तपोभिः । मांसाशने पर्वतराजमात्रो, नो शक्यते शोधयितुं महत्त्वात् ॥ ५॥ અન્નના ભેજનમાં જે રજકણ માત્ર દોષ લાગે છે તે તપ આદિ ક્રિયાએથી શેધી શકાય છે એટલે તપ આદિના આચરણથી તે પાપમાંથી મુક્ત થઈ શકાય છે પરંતુ માંસભક્ષણ કરવામાં મેરૂ પર્વત સમાન જે દેષ છે તે જીવથી શોધી શકાય તેમ નથી. કારણકે દેષ અતી મહાન છે. એટલે તેને માંથી મુક્ત થઈ શકાતું નથી. પ. માંસ તથા અન્ન સમાન નથી. मांसं यथा देहभृतः शरीरं, तथानमप्यङ्गिशरीरतातः। ततस्तयोर्दोषगुणौ समानावेतद्वचो युक्तिविमुक्तमत्र ॥ ६ ॥ માંસ જેમ દેહધારી પ્રાણીનું શરીર છે તેમ અન્ન પણ અંધારીના શરીરપણાથી છે એટલે શરીરને પોષણ કરે છે અગર સ્થાવર પ્રાણુરૂપે રહેલું છે. તેથી તે અન્ન તથા માંસના ગુણદોષ સમાન છે” આમ તું કહેતા હેતે પણ તારું અત્ર આ વચન યુક્તિવિરૂદ્ધ છે. ૬. માંસ તથા શરીરમાં ભેદ છે. मांसं शरीरं भवतीह जन्तोर्जन्तोः शरीरं न तु मांसमेव । यथा तमालो नियमेन वृक्षो, वृक्षस्तमालो न तु सर्वथापि ॥ ७॥ ૩૩ Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. અષ્ટમ જે માંસ છે તે જંતુનું શરીર છે એમ કહી શકાય. પણ જે જંતુનું શરીર છે તે સર્વ માંસજ છે એમ કહી શકાશે નહીં (અર્થાત્ અન્ન જંતુનું શરીર છે પણ તેથી તે માંસજ છે એમ નથી.) તે ઉપર દષ્ટાંત આપે છે કે–જે તમાલ છે તે અવશ્ય વૃક્ષ કહેવાય છે. પરંતુ જે વૃક્ષ છે તે સર્વથા તમાલજ છે એમ કહી શકાશે નહીં અર્થાત જેટલાં વૃક્ષો છે તે સર્વે તમાલ નથી પણ બીજા નામવાળા પણ છે. તેમ અન્ન અંગધારી લેવા છતાં માંસ નથીજ. ૭. અન્ન તથા માંસને તફાવત. રોટલૅન પતિ સૃદ્ધિ, માં યથાર્જ તથાગ ના ! ज्ञाखति मांसं परिवर्त्य साधुराहारमश्नाति विशोध्य पूतम् ॥ ८॥ सुभाषितरत्नसन्दोह. રસના ઉગ્રપણાથી જેમ માંસ મનુષ્યમાં વૃદ્ધિ (દુર્વાસના) ઉત્પન્ન કરે તેમ અત્ર અન્ન કઈ દિવસ કરતું નથી એમ જાણુંને માંસનો ત્યાગ કરીને સાધુ પુરૂષ પવિત્ર આહારને શુદ્ધ કરીને જમે છે. ૮ મરહૂમ આત્માનંદજી મહારાજ તથા ઇસાઈને માંસનિષેધ સમાગમ. * જીરા (પંજાબ) માં એક ઈસાઈ મરદમની પાસે આવી એકદમ ઉદ્ધતાઈભર્યા શબ્દોથી બેલ્યો કે તમે અહિંસા અહિંસા પિકારી માંસ ખાવાનું નિવેધે છે પણ તમે પોતે માંસાહારથી ખાલી નથી ! આટલી વાત સાંભળતાંજ પાસે બેઠેલા કેટલાક સાધુ તેમજ શ્રાવકે ચમકી ઉઠયા! શ્રાવક લકે કાંઈક બલવાની તૈયારી કરતાજ હતા કે ઝટ મહારાજજીએ રેકી કહ્યું કે ભાઈ! ઉતાવળા ન થાઓ. એના કહેવાથી કાંઈ આપણે માંસાહારી બની ગયા? એ શા આશયથી કહે છે તે એને પૂછવા દે. આ કારવાહી જેઈ ઈસાઈ એકદમ પિતાના મનમાં શું ઠે પડી ગયું કે આવા ગંભીર પુરૂષને ન છાજતા ઉદ્ધતાઈ ભર્યા શબ્દ મેં કહ્યા તે ઠીક ન કર્યું! પણ હવે શું થાય? જે ભાષાવર્ગણા નીકળવાની હતી તે નીકળી ગઈ! મરમે પૂછયું– ભાઈ! તું શાથી કહે છે કે તમે પણ માંસાહારથી ખાલી નથી. ઇસાઇ– તુમ દૂધ પીતે હે યા નહિ? મરહૂમ–પીતે હં. * જૈન પુસ્તક ૧૨ મું અંક ૨૨ મે ૫૦ ૫. " Page #291 -------------------------------------------------------------------------- ________________ - પછે. મલાતુલ્યવખકન-અધિકાર ૨૫ ઈસાઈતે બસ. દૂધ, માંસ ઔર ખૂનસેહી બનતા હૈ જબ માંસ ખૂનસે બના દૂધ પી લિયા તે બાકી ક્યા રહા? દૂધ પીના ઔર માંસ નહીં ખાના ક્યા યહ ન્યાય છે? મરહુમ–બેશક ધક પદાશ ઇસ તરહ હોતી હૈ ઔર ઇસલિયે જેનક માનના હૈ કિ વ્યાઈ હુઈ ભેંસકા પંદરા રેજ, ગાયક દશ દિન ઔર ભેડ બકરી વગેરકા આઠ દિન દુધ નહીં પીના કાંકિ ઉસકે દુધપણે પરિણમનમેં કસર હતી હૈ. જબ હે દુધપણે પરિણમન હો ગયા તે વે જુદા પદાર્થ બન ગયા, ઈસ લિયે ઇસમે હરક્ત નહીં સમજી જાતી. યહ કઈ નિયમ નહીં હૈ કિ જીસસે જે પદાર્થ બેને ઉસકે ખાનેવાલા મૂલ પદાર્થ કે ભી અવશ્ય ખાવે. અન્નકે ખેતમે ગંદા પદાર્થ પડતા હૈ, કમાદ (ખ) ખડબુજે વગેરકી પૈદાશ અકસર ગંદકી કે ખાતરેહીસે હોતી હે તે યા અન્ન, ઈખ, ખડબુજા વગેરડુ ખાનેવાલા ગંદકી ખાતા હૈ યહ માના જાયેગા? ગં. દકીસે પુષ્ટ હુએ સૂરકે માંસ ખાનેવાલા ઈસાઈ ગંદકી ખાયેગા? સુન ભાઈ ! બુરા નહીં માનના તેને જૈસા સવાલ કિયા હૈ વેસાહી તુજે જવાબ મિલેગા. અગર આપના કહના તુજ મંજૂર તે વિચાર લે. અગર અન્નાદિ ખાનેવાલા ઈસાઈ ગંદકી ખાતા હું યહ તેરા માનના છે તે ભલે તેરા અખતીયાર હૈ હમ ભી તૂ અપની અકલકે અનુસાર તેરી મરજીમેં આવે વૈસે માન લે હમારા ઇસમેં કોઈ નુકસાન નહિ હે. મગર હમ યહી માનતે હૈ કિ અન્નાદિ ગંદકી નહીં હૈ ગંદકી જુદા પદાર્થ હૈ અા જુદા પદાર્થ છે. ઇસી તરહ માંસ ખૂન જુદો પદાર્થ હૈ દુધ જુદા પદાર્થ હૈ. ઇસલિયે દૂધ પીનેવાલા માંસાહારી હે યહ કભી સિદ્ધ નહી હો સકતા. ઇસાઇ–મહારાજ તુમને તે મુજે કિસી ચક્કરમેં ડાલ દિયા ઇસકા જવાબ એર કયા હૈ યાતે માંસ ખાનેવાલે ગંદકી ખાનેવાલે બને ત્યા માંસ છેડ દવે! મરહૂમ-(જરા ઠંડા થયેલે જેઈ) ભલા ભાઈ! જીસકા દૂધ પીના ઉસકા માંસ ભી ખાના યહ તેરા યકીન પક્કા હે તે હમ એક બાત પૂછતે હું. બચ્ચા માતાકા દૂધ પીતા હે તે ઉસે માતાકા માંસભી તેરે હિસાબ મુજબ ખાના ચાહિયે ઔર ઉસકા ન ભી પીના ચાહિયે! ઈસાઈ–અરે! તેબા ! તેબા ! મહારાજ આપ સાધુ હેકર કયા બાત કરતે હું? માતાને તે બચ્ચે કે પાલા હે ઉસકી તો જીતની બન ટહલ સેવા કરની ચાહિયે. જે તે અપને પર ઉપકારકી કરેનેવાલી હૈ. ઉપકાર કરનેવાલે પર અપકાર કરના મહા નીચ કામ કહા જાતા હૈ. આ દષ્ટાંત ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે માંસ ખાવું એ મહા પાપ છે તે માંસ વર્જવું એ શ્રેયસ્કર હોવાથી હવે પછી માંસ વજિત્તમતા અધિકાર તરફ ધ્યાન ખેંચ્યું છે. Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ અષ્ટમ ગ્રાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ * માંસનોરમતા-થરા. - * માંસ શબ્દ એટલે બધે દયાજનક છે કે શુદ્ધ બ્રાહ્મણ તથા વૈશ્ય ૯૯૯ તેનું નામ સાંભળતાં કંપે છે પણ અધમ લોકો તેનો છુટથી ઉપયોગ કરે છે. તેઓ અંત્યજ હોય તે એક તરફ રહ્યું પરંતુ હિંદુધર્મનું નામધારી તેવાં કુકૃત્ય કરે છે, તેઓએ આ નીચેની બાબતમાં અમાજિ (માંસ ન ખાનાર) ને શું ફળ છે? તે લક્ષમાં લેવાની ઘણું જ જરૂર છે ઇત્યાદિ હેતુને લઈ આ અધિકારની શરૂઆત કરવામાં આવે છે. માંસના ત્યાગ માટે ધર્મરાજાને આપેલ ઉપદેશ. અનુષ્ટ્રમ્ (૨ થી ૮). प्रभासं पुष्करं गङ्गा, कुरुक्षेत्रं सरस्वती । वेदिका चन्द्रभागा च, सिन्धुश्चैव महानदी ॥ १ ॥ एतैस्तीर्थमहापुण्यं, यत्कुर्यादभिपेचनम् । अभक्षणं च मांसस्य, न च तुल्यं युधिष्ठिर ॥२॥ હે રાજા યુધિષ્ઠિર! પ્રભાસક્ષેત્ર, પુષ્કરજી, ગંગાજી, કુરુક્ષેત્ર, સરસ્વતીજી, વેદિક, ચંદ્રભાગા અને મહા નદી સિધુ આ સ્થળેમાં જે સ્નાન કર્યું હોય તે આ તીર્થ વડે મહાપુણ્યની પ્રાપ્તિ થાય છે એમ કહે છે પરંતુ જે માંસભક્ષણ કર્યું ન હોય તે તે મનુષ્યની તુલના તેઓની સાથે થઈ શકતી નથી. એટલે કે એક મનુષ્ય ઉપર જણાવેલ તીર્થો કર્યા હોય અને બીજા માણસે માંસનું ભક્ષણ ન કર્યું હોય તે આ છે. જેના પુણ્યને તુલામાં નાખી જોખતાં તે બન્ને પુરૂષોના પુણ્યની સરખામણું થઈ શકતી નથી અથાત્ માંસાહારથી હિત મનુષ્યનું પુણ્ય વધી જાય છે એ ભાવ છે ૧-૨. તથા– केदार यज्जलं पीला, पुण्यमर्जयते नरः । तस्मादष्टगुणं मोक्तं, मद्याभिषविवाजित ।। ३ ।। કેદાર તીર્થમાં જળપાન કરીને મનુષ્ય જે પુણ્યને મેળવે છે તેથી આડગણું પુણ્ય મદિર તથા માં ને ત્યાગ કરનાર પુરૂષમાં કહ્યું છે એટલે તે ને તેનાં ફરતાં ડગલું પુચ થાય. ૩. Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ પરિષદ. માંસમિતિ-અધિકાર વળી हिरण्यदानं गोदानं, भूमिदानं तथैव च । अभक्षणं च मांसस्य, न च तुल्यं युधिष्ठिर ॥ ४ ॥ હે રાજા ધર્મ ! સુવર્ણનું દાન, ગાયનું દાન, તેમજ પૃથ્વીનું દાન આ બધું એક તરફ અને બીજી તરફ માંસનું ભક્ષણ ન કરવું તે આ બન્ને કદી સમાન થઈ શકતું નથી અર્થાત્ માંસત્યાગી મનુષ્યનું પુણ્ય વધી જાય છે. ૪. તે પ્રમાણે – कपिलानां सहस्रं तु, मासे मासे गवां ददौ । अभक्षणं च मांसस्य, न च तुल्यं युधिष्ठिर ॥ ५॥ હે રાજા યુધિષ્ઠિર ! એક મનુષ્ય માસે માસે હજાર કપિલા ગાયનું દાન આપ્યું હોય અને બીજા માણસે માંસનું ભક્ષણ ન. કર્યું હોય તે તે બન્ને જણનું પુણ્ય સમાન થતું નથી, એટલે માંસત્યાગીનું પુણ્ય વધી જાય છે. પ. માંસ ત્યાગીને તીર્થનું ફળ. श्रूयन्ते यानि तीर्थानि, त्रिषु लोकेषु भारत । तेषु प्रामोति स स्नानं, यो मांसं नैव भक्षयेत् ॥६॥ છે ભારત! જે મનુષ્ય માંસનું ભક્ષણ નથી જ કરતે તે દિવસે દિવસે) ત્રણે લોકમાં જે તીર્થો શ્રવણુગોચર થાય છે તેમાં સ્નાનથી ઉત્પન્ન થતા ફળને મેળવે છે. ૬. માંસ ત્યાગવાથી સ્વર્ગની પ્રાપ્તિ. यो भक्षयिखा मांसानि, पश्चादपि निवर्तते । यमस्वामी युवाचेदं, सोऽपि स्वर्गतिमाप्नुयात् ॥ ७ ॥ જે મનુષ્ય (પ્રમાદથી) પ્રથમ માંસનો આહાર કરીને પછી પણ નિવૃત્ત થાય છે એટલે માંસભક્ષણને ત્યાગ કરે છે તે પણ સ્વગની ગતિને પામે છે આ વાક્ય યમ સ્વામીએ નક્કી કર્યું છે. ૭. માંસનો ઉપયોગ નહિ કરવા માટે વસિષ્ઠ ઋષિને અભિપ્રાય. 'यावजीवं च यो मांस, विषवत् परिवर्जयेत् । वसिष्ठो भगवानाह, स्वर्गलोकेषु संस्थितिम् ॥८॥ grળ, Page #294 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહમાં છે. આપ જે મનુષ્ય જીવન પર્યંત ઝેરની માફક માંસને ત્યાગ કરે તે મનુષ્યની સ્થિતિ વસિષ્ણ ભગવાને સ્વર્ગ કેમાં કહી છે. ૮. આ પ્રમાણે માંસત્યાગ કરનાર મનુષ્યને થતું પરમ શ્રેષ્ઠ ફળે દેખાડીને આ અધિકારની સમાપ્તિ કરવામાં આવે છે. • 9 મનિ-ધાર. - છે માંસની પેઠે મધ પણ અભક્ષ્ય છે મધ-મદિરા-દારૂ-બ્રાંડીના નાઉ મથીજ જગતમાં પ્રસિદ્ધ છે. મનુસ્મૃતિના ૧૧ મા અધ્યાયના ૯૪ મા લેકમાં ત્રણ પ્રકારની મદિરા કહેલી છે ૧ “ડી” ગળમાંથી બને છે તે ૨ “પૈg” ઘઉં, ચોખા, યવ વગેરેના લેટમાંથી બને છે અને ત્રીજી “માવી” મહડામાંથી બને છે તે આ સિવાય આજકાલના સંજેગેથી અનેક પ્રકારની મદિરા ઉત્પન્ન થાય છે. આ સર્વ જાતની મદિરાનું પાન કરવાની દરેક ધર્મનાં પુસ્તકમાં મને કરવામાં આવી છે. એટલે બીજી બાબતમાં ભિન્ન ભિન્ન ધમીઓના ભિન્ન ભિન્ન મત હોય છે પરંતુ આ બાબતમાં દરેક ધર્મશાસ્ત્રને એકજ નિશ્ચય છે કે મદિને ત્યાગજ કરે તેમ મદિરા પાનનું દુષ્ટફળ આજ લોકમાં તુર્તજ મનુષ્યને પ્રાપ્ત થાય છે એટલું જ નહિ પણ અત્ર કરતાં પહેલેકમાં (યમપુરી) માં તેને માટે ઘણું જ સંકટ વેડવાનું છે તે એટલે સુધી કે યમના દૂતે મદિરાનું પાન કરનાર પ્રાણીઓના મુખમાં લેઢાને રસ રેડે છે, માટે સુજ્ઞ પુરૂષે મધને ત્યાગજ કરવું જોઈએ. કોઈએ અજ્ઞાનથી મદિરાપાન કર્યું હોય અને તે પાપમાંથી મુક્ત થવા તે મનુષ્ય શા છોક્ત પ્રાયશ્ચિત્ત માગતે હોય તે નીચે મુજબ છે. " सुरां पीत्वा द्विजो मोहादग्निवर्णी सुरां पिबेत् ॥ तया स काये निर्दग्धे, मुच्यते किल्बिषात्ततः ॥ મનુસ્મૃતિ અ૧૧–લેક ૯૦. એટલે જે બ્રાહ્મણ ક્ષત્રિય કે વૈશ્ય વર્ણન પુરૂષ મદિરાનું પાન અજ્ઞાનથી કર્યું હોય તે પણ તેણે (તે પાપમાંથી શુદ્ધ થવા સારૂ) તેજ મદિરને અત્યંત અગ્નિમાં લાલચોળ કરી પાન કરવું કે જેથી દેહ દગ્ધ થઈ જાય છે તેથીજ શુદ્ધ થવાય અથવા ગોમત્ર, ગરમ પાણી, દુધ, અથવા ઘી તથા છાણને રસ લાલચોળ તપાવીને તેનું પાન કરવું તે દેહ પડી જાય ત્યાંસુધી. ત્યારે તે Page #295 -------------------------------------------------------------------------- ________________ AA A AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA પરિવા મનિષ-અધિકાર મદિરાપાનના પાપમાંથી મનુષ્ય મુક્ત થાય છે અર્થાત્ મદિરાપાન કરી જીવતું રહી શકાય ને શુદ્ધ થવાય એ ઉપાય નથી. માટે આવી ભયંકર વેદનાને આપનાર મદિરાનું કઈ પણ મનુષ્ય પાન ન કરવું. આ બાબત સમજાવવા સારૂ આ અધિકાર આરંભાય છે. મદિરાની પ્રબળતા. મનુષ્ય, (૨ થી ૩). मद्ये पीते कुलीनोऽपि, चेष्टां वहति निन्दिताम् । करोति निन्दितं लोके, गीतनृत्यादिविभ्रमम् ॥१॥ મદિરાનું પાન કરવાથી કુલીન મનુષ્ય પણ નિંદાપાત્ર (ચેષ્ટા) વર્તણુકને ધારણ કરે છે અને લેકમાં નિંદિત એવાં ગીત નૃત્ય (નાચ) વિગેરેના વિશ્વમ (ગ) કરે છે અર્થાત મદિરાથી મત્ત થઈ જવાથી ચિત્ત સ્થિર નહિ રહેતાં કાર્યકાર્યને વિચાર ન કરી જીવ કુકર્મોમાં આસક્ત થાય છે. ૧. मयं पीला ततः कश्चिन्मांसं च स्पृहयेबरः। कश्चिद्वधं करोत्युग्रं, दुष्ट सङ्घातघातकम् ॥ २॥ કઈ પુરૂષ મદિરાનું પાન કરી માંસને ઈચ્છે છે અને કોઈ પુરૂષ ઉગ્ર તથા નિંદાપાત્ર એવા આખા સમૂહને નાશ પણ કરે છે. અર્થાત કે મદિરાથી જીવને અનેક કુકર્મ કરવાનું મન થાય છે. ૨. વળી– मद्यपाने कृते क्रोधोमानो लोभश्च जायते । નોરથ પ્રસવ, કુમાપનમેવ | ૨ | મદિરાનું પાન કરવાથી ક્રોધ, અહંકાર, લેભ, મેહ (અજ્ઞાન), અદેખાઈ અને દુષ્ટ (ખરાબ) ભાષણ આ સમગ્ર અને ઉત્પન્ન થાય છે. ૩.' તેમજ– કૂતવિધિવત (૪ થી ૨૮). भवति मघवशेन मनोभ्रमो, भजति कर्म मनोभ्रमतो यतः। . • व्रजति कर्मवशेन च दुर्गाति, त्यजत मयमतत्रिविधेन भोः ॥ ४ ॥ Page #296 -------------------------------------------------------------------------- ________________ २६४ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ -ભાગ ૨ જે. હે (માન!) મદિરાને આધીન થવાથી મનમાં ભ્રમ (ઘેલછા) થાય છે અને મનમાં ભ્રમ થવાથી દુષ્ટ કમને મનુષ્ય કરે છે. અને જેથી કર્માધીન થઈ દુર્ગતિ (નરક દુખ) ભગવે છે માટે તમે મન, વચન, કાયા તથા કર્તા, કારયિતા, અનુદિતા, આમ ત્રણે પ્રકારે કરી મદિગને ત્યાગ કરે. ૪. મદિરાથી થતા હાલહવાલ. हसति नृत्यति गायति वल्गति, भ्रमति धावति मूर्छति शोचते ।। पतति रोदिति जल्पति गद्दं, धमति धाम्यति मधमदातुरः ॥ ५ ॥ મદિરાના મદથી આતુર (ગડે થયેલે મનુષ્ય) ક્ષણમાં હસવા માંડે છે, ક્ષણમાં નાચે છે, ક્ષણમાં ગાય છે અને ક્ષણમાં બીજાને વળગે છે, ભમે છે, દેડે છે, મછી ખાઈ જાય છે, શોક કરે છે. જમીનમાં પડી જાય છે, રેવા માંડે છે, બકવા માંડે છે, ગદ્દગદ (ગળગળે થઈ) કઠે શ્વાસ લેવા માંડે છે અને પરિણામે થાકી જાય છે. પ. મદિરાથી થતું અસહ્ય પાપ. स्वसमुताजननीरपि मानवो, व्रजति सेवितुमस्तमतिर्यतः । सगुणलोकविनिन्दितमद्यतः, किमपरं खलु कष्टतरं ततः ॥ ६॥ ગુણી લેકે એ નિંદેલા મદિરાપાનથી મનુષ્ય બહેન, દીકરી, અને માતા તરફ પણ કુદષ્ટિ કરી દેડે છે. કારણકે તે મનુષ્યની બુદ્ધિ મદિરાપાનથી આથમી ગઈ છે. તે જગતમાં આ કાર્ય કરતાં બીજું કયું વધારે કષ્ટ છે? અર્થાત્ સર્વ કષ્ટનું પર્યાવસાન મદિરામાં સમાઈ જાય છે. ૬. દારૂડીયા પુરૂષની સ્થિતિ. स्खलति वस्त्रमधस्तनमीक्ष्यते, सकलमन्यतया श्लथते तनुः । स्खलति पादयुगं पथि गच्छतः, किमु न मद्यवशाच्छ्रयते जनः ॥७॥ મદિરાથી મત્ત થયેલા મનુષ્યનું નીચેનું વસ્ત્ર ખસીને પડી જાય છે, તેને બધું જગત ઉલટું દેખાવા માંડે છે, શરીર પડતું પડતું ચાલે છે અને રસ્તામાં ચાલતા દારૂડીયાના બે પગ ઠેસે ખાવા માંડે છે. એમ મદિરાને આધીન થઈ જવાથી મનુષ્ય શું કરતો નથી ? અર્થાત કે દારૂડીયાની પુરી પાયમાલી થાય છે. ૭. મદિરાનું છટકું. असुभृतां वधमाचरति क्षणाद्वदति वाक्यमसह्यमसूनृतम् । परकलनधनान्यपि वाञ्छति, न कुरुते किमु मधमदाकुलः ॥ ८ ॥ Page #297 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. મનિષેધ-અધિકાર. ૨૬૫ મદિરાથી મત્ત થયેલે મનુષ્ય ક્ષણમાત્રમાં પ્રાણીઓની હિંસા કરવા માંડે છે અને સહન ન થઈ શકે તેવું અસત્ય વાકય લે છે. તેમ બીજાની સ્ત્રી તથા ધનને પણ ઈચ્છે છે. એમ મદિરાના મદથી આકુળ થયેલે માનવ શું કરતે નથી? ૮. મદિરાથી અધમ સ્થિતિ, व्यसनमेति जनैः परिभूयते, गदमुपैति न सत्कृतिमश्नुते । भजति नीचजनं व्रजति क्लमं, किमिह कष्टमियति न मद्यपः ॥ ९॥ મદિરાપાન કરનાર માનવ દુઃખને પ્રાપ્ત થાય છે અને મનુષ્યથી પણ પરાભવ (હાર)ને પામે છે. તેમ (અનેક જાતના) રોગને પ્રાપ્ત થાય છે તથા પૂર્વના પુણ્ય હોય તે તેને ભેગવી શકતું નથી. નીચ મનુષ્યને (મિત્રભાવે) ભજે છે અને પરિણામે (અત્યંત) થાકને પામે છે. (ટુંકામાં કહેવાનું કે) મદિરા પીનાર મનુષ્ય અહીં ક્યા દુખને પામતે નથી? ૯. प्रियतमामिव पश्यति मातरं, प्रियतमां जननीमिव मन्यते । प्रचुरमद्यविमोहितमानसस्तदिह नास्ति न यत्कुरुते जनः ॥१०॥ મદિરાથી મત્ત થયેલે મનુષ્ય પોતાની જનયિત્રી માતાને બહાલી સ્ત્રીની માફક દેખે છે અને વહાલી સ્ત્રીને માતાની માફક માને છે. કારણકે તેનું મન ઘણા મદિરોના પાનથી મેહિત થઈ ગયું છે. માટે તે મનુષ્ય જે કુકમ ન કરે તેવું અહીં એક પણ કુકર્મ નથી અર્થાત્ તે દુષ્ટ પ્રાણ તમામ કુકર્મો કરે છે. એ ભાવ છે. ૧૦. મદિરાથી વિભ્રમ. अहह कर्मकरीयति भूपति, नरपतीयति कर्मकरं नरः । जलनिधीयति कूपमपानिधि, गतजलीयति मधमदाकुलः ॥ ११ ॥ (અહહ) ખેદ છે કે–મદિરાના મદથી આકુળ થયેલે મનુષ્ય રાજાને કિંકરની માફક જુએ છે અને નેકરને રાજાની માફક દેખે છે તેમ કૂવાને સમુદ્ર તુલ્ય માને છે અને સમુદ્રને પાણી વગરને ધારે છે. આમ મદિરામત્તને સર્વ પદાર્થ અન્ય રીતેજ ભાસે છે..૧૧. મદિરામત્તને કુરકુરીયા સાથે મિત્રતા निपतितो वदते धरणीतलं, वमति सर्वजनेन विनिन्यते । મરિયમને પતિ , પત રત જ પૂ . ૨૨ | ૩૪ Page #298 -------------------------------------------------------------------------- ________________ www વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. અષ્ટમ મદિરાથી મત્ત થયેલે મનુષ્ય પૃથ્વીમાં પડીને તેના તળીયા સાથે વાર્તા કરવા માંડે છે અને ક્ષણમાં એકવા માંડે છે અને આવી સ્થિતિને લીધે સર્વ જનસમાજથી નિંદાય છે. તેમ કુતશનાં બચ્ચાં (કુરકુરીયાં) એ તેના મહેઢાને ચાટીને તેમાં મૂત્ર (લઘુ શંકા) કરે છેઆમ થવાનું કારણકે તે મનુષ્ય મદિરામાં આસક્તિને લીધે મત્ત થઈ ગયું છે, એટલે દેહનું ભાન નથી. જેથી આવી દુર્દશા થાય છે. ૧૨. - મદિરાપાનમાં હિંસા થાય છે. भवति जन्तुगणो मदिरारसे, तनुतनुर्विविधो रसकायिकः । पिबति तं मदिरामदलालसः, श्रयति दुःखममुत्र ततो जनः ॥ १३ ॥ મદિરાના રસમાં સક્ષમ કાયાવાળે વિવિધ પ્રકારનો રસકયિક-જંતુએને સમૂહ રહે છે. અર્થાત અસંખ્ય સમુર્ણિમ છે તેમાં ઉપજે છે ને મને કરે છે. મદિરાના મદથી લાલસા (ઈચ્છા) વાળે મનુષ્ય તે જંતુઓના સમૂહનું પાન કરી જાય છે. તેથી પરકમાં દુઃખને આશ્રય કરે પડે છે. એટલે નારકી આદિની પીડા પ્રાપ્ત થાય છે. ૧૩. મદિરાથી થતી હાનિ. व्यसनमेति तनोति धनक्षयं, मदमुपैति न वेत्ति हिताहितम् । क्रममतीत्य तनोति विचेष्टितं, भजति मयवशेन न कां क्रियाम् ॥१४॥ મદિરાથી મત્ત થયેલ મનુષ્ય (અફીણ વિગેરેના) વ્યસનને પ્રાપ્ત થાય છે અને તેથી ધનનાશ કરે છે. મદ (ગર્વ) ને પામે છે. તેમ હિત-અહિતને પણ જાણતા નથી અને ક્રમ (નીતિના માર્ગ) નું ઉલ્લંઘન કરીને વિલક્ષણ આચરણ કરે છે એટલે કે-મઘને આધીન થઈ મનુષ્ય શું ક્રિયા કરતે નથી? ૧૪. મદિરાને વળગાડ, रटति रुष्यति तुष्यति वेपते, पतति मुह्यति दीव्यति खिद्यते । नमति हन्ति जनं ग्रहिलो यथा, यदपि किश्चन जल्पति मद्यतः ॥१५॥ વળગાડથી પીડાયેલાની માફક માંથી મનુષ્ય બરાડા પાડવા માંડે છે, ક્રોધાધીન થઈ જાય છે, ક્ષણમાં મનમાં ખુશ થઈ જાય છે, કંપવા માંડે છે, પૃથ્વી ઉપર પડી જાય છે, મેહ પામે છે, જુગાર ખેલે છે, ખેદાતુર થઈ જાય છે, બીજાને નમવા માંડે છે અને ક્ષણમાત્રમાં મનુષ્યને મારી નાખે છે અને જે કાંઈ (ન બોલવાનું) બબડ્યા કરે છે એટલે બેભાન સ્થિતિને ભેગવે છે. ૧૫. Page #299 -------------------------------------------------------------------------- ________________ મહાનિધ-અધિકાર કવિ વિદ્વાન્ પુરૂષને સંબંધીને કહે છે. व्रततपोयमसंयमनाशिनी, निखिलदोषकरी मदिरां पिबन् । वदत धर्मवचोगतचेतनाः, किमु परं पुरुषस्य विडम्बनम् ॥ १६ ॥ ધર્મવચનમાં જેઓની બુદ્ધિ પ્રવિષ્ટ થયેલી છે એવા હે (સુજ્ઞ) પુરૂષ! કહો વ્રત, તપ, યમ, સંયમ વિગેરેને નાશ કરનારી અને સમગ્ર દેશને ઉત્પન્ન કરનારી મદિરાનું જે પાન કરી રહ્યા છે, તે પુરૂષને બીજું શું સંતાપ કરે છે? ૧૬. મદિરનું નિત્યકર્મ. श्रयति पापमपाकुरुते वृष, त्यजति सदगुणमन्यमुपार्जते । बजति दुर्गतिमस्यति सद्गति, किमथवा कुरुते न सुरारतः ॥ १७ ॥ મદિરામાં પ્રીતિવાળો પુરૂષ પાપનો આશ્રય કરે છે, ધર્મને નાશ કરે છે, સદગુણને ત્યાગ કરે છે અને અસત (દુષ્ટ) ગુણને મેળવે છે. તેમજ દુર્ગતિને પામે છે અને સદ્ગતિને નાશ કરે છે અથવા સુરામર મનુષ્ય બીજું શું કરતે નથી ? ૧૭. મદિરામત્તની યમલકમાં કઢંગી સ્થિતિ, नरकसङ्गमनं सुखनाशनं, व्रजति यः परिपीय सुरारसम् । बत विदार्य मुखं परिपायते, प्रचुरदुःखमयो ध्रुवमत्र सः ॥ १८ ॥ અત્ર જે મનુષ્ય નરકને આપનાર, સુખને નાશ કરનાર એવા દારૂના રસનું પાન કરીને પરલોકમાં જાય છે ત્યાં નક્કી યમના દૂતે તેનું મહતું ફાડીને ઘણા દુઃખને આપનાર લેઢાને રસ તેમાં રેડે છે. હા એ ખેદની વાર્તા છે. તે પણ પામર પ્રાણીઓ આ મંદિરના વ્યસનથી વિરમતા નથી. ૧૮. મદિરાને ત્યાગ કરવાનું કારણ पिबति यो मदिरामथ लोलुपः, श्रयति दुर्गतिदुःखमसौ जनः। इति विचिन्त्य महामतयस्विधा, परिहरन्ति सदा मदिरारसम् ॥ १९ ॥ જે લુપ (લુબ્ધ) મનુષ્ય મદિરાનું પાન કરે છે, તે નરક (તિ. યંચાદિ દુર્ગતિ) ના દુઃખનેજ આશ્રય કરે છે, એમ વિચાર કરીને મહા (વિ. શાળ) બુદ્ધિવાળા પુરૂષ મન, વચન, કાયા તથા કર્તા, કારયિતા, અનુદિતા એમ ત્રણે પ્રકારે સદા મદિરાના રસને ત્યાગ કરે છે. ૧૯, Page #300 -------------------------------------------------------------------------- ________________ ૧૮ વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ —ભાગ ૨ જો. અમ મદુરાપાન સમાન જગમાં બીજું પાપ નથી. मननदृष्टिचरित्रतपोगुणं, दहति वह्निरिवेन्धनमूर्जितम् । यदि मद्यमपाकृतमुत्तमैर्न परमस्ति ततो दुरितं महत् ॥ २० ॥ અગ્નિ જેમ ઇન્પન ( કાષ્ઠ ) ને આળી નાખેછે તેમ મદિરાપાન ઉત્તમ એવાં મનન ( વિચારશક્તિ), શુભદર્શન, ચારિત્ર-સદાચરણ અને તપના શુને ખાળી ભરમ કરેછે. તેવા તુથી અહિં ઉત્તમ લેકાએ મદિરાને ત્યાગ કર્યા છે. કારણકે તે (મદિરાપાન કરતાં મ્હાટુ પાપ બીજું નથી. ૨૦. મદિરામત્તમાં ઉત્પન્ન થતા દુર્ગુણા. त्यजति शौचमिति विनिन्यतां श्रयति दोषमपाकुरुते गुणम् । जति गर्वमपास्यति सद्गुणं, हृतमना मदिरारसलङ्घितः ॥ २१ ॥ મંદિરના રસથી શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લ્લાન કરતાર અને જેનું મન મદિરાથી હરાઈ ગયેલું છે એવા મનુષ્ય શાચ ( પવિત્રતા ) ના ત્યાગ કરેછે, નિદ્યપણાને પામેછે, દોષનેા આશ્રય કરેછે, ગુણના ત્યાગ કરેછે. ગવ ( અભિમાન) ને ભછે અને સદ્દગુણવાળા (મિત્રત્ર) ને ત્યાગ કરેછે. ૨૧. નિદા એ ખરેખર ઝેર છે. मरदोषकरीमिह वारुणी, पिवति यः परिगृह्य धनेन ताम् | अमुहरं विषमुग्रमसौ स्फुटं पिवति मूढमतिर्जन निन्दितम् ।। २२ ।। અત્ર મૂઢ બુદ્ધિવાળા જે મનુષ્ય ઘણા દોષવાળી તે મદિરાને ધન આપી ખરીદીને તેનું પાન કરેછે, તે પ્રસિદ્ધ રીતે જનમાં નિદાયેલ અને પ્રાણન હરણ કરનાર ઉગ્ર (પ્રચ’ડ) વિષનું પાન કરેછે. ૬૨, મદિરા એ સર્વે સ્થાવર જંગમ ઝેરી પદાર્થ કરતાં પણ વધારે ઝેરી છે. तदिह दूषणमङ्गिगणस्य नो, विषमरिर्भुजगो धरणीपतिः । यदसुखं व्यसनभ्रमकारणं, वितनुते मदिरा गुणनिन्दिता || २३ || દુષ્ટ ગુણેાથી નિદાયેલી મિંઢેરા જેવી રીતે જનસમૃહુને-ષણરૂપ, વ્યસન ( આસક્તિ ) તથા બ્રહ્મવાળુ દુઃખ આપેછે તેવી રીતે ઝેર, દુશ્મન, કાળા સર્પ અને રાજા પણ ત્ર આપી શકતા નથી, ૬૩, Page #301 -------------------------------------------------------------------------- ________________ પરિજ. - મનિષેધ-અધિકાર. ૨૯ સપતી (શેક્ય સ્ત્રી) માં પરસ્પર વિરોધ. मतिधृतिगतिकीर्तिकृपाङ्गनाः, परिहरन्ति रुषैव जनार्चितम् । नरमवेक्ष्य सुरागनया श्रितं, न हि परां सहते वनिताङ्गनाम् ॥२४॥ મદિરારૂપી સ્ત્રીવડે આશ્રય કરાયેલ પુરૂષ ભલે મનુષ્યમાં પૂજાયેલ હોય તોપણ તેની બુદ્ધિ, ધીરજ, કાંતિ, કીર્તિ, અને કૃપા (દયા) રૂપી પાંચ સ્ત્રીઓ રોષથી જ તેને ત્યાગ કરે છે. કારણકે સી શક્યસ્ત્રીને સહન કરી શકતી નથી. ૨૪ મદિરાસતની દશાનું વર્ણન.. कलहमातनुते मदिरावशस्तमिह येन निरस्यति जीवितम् । उपमपास्यति सश्चिनुते मलं, धनमपैति जनैः परिभूयते ॥ २५ ॥ મદિરાને આધીન થયેલે મનુષ્ય અહિં (ગમે તેની સાથે) કલેશ કરે છે અને તે કલેશની પાછળ તે કારણથી જ પોતાના જીવતરને પણ પાયમાલ કરી નાખે છે. પરિણામે ધર્મને ત્યાગ કરે છે અને અમને એકઠે કરે છે તેમજ તેનું ધન નાશ પામી જાય છે તથા પોતે માણસોથી પરાભવને પામે છે. અર્થાત મદિરાપાન કરનારની પૂર્ણ ખરાબ દશા થાય છે. ૨૫. | મદિરા બન્ને લેકનો નાશ કરનારી છે. खननमन्यजनीयति मूढधीः, परजनं स्वजनीयति मद्यपः । મિથવા વહુના થિનિ મ, દ્વિતયોજવિનારાવાર દુર | ૨૬ છે. મૂઢ બુદ્ધિવાળે મદ્યપાન કરનાર પુરૂષ સ્વજનને દુશમનસમાન જાણે છે અને દુશ્મનને સ્વજનતુલ્ય માને છે અથવા (હે મિત્ર!) હવે વધારે કહેવાથી શું? (ટુંકામાં કહીએ તે) મદિરા અને લેકને નાશ કરનારી છે ૨૬. મદિરાથી કામની ઉત્પત્તિ મતિ વન ગમવા, સંશોષવડઝ ફારની भजति तेन विकारमनेकधा, गुणयुतेन सुरा परिवज्यंते ॥ २७॥ અહિ મદિરાને આધીન થયેલ દેહધારી મનુષ્યને સમગ્ર દેશને કરનાર કામદેવ ઉત્પન્ન થાય છે અને તેથી (કામદેવથી) અનેક પ્રકારે વિકારી થાય છે ઇત્યાદિ કારણેને લઈ ગુણવાન પુરૂષ મદિરાને ત્યાગજ કરે છે. ૨૭. Page #302 -------------------------------------------------------------------------- ________________ Ga વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨૧. ઉપસંહાર. प्रचुरदोषकरीं मदिरामिति, द्वितयजन्मविवाधविचक्षणाम् । निखिलतन्त्र विवेचकमानसाः, परिहरन्ति सदा गुणिनो जनाः ||२८|| सुभाषितरत्नसन्दोह. શ્રેણીઓ સમગ્ર તત્ત્વ વિભાગ કરનાર જેઓનું મન છે એટલે જેએ સારાસારને જાણવાવાળા છે એ ગુણવાન પુરૂષો મિંદરાને ઘણા દોષોને કરવાવાળી અને બીજા જન્મવિષે પીડા કરવામાં ચતુર જાણીને સદાને માટે છેડી દેછે એટલે ગ્રહણ નથીજ કરતા. ૨૮. એ સારી રીતે બતાવી મદિરા સર્વ સ્થાને પેાતાનું નાટક ભજવે છે તેને અવશ્ય ત્યાગ કરવા જોઇએ એ સૂચના કરી આ મહિનષેધ અધિકાર પૂર્ણ કરવામાં આવેછે. > મનિષય-અધિાર. -~~ j * અભયેામાં મદ્યનિષેધની જરૂર છે તેમ તેના ખરૂપ મધુ (મધ) ને પશુ દેશવટો આપવાની ખાસ જરૂર છે. તે મધ મેળવતાં કેટલું પાપ થાયછે ? એટલે કેટલાં જંતુઓને નાશ થાયછે? આ ખામત સર્વાં સુજ્ઞ પુરૂષો જાણે છે, કે મધ પ્રાપ્ત કરતાં અનેક જંતુઓના સંહાર થાયછે. માટે ધના અગ્રેસર પુરૂષો મધુને ઉપયેગમાં લાવવાની સખ્ત મના કરેછે અને ઉપયોગ કરનારાએ પાપભાગી છે એમ સિદ્ધ કરેછે તે ખામત સમજાવવાસારૂ આ અધિકારને આરંભ કરવામાં આવેછે. અવશ્ય ત્યાગ કરવા જેવા પાયા.. અનુષ્ટુપ (૨ થી ૨). मधे मां मधुनि च, नवनीते बहिष्कृते । उत्पद्यन्ते विपद्यन्ते, सुसूक्ष्मा जन्तुराशयः ॥ १ ॥ Page #303 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. મધુનિષેધ-અધિકાર. ૨૦૧ મદિરા, માંસ, મધ અને છાશથી જુદા પડેલા માખણમાં સૂક્ષ્મ (ઝીણા) તદ્દણુ એવા જ ંતુના સમૂહો ઉત્પન્ન થાયછે અને નાશ પામેછે, માટે તે ગ્રહેણુ ન કરવાં, મધુપાના માં હાનિ. सप्तग्रामे हि यत्पापमग्निना भस्नसात्कृते । तत्पापं जायते जन्तोर्मधुबिन्द्वेकभक्षणात् ॥ २ ॥ મનુષ્યને-સાત ગામ બાળી ભસ્મ કરી નાખવાથી જે પાપ લાગે છે, તે પાપ મધના એક બિ ંદુ (ટીપા ) ના ભક્ષણુથી ઉત્પન્ન થાયછે. માટે મધનું ભક્ષણ ન કરવું. ૨. મધની ઉત્પત્તિ. मेदमूत्रपुरीषायै रसायैर्वद्धितं मधु । छर्दिलाला मुखस्रावैरभक्ष्यं ब्राह्मणैर्मधु ॥ २ ॥ મૈદ્ય ( માંસ ), મૂત્ર, વિષ્ટા વિગેરેના રસાદિ તથા એકવું, મુખમાંથી લાળ કાઢવી આવા પ્રકારાથી માખીએવડે મધ કરાય છે. માટે તેનું ભક્ષણ બ્રાહ્મણોએ નજ કરવું જોઈએ. ૩. તથા— जीवाण्डं मधु सम्भूतं, म्लेच्छोच्छिष्टं न संशयः । वर्जनीयं सदा विप्रैस्त्याज्यं मोक्षाभिकाङ्क्षिभिः ॥ ४ ॥ મક્ષિકારૂપી જીવેાનાં જેમાં ઈંડાઓ છે એવું ઉત્પન્ન થયેલું તે મધ સ્વેચ્છ ( યવન ) લેાકાના એઠાં સમાન છે તેમાં સંશય નથી માટે બ્રાહ્મણાએ તે મભક્ષણના હુમેશાં ત્યાગ કરવા તેમ મેાક્ષની ઇચ્છાવાળા ખીજા મનુષ્ય એ પણ ત્યાગ કરવા. ૪. શ્રાદ્ધમાં મધ્યના નિષેધ છે. यो ददाति मधु श्राद्धे, मोहितो धर्मलिप्सया । સ યાતિ નાં ઘોર, પાવૈ સદ્દ હટે || * || કુળ. ધર્મની ઇચ્છાથી માડુ પામેલા જે પુરૂષ પિતૃઓના શ્રાદ્ધમાં મધ આપે એટલે બ્રાહ્મણાને મધનું લેાજન કરાવે છે, તે મનુષ્ય લ ંપટ એવા ભજન Page #304 -------------------------------------------------------------------------- ________________ w www w w w w w w w w - २७२ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. કરનારાઓની સાથે શેર નરકમાં પડે છે માટે શ્રાદ્ધમાં પણ મધ ન જમાડવું. ૫. મધુફારી પાપકારી. .दीनैर्मधुकरैर्वगैः सञ्चितं मधु कृच्छ्रतः । यः स्वीकरोति निस्त्रिंशः, सोज्यत्यजति किं नरः ।। ६ ॥ કંગાલ એવી મધની માંખીઓના સમૂહથી જે મધ મહા સંકટથી એક કરવામાં આવ્યું છે; તે મધનો નિર્દય એજે પુરૂષ સ્વીકાર કરે છે એટલે બળાત્કારથી હરી લે છે તે પુરૂષ બીજા કયા પદાર્થને ત્યાગ કરે? ૬. મધુભક્ષી સદા સુખી. पश्चा-येवं महादोषान्यो धजे मधुलम्पटः । संसारकूपतस्तस्य, नोत्तारो जातु जायते ॥७॥ જે મધને યારી પુરૂષ છે તે પાંચ મેટા પાપને પ્રાપ્ત કરે છે અને તેને સંસારરૂપી કુવામાંથી કઇ દિવસ ઉદ્ધાર થતું નથી. ૭. મધુભેગી ભવ રોગી. संसारभीरुभिः सद्भिर्जिनाज्ञां परिपालितुम् । यावज्जीवं परित्याज्यं, सर्वथा मधु मानवैः॥८॥ સંસારથી ભયને પામવાવાળા ઉત્તમ મનુષ્યએ શ્રીજિનેશ્વર ભગવાનની આજ્ઞાનું પાલન કરવા સારૂ જીવિત પર્યત સદા મધને ત્યાગ કરે. ૮. મધુત્યાગી ઉત્તમ ભેગી. विज्ञायेति महादोष, मधुनो बुधसत्तमाः। संसारासारतत्रस्ता, विमुश्चति मधु त्रिधा ॥९॥ . सुभाषितरत्नसन्दोह. સંસારના અસારપણાથી ત્રાસ પામેલા ઉત્તમ વિદ્વાને આ પ્રમાણે મધના મહા દેષને જાણીને (મન, વચન, કાયા તથા કત્ત કારયિતા, અનુ. મેદિતા) ત્રણે પ્રકારે તે (મધ) ને ત્યાગ કરે છે. મધમાં શું શું હાનિ છે તે બતાવી તથા તેને ક્યારે પણ ગ્રહણ ન કરવું એમ દર્શાવી આ મધુનિષેધ અધિક્ટર પૂર્ણ કરવામાં આવે છે. ૧ હિંસા, મૃષા, ચેરી, મૈથુન, અને પરિગ્રહવૃદ્ધિ આ પાંચ મહા દેવ છે. Page #305 -------------------------------------------------------------------------- ________________ પરિર છે. - કદમૂળનિધ-અધિકાર –પૂનિવેદ-વિવાર. ૨૭૩ vvvvv - v – - જેમ મધ અભક્ષ્ય હોવાથી અગ્રાહ્ય છે તેમ બ્રાહ્મણુધર્મના પુસ્તકમાં -20 પણ ઘણે ઠેકાણે કંદમૂળને નિષેધ કરેલ છે. કહ્યું છે કે" लशुनं गृञ्जनं चैव, पलाण्डुः कवकानि च । अभक्ष्याणि द्विजातीनां, भुक्त्वा संस्कारમતિ” લશન, ગૃજન, ડુંગળી, ભોપાતરીની ભાજી, આ પદાર્થો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, આ ત્રણે જાતિને માટે વર્જિત છે તેથી જે કઈ ઉપરની વસ્તુ ઓને ઉપયોગ કરે તે તેને ઉપનયન (જનોઈ) ને સંસ્કાર કરી લે જોઈએ આમ ફરમાન છે અને શ્રાવકને માટે તે તેને વિશેષ નિષેધ છે. કારણ કે વૃત્તિમાં વિકૃતિ પેદા કરનારા તેવા પદાર્થો વૃત્તિની નિર્મળતાને અને વૃત્તિના સંયમને માહાટી હાનિ કરે છે તેથી તે બાબતનું સ્પષ્ટીકરણ કરવા સારૂ આ અધિકારને આરંભ કરવામાં આવે છે. કંદમૂળના રાગીના ઘરની કઢંગી સ્થિતિ. મનુષ્યપુ (૧ થી ૨). यस्मिन् गृहे सदा नार्या, मूलकः पच्यते जनैः। श्मशानतुल्यं तद्वेश्म, पितृभिः परिवर्जितम् ॥ १॥ - જે ઘરમાં હમેશાં મનુષ્ય અથવા તેની સ્ત્રી કંદમૂળનું શાક રાંધે છે, તે ઘર સ્મશાન તુલ્ય છે અને પિતૃઓને ઘરનો ત્યાગ કરે છે. ૧. કંદમૂળભક્ષણ કરનારની શુદ્ધિ થતી નથી. मूलकेन समं चान्न, यस्तु भुङ्क्ते नराधमः । न शुद्विर्विद्यते तस्य, चान्द्रायणशतैरपि ॥ २॥ નરમાં અધમ એ જે મનુષ્ય કંદમૂળની સાથે અન્નનું ભક્ષણ કરે છે, તેની શુદ્ધિ સેંકડે ચાંદ્રાયણ વ્રતથી પણ થતી નથી. ૨. રીંગણના ભજનથી થતી અધમ ગતિ. भुक्तं हलाहलं तेन, कृतं चाभक्ष्यभक्षणम् । ' નામને વાજ, ન થાતિ સૌરવ ા રૂ . ૩૫ Page #306 -------------------------------------------------------------------------- ________________ २७४ અક્ષમ wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwAwwwwxwwwvvvvvvn વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. જે મનુષ્ય રીંગણાનું ભક્ષણ કર્યું છે તેણે હલાહલ ઝેરનું ભક્ષણ કર્યું છે અને અભક્ષ્ય પદાર્થનું ભક્ષણ કર્યું છે. કારણ કે રીંગણાના શાકના ભક્ષણથી - મનુષ્ય રવ નામના નરકમાં જાય છે. ૩, કંદમૂળના ભક્ષણભક્ષણનું ફળ. वरं भुक्तं पुत्रमांसं, न तु मूलकभक्षणम् । भक्षणान्नरकं यान्ति, वर्जनात्स्वर्गमाप्नुयात् ॥ ४ ॥ પુત્રનું માંસ ભક્ષણ કરવું સારું પણ કંદમૂળનું ભક્ષણ કરવું સારું નથી. કારણકે કંદમૂળના ભક્ષણથી મનુષ્ય નરકને પાત્ર થાય છે અને કંદમૂળના ત્યાગથી સ્વર્ગને મેળવે છે. ૪. *વેત તથા લાલ કંદમૂળને શેની ઉપમા આપવી? रक्तमूलकमित्याह, तुल्यं गोमांसभक्षणम् । श्वेतं तं विद्धि कौन्तेय, मूलकं मदिरोपमम् ॥ ५ ॥ હે કુંતીપુત્ર ધર્મ! લાલ કંદમૂળને રોમાંસના ભક્ષણતય કહેલ છે અને ધોળા કંદમૂળને મદિરા (દારૂ) તુલ્ય કહેલ છે માટે બન્ને પ્રકારના કંદમૂળનો ત્યાગ કર. ૫. દેવ તથા પિતૃઓને કંદમૂળ અર્પણ કરવાથી થતી હાનિ. पितॄणां देवतादीनां, यः प्रयच्छति मूलकम् । સ યાતિ નર ઘોર, વાવતિ કચ્છas II ( જે મનુષ્ય પિતૃ તથા દેવ વિગેરેને કંદમૂળ અર્પણ કરે છે તે જ્યાં સુધી જગતને પ્રલય રહે ત્યાં સુધી ઘર નરકમાં નિવાસ કરે છે. ૬. કંદમૂળભક્ષણથી દુખપ્રાપ્તિ नीलीक्षेत्रं वपेयस्तु, मूलकं चोपदश्यते । न तस्य नरकोत्तारो, यावदिन्द्राश्चतुर्दश ॥ ७ ॥ પુરા, જે મનુષ્ય ક્ષેત્રમાં નીલી (ગળી) નું વાવેતર કરે અને જે મનુષ્ય કંદમૂળનું ભક્ષણ કરે તેને શ્રદ ઈન્દ્ર (બ્રહ્માનો એક દિવસ એક હજાર ચેકડી) સુધી નરકમાંથી ઉદ્ધાર થતું નથી. ૭. Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ પરિપેદા કામોન--અપિકા. સુવર્ણની ચેરીસમાન પાપ. हेमस्तेयसमं पापं, प्रवक्ष्यामि निशामय । कन्दमूलफलानां च, कस्तूरीपटवाससाम् ॥ ८॥ મહામાત, એક મહાત્મા પિતાના શ્રોતા જનને કહે છે કે સુવર્ણ (સેના) ની ચેરીસમાન પાપને કહું છું તેને તું સાંભળ. તે શું? કે કંદમૂળ અને (નિષિદ્ધ) ફળનું ભક્ષણ તથા કસ્તુરી અને હીરના વસ્ત્રોને ઉપયેગ; આ સુવર્ણની ચેરી બરાબર છે. ૮. ને રહેવાનું ઘર વનસ્પતિ છે. शाखामूलदले पुष्पे, फलकिञ्जल्कमध्यतः । ये जीवाः सन्ति तद्वर्णास्तान् व्याख्यातुं न कोऽप्यलम् ॥ ९॥ ડાળ, મૂળ, પાંદડું, પુષ્પ, ફળ અને તેના તંતુઓના મધ્યમાં તે જ્યાંસુધી કોમળ હોય ત્યાંસુધી તેવાજ વર્ણ (રંગ) ના જે જંતુઓ રહે છે ? તેઓનું વ્યાખ્યાન કરવાને કઈ પણ મનુષ્ય સંપૂર્ણ સમર્થ નથી, માટે જીવદયાની ખાતર તે કંદનિષેધ કર્યો છે. ૯, કળની સાથે કાચા ગેરસાદિ પણ અભક્ષ્ય છે. ' गोरसं माषमध्ये तु, मुद्गादिषु तथैव च ।। भक्षणं तु भवेन्नूनं, मांसतुल्यं युधिष्ठिर ॥ १० ॥ પુરાણ. હે રાજ યુધિષ્ઠિર! અડદના મધ્યમાં તથા મગ વિગેરે કઠોળમાં કાચા ગેરસ (દહિં, છાશ વિગેરે) નું જે ભક્ષણ કરવું તે નક્કી માંસતુલ્ય થાય છે, માટે દ્વિદલામાં દૃહિં વિગેરેનું ભક્ષણ ન કરવું. ૧૦. જૈન શાસ્ત્રોમાં જેમ કંદમૂળ તથા દાળમાં કાચા દહિંની સખ્ત મનાઈ છે, તેમજ પુરાણમાં પણ કંદમૂળ વિગેરે અગ્રાહ્ય છે એમ સારી રીતે બતાવી તથા તેને ઉપયોગ નહિ કરે એમ સમજાવી આ કંદમૂળનિષેધ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. છ000 Page #308 -------------------------------------------------------------------------- ________________ * * ઉડ વાખ્યાન સાહિત્ય-ભાગ ૨ છે. આમ | પૃષાવા–ષિાર. Ex મજૂતી છે નિધિવાળાં કંદમૂળનું ભજન કરવાથી જીવઉપર માઠી અસર થાય છે છે. કારણકે જીવ એ શુદ્ધ સ્ફટિક મણિ જે છે પણ તે જેવા સંસ્કારમાં કેળવાય તેવા સંસ્કારવાળે થાય છે તેથી તેમાં સારાં લક્ષણો તે મહેનત લઈ દાખલ કરવામાં આવે તોજ સુલક્ષણી બની શકે છે. પાપ કાર્યોનું તે શિક્ષણ ન આપ્યું હોય તે પણ તેમાં તેની સહજ પ્રવૃત્તિ થાય છે માટે હિંસાથી લઈને અભક્ષ્ય વિગેરે તમામ પાપોમાં હિંસા નામનું પહેલું પાપ કહ્યું હવે બીજું મૃષાવાય નામનું મહાપ ૫ બતાવાય છે. કેટલાક લેકે એમ માને છે કે, “જૂઠું બોલ્યા વિના ચાલેજ નહિ” તેથી તેવું કાર્ય કરવું જોઈએ. પરંતુ સમજવું જોઈએ કે વખતે જ હું બેલી અદ્ધિ થોડો સમય લાભ મળે એમ દેખાશે પરંતુ પરિણામે ભયંકર સંકટો ભોગવવા પડશે. આ બાબત સમજાવવા માટે આ અધિકાર લખાય છે. નરકમાં જવાનો સરલ રસ્તે. મનુણપૂ (૩ થી ૭).. इह सम्पद्विनाशाय, परत्र नरकाय च । कूटसाक्ष्यं वदेद्यस्तु, तस्य पापफलं शृणु ।। १ ।। स याति यातनाः सर्वा, यावदिन्द्राश्चतुर्दश ।। ફુદ પુત્ર, પૌત્રા, થાન પરત્ર ૨ / ૧ // रौरवं नरकं भुङ्क्ते, ततोऽन्यानपि च क्रमात् । ये चातिकामिनो मां, ये च मिथ्यामवादिनः ॥ ३ ॥ तेषां मुखे जलौकास्तु, पूर्यन्ते पन्नगोपमाः। एवं षष्टिसहस्राणि, ततः क्षाराम्बुसेचनम् ॥ ४ ॥ નારીય મહાપુરાણ. આ લેકમાં અસત્ય બોલવાથી એકત્ર કરેલી સંપ૬ પરિણામે નાશને પામે છે અને પરલોકમાં નરકને માટે થાય છે એટલે અસત્યનું ફળ જીવને Page #309 -------------------------------------------------------------------------- ________________ પરિ. મૃષાવાય-અધિકાર ૨૭છે ઉભય લેથી ભ્રષ્ટ કરે છેહવે જે પુરૂષ કેર્ટમાં જૂઠી સાક્ષી પૂરે છે તેને જે પાપનું ફળ મળે છે તે સાંભળ તે જીવ જેટલો વખત ચાદ ઈન્દ્રા રાજ્ય ભેગવે છે એટલે ચાર યુગની એક ચોકડી એવી એકેનેર ચેકડીથી કાંઈક વધારે કાળ સુધી એક ઈન્દ્રરાજ્ય ભેગવે, તેવા ચેદ ઈન્દ્ર મળીને એક હજાર ચેકડી જેને બ્રહ્માને એક દિવસ કહે છે ત્યાં સુધી નરકની તમામ યાતના (પીડા) ને ભેગવે છે અને પૃથ્વી ઉપર તે પુરૂષને વંશ હોય તે તે પુત્ર પત્ર સહિત વિનાશ પામે છે અને પરલેકમાં રવ નામના નરકને ભગવે છે અને ત્યાર પછી કમેથી બીજા કુંભીપાકાદિ નરકેને ભગવે છે અને જગતમાં જે પુરૂષો અત્યંત કામલંપટ છે અને જેઓ અસત્યવાદી છે તેઓના મુખમાં ઝેરી સસમાન એવી જળ (જેઓ લેહીનું શેષણ કરી લે છે તે જળવંતુ બો) પૂરાય છે. એવી રીતે સાઠ હજાર વર્ષો સુધી નરકની યાતના ભોગવે છે ત્યાર પછી તે પાપી જીવઉપર ક્ષાર (ખારા) પાણીને વર્ષાદ વર્ષાવી તેનું સેચન કરવામાં આવે છે. આવી રીતે અસત્યવાદીઓને દુઃખ ભોગવવા પડે છે. ૧-૨-૩-૪. મૃષાવાદને નમન, लिङ्गिनां परमाधारो, वेश्यानां परमो निधिः । वणिजां परमा नीवी, मृषावाद नमोऽस्तु ते ॥ ५॥ હે મૃષાવાદ! (હે અસત્ય ભાષણ!) તે ઢગી સ્વરૂપધારી વેરાગીઓને પરમ આધાર છે, વેશ્યાઓનો મોટો ખજાને છે અને વ્યાપારી લેકેની હેટી થાપણ છે માટે તેને હું નમસ્કાર કરું છું, અર્થાત્ મૃષાવાદને ઉક્ત સ્થાનોમાં સારે સરકાર થાય છે. પ. અસત્યવાદી મહાપાપી. पारदारिकचोराणामस्ति काचित्प्रतिक्रिया । असत्यवादिनः पुंसः, प्रतिकारो न विद्यते ॥ ६ ॥ અન્યની સ્ત્રીઓમાં આસક્ત (કામી) પુરૂ અને ચાર લોકોને શુદ્ધ કરવા માટે કોઈ જાતને પ્રતિકાર હોય છે એટલે તે લેકે અમુક જાતનાં પ્રાયશ્ચિત્તે કરી શુદ્ધ થઈ શકે છે, પરંતુ અસત્યવાદી પુરૂષનો પ્રતિકારી નથી એટલે જૂઠાબોલા લે ને પાવન કરવાનું પ્રાયશ્ચિત નથી. ૬. આ અભિપ્રાય પુરાણનો છે. Page #310 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાને સાહિત્યસંગ્રહ-ભાગ ૨, અિમિ કૃતઘ. यत्र यो मुच्यते प्रायस्तत्र स्तेयं करोति सः। कथं न हरते वारि, वारिमध्यस्थिता घटी ॥ ७ ॥ सूक्तिमुक्तावली. જે મનુષ્ય જ્યાં મુકાય છે ઘણું કરીને તે પુરૂષ ત્યાંજ ચોરી કરે છે. શું પાણીના મધ્યમાં રહેલી ઘેડ પાણીની ચોરી કરતી નથી ? ૭. અસત્યવાદી મહાદુઃખી. ઉપનાતિ (૮–૧). सौहार्दविश्वासविनाशि वैरसन्तापपापक्षयदुर्गतीनाम् । स्थान तथा मूकनडखनिन्दापदं निदानं विपदामलीकम् ॥ ८॥ અસત્ય ભાષણ સ્નેહ તથા વિશ્વાસનો નાશ કરનારું છે, વેર, સંતાપ, પાપ, ક્ષય તથા દુર્ગતિનું સ્થાન છે. તેમ પુનર્જન્મમાં મુંગાપણું, જડપણું અને નિંદાને આપવાવાળું છે અને તમામ દુઃખોનું નિદાન છે. માટે સર્જન પુરૂષે સર્વથા અસત્ય ભાષણને ત્યાગ કરે. ૮. અસત્ય વાક્યથી વસુ નામનો રાજા નરકમાં પડે છે. अलीकवाक्योद्भवपापपङ्कसम्भारसम्पूरितकाययष्टिः। अधः पपात प्रथितापकीर्तिर्वसुः क्षितीशः सह सप्तवंश्यैः॥९॥ - નરવર્મચરિત્ર. અસત્ય ભાષણથી ઉત્પન્ન થયેલ પાપરૂપી અંક (કાદવ) ના સંભારથી જેની કાયા પૂર્ણ થયેલ છે અને જેની અપકીત્તિ પૃથ્વમાં પ્રસિદ્ધ થયેલ છે એ વસુ નામને રાજા સાત વંશજ પુરૂષ સાથે નીચે પડે છે. અર્થાત નરકગામી થયેલ છે. ૯, સમુદ્રનું પણ પાછું હઠવું. एवं करोमीति कृतप्रतिज्ञो, यः स्वीकृतं नैव करोत्यसवः । यात्यस्य संस्पर्शजकश्मलानां, प्रक्षालनायाब्धिरपीह नालम् ॥ १० ॥ सूक्तिमुक्तावली. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૭૯ પરિચ્છેદ, મૃષાવાથ-અધિકાર. આ પ્રમાણે હું કરું છું (કરીશ) એમ પ્રતિજ્ઞા કરીને હૈર્ય હીન એ જે પુરૂષ સ્વીકારેલ કાર્યને કરી શકતા નથી તેવા પુરૂષને અડકવાથી ઉત્પન્ન થયેલ પાપનું પ્રક્ષાલન કરવાને આ લેકમાં સમુદ્ર પણ સંપૂર્ણપણને પામતે નથી. અથત ભ્રષ્ટપ્રતિજ્ઞ મનુષ્યને અડકવાથી પણ પાપ લાગે છે કે તે પાપ ? એવડું મહેસું છે કે તેને મળ આખા સમુદ્રના પાણીથી પણ બેઈ શકાતે નથી. ૧૦. અસત્યથી હાનિ. વાસ્થવૃત્ત. असत्यमप्रत्ययमूलकारणं, कुवासनासद्म समृद्धिवारणम् । विपनिदामं परवञ्चनोर्जितं, कृतापराधं कृतिभिर्विवर्जितम् ॥ ११ ॥ જૂઠું બોલવું તે અવિશ્વાસનું કારણ છે, (અર્થાત્ જા હું બેલનારને કઈ વિશ્વાસ કરતું નથી,) પાપબુદ્ધિનું ઘર છે. લક્ષમીને આવતી અટકાવનારું છે, દુઃખનું કારણુ (આપનારું) છે, બીજાઓને છેતરવામાં બળવાન છે, વળી તે . (અસત્ય વચન) પાપવાળું છે, તેથી સત્પરૂએ તે વચનને ત્યાગ કર્યો છે. ૧૧. તથા– शिखरिणी. यशो यस्याद् भस्मीभवति वनवह्नरिव वनं, निदानं दुःखानां यदवनिरुहाणां जलमिव । न यत्र स्याच्छायातप इव तपासंयमकथा, कथश्चित्तन्मिथ्या वचनमभिधत्ते न मतिमान् ॥ १२ ॥ सिन्दूरप्रकर. બુદ્ધિશાળી મનુષ્ય કયારે પણ મિથ્યા વચન બોલતેજ નથી, (કારણકે) જેમ દાવાનળથી વન નાશ પામે છે તેમ જ ડું બેલવાથી (મનુષ્યની) કીર્તિ નાશ પામે છે, જેમ વૃક્ષેનું નિદાન (પષક) જળ છે, તેમ દુઃખનું નિદાન (આપનારું) અસત્ય વચન છે, જેમ તડકામાં છાયા નથી, તેમ અસત્ય વચનમાં તપ તથા ચારિત્રની વાર્તા પણ નથી. (અર્થાત અસત્ય વચનને ત્યાગજ કર.) ૧૨, Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ—ભાગ ૨ જો. શેષનાગથી ખળવાન્. शार्दूलविक्रीडित. जिचैव सतामुभे फणवतां स्रष्टुश्चतस्रश्च तास्ताः सप्तैव विभावसोर्नियमिताः षट् कार्त्तिकेयस्य च । पौलस्त्यस्य दशाभवन्कणिपतेर्जिङ्घा सहस्रद्वयं, તથા અમ जिह्वालक्षशतैककोटिनियमो नो दुर्जनानां मुखे || १३ ॥ सुभाषितरत्नभाण्डागार. સત્પુરૂષોને એક જિહ્વા (જિભ) છે, ણવાળા સર્પાને એ જિહ્વા છે, બ્રહ્માજીને ચાર જિહ્વા છે, અગ્નિને સાત છે, કાન્તિકસ્વામીને છ અને રાવણને દૃશ તથા શેષનાગને બે હજાર, એમ જિહ્વાને નિયમ છે પણ મિથ્યાવાદીદૃષ્ટ મનુષ્યના સુખમાં લાખ ભેા છે કે કરોડ઼ છે તેના નિયમજ નથી, ૧૬. જાડું એલવાથી થતી હાનિ દાહા. જૂઠ્ઠા આલાનું જુએ, બધું જૂડમાં જાય; વિછી કરડે ભાંડને, સાચે જૂઠ મનાય. જે જન કદી જૂઠા પડે, એક વાર ા ઠામ ; સુણતાં સંશય ઉપજે, તેના બેલ તમામ. મનહર. જૂહુ બેલી અને દીએ સત્યતાની શિખામણ, લેાકને કહેા તે ઉપદેશ કેમ લાગશે; જૂઠ્ઠું' ખેલે તે જરૂર મહાપાપનુંજ મૂળ, જૂહું ખેલવાથી શૂલ સહુધા જાગશે; જૂઠું બેલે તે ગણાય રટને ગુન્હેગાર, જૂહુ એકલનારતણા ભારાજ ભાંગશે; કહે દલપતરામ જાણવું જરૂર આમ, ફાઇ સમે કારટ સાચા જવાબ માગશે. 2 23 ૧૪ ૧૫ ૧૬ Page #313 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. મૃષાવાકય અધિકાર. ' જૂઠાના જરૂર જીઆ જગમાંથી જશ જાય, જીન્યા તે ન જન્મ્યા જેને જન જાણે જૂઠા છે; જૂઠ્ઠું બેલી જગતને સમજાવે જેમ તેમ આ લેાકમાં એવું જાણા એના દિન ઉઠયા છે; જૂઠું· બેલી જાણે તુષ્ટમાન કરી માન પામું, ત્રિભુવનમાંહી કહે તેને કાણુ જીયા છે; જાડા ખાલા જન ચાર દ્વાર કે હરામખાર, કહે દલપતરામ અને રામ રૂાા છે. . દશ મઢ ખેલનાર આ સમે અપાર દીસે, રાવણની ઉપમા લખી, નથી નવાઇની ; ઉપમા પ્રમાણે ચિત્ર ચિત્રવાની ચાલ પણુ, ‘ભાસે દેશ દેશમાં હમેશ ખાઇભાઇની; ઉપમા વિના આનન્દ્વ ઉપજે ન અંતરમાં, તે તે છે પુરાતનની રીત પડિતાઇની; સુણેા રૂડા રાજહુંસ દાખે દલપતરામ, વિની ન ચૂક મૂનીજ મૂરખાની. તેમજ-~ પ. (હરિ ભજનવિના॰એ ઢાળ). લપત. ૨૮૧ inver ૧૭ ટ્રેક જાડું' જૂઠ્ઠું, જા હું ખાવું પીવું જાડું ચાલવું ! અવધી અવધી! જા હું મેળવવું જર જૂઠ્ઠું મ્હાલવું! ૦૫વહાર વિશેષ બગાડયા છે, નીતિ ને ન્યાય નસાડયા છે, એ સાર છેવટે કાઢયા છે— જા હું જે ઊડાડેજ અસત્ય કહી, તે તે પાંચેલ ગણાય સહી, રે! લેશ સત્યનેા અંશ નહિ— વેપારવિષેજ અસત્ય વિના, ચાલે નહિ મૂડી થાય ના ! માટે એમાં નહિ એની મના!’— ૧૮ જૂહું ૧૯ બુઢિ સાક્ષી પૂરે કેરટમાં, ગભરાય ન સમ ખાતાં ઘટમાં, ઉલટી વૃદ્ધિ થઈ ખટપટમાં— જૂઠ્ઠું' જૂઠ્ઠું ૨૦ જહું હું ૨૧ ઉલટી તેમાં ચતુરાઇ ગણે, પ્રભુના હૂકમ હંમેશ હણે, પણ પાપી ધીરજથી ન ણે— જૂઠ્ઠું' જૂહું ૨૨ જાડું જૂહું ૨૩ સુખાધ ચિંતામણિ-વલ્લભદાસ પાપટભાઈ. Page #314 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે. અષમ ગ૨ઉપર ગપ, દિલ્હીને જયમલ્લ નામને મલ્લ બાદશાહના તમામ મલેસાથે કુસ્તી કરી જીત મેળવી ઘણે હરખાઈ ગયે અને કહેવા લાગ્યું કે હવે અહીં તે મારા જેવું કંઈ જબરું નથી. અહીં નથી તે દુનિયામાં પણ ક્યાંથી હોય! અરે! કેની માએ શેર સૂંઠ ખાધી છે કે મારી બરાબરી કરી શકે? માટે હવે તે દિગ્વિજય કરવા ચૂકવું નહિ. ઘણુ રાજારજવાડા છે ત્યાં જઈ કાંતે લડનાર અને તે નહિ તે સવા મણ સેનાના પૂતળાની માગણી કરવી. લડનાર તે કઈ હશે ત્યારે આપશેકની? આમ કરવાથી સેનાનાં પૂતળાં મળશે માટે આ કમાવાની તક ખોવી નહિ. વળી દુનિયામાં આપણું જીતના ડંકા વાગે એ થાડી મગરૂબીનું કારણ નથી. આવા વિચારથી પરદેશમાં વિજય કરવા નીકળે. મેટા મેટા રજવાડા અને શહેરમાં જયમલ્લ ફરી વળે, ત્યાં કઈ લડનાર મળ્યું નહિ; પરંતુ જ્યાં જ્યાં ગયે, ત્યાંથી વિજયની નિશાની તરીકે સવા મણ સોનાનું પૂતળું લીધું. આ પ્રમાણે ચાળીશ પૂતળાં એકઠાં થયાં પણ કે માથાને મળે નહિ. મલ્લને આથી ઘણેજ ગર્વ ઉપજ્ય. જ્યમલ્લ ફરતે ફરતે અમદાવાદની બજારમાં આવી ચડે. કમર પર ચાળશ પૂતળાં સેનાના બાંધીને ચૂટા વચ્ચે ઉભા રહી કહ્યું કે, મારી સાથે કઈ લડનાર આપે, નહિ તે સવા મણ સેનાનું પૂતળું આપે. ઘણા લોકે એકઠા થયા હતા તેમાંથી “પારકા છોકરાને જતી કરવા '' મશ્કરીમાં એક જણ બેલી ઉઠયે કે–અહો મલ્લ! તમારી સાથે લડે એ ગાંગલી ઘાંચણને કરે તડીઓ અમારા શહેરમાં છે. તેને ત્યાં જાઓ તે તમારી સાથે લડશે. મલ્લ તે લાગલેજ ગાંગલી ઘાંચણને ઘેર ગયે અને તજવીજ કરી તે ઘરમાંથી કતડીઆની ઓરતે જવાબ આપે કે તે તે ઘેર નથી, ગામ ગયા છે.” મલે ફરીને પૂછયું, “યે ગામ ગયે છે અને ક્યારે આવશે?” બાઈએ ઉત્તર દીધે કે અહીંથી ત્રીશ ગાઉઉપર ગામ છે, ત્યાં અમારા શેઠનું સે ગાડાં લટું છે, તે લેવા આજ સવારના ગયા છે, તે લઈ સાંજે પાછા આવશે. પતાની ખાંધપર ખેંચી લાવવું છે, માટે ઘડીક મોડું વહેલું વખતપર થાય તો થાય, પણ આજે અચુક ઘેર આવશે. મલે આશ્ચર્ય પામી સવાલ કર્યો કે ખાંધપર શી રીતે લાવશે? બાઈએ કહ્યું કે દરેક ગાડાને ઊંટડો આગળના ગાડામાં ભરાવી સૈથી આગલા ગાડાને ઊંડે પોતે ખાંધપર લઈ ખેંચશે એટલે તમામ ગાડાં ખેંચાતાં આવશે. ઘાંચણનાં આવાં વેણ સાંભળી મલ્લના તે હાંજાજ ગગડી ગયા. અધ. ધધ! સે ગાડાં લેટું ખેંચી સાઠ ગાઉને પંથ કરી ઘેર સાંજે પાછા આવશે! * કૌતુકમાળા. Page #315 -------------------------------------------------------------------------- ________________ - X ) ના જ છે. આ પિરિશ છે. મૃષાવાક્ય અધિકાર. ઘણી અજબની વાત છે! ઘાંચી જબરે દેખાય છે! પણ તેની સાથે લડવું તે ખરું. ‘હિંમતે મરદા તે મદદે ખુદા” એને કાંઈ દાવપેચ આવડતા નહિ હશે, તેથી હું તેને સહેજવારમાં હરાવીશ, પરંતુ અહિં લડવું ઠીક નહિ. કદાચ દેવઈચ્છાથી ઘાંચી જીતે તે શહેરના લેકે મારી ફજેતી જુએ, માટે તેની સામે જવું અને વગડામાં કુસ્તી કરવી એ ઉત્તમ રસ્તો છે. કદાચ આપણે હાર પામીએ તે પરબારા પોબારા ગણવાનું ઠીક પડે. આ વિચાર કરી જયમલ ઘાંચીની સામે ચાલ્યું. ઘડાક ગાઉ ચાલે એટલે ઉડતી ધૂળવચ્ચે ગાડાંઓની હારની હાર આવતી દીઠી. વગર બળદ ગાડાં આવતાં જે, તેણે જાણ્યું કે ઘાંચણને છોકરેજ એ ગાડાં ખેંચી લાવતે હશે. નજીકમાં આવ્યું ત્યાં તે ખાત્રી થઈ કે આ માણસ મારી સાથે લડનારે છે, તેથી કાંઈ પણ ચેતવણી આપ્યા સિવાય જયમલ્લે એકદમ ધસારો કરી ઘાંચીને ભયપર નાંખ્યો. ઘચી કાંઈ મલને ગાંયે જાય એ નહોતા. યુક્તિથી મલના હાથમાંથી છટકી સામે મૂછપર તા૨ દેતે, જંઘાતાડન કરતે તથા મોટા ડેાળા ઘુરકાવ, મલની સામે તિરસ્કારથી જેતે ઉભા રહ્યા. મલે એક જબરી રીડ કરી ઘાંચીની ગરદન પર થપ્પડ મારી, તેને પાડી, પતે ઉપર ચડયે તેજ ઘાંચી પણ પેચ કરી તળેથી ઉપર થઈ ગયે. આ રીતે ભયપર બંનેની મરદામી કુસ્તી ચાલી. પરસ્પર લડતા જાય છે ને ઉપર તળે થતા જાય છે. કેઈ કેને ચીત કરવા સમર્થ થતે “નથી. એવામાં બંને પાંચ ગાઉ આગળ નીકળી ગયા. એકતરફ ગાડા માંહેલું લેતું વેરાઈ ગયેલું છે અને બીજીગમ મલની કમરેથી છૂટી ગયેલાં સેનનાં પુતળાં પણ પડયાં છે. તેવામાં જંબુરી નામની એક કેળણુ છાણ વીણવામાટે ટેપ લઈ આવી, તેની નજરે એ બધું પડયું. ચારેતરફ જોયું છે કે માણસ દીઠું નહિ તેથી જબુરી હરખાઈને તમામ લેતું તથા તેનું ટેપલામાં ભરી ટેપલે પોતાની જાતે માથાપર ચડાવી ગામeણું ચાલતી થઈ! પેલે મલ્લ અને ઘાંચી છેવટે થાકી ગયા. કેઈની હારજીત થઈ નહિ એટલે કાયર થઈ છૂટા પડ્યા. મધુના મનનું અભિમાન ઉતરી ગયું. અરે! હજી હું જીતી ન શકું એવા જોરાવર પણ પડ્યા છે! આથી તે નરમ ઘેંસ અને ગર્વ રહિત થઈ ગયે. ઘાંચીના મનમાં અભિમાન વધ્યું. આહા! જયમલ જે દિગ્વિજય કરનાર મલ પણ મને જીતી શક્યું નહિ, તે હવે મારી બરાબરી કરનાર કેશુજ હોય? એમ માનવા લાગ્યા. બંને જણ પોતાના માલની તપાસ કરવા આવ્યા તે ફક્ત ખાલી ગાડાં જોયાં. પૂતળાં કે તું માલમ પડયું નહિ, તેથી તેઓ પણ વિસ્મિત થઈ આસપાસ જેવા લાગ્યા, તે દાણું દૂર એક બૈરીના માથા ઉપર સુંડલે જોવામાં આવ્યો તેમાંનાં પૂતળાને ચળકાટ જોઈ બંનેને ખાત્રી થઈ કે એ સઘળું તે બાઈ લઈ જાય છે. તે એટલેબધે દૂર હતી કે સાદ કરવાથી સાંભળે એમ નહોતું; તેમજ ઉતાવળી ચાલી Page #316 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસ હવભાગ ૨ એ. એમ જતી હતી તેથી થાકેલ પાકેલ મલ તથા ઘાંચી તેને પહોંચવાને શક્તિવાન હતા નહિ. તેથી નિરાશ થઈ ગયા. ઘાંચીના મનમાં આવ્યું કે, અરે! હું ફક્ત લોઢાનાં ગાડાં ખેંચી લાવ્યો તેથી મને કેટલુંક દુઃખ થયું છે. પણ આ તે લેઢા ઉપરાંત પૂતળાંને ભાર છતાં ઝડપથી ચાલી જતી જણાય છે, તો એ મને પણ ટક્કર મારે એવી ખરી. આવા વિચારથી તેનું અભિમાન ઉતરી ગયું. જંબુરીના માથાપરને અગાધ ભાર તેને કુલના જેટલે હલકે હતે. તે અતિશય મગરૂબી સાથ લટક મટક કરતી જાય છે તેવામાં એકાએક જબરો વંટેળીઓ ચડી આવ્યું. તેના વમળમાં જંબુરી અટવાઈ ગઈ ને માથાને ટેલે આકાશમાં ઘણે ઉંચે ઉડ. વંટોળીઓ નરમ પડે એટલે ટેપ નીચે ઉતરવા લાગ્યા, તે ઉતરતાં ઉતરતાં રાજાની રણું બારીએ જોતી બેઠી હતી તેની આંખમાં પડે. રાણીએ તે આંખ ચાળી દાસીને બુમ મારી કે મારી આંખમાં કાણું પડયું તેથી વેદના બહુ થાય છે. દાસીએ તરતજ લાલ નામને કાણીઓ હજામ જે કણું કાઢવામાં હોશિયાર હતું તેને તેડાવ્યું. તેણે આવી આંખ ફાડી મા હે નજર કરી તે સોના ને લોઢાના ઢગલા જોયા. તેથી પક્કા હજામે રાણી પાસે માગી લીધું કે મારી મહેનતના બદલામાં આંખમાંથી જે કશું નીકળે તે મને આપવું. રાણીએ આવી નજીવી માગણું હશીન કબુલ રાખી. હજામે ધીરે ધીરે આંખમાંથી તમામ લોઢું, સોનું તથા ટેપલે બહાર કાઢયાં. ૧૦૦ ખાંડી લેતું તથા સવા મણનું એક એવાં ચાળીશ સેનાના પૂતળાંને ઢગલે જે, લડીએની દાનત બગડવા લાગી. પણ રાણીએ વચન આપ્યું હતું. તેથી તમામ હજામને લઈ જવા દીધું. સૌ કોઈ હજામને શાબાશી આપવા લાગ્યા. રંગ છે! છે તું હાજર ન હતી તે રાણીની આંખમાંથી આ બધું કાઢત કોણ? અલ્યા તું ક સબી ખરે! બીજાને ભાર નહિ. આવાં વાક્યથી તે બહુ ફુલાવે. અદક પસળીને અભિમાન આવ્યું ! કાણુઆ હજામની ડગળી ચસકી તુરત તે લુહારને ત્યાં ગયે અને આંખમાંથી નીકળેલા લેઢ ને ચીપીઓ કર. તથા સેનાનાં પૂતળાં ભંગાવીને ઘુઘરીઓ કરાવી, ચીપીએફરતી રંગાવી. આ ચી. પીએ કેથળીમાં રહી શકે એ નહોતે તેથી તે ખભાપર કે હાથમાં રાખી ઘુઘરીઓને ઘમકાર કરતે બજારમાં હજામત કરવા નીકળે તે વખત દેશી પરદેશી લેકે જાએ તે વિમિત થઈ હજામને તે સંબંધીની વાત પૂછે. મૂળ મિ ને દારૂ પીધે, તે મિસાલે મૂળ તે દેઢ ડાહ્યા ને વળી કાણી : તેમાં વળી કણું કાઢયાની વાત હાથમાં આવી તેથી એવા ઓળથી વાત કહે કે, સાંભળનારના મનમાં હજામની બરાબરી કરનાર કોઈ નથી એમ ઠસી જાય. આ વાત જંબુરી કેળણના જાણવામાં આવી એટલે તેણે પોતાને ટેપલે વળી આમાં ઉડી ગયે હતું તેજ તે જાયે. આથી તેને ગર્વ ઉતરી Page #317 -------------------------------------------------------------------------- ________________ પદ્મિા મુબાબાચ અધિકાર. ૫ ગયે, જે ભાર હું માથાપર રાખતી તેજ રાણીની આંખમાં રહ્યા તા ધન્ય છે તેમને !! એક દિવસ વગડામાં રહેનારા એક જડસાજેવે ભરવાડ હજામત કરાવવા શહેરમાં આન્યા. તેને જોતાં જોતાં કાણીએ લાલે હજામ મળી આવ્યે. તેણે કહ્યું, “ અલ્યા હુામ! મારી હામત કરતા જઇશ ?” લાલાએ હા કહી, તેથી તેની હજામત કરવા એક દુકાનના આટલાપર તે લાલીએ બેઠા. હજામત કરી રહ્યા પછી હાંસે હોંસે હજામ પેલા ચીપીઆવતી નાકમાંના વાળ લેવા માંડયા. એવામાં ભરવાડે ઉંચા શ્વાસ લીધેા તેથી ચીંપીએ નાકમાં ચાલ્યે! ગયા!! હજામ તાતા ઉના થઈ ભરવાડસાથે તકરાર કરવા લાગ્યું કે મારે ચીપીએ લાવ. ભરવાડ કહે, “ મે કાંઇ લીધેા નથી. શ્વાસ ભેગા ઉંચા ચડી ગયા તેમાં મારે વાંક શે? જ્યાં હાય ત્યાંથી શોધી લે.” હુજામ કાછડે વાળી માથુ ભરવાડના નસકેારાં આગળ રાખી ઉભા રહ્યા. ભરવાડે શ્વાસ ઉંચે ચડવ્યે એટલે સડસડાટ નાકમાં હજામ પણ ચાણ્યા ગયા. ચીપીઆની તપાસ કરવા અંદર ચારે તરફ કર્યા પણ કાંઇ પત્તા લાગ્યા નહિ છેવટ તેની આશા મૂકી બહાર નીકળવાના માર્ગ શોધવા લાગ્યું તે તે પણ મળે નહિ. નિરાશ થઇ એક ઠેકાણે બેઠા. એવામાં તેને એક મારી મળ્યે તેને પૂછ્યું, “ ભાઈ મારે ચીપીએ કયાંએ દીઠે !” આારી કહે, તને તારા ચીપીયાની પડી છે; પણ મારી નવસેા નવાણું સાંઢ આજ ત્રણ મહિના થયાં અંદર આવી છે પણ જડતી નથી માટે તેની તે વાત કર !! ” હજામ આ સાંભળી હેરત પામી ગયા. અને ખેલ્યું કે ખાપત્રીઆ! હવે તે ચીપીયાની મા મૂઇ પણ જો જીવતા બહાર નીકળીએ તે અસ છે, માટે કાંઈ રસ્તા તે બતાવ? રબારી કહે છે, “ નિકળવાના રસ્તા તે ધીશું ત્યારે હાથ આવશે, પણ આજ ત્રણ મહિના થયા નાકમાં રહીને શરદી થઇ ગઇ છે, માટે મારી પાસે ચકમક છે તેને દેવતા પાડી ચલમ પીએ.” એમ કહી મારીએ ચકમકવતી દેવતા પાડયા ને ચલમ ભરી પીવા લાગ્યું. આથી ભરવાડના નાકમાં સળવળાટ થઈને છીંકા આવી. તેના જોરથી મારી, હજામ, ચીપીએ ને નવસા નવાણું સંઢ બહુાર નીકળી પડયાં!! હજામને ગર્વ તદ્દન ઉતરી ગયા. ". આ વાત તદ્દન અશક્ય છે તેથી તે ગપ કહેવાયછે. તેને હેતુ વાતમાં ખુલ્લા છે. ગપ સામે ગમ. દિલ્હીમાં રહેનાર ડખાં અને રણધીરસિંહું બે મિત્ર હતા. એક સમયે તેઓ હાસ્યવિનેદની વાતા કરતા હતા તે વખત ડખાં પોતાના દિલેાજાન Page #318 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય ગ્રહ-ભાગ ૨ ન પ્રભ k દાસ્ત રણધીરસિંહને કહેવા લાગ્યા કે, “યાર, અમ જમાના ફ઼િ ગયા ! કુછ કૈહુનેકી ખાત નહીં. હુમેરા બાપુ બાદશાહુકા ખડા રિસાલદાર થા, ઉસ્કે તાબેમે ઘેાડેસ્વાર થે ઇસ્કી તેા કુછ ગીનતીખી નહીં હાસકતી ! ઘેડેકે વાસ્તે તત્રેલાખી કયા ખડા!! ઉસ્કા એક છેડા ઉત્તર તે દુસરા દખન!!! . શ્વેતા રણધીરસિંહુ વિસ્મિત થઇ ગયે પણ ગાળે મરે તેને વિખે નહિ મારવાનું 'ઉત્તમ ધારણ ધ્યાનમાં લઇ વિચાયું કે એને એના જેવીજ ટાઢા પહોરની તાપથી સમજાવવા એ વધારે સારૂં છે. તેથી તે ખેલ્યા, “ ભાઇ, એ વાત ખાદશાહના વખતની હોય તેમાં નવાઇ નહીં, મારા બાપને હથિઆરને ઘણા શાખ હતા, અનેક જાતના દેશી પરદેશી હથિઆર ભેળાં કરી રાખતા હતા, તેમાં એક ભાલે એવડા મોટા હતા કે તેના એક છેડા જમીનપર તે બીજો આસમાનમાં !'' *ડખાં-—એ તે બડા ગપ! એતા ખડા ભાલા રખતૅથે કીવર!! સારે દિન હાથમે તે નહીં રખતેથે!! રખનેકા ઠિકાના ખતાએ તમ તુમ્હારી ખાત સચી, નહીં તેા અડા ગપ. રણધીરસિંહું—(હસતા હસતા) તમને ખબર નથી !! એ ભાલે તે તમારા માપના તબેલામાંજ મૂકતા હતા ! ! ! આ સાંભળી મિમભાઇ ઘા માની ચૂપ થઇ ગયા. (હવે જો રણધીરસિહુને જૂઠા પ!ડવા એવડા તમે નહાતા એમ કહેવા જાય તે પાતે કહેલી વાત પણ ખેાટી પડે.) ટ્રેઇની વાત ખાટી હોય તેા તેને માટેજ ખાટી કહેવાના કરતાં કહેનાર માણસને રીસ ચડે નહિ અને પેાતાની વાત ખાટી છે એમ સહેજ સમજી જાય એવી યુક્તિ આ વાત બતાવી આપેછે. ગપમાં ગોટાળા. "6 જરી જુઠ એલન લેાભ વશ થઈ ટેક નહીં તજ જીવતાં.” *એક તપસ્વી દરીઆકિનારાઉપર બાર વર્ષની અવધની અમરફળ મેળવવા પુષ્કળ તપશ્ચર્યા કરતા હતે. તેને તપશ્ચર્યા કરતાં કરતાં સાડા અગ્યાર વરસ થયાં, તે વખતે દરિયાકિનારે વૃક્ષમાં વસતા સેતાને તે તપસ્વીનું સત્ય જોઇ વિચાર્યું કે આનું મન સંસારના પ્રપંચી કામેથી કિવા દુષ્ટ વિકારોથી કૃષિત થયું છે કે નહિ ? એ પરીક્ષા તેા કરવી જોઇએ, એમ વિચારી તે સેતાને કાગડાનું રૂપ ધારણ કર્યું જે વૃક્ષ નીચે તપસ્વી તપશ્ચર્યાં કરતા હતા, તે * અલ બાદશાહ. Page #319 -------------------------------------------------------------------------- ________________ - vv N = જ પરિવછેર, પૃષાવા-અધિકાર. ઝાડઉપર ઘણા વખતથી હંસ ને હંસની રહેતાં હતાં, તે પૈકી હંસરાય ફરવા ગયેલું હતું અને હંસિની ત્યાં બેઠેલી હતી તેના માળામાંજ તે કાગડે જઈ બેઠે. જ્યારે હું ઘેર આવ્યું અને કાગડાને પિતાના મકાનમાં બેઠેલે દીઠે તેથી તેને પૂછયું કે- તું મારા મકાનમાં કેમ બેહિ છે ચાલતે થા અહિંયાથી” હંસનું આ પ્રમાણે બેલવું સાંભળી કાગડે છે કે “આ ઘર મારૂંજ છે.' છતાં તું મને અહીંથી કહાડનાર કેણ છે? આવું કાગડાનું બોલવું સાંભળી હંસને ઘણોજ ગુસે આવ્યો અને બને જણની વચમાં ભારે તકરાર જામી. છેવટ હંસે વિચાર્યું કે “આખર કાગડાની જાત નીચ છે જેથી એની સાથે વિશેષ બલવું એ મારા ભૂષણને કલંકિત કરનારું છે માટે અદલ ઈન્સારી દિલહીપતિ શહેનશાહ અકબરશાહ હજુરમાં જઈ અરજ ગુજારું તે આ ની. અને એગ્ય શિક્ષા આપી મને મારી હંસિની તથા મકાન અને બચ્ચાં સ્વાધન કરી આપશે.” આવા વિચારથી અકબરશાહની હજુર જઈ પોતાની સર્વ હકીકત રેશન કરી, તેથી બાદશાહ આલીજહાંએ તે કાગડાને બે લાવી મગાવવા હુકમ કર્યો. હંસ બાદશાહ અગાડી ફરિયાદ કરવા ગયા છે, એવું કાગડાનું રૂપ ધારણ કરનાર સંતાનની સમજમાં આવ્યું, ત્યારે કાકી કાક શબ્દ પોકારવા લા પે, જેથી જ્યાં ત્યાંથી સેંકડો કાગડા ત્યાં આવી પહોંપા અને પૂછવા લાગ્યા છે- કેમ શું કામ માટે બોલાવવાની જરૂર પડી?' કાગડે છે કે “ભાઈ ! આજે તમને ઘણું અગત્યના કામ સારૂ બે લાવેલ છે, કે આ હંસિનીના હંસે મારા ઉપર અકબરશાહ અગાડી ફરિયાદ કરી છે, તેથી ત્યાં મને પણ તેડું થશેજ. માટે તમે સઘળાએ એટલી જ સાક્ષી આપવી કે, આ હંસિની આ કાગડાની વહુ છે અને એની સાથે જ્યારે તે પરણ્ય હતું ત્યારે અમે સઘળા જાનમાં ગયા હતા, તેથી કહી શકીએ છીએ કે, આ હંસિની અને એ મકાન તથા બચ્ચાં વિગેરે આનાં જ છે. જો તમે મારી આ વખતે આટલી તરફદારી–પક્ષ કરશે તે, એક મડદું બતાવીશ કે જેથી તે એક મહિના સુધી તમારે ખાવાનું ચાલશે. આ પ્રમાણે કાગડાનું બેલવું સાંભળી સર્વ કાગડાઓએ તે મડદાંની લાલચને લીધે કાગડાના કહેવા પ્રમાણે કબુલ કર્યું. પછી પેલા કાગડારૂપી સેતાને તપસ્વીને જઈ કહ્યું કે તમે ઘણું મુદતથી તપશ્ચર્યા કર્યા કરે છે; છતાં કશી હજુ ઇષ્ટસિદ્ધિ થઈ નથી માટે જે જરા મારું કહ્યું માનો તે જેમાટે સાડા અગીઆર વર્ષથી મહા દુઃખ વઢે છે તેજ ધારેલી વસ્તુ-સુંદર અમરફળ લાવ્યો છું તે તમને આપું, એમ કહી અમરફળ દેખાડયું. એટલે તપસ્વી તે લાલચને વશ થયે અને કહેવા લાગ્યા કે, શું કહેવા માગેછે? તમે જે કહેશે તે હું કરવા કબુલ છું આ પ્રમાણે તપસ્વીનું બેલડું સાંભળી સેતાને વિચાર્યું કે “લેટમાં પાછું પડયું, લાલચમાં લપટાયા, અડ! યેગી, યતિ, અબધુત, સન્યાસી, ઉદાસી અને મહાત્માઓ, અરે! ઇંદ્રાદિક દેવે પણ લેભની ઝપટમાં લપેટાઈ ગયા છે! લે એજ પાપનું મૂળ છે! લેભ Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ-ભાગ ૨ જે. અષમ એજ સર્વ કર્મ, ધર્મ, અને શરમનું સત્યાનાશ વાળનાર છે! લેભ એજ મિત્રતા, સગાં, સહદર તથા પુત્રપૌત્રાદિઓમાં વિધિ કિંવા કાપાકાપી કરનાર છે! લેભ એજ સગુણ અને પ્રતિષ્ઠાની હાનિ કરનાર છે! વિશેષ શું કહેવું, પણ લેભમતિ મનુષ્ય મતિ અને રતિને ભ્રષ્ટ કરનાર છે. જે એ દુષ્ટ લેભના ઝપાટાથી બમે છે તેજ જગતને વંદનથી પૂજન કરવા ગ્ય થાય છે અને ધન્યવાદને પામે છે. તદનંતર તપસ્વી પ્રત્યે તે કાગરૂપ સેતાને કહ્યું કે, હું એટલું જ કહેવા માગું છું કે, બાદશાહની હારમાં તમારે કહેવું કે હું સાડાઅગીયાર વર્ષથી જે વૃક્ષ નીચે રહું છું તે વૃક્ષઉપર કાગડે આ હંસિની સહિત સદા રહે છે એમ નિરંતર જોઉં છું તથા મકાન, બચ્ચાં વિગેરે એનાજ છે અને આ હંસ “મારું ઘર તથા સ્ત્રી છે” એ દા ધરાવે છે, પણ તે તદન ખોટ છે; કેમકે સાડાઅગીયાર વરસની મુદતમાં તો મેં એ હંસને તે વૃક્ષઉપર આવેલે કઈ વખત દીઠે નથી. બસ એટલું જ કહેવું. કાગડાનું આ પ્રમાણે બોલવું સભળી તપસ્વીએ તેના કહેવા પ્રમાણેજ અમરફળની આશાએ હા પાડી. કેટલેક વખતે બાદશાહનો મોકલેલો અમલદાર આવી પહોંચ્યા અને દિલ્હીપતિ જહાંપ. નાહને હુકમ તે કાગડાને સંભળાવ્યું, જેથી તે કાગડે તથા કાગડામંડળ શાહની હજુરમાં જવા રવાના થઈ ટુંક મુદતમાં સે દિલ્હીપતિ હજુર જઈ પહે ગ્યા. જ્યારે અકબરશાહે કાગડાને પૂછ્યું કે “આ હંસના ઘરબારને તું જ. બરાઈથી ધણું થઇ પડયે છે એવી ફરિયાદ મા હાર થઈ છે તેવિશે તારું શું કહેવું છે? કાગડે કહ્યું કે હજુર આલી આલમપનાહ! હું જબરાઈથી ધણી થઈ પડે નથી પણ એ પિતાની જબરાઈથી મારા ઘરનો ધણું થઈ પડવા માગે છે, જે હું વાત ખોટી કહેતે હઉં તે મારી પાસે આખી ન્યાત સાક્ષીદાર છે. જેથી તેની ગવાહી-સાક્ષી લઈ દરયાફત કરો, શાહે તે કાગડાઓની સાક્ષી લીધી તે દરેકનું એજ પ્રમાણે કહેવું થયું કે, આ હંસિની એની વહુ છે, કેમકે અમે સઘળા એની જાનમાં ગયા હતા, જેથી હીમ્મતથી કહી શકીએ છીએ કે, એ ઘર કાગડાનું છે અને હંસ જાઢે છે. શાહે આ જુબાની સાંભળી હંસને કહ્યું કે આખી ન્યાત એની તરફેણમાં સાક્ષી આપે છે માટે હવે તારી પાસે બીજો કોઈ પુરાવો છે કે નહિ? હંસ બોલ્યા કે નેક ન્યાયી ખુદા સત્યને બેલી છે! એ કાગડાઓ સાક્ષી પુરે છે તેમાં નવાઈ જેવું શું છે? કેમકે એ પ્રતિવાદીની ન્યાતના છે જેથી એની શરમને લીધે કે પોતાની ન્યાતની મુછ ઉંચી રહે એવા જ્ઞાતિઅભિમાનને લીધે એની તરફદારી કરેજ માટે તેના તરફદારીઓની સાક્ષીઉપર નામદારને વજન રાખવા જેવું નથી, જે એની પાસે બીજા પુરાવા હોય તો તે પૂછે; શાહે કાગડાને ફરી પૂછ્યું કે, આ સાક્ષીઓ કરતાં બીજા કેઈ પ્રમણિક સાક્ષીદાર છે !” કાગડે જણાવ્યું કે હાજી હુજુર! તેજ ઝાડના નીચે એક તપસ્વી સાડાઅગીયાર વરસથી તપશ્ચર્યા કરે છે તેને Page #321 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. મૃષાવાક્ય-અધિકાર. ૨૮૯ બોલાવી મારા કહેવાવિષેની તપાસ કરે. આ પ્રમાણે કાગડાનું બેલિવું સાંભળી હંસે પણ તે તપસ્વી માટે ઉચ્ચ અભિપ્રાય દર્શાવ્યું અને શાહને પણ ખાત્રી ગ્ય સાક્ષી જણાવી. કેમકે તે ત્યાગી તપસ્વી કદી જૂ હું બેલનાર નથી. શાથી કે તેને કેઈની તરફદારી મહમમતા કે મોટાઈ લેભની આશા નથી, જેથી નિરાશવંત ધર્માત્મા જે હશે તે સત્યરૂપ કહી જ દેશે. એમ વિચારી તે તપસ્વીને બેલાવી લાવવા તેડવા મોકલ્યા અને તે તેડાગર ત્યાં જઈ તપસ્વીને બેલાવી લાવ્યા. શાહે તપસ્વીને પૂછયું કે મહાત્મા ! આ કાગ અને હંસના મુકદમામ-કેશમાં આપ શું માહેતગારી ધરાવે છે? તથા આ કચેરીમાં રજુ છે તે હંસિની તથા બચ્ચાં કાગનાં છે કે હંસનાં? તપસ્વી છે કે રૈયતના રક્ષક! આપ સદા આનંદ રહો! આ કેશમાં હું એટલું જાણું છું કે, આ સ્ત્રી આ કાગડાની છે તથા તે ઘર, બચ્ચાં પણ કાગડાનાં જ છે, કેમકે સાડા અગ્યાર વર્ષથી દરિયાકિનારે જે ઝા. ડઉપર આ કાગ રહે છે તે ઝાડતળે હું તપ કરું છું. તેથી આ કાગનેજ દેખું છું, પણ “આ હંસને મેં ત્યાં કેઈ વખત જે નથી.” આ પ્રમાણે તપસ્વીની સાક્ષી પડેલી જોઈ હંસ તે બિચારે ચુપ થઈ ગયું અને વિચારવા લાગ્યું કે, “અરે ! આ સંતમાં પણ કળિયુગે પ્રવેશ કર્યો ! સત્યપણે સાક્ષી ન પૂરતાં દષ્ટામા જે નીચે પક્ષી કાગડા તથા કેવી પારકા માલને અથાવી પાડનાર તેની તરફદારી કરી! જેથી પ્રતીતિ થાય છે કે દુષ્ટ કાગડે કે પ્રકારની અને લાલચ આપી હશે, તેથી લાલચમાં પડી ફંદમાં ફસાવાથી પિતાનું સત્ય ત્રેડી આણે અસત્ય માર્ગ અંગીકાર કર્યો. ખેર મારું ભવિષ્ય! પણ આખર “સત્યમેવ જયતિ એ વાક્યને શું જગતનિયંતા જૂ હું કરશે? જ્યારે સદ્દગૃહસ્થનાં વા જૂઠાં થશે તો મારી સ્ત્રી, ઘર અને બાળબચ્ચાં જશે તે કુરબાન છે એમ વિચારી મુંગે મેઢે ઉભે થઈ રહ્યો અને તે હંસિની તથા બચ્ચાં, ઘર, માલમતા કાગડાને સેપ્યાં. ત્યાર પછી કાગડે કચેરી બહાર નીકળે એટલે બીજા સર્વ કાગડાએ કહ્યું કે ભાઈ! હવે તું મડદું બતાવ કે, કઈ જગાએ છે? કાગડો બેલ્યો કે મૂરખાઓ! જે મડદું હોત તે તમને શું કરવા બતાવત? શું મને બેઠે બેઠે મહિના સુધી ખાઈ આનંદમાં દિવસ ગાળતાં નહોતા આવડતા ! માટે ચાલ્યા જાઓ સીધે રસ્તે નહિ તો અકબરશાહની કચેરીમાં ખોટી સાક્ષી પૂરનારની શી વલે થાય છે તે તમને ખબર નહિ કે હોય? આતે ફક્ત તમારું પ્રમાણિકપણું ખેચરી ઠગ જાત કહેવાય છે તે છેતરાય છે કે નહિ? તે જાણવાજ આટલી ખટપટ ચલાવી છે. આ પ્રમાણે સેતાન કાગડાનું બોલવું સાંભળી કાગમંડળ રસ્તે માપી ગયું. પછી તપસ્વી મહારાજ પણ આવી તે કાગડાને કહેવા લાગ્યું કે તમારી સરત પ્રમાણે કામ બજાવ્યું છે માટે હવે અમરફળ આપે. કાગડે છે કે-“મહારાજ આંખે બંધ કરે અને મોટું ખુલ્લું રાખો” તપસ્વીએ તેના કહેવા પ્રમાણે કર્યું એટલે કાગડે વિષે લાવી તેના માં મૂકી બેત્યે કે “ હવે મોડું ચલા” જ્યારે ૩૭ Page #322 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. ગામ તપસ્વીએ મોટું ચલાવવા માંડયું અને બે કે શુ શુ અરે! આશું કહેવામાં નાખ્યું છે?' કાગડે છે કે “એ જૂ ડું બેલનાર અને લાલચમાં લપેટાઈ સત્ય છોડનારના હેઢામાં જે મૂકવું ઘટે તેજ મૂકયું છે; કેમકે જૂઠું બેલનાર કે સત્ય છોડનારના મુખમાં વિઝાજ નાખવી યોગ્ય છે, લાલચમાં લપટાઈ તને જરા વિચાર ન આવ્યું કે જૂ હું બેલવાથી ધર્મ, કર્મ, તપશ્ચર્યા, વ્રત નિયમને નાશ થાય છે! કયાં હું અને ક્યાં એ હંસ; છતાં કેવળ બેટા કામમાં ખોટી સાક્ષી આપી અનાચારને પુષ્ટ કરવા મદદ આપી, પણ પિતાને ધર્મ શું છે? તેતરફ બિલકુલ લક્ષ આપ્યું નહિ. ધિક્કાર છે તારી તપશ્ચર્યા અને મને વૃત્તિને. હું તે તારી દઢવૃત્તિને જેવા ચાહું છું અને જા દુષ્ટાત્મા તું તે ઉભયભ્રષ્ટ થયે છે, જેથી તારા પાપને પશ્ચાત્તાપ કર. આ પ્રમાણે ફિટકારનાં વચને કહી હંસને બેલાવી હંસિની, બચ્ચાં અને ઘરબાર સુપરત કર્યા તથા પતે પિતાની ઈચ્છા પ્રમાણે વિચરવા લાગે અને હંસ પણ પોતાના સ્થાનકે ગયે. મૃષા વાક્યથી અનેક હાનિ ઉત્પન્ન થાય છે એમ દર્શાવી આ મૃષાવાય અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. - મીત-મયિકાર. 8 $ મધાવચને બેલ્યાની ટેવ પડ્યા પછી અસભ્ય ગાયન ગાવામાં પુરૂષ ડગ યા સ્ત્રીઓ અચકાતાં નથી. તે તેમ નહિ થવા ભલામણની સાથે અસભ્ય ગીતને નમને આપવામાં આવે છે. વિષયસંબંધી ગીતને પ્રતિબંધ. (જે કઈ અંબિકાજિ માતને આરાધશે રે લોલ–એ રાગ.) સુણે સજજને હું શીખ એક ઉચjરે લેલ; લેવા લક્ષમાં વિશેષ વિનતિ કરૂંવે ભેંલ. ગાય ગીત જે કુમારિકા ને કામની રે લોલ; કરી જાગરણ જાગી આખી જામનીરે લેલ. Page #323 -------------------------------------------------------------------------- ________________ પર છે. અસભ્યગીત-અધિકાર. ગીત ધેાળ ગરબા ને રસિક રાસડારે લેાલ ; ઘટે જોડનાર શીર ખૂખ ખાસડાંરે લાલ, કાળેાકેર કર્યા કાનુડાના નામથીરે લેાલ ; મનાવી બહુ બિભત્સ મગાડી મતિરે લાલ. રાશલીલા વિગેરે વિશેષ વર્ણવીરે લેાલ ; કયા નીતિભ્રષ્ટ કાટિનેક માનવીરે લેાલ. ક્યા નેવકે નીતિના નાશ ચિત્તથીરે લાલ ; વ્યભિચારને વધાર્યેા વિષય ગીતથીરે લેલ કૈક કાળજે કલત્ર કરી વ્યાકુળીરે લેાલ : કામ જોશથી મનાવી તે બેમાકળીરે લેાલ. પિયુ પ્રેમને મટાડી ભંગ પાડિયારે લેાલ ; પતિવ્રતા ધર્મ તેમને નસાડીયેરે લેાલ. એનું લક્ષ લાગિયું કન્હેયાલાલમાંરે લેાલ ; ગમે કેમ કથ ફૂટડા ન .હાલમાંરે લેાલ. ગન્યા ગાઇ ગાઇ ગીત ઉર આમળારે લેલ, એને જોઇએ સુંદરવર શામળારે લાલ. વાલાજી વગાડે વનિવષે વાંસળીરે લાલ ; જાગી ઝમકીને ગેાપી સૂર સાંભળીરે લાલ, તેજ વાર સુતા સ્વામી મૂકી સોડમાંરે લાલ ; આવી કૃષ્ણજીની પાસ પૂરા કેડમાંરે લાલ આવી છાપ આપેાઆપ છાતિમાં પડેરે લેાલ ; કામ તૃપ્ત કેમ થાય શીર રહી ડેરે લેાલ. પુષ્ટિમાર્ગમાં બહુ પુષ્ટિ મળી એ વિષેરે લેાલ. દયારામ કાવ્ય કામ નિધ એ મિષેરે લેાલ. જડ્યું નામ એક સર્વને શ્રીકૃષ્ણનુંરે લેલ ; સમાધાન થાય કેમ એવા પ્રશ્નનુંરે લેલ. માત તાત ભ્રાત પ્રીત રીત રાખવીરે લાલ; વિનય સભ્યતાની સાથે વાત ભાખવીરે લાલ, પ્રાણનાથ સાથે સપિ જંપિ ચાલવુંરે લેાલ ; દેરાણી જેઠાણી સાથમાં હળીજવુંરે લાલ. ઘટે સાસુ સસરાનિ કર ચાકરીરે લેાલ; દેર જેઠ વેઠ વેઠવીજ આકરીર લાલ. ૨૧ 3 * ૫ ૐ ७ ૧૦ ૧૧. ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ Page #324 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે. અષ્ટમ બાળ પાળવાજ કેમ પ્રેમ રેમથી લેલ; ઇશની ઉપાસના સુનીતિ નેમથીરે લેલ. એવી રીતના ગીતેની ખૂબ ખટ છે રે લોલ; પરિણામ શુદ્ધ ક્યાંથી નીપજે છેરે લેલ. કામવાસના વિવેકને તાબે રહેરે લેલ; ગરવ જાય ધરવ થાય ગુણને ગ્રહે રે લોલ. પરિતોષ પામી થાય શિતળ છાતડી લેલ : પ્રભુભક્તિ વધે ભાવ હૈયે હરઘડી લેલ. વહેમને વિસારી હેમ ખેમ અંગથી લેલ : પાર ઉતરે સંસાર આ ઉમંગથી લેલ. કવિ પાસ ખાસ ગીત એ જેડાવજો રે લોલ: પછી પ્રેમ કે પુત્રિને પઢાવજોરે લેલ. દેદા ફરવા જવાનું બંધ પાડજેરે લેલ: ગાતાં કાનુડાનાં ગીત અટકાવજેરે લેલ નાગુ વેણ વદનમાંથી વીસશવજેરે લેલ : વલભદાસ તણી વિનતિ વિચારજે રે લોલ. ફટાણાને પ્રતિબંધ. (કેફી સૈયર જેને કંથડે એ રાગ.) ગિરી ફટાણું ગાય છે રે, મરે લાજી લગાડ : કીડા ખરે છે કાનથી, હાંરે બંધ કરે બગાડ. ગોરી રછ બબે કટકા બેલે બધીરે, ભુંડી ભાડે છે ગાળ: બડી મરે નર બાઈલા, હાંરે ઝટ પસે પતાળ ! આ ગાળેજ કઢાવતીરે, એકબીજાની જાય!?? ઉઠે એ શિર ચુંદડી! હરે ઉભાં રૂડાં થાય! મૂછ નથી પણ પુંછ, ગેગે ફેફે થઈ જાય ! જમતાં જમતાં એ સાંભળી, હાંરે ધિક્ક મેટું મકાય. , ૩૦ માતા પિતા ભાઇ ભાળનાંરે, નહિ લાજે લગાર : આજ માંડ માંડ રજા મળી, હાંરે હૈયે હર્ષ અપાર .. જાતિ ઉત્તમ છે આપણરે, એવું શોભે ન મૂખ; મૂખે મર્યાદા ન મૂકવી, હાંરે એમ ભળે ન ભૂખ - ૩૨ બંધી કરી છે કારમીરે કેક નાતે નવીન ; સારી શીખામણ ચણતાં, હરે કેમ એ જમીન ? , ૩૩ Page #325 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. અસભ્યગીત–અધિકાર. તેમજ (રંગમાં રંગમાં રંગમાં રે–એ રાગ.). ભવાઈથી ભૂંડે અતિ, ફટાણને ફાગ: કરડયે કાળી નાગ, કે શીળને સંહરિયે. ગાય છે ગાયછે ગાયછે, આજ ગેરી ફટાણું ગાય છે ; વિષ્ઠા વિવામાં ખાય છે, આજ ગોરી ફટાણાં ગાય છે—ટેક. સામસામાં સંભળાવે ભજનિયાં, ભડવા સાંભળવા જાય છે રે–આજ ૩૪ ગાળાગાળીનાં ગીત ગવાતાં, ભુંડી વાણી વપરાય છેરે. , નામ લઈ લઈને બહુ લલકારે, ઉભાં રૂવાંડાં થાય છેરે. , ૩૫ ફાટે ડાચે બહુ બેલે ડંડાઈમાં, હાંસી કરી હરખાય રે. . માતા પિતા ભાઇ સૈ સાંભળતાં, લાજ શરમ મૂકાય છેરે. , કીડા ખરે કાનથી એ રીતે, છેક હદને છેડાય છેરે. જાણે બનમાં પીધી મદિરા, ચાહન ભુંડું ગણાય છેછે. ફટાણુંની ધામધૂમ મચી રહી, ઘાંટા બેઠા ઘડકાય છે. મેણું ટેણાનું કામ છે મેટું, લાખને કાખને કહેવાય છે. ૩૮ શેઠ શકેને ગાંઠે બંધાવે, રેકડે કડે ન્યાય છેરે. જંગલી જેવાનાં જમતાં જમતાં, શુણ મોઢાં મરકાય છે. , ૩૯ સ્ત્રીને મેઢે ગુણી ફાગ અધમની, અંતર ઉશ્કેરાય છે. ,, રાગ બેંક પર ટીકા ચલાવે, ફાટી નજર ફેરવાય છે. જે હેય બંને બદદાનતનાં, આંખે ઇસારા થાય છે. બેલી બાંડું મેળ મેઢે ઉતારે, ફટ કાળજું કેતરાય છે. ,, ૪૧ વિપ્ર વણકની રીત નથી એ, કેળી નાળીની જણાય છે. ,, • કપાળ વણીકને નાગરી નાતે બંધી કરી સંભળાય છે. , ૪૨ સુબોધ ચિંતામણી–વલ્લભદાસ પિપટભાઇ. - મનહર. ભઠ પ ભવ જેઓ ભવનમાં ભુડું બેલે, ભુંડું બોલવાની રીત ભાંડ કે ભવાઈની ; દીકરી દુહિતા માતા દેખતાં બકે છે દુષ્ટ, નહિ રીત જૂની છે તે જાણવી નવાઇની; Page #326 -------------------------------------------------------------------------- ________________ ઝ , *, vvvvvvv-૧-w". wwwww ૧, ૧૪ vvvvvvv v vani Au, a uvvwwwણvજ,- vvvv5nves-vજનક વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨છે. અરથ વિનાની તેય આનંદ પમાડે એવી, હુહવાટી તેથી સારી હોય છે હવાઇની ; સુણે રૂડા રાજહંસ દાખે દલપતરામ, સારા શબ્દ થકી શભા સાંપડે સવાઈની. ૪૩ દલપત અસભ્યગીતનું વર્ણન તથા તેનાં માઠાં પરિણામને વિચારી કરી સમજુ મનુષ્યએ તેને પ્રચાર બંધ પાડવાની પ્રવૃત્તિ કરવી જોઈએ એ દર્શાવી આ અસભ્યગીત અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. ~: વીવંજ-વિવાર : જેમ અસભ્યગીત ત્યાજ્ય છે તેમ સ્ત્રીઓના અનેક જાતના જે પ્રપંચે છે જોવામાં આવે છે તે પણ ત્યાગ કરવા જેવા છે તેથી તેને લગતે સહેજ ટુંકે નમુને આ અધિકારમાં કવિતારૂપે ગઠળે છે. વ્યાખ્યાનમાં વિશ્વરૂપ સ્ત્રીઓની રાતિ. (આદધા આમ પધારો રે પૂજ્ય અમ ઘર હરણ વહેલા–એ દેશી.) આઠમ પાખી પરવના દિવસે, ઉપાસરામાં આવે; નારી વશ પચીસ મલીને વખાણ સુણવા ભાવે; રૂડે રંગ ધરીને રાજ સુણજે વાત સયાણી–ટેક પાટે બેસી પૂજા નિવારે, ધર્મકથા ઉપદેશે; શ્રાવિકા મળીને માંહોમાંહે, કથા કરવા બેસે; એક કહે સાંભળ સજની, મ્હારી સાસુ મહટી; મહારા ઉપર મન નવી રાખે, એ વાતે છે બેટી. બીજી નારી કહે સુણ બાઈ, મુજ સાસુ મુખ મીઠી ; પણ સારી વસ્તુ સંગે લઈ, આઘે જઈને બેઠી. ત્રીજી નારી તુરત કહે તવ, મુજ સાસુ સુકુલીણી; હારી ઉપર કદીય ન કેપે, જતન કરે મન જાણી ” Page #327 -------------------------------------------------------------------------- ________________ પરછ અસ૫ગીત અધિકાર ધિથી નારી બેલે બાઈ, મુજ વહુઅર ગુણવંતી; ઘરનું કામ ઉપાડી લીધું, મુજને કરી નિચિંતી, પાંચમી નારી પ્રેમ ધરીને બેલે સાંભળ બાઈ; વિનયવતી છે હારી વહુઅર, રીસ નડી તિલરાઈ. છઠ્ઠી નારી બેલે છાની, મુજ વહુઅર ગુણ ભારી; વાત કરતી કિમહી ન થાકે, બે પરધર બારી સાતમી નારી કહે સુણ સજની, શી ક૬ મુજ ઘર વાતે; મારી સાસુ મ્હારી સાથે, વહ્યા કરે દિન રાતે ૮. આઠમી નારી કહે સુણ બાઈ, મુજ પ્રીતમ નવ વે; મુજ સાસુ છે અતિ અણખીલી, તે દેખી દુખ પાવે. ૯ * નવમી નારી બેલે નેહે, મુજ સુત મુજને હારે; વહુઅર ક્યારે વેઠ કરે છે, આવી તેહને વારે. - દશમી દયિતા બેલે દેખી, બાઈ તુમ બલીહારી; વહુઅરને હું રીસ કરું તે, પુત્રથી થાઉં ખારી. એકાદશમી ઈણપરે ભાખે, મુજ વહુઅર વિકરાલી, શીખ દિયંતા શુળી દે છે, ચપલ મહા ચંડાલી. દ્વાદશમી ઈમ બેલે બાલા, મુજ વહુ ઘણી જસ વાણી; સઘળી ઘરની ત્રેવળ સમજે, પણ આખે છે કાણી; , ૧૩ એક કહે સાંભળરે અંબા, મુજ પાડોસણ પાપી; વિના સવારથ વેઠ કરાવે, એથી વાતે થાપી. એક કહે બાઈ હું આવું, ઉપાશરે ઈણિ વેળા; ભૂખે હૈયે ભેજન માગે, ટળે છે રાંધણ વેળા એક કહે મુજ વહુઅર ભેળી, હઠ ઘણી તે તાણે : એકલા હાથે કામકાજ કરવું, તે પરમેશ્વર જાણે. એક કહે સુણ સજની હારી, દુઃખના શી કહું વાત, સાસુ શુલી નણંદ હઠીલી, તેમ દીયરિયે તાતે. એક કહે સુણ મ્હારી માતા, મેં હવે કેમ રહેવાય; સાસુ સસરે પિયુ પોતે, સઘળાં ખાવા ધાય. એક કહે સુણ સાથણ આપણે, એકજ લગે પરણી; હારે હૈયા છાકમ છેળા, હારે નહિ અઘરણી. એક કહે મહારે પાડે આબે, એક કહે મારે પાડી; બાઈ તું લેવાને આવજે, છાશ કરીશું જાડી. ઇ ૧૮ Page #328 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ-ભાગ ૨ અષ્ટમ ~~~-~~- ~ * * * * * પ , ૨૭ એક કહે એમ મારી સાસુ, મુજને લાડ લડાવે; થરે વાવરે સારે સુધરે, મુજ વિણ મૂળ ન ભાવે. એક કહે તે વહુઅર વારૂ, તુજને ભલે જાઈ; હારી વહુઅર મુજને વિગેરે, ખટરસ ભેજન ખાઈ. , એક કહે સાંભળ તું ફેઈ, સજડ બાઈની વાતું : મ્હારે વિહોણું ઓછુંજ નથી, મેં જેવરાવ્યું ખાતું એક કહે સુણ અમુક બાઈ અઘરણીને ખેળે; સાત સોપારી મુજને નાપી, મેં આપીતી સળે. જોઈતી બાઈએ જમવા તેડયાં, શીરે સઘળો ખુટયે : સાઠ દિવસની સુખડી આણી. ખવરાવી કરી કુ. એક કડે મુજ મા બૂટ, પ એકજ ભાંગે: સજ્જ કર્યાવિણ કેમ સુવાયે, અચિંત્યે દુઃખ લાગે. એક કહે મુજ અંગ અકળાયે. આળસ અધિકી આવે; માંકડ મુઆ કરડે રાતે, તેહથી ઉંઘ જ નવે. એક કહે મુજ ચુલે ભાંગે, તે જઇ કર રૂડે; એક કહે મુજ પ્રીતમ પ્યારે, ચુપે આણ્ય ચુડે. એક કહે મારે રંટીયડાને, ત્રાકલડે ત્રટકાણે; એક કહે મુજ માળ જ કાપી, કિશું નહિ કંતાણે. એક કહે ઉપાસરે આવ્યાં, કહો કિશું કેઈ આલે; બે કોકડી કાંતી જે બાઈ, ઘરમાં શાકજ ચાલે. એક કહે છેવાને જઈએ, જે બાઈ તું આવે; એક કહે મુજ ધાન સત્યે તે, ઘરધંધે મન ધાવે. એક કહે કે મ્હારી સાથણ, જે તે મુજ ઘર આવે; માથું ગુંથીને મનગમતી, કરશું વાતે ભાવે. એક કહે છે કુલથી રાંધી એક કહે મેં ચેળા, એક કહે મેં વાલ વઘાર્યા, તે થયા છાકમછાળા. એક કહે મુજ ઘેબર મીઠા, એક કહે દળ ખાજા; એક કહે મુજ લાડુ ભાવે, સકર જલેબી જાજા. એક કહે દેશ માલવ મીઠ, એક ગુજરાત વખાણે? એક કહે છે મરુધર મેટ, સોરઠ સક્લ સુજાણે. એક તે આપણું રાજ વખાણે, એ પર રાજ્ય એક નિંદ, એક કહે રાજા તે હજ, નહી કરો નહી દંડે. , ૩૨. 9 ૩૫ Page #329 -------------------------------------------------------------------------- ________________ પરિ. સીઉપરાશ-અધિકાર. એહવે એક બુદ્ધિવંતી બેલી, શું બાઈએ તુમ કહીયે; , કચકચ કરીને કાનજ ફેડ્યા, વખાણ કેણપરે સુણીયે , ૩૭ ધર્મસ્થાનકે આ ધાઇ, વાતે કરવા માંડે; પાપપટલાં બધે પ્રાયે કાર્ય ધર્મનાં છાંડે, એહવે કાલ થયે એમ જાણું, ઉપદેશ પુરે કીધે ; શ્રાવિકા સ વાંદિ ગુરૂને, મારગ ઘરને લીધે. રે બાઈઓ તમે ઇસુવિધ આવી, વિકથા વાતજ વારે; . મન શુદ્ધિ વિણ મુક્તિપુરીને, કારજ કિણ વિધ સારે. વળી કહે ગુરૂજી સુણે શ્રાવિકા, કથેલે કાંઈ ન કીજે; મૃતવાણી મનશુદ્ધ સુણતાં, સઘળાં કારજ સિદ્ધ. નરને દેષ દેખાડી પોતે, નિજ આતમ નવી વગે; દેષ પિતાને દેખી દુઝે, સુકૃત ઈણિપરે સંચે. દશ દૃષ્ટાંત દુર્લભ એવે, મનુષ્યપણે જે પાયે દેવ ગુરૂ ધર્મ તત્ત્વ એ ત્રણે, સેવે સદા સુખદાય. કથા સુણીને કથલે વારે, ગુરૂવાણી રસ ચાખે; પરનિંદાથી દુર્ગતિ પામે, નિજ મન નિર્મળ રાખે. ત્રિકરણ શુદ્ધ તીર્થકરની, શુદ્ધ કથા જે શુણશે; મહાનંદ કહે મનને રંગે, તે ભવસાગર તરશે. સંવત અઢાર શત દશને વિષે, આ માસ ઉદારે; પાલણપુરમાં પ્રીતે કીધ વિકથાને વિસ્તારે. * સઝાયમાળા. સ્ત્રીઓને ભિન્ન ભિન્ન વિચારે સમજાવીને વિકથામાં નહિ પડવાની ભલામણ કરી આ સ્ત્રી પ્રપંચ-સ્ત્રીકથેલે એટલે કુટાર અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. W: હીપેશ-અધિ. & cીઓને પ્રપંચી અધિકાર બતાવી તેમને ઉપદેશ આપવા આ અધિછે કે કારની શરૂઆત કરી છે. Page #330 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ-ભાગ ૨ નૈ. સ્ત્રીઓની હસવા જેવી કઢંગી રીતિએ (કેકે કરોધમાંથી આલીયારે બહુચરી, રામ લક્ષ્મણુ વન જાય) —એ શગ પ્રથમ પ્રભુ પાયે પડીરે દેશિયા, વીંનતાની કહું વાત ; કરૂં કવિતા કેવડીરે દેશિયે, માંડયે અતિ ઉત્પાત. ભણ્યા વિનાની ભામનીરે દેશિયા, હિંદુતણી છે હાલ ; માત્ર નારી તા નામનીર દેશિયા, પશુવા છે હાલ. ખાવું પીવુંને ખેલવુંરે દેશિયે. પે'રવું એઢવું અંગ; જાણે ન ખીજાં જે નવુંરે દેશિયા, પેખે આખા દ્વી પલ’ગ ઘરેણું ગાંડુ' ગમે ઘણુંરે દેશિયા, નવાં નવાં નિત્ય ન’ગ; ગાં જુએ ન ધણીતણુંરે દેશિયા, સટ્ટ મચાવે જગ. ભેળી મળે એ ચાર જ્યારે દેશિયા, વાત બીજી નવ થાય ; મહિના રહ્યાની વારતારે દેશિયા, નજર ઉતાર ઉપાય, કામણુ હુંમણુની કાણિયારે દેશિયા, વશીકરણની વાત ; રાજવળાની રાણિયારે દેશિયા, તેનેય તે પંચાત. કાંતા પાણીને શેરડે? દેશિયા, મળવાતણું મૂકામ; ઝાડે જવાની જગ્યા જડેરે શિયા, વાત કરવાને કામ. કરે ખરેખર ખાટ્ટણીરે દેશિયા, એક બીજાની ત્યાંય ; ખેલે સાસુ નણદીતણીરે કૅશિયે, નિંદા માંહેામાંહુ. દેરાણી જેઠાણીવિષેરે દેશિયા, દિલમાં ઝાઝું ઝેર; કજિયા કરે કામને મિષેરે દેશિયા, ખેલે કાળે ફેર. કહ્યું માને નહિ કેઇનુંરે દેશિયા, મૂકી માદા છેક : પાણી પડેછે લેહીનુર દેશિયા, તેાય તજે નહિ ટેક. સાસુને વહુના વાલનીરે દેશિયા, વાત કરી નવ જાય ; વાણી પરસ્પર ફાલનીરે દેશિયા, ગાળાગાળી નિત ગાય. ઘરઘાવે ઘેાડા વહુ કહીરે દેશયા, ઘાંટો તાણીને ખૂબ; પછી મેહુ વાળે રહીરે દેશિયા, દેખી બનું તાબૂમ. રાજ ઉઠીને રીસામણાંરે દેશિયા, જાય કટાળી કંથ; નથી મૂર્ખાઇવિષે મારે દેશિયા, ત્યારે એને છે પથ. પરઘરે દાડી પાટકરે શિયા, જેવું હરાયું ઢાર ; ટાપશી પૂરવા તાટકેરે ઢશિયા, કાળાં કાક કઠાર. બાળ ઉછેરતાં ન આવડેરે દેશ, ખાટું ખારૂં ખુબ ખાય; વાવડ વરાના વાવડેને શિયા, જુગતે જમવા જાય. ૨૦ અષ્ટમ 3 * ૧ ७ . ૧૦ ૧૧ ૧૨ ૧૩ 22 23 ૧૪ ૧૫ Page #331 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ-અધિકારી માંદાં મરે મર છોકરાંરે દેશિ. તેની ચિંતા નહિ ચિત્ત; ઠાંસી ભરે છે એઝરાંરે દેશિ, પછી પીડાય ખચીત. ૧૬ ધરથી બગાડે બાળનેરે દેશિયે, મેઢે ચડાવી અધીક; ભુંડી કાઢે ભટ ગાળમેરે દેશિ, બુમ પાડે નહિ બીક. ૧૭ રિયે રે પીટ કહી દેશિ, પૃથ્વી પછાડે પુત્ર; અને હાનિ નિરખે નહિરે દેશિયે, શેનું રહે ઘરસૂત્ર? માતું રહે ચડેલું સદારે શિયે, જા હૃદયમાં રોષ; ખાતાં પીતાં પણ આપદારે શિયા, સેજે નહિ સંતેષ. ૧૯ આંખે ચળતી ઉઠતીરે દેશ, દાડે ચડે ઘડી ચાર; રીસ કર્યાથી રૂડતીરે દેશિ, અવળચંડી અવતાર. ખરે બપોરે ઘરતીરે દેશિ નથી અંતર ઉચાટ; બેજ મળી જ્યાં બેસતી દેશિયે, થાય ઘણે ઘંઘાટ. ટાઢું એઠું જૂઠું મેરે દેરિયે, વખત વિનાનું ખાય; માંદી પડી પીડા ખમેરે દેશિ, પણ માને ન કદાય. ૨૨ ગાય ફટાણું લગનમાંરે દેશિ, બબ્બે કટકા ગાળ; લાજ શરમ નથી મનમાંરે દેશિ, ગુણે બંધુ ને બાળ. જોષી પાસે જેવરાવતીરે દેશિ, ભુવા પાસે ભેળવાય; શુકન મૂરતમાં છે મતિરે દેશિ, પુછીને કામ કરાય. બેણી નથીજ બદામની દેશિ, કહું કેટલે વિસ્તાર; વેમી અભણ એ ભામની દેશિયે, મૂરખનો સરદાર. ૨૫ પામે ઘણું પરિતાપને દેશિ, લાગી ગરદમ લાય; કેમ ગમે કહે આપનેરે દેશિ, આંખ ઉઘાડે દેખાય. ૨૬ ફેર જમીન આશ્માનરે દેશ, જુદા જુદા વિચાર; ફેકટ ફાંકે તજે માનને દેશિ, આતે નાટક નિર્ધાર. ૨૭ ભાઈ ભ ભલિ ભાતથી દેશિ, બાઈથી ન શુદ્ધ બોલાય; ૧ પુસ્તક પુરૂષ રચે મથી દેશિયા, એણે ન પત્ર વંચાય; ૨૮ ભાઈ ભગળ ખગોળનેરે દેશિયે, જાણે જગત ઈતિહાસ; બાઈ જાણે ધીગોળનેરે દેશિય, ચિત્ત ચુલામાં ખાસ. ૨૯ વર વાંચે વાતે નવીરે દેશિયે, ગ્રંથ બની ગુલતાન; વહુ કહે આંખે શું ફેડવીરે દેશિયો! ભુલ્યા તમે તો ભાન ૩૦ નર માનતા માને નહિ દેશિ જોવરાવે નહિ જોષ; - નાર નિવેદ કરે શહરે દેશિ શુકનવડે સંતોષ ૩૧ Page #332 -------------------------------------------------------------------------- ________________ See ૩'S વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ એ. એમ મઈ સુધારનારે બનીરે શિયે, દક્ષ મંડળમાં જાય? મૂખ મંડળમાં માનની દેશિ, ગાવા ઘરનાં ધળ ધાય. ૩૨ કુલફટાક થઈને ફરેરે દેશિ, નાય ધુવે નર નિત્ય; દ્રઢિઆને ધર્મ અનુસરેરે દેશિ, પેલી ન નાય ખચીત. ૩૩ અંગે ગંદીને ગોબરીરે દેશિ, વસ્ત્ર મેલાં ગંધાય: કામ કાળજી વિના કરી દેશિયા, આઠ દશ દાડે નાય, ૩૪ ગઠે ન વાત વિવેકની દેશિયે, દેશ સુધારા કાજ; દુનિયા જૂદી એમની દેશિ, એને વિચિત્ર મિજાજ. ૩૫ આવી રીતે નિત નારનેરે દેશિ નિ દે એની નહિ નાજ; પણ એ વમ વિકારનેરે દેશિ, પુષ્ટિ તમારી આજ. ૩૬ વિનતાને વિચારતાંરે દેશિ, વાંક નથી નવટાંક; તમે બગાડી તે છતાંરે દેશિ, રામા બિચારી રક. તમે ભણી ગણી સુધરે દેશિયે, એને ભણાવે નજ; , અંતર વિષયને ઊભરે દેશિ, ધારી તેવી તે થેંજ ૩૮ કેળવતા નથી કામની દેશિ, રાખી મૂરખની રાય : વિદ્યા વિના સ્ત્રી નામની દેશિ, ક્યાંથી કુશળ કહો થાય. ગોંધી રાખો ઘરમાં સદારે દેશ, બંધીખાના બંધ: જૂઠા રાખ નિત નાબતારે શિયે, એથી રામા થઈ અંધ. ૪૦ જાણે દાશી ઢરડ કરેરે દેશિ, રૂઢી પ્રમાણે જ; ત્યારે કહે કેમ સુધરેરે દેશિ? દઈ મનમાની માજ, ૪૧ જાય મરી કદી જૂવતીરે દેશિ, એને અતિ નહિ શેક ; ફૂટી ગયું ગેળાઢકણુંરે દેશિયે, એવું ગણે છે લેક. એક પગરખું ફાટીયું રે દયે, નવું લેતાં શી વાર; એવું મરણ વહુનું થયું રે દેશિયા, ધિક જીવતર ધિક્કાર. વિદ્યા ભણ વા'લથીરે દેશિ, સેજે સુધરશે નાર; કુશળ થશે બહુ કાલથી દેશિ, સુખી થશે સંસાર. જૂના અફિણની જીવડારે દેશિ, એને ચડે નહિ ઝેર; તેવી તણિના તાંકડા શિયે, તેને તે લીલા લહેર. પિંડે મની વાંસળી દેશિ, એને શેની ઉર ખીજ; માલી મકવાણું મળીરે શિયે, જે જહલે જોગીજ. પણ પહેલા કેટલારે દેશિ, નાર નિદે છે નિત્ય; ઊડું જુવે નહિ એટલા દેશિ, એને અબઝ ખમીત, ૪૭ Page #333 -------------------------------------------------------------------------- ________________ - સાસુવાને અગ-અધિકાર. ઉ૦ એને ઉત્તર આપે અહીં દેશિ, વૃથા વગેરે નાર; સુધાર્યાથી સુધરે સહારે દેશિયે, આપે કેળવણી સાર. ૪૮ વલ્લભદાસની વિનતીરે દેશિ, હિંદુ નારી હેવાન; અરે એના સહવાસથી દેશિ, સુવું ભલું શમસાન. : ૪૯ ' સુબોધ ચિંતામણિ–વલ્લભદાસ પોપટભાઇ. કુટુંબને સારી સ્થિતિમાં લાવવા માટે, જ્ઞાતિની શોભા વધારવા માટે, દેશની આબાદી કરવા માટે અને મોક્ષનગરીમાં પ્રવેશ થવામાટે ધર્મપત્નીને કેળવવા ભલામણ કરી આ સાઉપદેશ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. - સાસુવહુનો ફો-વિરાર. - 0 સ્ત્રીઓ ઉપદેશ પામેલી ન હોવાથી તેનું પરિણામ કેવું આવે છે અને ધર્મ ૯૯૮ જે અમૂલ્ય મણિ તેઓ ગુમાવી કેટલી હલકી પંક્તિ પર આવી જાય છે તે દેખાડવાને આ સાસુવહુના ઝઘડાનું દિગ્દર્શન કરાવનારે ટૂંક અધિકાર અહીં લેવામાં આવ્યા છે. વહુ કહેછે. (ભાઈઓ જેની ભારજા ભંડીરે) એ ઢબ. પ્રભુજી લાગું તમારે પાય, કયારે મારે સાસુ ઠેકાણે થાય—એ ટેકો ઘડીએ ઘડીએ વાટ જેવ, રાંડ વઢવાને તૈયાર થાય; વગર વાંકે વઢે અપરાધન, લેક જેવાને ભેગા થાય. પ્રભુજી. ઘડી તે વારે જપવા દે નહિ, ઠરીને નવી બેસે ઠાય; એના તે દેખતાં સહીઅર સાથે, વાત પણ નવી થાય. રઈ કરવા પેસે નહિ, રાંડ ખાવાને તૈયાર થાય : રોટલે લઈને બહાર દેખાડે, આ રોટલે કેમ ખવાય. પાકો તે પહેલે ખાઈને, રાંડ કા બતાવાને જાય ; . એવી રીતે પજવે ઘણું, આ દુ;ખ કેમ ખમાય. મારા પીયરને હોય ગવારે, તે પણ તપાસવાને જાય ? કઈ દિન પહેરવા માગું ઘરેણું, તો મોઢેથી કહે નાય. માથું જેવાને દહાડી બેસાડે, તેલ ન લેવા દીએ પાય; વગર તેલ વાળ તણાવે, રડ ભાંડવાને મંડી જાય, Page #334 -------------------------------------------------------------------------- ________________ - વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨. અષમ એવી રીતે પજે ઘણેરી, એ દુઃખ કેમ ખમાય; એ અભાગણુની સાથે સંપી, માટે મારા બાપને માય. પ્રભુજી સહુને કેડે સુઈ રહેવા દીએ, રાત દેઢ પહોર વળી જાય; પર રાત રહે પાછલી, લેઈ દરણું તત્પર થાય. સાસુ કહે છે. (ઢબ ઉપર પ્રમાણે). અરજી સુણે વ્રજના રાય, જાય હવે વહુ તે ટાઢો થાય એ ટેકો પીયરમાં તે કામ કરે સવા, બાકી ન રાખે તીહાય; સાસરે આવીને અટકે નહિ, ખાને ખુણે સુહાય અરજી કે દિન કહે છે માથે દુઃખે છે, કઈ દિન પેટને સાય; કઈ દિન કહે છે પાછું વળે છે, કઈ દિને તુટે પાય. દરણે લઈને ઘંટીએ બેસારું છે, ત્યારે ઘંટીએ ઉંઘી જાય; દાણુક કુતરા ઘરમાં ભરાઈને, લેટ પણ ચાટી જાય. શિખામણ દિયું ત્યારે છેડો વાળે છે, રાંડ ભાંડવાને મંડી જાય; માથે રાંડ ને હૈયા પછાડે, લેક જેવાને ભેગું થાય, કરાને પણ પેટે ભણવેને, ભંભેરી ગામની માય; છેક હતો મારે હીરાના જે, કામણ કરાવ્યું કાંય. કરો મારો હીરાના જે, આવતે કહેતે માય; પથ્થરના જે દિકરે બનાવ્ય, મારે કાળો ફાટી જાય રે ,, આ વહુ મારે ક્યાંથી મળી એના બાપનું ઉછેદીયું થાય; એ વહુ મારે તે લાફસીને સીરે, ઘેર ઘેર દીવાળી થાયરે, ,, એવી રીતે પજવે ઘણેરી, એ દુઃખ કેમ ખમાય; કાશીરામ કહે બાળપણમાં, જૂદા રહેવાનું મન થાય. કાશીરામ. . બેહેને! આવી દુર્દશામાંથી બચવા ખાતર અસભ્ય વાતચિત અને અસભ્યગીતે તેમજ ખરાબ સંગત અને ખરાબ વિચારે છોડીને સભ્યવાતચિત, સભ્યગીતે, સારી સંગત અને સારા વિચારોમાં પરાયણ રહેશે તેજ તમે ધર્મરૂપ અમૂલ્ય મણિ સાચવી શકશે. આટલી શિખામણ આપી આ સાસુવહુના ઝઘડારૂપ અધિકારને પૂર્ણ કરવામાં આવે છે. Page #335 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. કટુવચન અધિકાર. – દુવનન–ધિવના. ક્યુમ્ન 303 દુર્વચનાનાં ભયકર પરિણામ. અનુષ્ટુપ્ (૨ થી ૩), इहामुत्र च वैराय, दुर्वांचो नरकाय च । પ્રિયા મરો,ન્તિ, દુર્વાન્ધાઃ પુનહિ । ૨ ।। 11 સાસુવહુને ઝઘડો કહે- કે બીજા ઝઘડા કહેા એ સર્વે કડવા વચનમાંથી ઉદ્દભવે છે તે કટુવચન એ એક મહાન શસ્ત્ર છે. શ એથી કાપેલાં તથા અગ્નિથી દુગ્ધ થયેલાં વને પુનઃ ઉદ્દભવેછે, પરંતુ કટુવાકયેાના પ્રહારો જેને લાગ્યા છે, તે પુરૂષનું હૃદય પુનઃ નવપલ્લવિત થતું નથી. ઇત્યાદિ ખાખતા જણાવવામાટે આ અધિકાર આરંભ કરવામાં આવેછે. अध्यात्मकल्पद्रुम. દુષ્ટ વચન આ લેાક અને પરલાકમાં અનુક્રમે વૈર કરાવે છે અને નરક ગતિને પ્રાપ્ત કરાવેછે. અગ્નિથી મળેલું ક્રીયાર ઉગે છે પણ દુષ્ટ વચનથી ખળેલાં હોય તેમાં પછી ક્રીવાર સ્નેહાંકુર ફૂટતા નથી. ભાવા—આ Àાકમાં એ વાત સમજાવી છે. આલેાકમાં અને પરલાકમાં દુચનનું ફળ શું આવેછે તે સૂચવ્યું છે. દુર્વાચનથી આલાકમાં વૈર ઉત્પન્ન થાયછે અને પલાકમાં નરકતિ પ્રાપ્ત થાયછે. આલેાકના સંબંધમાં વિશેષ રીતે સમજુતી આપવા કહેછે કે-ધાન્ય વાવ્યાથી ઉગેછે, પણ જે તે ધાન્ય મળી ગયું હોય તા ખીજત્વ નાશ પામેછે તેથી તે ઉગતું નથી. પણ કાઈ કાઈ કઠણુ ખીજ મળ્યા છતાં પણ ઉગેછે; પણ જે દુર્વાચનથી મળેલાં હોય તેનામાં ફરીને પ્રેમના અંકુર ઉગતાજ નથી. અનુભવીએ જાણેછે કે વચન માણુ હૃદયમાં શલ્યની જેમ કામ કરેછે અને એકવાર લાગ્યાં હાય તે તે ભૂલી શકાતાં નથી. આટલામાટે નકામું કટુવચન એલવાની ટેવ અંધ કરવી. કેટલાક માણસા પેાતાની વિદ્વત્તા બતાવવાસારૂ અકારણે પણ અપ્રસ્તુત ખેલ્યા કરેછે અને તેમ કરીને પેાતાની લઘુતા કરેછે. ખાસ કરીને નકામું છેલવું નહિ અને કડવું પણ ખેલવું નહિ. ૧. Page #336 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ-ભાગ ૨ જો. દુઃખનું કારણ જીભ છે. स्वजिह्वा नो वशे यस्य, जल्पने भोजने तथा । स भवेद्दुःखितो नित्यमात्मनो दुष्टचेष्टितैः ॥ २ ॥ ભાષણ કરવામાં તથા ભાજન કરવામાં જેની જિભ વશ નથી તે પુરૂષ દુષ્ટ ચેષ્ટિતાથી જગમાં દુઃખ પામેછે. ૨, તથા ૩૦૪ અમ अर्धाङ्गुलपरीमाणजिह्वाग्रायास भीरवः । सर्वाग्रगं परिक्लेशं सहन्ते मन्दबुद्धयः || ३ || માત્ર અ અંશુલ જેનું પરિમાણ છે એવા જિભના અગ્ર ભાગના પશ્ર્ચિમથી બીકણુ અનેલા અર્થાત્ એક એવા શબ્દોચ્ચાર કર્યાં હાય કે જેથી તેઓને જ્યાં ત્યાં બીવું પડેછે અને તેથી સર્વ દુઃખામાં અગ્રેસર એવા ફ્લેશને મન્દબુદ્ધિવાળા લા સહુન કરેછે. ૩. ભયંકર શસ્ત્રાદિની પણ નિષ્ફળતા. બા. न तथा रिपुर्न शस्त्रं, न विषं न हि दारुणो महाव्याधिः । उद्वेजयति पुरुषं यथा हि कटुकाक्षरा वाणी ॥ ४ ॥ सूक्तिमुक्तावली. જેમ કડવા અક્ષરવાળી વાણી પુરૂષને ખેદ ઉત્પન્ન કરેછે તેમ દુશ્મન, શસ્ત્ર, વિષ અને ભયંકર રોગ પણ તેને ઉદ્વિગ્ન કરતા નથી. જા શુદ્ધ ધર્મની સમજીતી (અનુષ્ટુપ્ પ–4). सत्यं ब्रूयात्मियं ब्रूयान्न ब्रूयात्सत्यमप्रियम् । प्रियं च नानृतं ब्रूयादेष धर्मः सनातनः ॥ ५ ॥ मनुस्मृति. સાચું' એલવું પરંતુ તે પ્રિય લાગે તેવું ખેલવું. સાચું વાક્ય હોય પરંતુ અપ્રિય વચન ન ખેલવું એટલે કાણા પુરૂષને કાણા કહેવા એ વચન સત્ય Page #337 -------------------------------------------------------------------------- ________________ પર દ. 1 કટુવચન-અધિકાર ૩૦૫ છે પરંતુ તેને કટુ લાગે છે માટે આ વચનને ઉચ્ચાર ન કરે. ત્યારે કઈ પ્રશ્ન કરે છે કે પ્રિય લાગે તેવું અસત્ય વચન બોલવું? તેના પ્રત્યુત્તરમાં જણાવે છે કે પ્રિય લાગે તેવું અસત્ય વચન પણ ન બોલવું એટલે કે એક મૂર્ખ માણસને કહેવું કે વાહ તમે ઘણુ બુદ્ધિશાળી છે, વિગેરે ન બેસવું એ સનાતન ધર્મ છે. * ૫. શબ્દરૂપી બાણ. हृदि विद्ध इवात्यर्थ, यया सन्तप्यते जनः । તોડ િ મેપા, ન તો વાવર | ___ संस्कृत बीजी चोपडी. જે કટુવાચાથી મનુષ્ય જાણે હદયમાં અત્યંત વિંધાણે હોય, તેમ સંતાપ પામે છે ; તેવી વાણી ઉચ્ચાર સુજ્ઞપુરૂષે પોતાની પીડિત અવસ્થામાં પણ ન કરે. ૬. ઝેરનું પચી જવું. शार्दूलविक्रीडित. વરતારો સામૈદાપશલ્લામ ___ ज्झम्पाना हरकण्ठलालिलगरद्रोणीकुटुम्बीकृतम् ।। जिहाग्रे करपत्रमित्रमनिशं तत्कर्कशं दुर्वचो, यस्यास्ते वद कद्वदः कथमहो सोऽपि स्वयं जीवति ॥७॥ રાથમાગુછ-ગણમ. ઉલ્કાપાતનું સહેદર, ઉષ્ણત્રતુના વંટોળીયા પવનની ઝાપટેની સાથે ફરવાવાળું અને શંકરના કંઠમાં રહેલ ઝેરની કોઠીના કુટુંબરૂપ કરાયેલું, કરવતના મિત્રરૂપ, કઠોર એવું દુર્વચન જે મનુષ્યની જિહાના અગ્રભાગમાં હમેશાં રહે છે છતાં કુત્સિત ભાષણ કરનાર તે પુરૂષ જીવે છે! અહો આ મહા આશ્ચર્ય છે. ૭. વચનથી સુખી અને દુઃખી થાય છે અને વચન એ ખરેખર પુરૂષની પરીક્ષાનું સાધન છે તેથી દરેક મનુષ્યએ કટુવચનને ત્યાગ કરે અને - * જે કોઇના પ્રાણ બચતાં હોય જેમકે પારાધી હરણને મારવા જાતે હોય અને પૂછે કે તમે મૃગલાં દેખ્યાં છે તો દેખ્યાં હોય તે કહેવું કે નથી દેખ્યાં આ સનાતન ધર્મ છે. ૩૯ Page #338 -------------------------------------------------------------------------- ________________ જ . વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. અષ્ટમ સુખકર વચન બોલવાની ઢબ રાખવી જેથી મનુષ્ય પોતે દુઃખભાગી થાય નહિ એમ સમજાવી આ કટુવચન અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. -: પરંપરિવા-યા. એક was છે ક વચનથી પણ વિશેષ પરંપરિવાદ (બીજાનું પછવાડેથી વાંકું બેલવું) છેડા એ કાર્ય ઉત્તમ મનુષ્યનું નથી તેથી સુજ્જન પુરૂષે તે પાપને ભાગે ન જવું એ વિષય સમજાવવા આ અધિકાર આરંભ કરવામાં આવે છે. . ૧. , વશીકરણ મંત્ર. મનુટુ. यदीच्छसि वशीकर्तु, जगदेकेन कर्मणा । परापवादसस्येभ्यश्चरन्तीं गां निवारय ॥१॥ તું એક કાર્યથી જે આખા જગતને વશ કરવા ઈચ્છતે હે તે બીજાની નિંદારૂપી ધાન્યથી તેમાં ચરતી વાણુરૂપી ગાયને પાછી વાળ. અર્થાત બીજાનું પછવાડેથી વાંકુન બેલ. ૧. તથા– શા. વપરિવાર ઘર ન યચન geતેને વધુ सत्यमपि तम वाच्यं, यदुक्तमसुखावहं भवति ॥२॥ સૂરિ મુવિટ્ટી. પંડિત પુરૂએ સભામાં કેઈની નિંદા કેઈ પણ રીતે ન કરવી કે પ્રશ્ન કરે કે સત્ય પણ ન કહેવું? તેના ઉત્તરમાં જણાવવાનું કે એવું સત્ય પણ ન બેલડું. ૨. રૂબરૂમાં કે પાછળથી કેઈનું વાંકું બેલવું એ વગર કારણે શત્રુ ઉત્પન્ન કર્યાની બરાબર છે એમ સમજુતી આપી આ પરંપરિવાદ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે, Page #339 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. ૩૦૭ અન્નગ્રહણષ-અધિકાર. ' અત્તપ્રતો –વિવાર. 8 - જે મ પર પરિવાદ-નિંદા ત્યાજ્ય છે તેમ તેની બેન ચોરી પણ ત્યાગ કરવા Sઇડરે યોગ્ય છે. કારણકે તે ત્રીજું મહાપાપ ગણાય છે અને તેનું પરિણામ આલેક તથા પરલોકમાં બહુ ખરાબ ભેગવવું પડે છે. તેથી તેને ત્યાગ કરવાની ભલામણ આપવા આ અધિકાર લેવામાં આવે છે. ચોરી કર્યા કરતાં મરણ સારૂં. મનુષ્યપુ (૨–૨). वरं वन्हिशिखा पीता, सांस्यं चुम्बितं वरम् । वरं हालाहलं लीढं, परस्वहरणं न तु ॥१॥ પરાયું દ્રવ્ય હરવા કરતાં અગ્નિશિખા પીવી તે સારી, હેરે, (હીરે અથવા વછનાગ) ચૂસે સારા અને ઝેર પીવું પણ સારું છે અર્થાત તે સર્વ વસ્તુઓ કરતાં પરસ્વ (દ્રવ્ય) વિશેષ દુઃખદ છે તેમ સમજવું. ૧ ચરના સાત ભેદ. વૌથૌરાર્ષો સ્ત્રી, મેદ વાળથી બન્નતા સ્થાતિ, પૌરાધિઃ કૃતઃ | ૨ | सूक्तिमुक्तावली. ૧ ચોરી કરનાર, ૨ ચેરની પૂજા સ્વીકારનાર (લાંચ લેનાર), ૩ ચોરને સલાહ આપનાર, ૪ તેઓના અભિપ્રાયને જાણનાર, ૫ સોનીને ત્યાં વેચનાર, ૬ (ચાર) અન્ન આપનાર, ૭ તથા સંઘરનાર, એ સાત પ્રકારે ચાર મનાય છે. ૨. જન્માતરમાં ચોરીનું પરકમ. उपजाति. कौटिल्यकोट्या परवञ्चनानि, गृह्णाति योऽन्यस्य धनानि लौल्यात् । भवान्तरेऽर्थेबहुधापि वच्या , सोऽदत्तसंस्थापनहेतुना हि ॥ ३ ॥ नरवर्मचरित्र, Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. અષ્ટમ જે માણસ કપટ માર્ગથી બીજાઓને જેમાટે છેતરવામાં આવે છે એવાં દ્રવ્ય હશિયારીથી લઈ લે છે તે ભવાન્તરમાં અદત્ત ગ્રહણના જ હેતુથી અનેક પ્રકારે પૈસાથી છેતરાય છે (દરિદ્ર થાય છે). ૩. ચેરીથી થતી હાનિ. હૃળિી . परजनमनःपीडाक्रीडावनं वधभावना __ भवनमवनिव्यापिव्यापल्लताघनमण्डलम् । कुगतिगमने मार्गः स्वर्गापवर्गपुरागलं, नियतमनुपादेयं स्तेयं नृणां हितकाक्षिणाम् ॥ ४ ॥ નિશ્ચય રીતે હું કહું છું કે, મોક્ષની ઇચ્છાવાળા પુરૂએ ચોરીને ત્યાગ કરે. કારણકે ચોરી બીજા મનુષ્યના મનને પડવામાં ક્રીડા (રમવા) ના બગીચારૂપ છે, હિંસાની ભાવના (ઉત્પત્તિ સ્થાન) નું ઘર છે, પૃથ્વીમાં સર્વ ઠેકાણે રહેલ આપ૬રૂપી લતાને મેઘમંડળ જેવું છે (અર્થાત્ જેમ મેઘથી લતા વૃદ્ધિ પામે છે તેમ ચેરીથી દુખ વૃદ્ધિ પામે છે ) નરકમાં જવાને રસ્તે છે, અને દેવલેક તથા મોક્ષરૂપી શહેરમાં જવા માટે આડી ભેગળરૂપે છે. આ લેકને સારાંશ એ નીકળે છે કે સર્વ પ્રકારનું સુખ જોગવવામાટે ચિરીને ત્યાગ કરે. ૪. શાર્દવીડિત. यन्निवर्तितकीर्तिधर्मनिधनं सर्वागसां साधनं, पोन्मीलद्वधबन्धनं विरचितक्रिष्टाशयोद्बोधनम् । दौर्गत्यैकनिवन्धनं कृतसुगत्याश्लेषसंरोधनं, । प्रोत्सर्पत्पधनं जिघृक्षति न तद्धीमानदत्तं धनम् ॥ ५ ॥ શિરકૂકવર. જે પુરૂષ કઈ પણ વસ્તુની ચોરી કરવાની ઈચ્છા પણ કરતા નથી તેને પંડિત કહે. કારણકે ચેરી, પ્રાપ્ત થયેલી કીર્તિ અને ધર્મને નાશ કરનારી છે, સર્વ.પા. પનું કારણ છે, લાકડીથી માર ખાવે કે દેરડાથી બંધાવું એવા માહામ્યને જાહેર Page #341 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. ઘતષ-અધિકાર. ' રીતે ધારણ કરનારી છે, દુષ્ટ અભિપ્રાયને જાગૃત કરનારી છે, દરિદ્રતાને પોતાની પાસેથી નહિ ખસવા દેનારી છે, સુગતિ–મેક્ષસ્થાનના ભેટામાં આડી પડી રે. કનારી છે અને (પરિણામે) મૃત્યુ ઉત્પન્ન કરનારી છે. ૫. કેની વસ્તુ લેવાથી આલેકમાં પ્રતિષ્ઠા જાય છે, કારાગૃહની શિક્ષા - ગવવી પડે છે એટલું જ નહિ પણ પરલોકમાં દુઃખી થવું પડે છે માટે ચેરી કરવી નહિ એમ સમજાવી અને ચેરીના બંધુરૂપ ઘતદેષ તરફ દષ્ટિ ફેરવી આ અદત્તપ્રહણદેષ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. નોકરે એSS૯૬૯ : ડૂતોપ–ધિર. |-- સવ વ્યસનમાં આદિ કારણરૂપ ઘત (જુગટું) એ શબ્દથી ઇ( . રેક માણસ સુજ્ઞાત હાય છે એટલે તે શબ્દના ધવનિમાત્રથી કોઇ તેને જાણી શકાય તેથી તે સંબંધે વિશેષ કહેવાનું રહેતું છે નથી ; પરંતુ ઘુતમાં કેટલા અનર્થો છે? આ બાબત જાવાની પ્રથમ જરૂર છે. કારણકે તેના અનર્થોનું શ્રવણ થાય તો જનસમાજ તેના કુપરિણામને જાણ અટકે. પ્રથમ તો એમ કહેવામાં આવે કે જુગારમાં સર્વ અનર્થો સમાયેલા છે તે પણ તે વાત્ત અસત્ય નથી. કારણકે મંગલાચરણમાં જગારી ઘત કામમાં પ્રવૃત્ત થયે ત્યાંથી જે તેમાં ધનાદિની પ્રાપ્તિ થાય તે પરસ્ત્રીઓમાં ખરચવાનું મન થાય અને પરસ્ત્રીઓમાં આસક્તિ થતાં પિતાની વીર્યશક્તિ ઘટી જાય ત્યારે મદિરાદિના પાનથી મત્ત બની તે કુકર્મમાં આસકત વધારે રહેતા જાય અને દિનપ્રતિદિન પ્રમેહાદિ વેગેના નિવાસરૂપ બની જાય અને વખતે જુગારમાં ધન હારી જાય તે ત્યાંજ અસત્ય ભાષણ, મારામારી, બીભત્સ ભાષણ કરવાને પ્રસંગ આવે તેમાં વખતે બીજ બળવાન પક્ષના જુગારી મળે તે પ્રહાર કરવામાં બાકી રાખે નહિ અને ત્યાંથી કંગાલ બની ચાલ્યા જાય પછી વિચાર કરે છે, જે કાંઈક પૈસાની જુજ રકમ મળે તો તેને ઘતમાં મૂકી વધારે ધન મેળવું, એ વિચાર કરતાં કાંઇ પણ ધન ન મળે તે છેવટે ઘરમાંથી અગર બીજેથી ચેરી કરવાનું મન થાય અને ચેરીના કાર્યમાં વખતે પકડાય તે જેલજાત્રાને પ્રસંગ પણ આવે અને પરિણામે સર્વ પ્રકારનાં દુઃખોથી જગમાં અપકીર્તિ મેળવી નરકમાં પડે. - એટલે ટુંકામાં વિચાર કરતાં જુગારમાં અસત્ય ભાષણ, પરસ્ત્રીસેવા, મદિરાપાન, ચારી ઈત્યાદિ સમગ્ર દુલ ક્ષણે સમાયેલાં છે. તે બાબતનું સુસ્પષ વિવેચન Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. અષ્ટમ આ અધિકારમાં કરવામાં આવ્યું છે તેથી તેમાંથી નિરીક્ષણ કરી સજ્જનોએ આ પરિશ્રમને સફળ કરે. મહા મરાક્રમી પાંડવ અને નળ, બન્ને નિર્બળ. ઉપનાતિ. राज्यच्युतिं वल्लभया षियोगं, यूतानलः पाप गतोरुभोगः।। प्रचण्डतामण्डितबाहुदण्डास्ते पाण्डवाः प्रापुररण्यवासम् ॥ १॥ सूक्तिमुक्तावली. - જાગટાથી જેના સમગ્ર રાજોપચારના ભેગો નાશ પામ્યા છે એવા નલરાજા રાજ્યથી ભ્રષ્ટતાને અને વહાલી સ્ત્રી દમયન્તીના વિયોગને પ્રાપ્ત થયા, અર્થાત પિતાનું સર્વસ્વ બેઈ અશ્વપાલની નોકરી કરી પેટ ભરવાની સ્થિતિને પામ્યા અને પ્રચંડપણાથી જેના હસ્તે રૂપી દંડ ભાયમાન છે એવા તે પાંડવો વનના વાસને પામ્યા (આ સર્વ કથાઓ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે તેમ આ બાબતના જ્ઞાનથી કેઈકજ મનુષ્ય અજ્ઞાત હશે, માટે આ સર્વ ઘતની પ્રબળતા છે તેથી આવા કાર્યમાંથી બુદ્ધિમાન મનુષ્ય અટકી જવું). ૧ દુઃખોનો રાજા વૃત. : થતાદ્ધતા (૨ થી ૨૨). यानि कानिचिदनर्थवीचिके, जन्मसागरजले निमजताम् । सन्ति दुःखनिलयानि देहिनां, तानि चाक्षरमणेन निश्चितम् ।। २ ॥ " સંકટોરૂપી જેમાં લહેરે છે એવા જન્મસાગર (સંસાર સાગર) માં ડાતાં મનને જે કાંઈ દુઃખનાં સ્થાને છે તે સર્વ ની જુગટું રમવાથીજ મનુષ્યને પ્રાપ્ત થાય છે. અર્થાત સર્વ દુઃખનું નિદાન ઘતજ છે. ૨. સદ્ગુણસાથે ધૂતની લડાઈ. तावदत्र पुरुषा विवेकिनोयान्ति तावदितरेषु पूज्यताम् । तावदुत्तमगुणा भवन्ति च, यावदक्षरमणं न कुर्वते ।। ३ ।। Page #343 -------------------------------------------------------------------------- ________________ પરિક. વ્રતદોષ-અધિકાર. ૩૧૧ જ્યાંસુધી મનુષ્ય જુગટું રમતા નથી ત્યાંસુધી ઉત્તમ ગુણવાળા, વિવેકી તથા માનપાત્ર ગણાયછે. અર્થાત્ દ્યૂત રમવાથી ઉપરના ત્રણે ગુણા નાશ પામેછે. ૩. જુગારી માનવા કયુ પાપ નથી કરતા ? सत्यशौचशमशर्मवर्जिता, धर्मकामधनतो बहिष्कृताः । तदोषमतिना विचेतनाः, कं न दोषमुपचिन्वते जनाः ॥ ४ ॥ સત્ય ભાષણુ, પવિત્રત, મનેનિગ્રહ અને પુણ્ય કાર્યાંથી તિ; ધમ કાની ઇચ્છા તથા પૈસાથી પણ બહાર કરાયેલા એટલે ધમ તથા ધનવગરના અને વ્રતરૂપી દોષમાં જેની બુદ્ધિ આસક્ત છે એવા અને જુગારી મિત્રથી જેની બુદ્ધિ હુરાઇ ગયેલી છે એવા જુગારી પુરૂષા કયા દોષને એકત્ર કરતા નથી ? એટલે કયા પાપને કરતા નથી? અથાત્ સર્વ પાપાને કરેછે. ૪. જુગટું શું શું કરેછે ? - सत्यमस्यति करोत्यसत्यतां, दुर्गतिं नयति हन्ति सद्गतिम् । धर्ममत्ति वितनोति पातकं, द्यूतमत्र कुरुतेऽथवा न किम् ॥ ५ ॥ જુગટું સત્યને નાશ કરેછે અને અસત્યપણાને પ્રગટ કરેછે (એટલે જુગારી જૂડામેત્રાજ હેયછે.) તેમ જીવને દુર્ગાત (નરક) માં લઈ જાય છે અને સદ્ગતિ (મેાક્ષસુખ) ને હણી નાખે છે, તેમ ધર્માંને ખાઈ જાય છે (એટલે ધર્મને નાશ કરેછે) અને પાપને વિસ્તાર કરેછે. અથવા ઘત અત્ર શું કરતું નથી ? અર્થાત્ સર્વ પ્રકારનું દુઃખ ઉત્પન્ન કરેછે. પ. વૃતથી થતી હાનિ, द्यूततोऽपि कुपितो विकम्पते, विग्रहं भजति तं नरो यतः । जायते मरणमारणक्रिया, तेन तच्छुभमतिर्न दीव्यति ॥ ६ ॥ જુગારથી કાપાયમાન થયેલા મનુષ્ય કપે છે એટલે ધ્રુજવા માંડેછે અને તે કારણથી મનુષ્ય વિગ્રહને ભજેછે (કજીયે કરેછે.) એટલુંજ નિહુ પશુ છેવટે મરવું મારવું આ ક્રિયા પણ જુગારથી ઉત્પન્ન થાયછે. તે કારણથી શુભ બુદ્ધિવાળા મનુષ્ય ઘતક્રીડા કરતા નથી. ૬. જે ધૂત રમનારા તે નરકને ખેલાવનારા. द्यूतदेवनरतस्य विद्यते, देहिनां न करुणा विना तया । पापमेति परदुःखकारणं, श्वभ्रवासमुपयाति तेन सः ॥ ७ ॥ Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ અક્રમ AAAAAAAAAAAAAAAAAA વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. જે જુગાર રમવામાં પ્રીતિવાળે છે તેને દયા હોતી નથી અને તે દયાવિના અન્યને દુખના કારણરૂપ એવું પાપ મેળવે છે અને તેથી તે જીવ નરકની ખાણમાં નિવાસ કરે છે. ૭. પશુનિમાં જવાને સુલભ રસ્તે. पैशुनं कटुकमश्रवासुखं, वक्ति वाक्यमनृतं विनिन्दितम् । वश्चनाय कितवो विचेतनः, पाशवीं तु गतिमेति तेन सः ॥ ८ ॥ જુગારના કારણથી બુદ્ધિહીન એ મનુષ્ય બીજાને છેતરવા સારૂ ચાડી. વાળું, કડવું, અનુચિત, દુઃખરૂપ અને નિંદિત એવા અસત્ય વાક્યને ઉચ્ચાર (ઠગબાજી) કર્યા કરે છે અને તેથી તે જુગારી મનુષ્ય બીજા જન્મમાં પણ પશુની યુનિ મેળવે છે. ૮. નિંદામાં અગ્રેસર થવા માટે પૂરતું સાધન. अन्यदीयमविचिन्त्य पातकं, निघृणो हरति जीवितोपमम् । द्रव्यमत्र कितवो विचेतनस्तेन गच्छति कदर्थतां चिरम् ॥ ९॥ જુગારના કારણથી કપટી, બુદ્ધિહીન, નિર્દય એ મનુષ્ય પાપનો વિચાર ન કરીને બીજાનું જીવતર જેવું પ્રિય એવું જે ધન તેની અત્ર ચોરી કરે છે અને તેથી લાંબા સમય સુધી નિંઘપણને પામે છે એટલે જગમાં નિંદાને પાત્ર થાય છે. ૯. ઘતથી પરસ્ત્રીમાં આસક્તિ. श्वभ्रदुःखपटुकर्मकारिणी, कामिनीमपि परस्य दुःखदाम् । धूतदोषमलिनोऽभिलष्यति, संमृतावटति तेन दुःखितः ॥ १० ॥ જુગારના દોષથી મલિન એ મનુષ્ય નરકની ખાણુના દુઃખનું કાય કરવામાં ચતુર અને દુઃખને આપવાવાળી એવી બીજાની સ્ત્રીને પણ ઈચ્છે છે અર્થાત્ પરસ્ત્રીમાં આસક્ત થાય છે અને તે દુકૃત્યથી સંસારમાં અનેક નિ એમાં ભ્રમણ કર્યા કરે છે અને દુઃખી થાય છે. ૧૦. સંસારમાં જન્મ થવાનું કારણ. जीवनाशनमनेकधा दधद्, ग्रन्थमक्षरमणोद्यतो नरः । स्वीकरोति बहुदुःखमस्तधीस्तत्पयाति भवकाननं यतः ॥ ११ ॥ Page #345 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. તષ-અધિકાર. ૩૧૩ ઘત રમવાની ક્રિયામાં ઉઘત (તૈયાર) એ પુરૂષ અનેક પ્રકારે જીવની જેમાં હિંસા છે એવા ગ્રંથને ધારણ કરે છે અને બહુ દુઃખવાળા તેવા-કાર્યને સ્વીકાર કરે છે જેથી અસ્ત બુદ્ધિવાળે તે પુરૂષ સંસારરૂપી વનમાં ગતિ કર્યા કરે છે, એટલે જન્મ મરણને પામ્યા કરે છે. ૧૧. જુગટુ રમનારની ક્રિયાઓ તથા તેનું છેવટનું નિદાન સ્થાન, - , साधुबन्धुपितृमातृसजनान्मन्यते न तनुते मलं कुले । द्यूतरोपितमना निरस्तधीः, श्वभ्रवासमुपयात्यसो यतः ॥ १२ ॥ જુગારમાં જેનું મન રૂઢ થઈ રહ્યું છે અને જેની બુદ્ધિ નાશ પામી ગઈ છે એ નીચ પુરૂષ સાધુ પુરૂષ, બાજો, પિતા, માતા તથા સર્જનને માન આપતા નથી અને કુળને કલંક્તિ કરે છે અને તે પાપથી નરકની ખાણમાં નિવાસ કરે છે. ૧૨. ધૃતથી દરિદ્રતા અને દુષ્કર્મની ઉત્પત્તિ. इतनाशितधनो गताशयो, मातृवस्वमपि योऽपकर्षति । शीलवृत्तिकुलनीतिदूपणः, किं न कर्म कुरुते स मानवः ॥ १३ ॥ જુગારથી જેનું ધન નાશ પામ્યું છે અર્થાત્ પિતાના હાથથી જેણે ધનને નાશ કરી નાખે છે એ જે મૂઢ જુગારી મનુષ્ય તે પોતાની માતાના વસ્ત્રને પણ ખેંચે છે. પિતાનું ચારિત્ર, ધંધે, કુળ અને નીતિને દૂષિત કરનારે તે મનુષ્ય શું કર્મ (કુકમ) કરતે નથી? અર્થાત્ સર્વ જાતનાં કુકમેને કરે છે, ૧૩. જુગારી કઈ વખત પોતાના શરીરના અવયવને પણ દેશવટાની ( શિક્ષા કરે છે. घाणकर्णकरपादकर्तनं, यदशेन लभते शरीरवान् । તરસમસ્તદુર્વિધર્મનારા, શ્રમતિ કાર સતના ૨૪ | પૂર્વના પુણ્યના ભેગને લીધે જો કે પિતે સવગવાળે છે તે પણ જે જુગારને વશ થઈ નાસિકા, કાન, હસ્ત, પાદ વિગેરેના કપાવાને પામે છે. અર્થાત્ છેવટ અંગેને પણ કપાવે છે, માટે સમગ્ર સુખે તથા ધમેને નાશ. કરનાર એવા જુગારને, બુદ્ધિવાળે જે મનુષ્ય આશ્રય કરે? અર્થાત્ નજ કરે. ૧૪.* * ડાકોરજીના મેળામાં એક માણસ જુગારમાં પોતાનું ભૂષણાદિ બધું ધન હારી ગયો ને છેવટે પિતાનું નાક કપાવવાનું કબુલ કરી તેણે રમત કરી તેમાં પણ હારી જવાથી છેવટે નાક કપાવ્યું. એવી કિંવદંતી છે. Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ -ભાગ ૨ જે. એમ. ધૂતથી પ્રાપ્ત થતી સમૃદ્ધિ પણ દરિદ્રતાનું જ મૂળ છે, धर्मकामधनसौख्यनाशिना, वैरिणाक्षरमणेन देहिनाम् । सर्वदोषनिलयेन सर्वदा, सम्पदा खलु सहाश्वमाहिषम् ॥ १५ ॥ ધર્મ સંબંધી ઈચ્છા, ધન અને સુખને નાશ કરનાર તથા હમેશાં સર્વ દેનું ઘર, એ જે જુગટારૂપી દુશ્મન તેનાથી વખતે અશ્વ તથા મહિષી વિગેરે સંપ૬ મળે તાપણું હાનિરૂપ છે. અર્થાત કેઈક દિવસ જુગારી માણસ જુગટામાં ધનાદિ પદાર્થો જીતી જાય છે પરંતુ પરિણામે તે ધન બીજા ઘણું ધનને ખેંચી જુગાર માર્ગમાંજ ક્ષણ માત્રમાં નાશ પામી જાય છે એટલે જુગટાની કમાણી પણ હાનિરૂપ જ માનવી. ૧૫. અતો ભ્રષ્ટ તતા ભ્રષ્ટ. * પરીક્ તિનપાન, યુદ્ધ દિશાહિ તે . तेन शुद्धधिषणा न तन्वते द्यूतमत्र मनसापि मानवाः ॥ १६ ॥ જાગટાને આધીન થવાથી જીવના બીજા જન્મને પણ નાશ થાય છે. (અર્થાત્ જુગારીને ચાલતે જન્મ તે નષ્ટ છે પરંતુ આવતે જન્મ પણ નષ્ટ થાય છે એટલે બગડે છે.) કારણકે જુગારી પુરૂષ યુદ્ધ રાડ ફ્લેશ વિગેરે કમને કરી રહ્યા છે, તેથી શુદ્ધ બુદ્ધિવાળા મનુષ્ય અહિં મનથી પણ જુગટાનું આચરણ કરતા નથી. ૧૬. દરિદ્રતા અને ધૂતને દોસ્તી. तनाशितसमस्तभूतिको, बम्भ्रमीति सकलां भुवं नरः। जीर्णवस्वकृतदेहसंहतिमस्तकाहितभरः क्षुधातुरः॥ १७ ॥ જુગારથી જેની સમગ્ર લક્ષ્મી (ધન) નાશ પામેલ છે માટે જ જુનાં વસ્ત્રોથી દેહને ઢાંકનાર અને માથે બેજાને ઉઠાવનાર ભૂપે તે જુગારી મનુ આખી પૃથ્વીમાં અહીંથી તહીં એમ અત્યંત ભમ્યા કરે છે એટલે જુગા. રીની ગતિ ધણું ઉતાવળી હોય છે કારણકે–તેને ક્ષણમાત્ર ઘતને વિરહ યુગસદશ થાય છે. એટલે પિતાના કાર્ય પર જતાં તેની ગતિ ઘણી જ ઉતાવળી હોય છે. ૧૭. જુગારીની પાયમાલી છે. याचते नटति याति दीनतां, लज्जते न कुरुते विडम्बनाम् । सेवते नमति याति दासतां, सुतसेवनपरो नरोऽधमः ॥ १८ ॥ Page #347 -------------------------------------------------------------------------- ________________ પશ્ચિમ. ધ્રુતદોષ-અધિકાર. ૧૫ જુગારની સેવામાં તત્પર એવા અધમ પુરૂષ પાતે અયાચક વધુ હાય તા પણ ભિક્ષા માગે છે, તે કુલીન હેાય તે પણ નટની માફ્ક નાચવા માંડે છે અને પોતે સારા ગૃહસ્થને પુત્ર હાય તે પણ કં ગાલપણું કરેછે, તેમ આખરૂવાળા માણસને। દીકરો હેાય તે પણ શરમાતા નથી અને ખીજા માણસની પછવાડે ફરી તેની આજીજી કર્યા કરેછે, પાતે ઉત્તમ વર્ણના ડાય તે પણ નીચ મનુષ્યની પાદક્ષાલન વિગેરે સેવા કરવી હોય તે તેમાં પણ પાછે પગ ભરતા નથી અને સત્ર નમ્યા કરેછે અને દાસપણાને પામે છે. આવી નીચમાં નીચ સ્થિતિ જુગારી મનુષ્યની થાયછે. (આ માખત અનેક મનુષ્યએ પાતાની નજરે જોઇ હશે તેથી વિશેષ વિવેચનની જરૂર નથી.) ૧૮. જુગારીની અધમાધમ ગતિ, रुध्यतेऽन्यकितवैर्निषिध्यते, वध्यते वचनमुच्यते कटु | नोतेऽत्र परिभूयते नरो, हन्यते च कितवो विनिन्द्यते ।। १९ ।। જુગારીને કેટલાક કપટી પુરૂષા ક્યાંક રોકી મૂકે છે, ક્યાંક અટકાવી દેછે અને તેને વખતે તાડન કરેછે તેમ કટુવચન પણ કહે છે એટલુંજ નહિ પરંતુ જુગારી એવા કપટી મનુષ્યને લેાકેા મુડીના માર મારે છે, પરાભવ પમાડે છે અને છેવટે મારી પણ નાખે છે અને મુવા પછી તે જુગારીની નિંદા પણ થાય છે. ૧૯ જુગારીના ધધે. हन्ति ताडयति भाषते वचः, कर्कशं रटति विन्दते व्यथाम् । सन्तनोति विदधाति रोधनं द्यूततोऽथ कुरुते न किं नरः || २० || 9 બીજાને જાનથી મારી નાખે છે, પ્રહાર કરેછે. કઠાર વચનને ઉચ્ચાર કરેછે, ખરાડા પાડેછે, પાતે દુઃખ પામેછે અને ખીજાને દુઃખ કરે છે, તેમ બીજાને શેકી મૂકે છે, અર્થાત્ ખો પણ જો તે જુગારીના સંગમાં જાય તે તેને પણ કા ધંધેથી કાઢી પેતા જેવા કરી મૂકે છે એમ વ્રતથી મનુષ્ય શું કરતા નથી ? અર્થાત્ ધૃત સર્વાનનું કારણ છે. ૨૦. " સજ્જન અને ધૃતના અણુમનાવ. जल्पितेन बहुधा किमत्र भो, छूततो न परमस्ति दुःखदम् । चेतसेति परिचिन्त्य सज्जनाः, कुर्वते न रतिमत्र सर्वथा ।। २१ ।। હું મહાશયે ! આ ખાખતમાં વધારે કહેવાથી શું? જીગટાથી ખીજું કોઇ દુ:ખ દેનારૂં છેજ નહિ એમ ચિત્તથી વિચાર કરીને સર્જન પુો આ વ્રતમાં કેઇ પણ રીતે પ્રેમ કરતા નથી, ૨૧. Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨જો. અષ્ટમ તથા– शीलवृत्तगुणधर्मरक्षणं, स्वर्ममोक्षसुखदानपेशलम् । कुर्वताक्षरमणं न तत्त्वतः, सेव्यते सकलदोषकारणम् ॥ २२ ॥ કુમાષિતરતો . સ્વર્ગ તથા મોક્ષસુખના દાન આપવામાં ચતુર એવા શીલવૃત્ત, (સદા ચરણ) ઉત્તમ ગુણે અને સધર્મનું રક્ષણ કરતા પુરૂષ જુગટું સેવતા નથી કારણકે વિચાર કરતાં જુગટું પરિણામે સર્વ દેનું કારણ જ છે, (તેથી સજીને ઘત કર્મનો ત્યાગ કરે છે.) ૨૨. ધૂતની પ્રબળ શક્તિ સામે ડાહ્યા પુરૂષની કરડી નજર. શાહૂીિડિત भस्मस्नानमहावतं कतिपयश्रीभ्रष्टसम्भावितं, सर्वापह्नवहस्तलाघवकला कूटाक्षशिक्षात्मकम् । प्रत्याशापुनरुक्तहारणजगद्रोहं विवादास्पदं, दारिद्यस्य निमन्त्रणं किमपरं घिग्यूतलीलायितम् ॥ २३ ॥ काव्यमाला गुच्छक अष्टम. ઘતને લીધે કેટલાક શ્રીમંત લેકે લક્ષમી (ધન) થી ભ્રષ્ટ થઈ ભસ્મસ્નાનના મહાવ્રતને ધારણ કરે છે અર્થાત્ ઘતને લીધે નિર્ધન થયેલા પિતાનું મેટું જગને બતાવવામાં શરમાય છે જેથી શરીરમાં ભસ્મ લગાવી બાવા થઈ જાય છે. વળી જુગાર સર્વ પ્રકારની છેતરપીંડી કરવામાં હસ્તલાઘવ (હાથચાલાકી) ની કળારૂપ અને અસત્ય પાસાની શિક્ષાવાળે છે માટે જ તેમાં ધનાદિની આશાથી પુનઃ ઉપર કહેલ ઘતમાં હારી ગયેલ એવા જગના મનુષ્યને દ્રહ કરનાર છે અને પરસ્પર વિવાદનું કારણ છે તેમજ દારિદ્ય (કંગાલપણું) નું નિમંત્રણ ઘત વિના બીજું શું હોઈ શકે? માટેજ છૂતની રમતને ધિક્કાર પડે. ૨૩. જાગટાને ધંધે પાયમાલીને છે. એ ધંધામાં દેવ જેવા રાજા કે મેટા વ્યાપારીઓ પણ પાયમાલ થયા છે એ વાંચકવર્ગથી અજાણ્યું હશે નહિ માટે તેને અગ્નિથી બાળી તેની જ્વાળા ન લાગે તેમ દૂર ખસે. એ તમેને સમજુતી આપીને આ દેષ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. Page #349 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ તમાકુવન-અધિકાર. ! તમારવન–વિવાર. – હું જ ગટુ રમનારને તમાકુનું વ્યસન પણ હોય છે તે તમાકુનું વ્યસન શરીછે કે ૨પર માઠી અસર કરનાર છે અને મન ઉપર પણ ધૈર્ય વિગેરેનું હરણ કરી માઠી અસર કરે છે જેથી વ્યવહારમાં, ધંધામાં અને ધર્મમાં અનેક જાતનાં નુકસાન થાય છે. તેથી વ્યસન અધિકારના પેટા અધિકારરૂપે અથવા કઈ પણ પ્રકારના વ્યસનથી કેવી દુર્દશા થાય છે તેનું ભાન આપવાને ઉપલક્ષણરૂપે આ અધિકાર લેવામાં આવે છે. તમાકુના વ્યસનીને મીંદડાની ઉપમા अनुष्टुप्. दारिद्यशीलोऽपि नरस्तमा नैव मुश्चति । निवारितोऽपि मार्जारस्तमा नैव मुश्चति ॥ १॥ . . જેમ બીલાડાને વારંવાર હાંકી કાઢ્યું હોય તે પણ (+મા) ઉંદરને છોડતું નથી; તેમ મનુષ્ય ઘણેજ દરિદ્ર થયે હોય પણ તમાકું-તમાકુને તજતો નથી. ૧. તમાકુનું સર્વ સ્થાનેથી પાછું ફરવું. वसन्ततिलका. न स्वादु नौषधमिदं न च वा सुगन्धि, - नाक्षिप्रियं किमपि शुष्कतमाखुचूर्णम् । . જિં ચાલિન = તવર્ય મળે નં – નદિ નહિ ચા વિનાવ્યa | ૨ |. મુકેલી તમાકુનું ચૂર્ણ સ્વાદિષ્ટ પદાર્થ નથી, ઔષધ નથી, સુગંધી નથી, આંખને હિતકર નથી, પણ ઉલટું આંખના રોગને ઉત્પન્ન કરનારું છે, માટે આને ઉપગ (ભક્ષણ) કરવામાં મનુષ્યને વ્યસન શિવાય બીજું કાંઈજ કારણ નથી. ર. Page #350 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ-ભાગ ૨ એ. શ્રમ બ્રહ્માની સામે તમાકુનું યુદ્ધ. भ्रातः कस्वं तमाखुर्गमनमिह कुतो वारिधेः पूर्वपारा 'कस्य वं दण्डधारी न हि तव विदितं श्रीकलेरेव राज्ञः। चातुर्वर्ण्य विधात्रा विविधविरचितं ब्रह्मणा धर्महेतोरेकीकर्तु बलात्तनिखिलजगति रे शासनादागतोऽस्मि ॥ ३ ॥ ___ सुभाषितरत्नभाण्डागार. કવિ તમાકુને કહે છે કે હે ભાઈ! તું કેણ છે? ત્યારે તેણે કહ્યું કે હું તમાકુ છું. આપનું અહીં આવવું ક્યાંથી થયું? જવાબમાં કહે છે કે સમુદ્રને સામે કાંઠેથી. તું કોને નોકર છે? જવાબમાં કહે છે કે તમે નથી જાણતા? હું કળી રાજાને સેવક છું (ને મારે અહીં આવવાનું કારણ એ છે કે, બ્રહ્માજીએ ધર્મને માટે નાના પ્રકારની ચાર વર્ણની પ્રજા રચી છે તે સર્વને બળથી એક કરવાને (ભ્રષ્ટ કરવાને) કળી રાજાના હુકમથી આ જગતમાં આવ્યો છું. ૩. તમાકુની ઘેલછાથી બક્વાદ, દેહ. હકકે હરકે લાડડે, સબ રાખત માન; ભરી સભામેં એસે ડેલે, જેસે વ્રજમેં કાન. કે પણ કવિ. કઈ પણ જાતના બંધારણમાં ભ્રષ્ટતાથી પૂર્ણ રીતે અળગા રહી શકાતું નથી એ મતલબ પણ ઉપરના દેહામાંથી નીકળે છે, માટે તમાકુનું વ્યસન કરવું નહિ. જેથી કર્તવ્યકર્મમાં તત્પર રહી શકાય. એમ બતાવી આ તમામ વર્ણન અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. વેન વર્ષી)-યિl. :-- »ઝ છે કેટલાક મનુષ્ય માને છે કે તમાકુ તથા અફીણ વિગેરેનો કેફ કરવાથી શરવી. ઉછરી રતા આવે છે તેમ કામ કરવાની હોંશ વધે છે એ કહેવું તદન જૂઠું છે પણ ઉલટું તેનાથી શરીરને નુક્શાન પહોંચે છે. કેફ નહિ કરનાર પુરૂએ જગ Page #351 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. અરીણુ ( કેક્સ બધી) અધિકાર ૩૧૯ માં જય મેળવ્યે છે એ પતાવવા આ અધિકારની જરૂર જણાવાથી લેવામાં આવ્યા છે, વીરપુરૂષને કેફની જરૂર નથી. ઇંદ્રવિજય. રામ ચલા રણ ર’વિષે ખળ રાવણુને રણમાં રગદાન્યા, કંસ તણ્ણા નિરવંશ કર્યા હિર ચાંચડની સમ ચાણુર ચાન્ય; ભાથમાં પણ પારથ ભૂપ એ દુર્યોધનને રણ રાજ્યે, કે રજપૂત જવા રણુ કારણ ક્યાંઇ કદાપિ સુએ ઘેન્યા, કૈફના અવગુણવિષે. ગી. લાલ પીરીને સાહેઆરે...એ ઢમ. શીખ કહુંછું તે સૈા સાંભળે, કુલ વિસારી અ×ીણુ હા લાલ ; લાલ કસુંખા નવ લીજીએ?--ટ્રેક૦ અવગુણુ અતિ ઝાઝા અીણમાંરે, એથી હાયછે અખ઼લ હીણુ હા લાલ ; લાલ કસુંમા નવ લીજીએરે. માટે મહેલ ચડીને બેસતા, અફ઼ીણથી એજ થયા હરરાજ હેા લાલ ; લાલ કસુંમા નવ લીજીએરે; જે નર ભેાજન જમતા ભાવતાંરે, રડતા દીઠા અન્નને કાજ હૈ। લાલ; લાલ કસુંમા નવ લીજીએરે. વાહન રથ ઘેાડાને પાલખીરે, ચાલ્યા પગપાળા તજી તેહ હૈા લાલ; લાલ કસુંા નવ લીજીએરે; રાતા માતા શરીરે શાભતારે, દીઠા તેના દુળ દેહુ હે! લાલ; લાલ કસુંમા નવ લીજીએરે, Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩ર૦ વ્યાખ્યાનસાહિત્યસ સંગ્રહ ભાગ ૨ જો. જે નર ચતુર શિરેામણિ જાગતારે, નીરખ્યા તે નિદ્રા લે નેણુ હા લાલ : લાલ કસુંબા નવ લીજીએરે; જે નર બહુ જુક્તિથી ખેલતાર, તે નર ભાખે ભાંગ્યાં વેણુ હા લાલ; લાલ કસુંબા નવ લીજએરે જેની અતિ સંભળાતી આખરૂરે, તે નર લેાકેામાં નિંદાય હો લાલ; - લાલ કસુંમા નવ લીજીએરે; જેનું સાચપણું સૈા માનતારે, તે સાચા થાવા સમ ખાય હા લાલ; લાલ કસુંમા નવ લીજીએરે. દલપત. દરેક કેક્ હાનિકર છે તેથી સુખી થવાની ઇચ્છાવાળા મનુષ્યે કેક્ નહિ કરવા. કારણકે તેનાથી ધર્માંની, શરીરની, પૈસાની તથા આખરૂની અવસ્ય પાયમાલી છે એ સમજાવી તથા કે હઠીલેા હાયછે તેનું તેતરફ ધ્યાન ખેંચી આ અફીણ-અધિકાર પૂર્ણ કર્યાં છે. S વાત—અધિાર. અમ 小 & ઘણાં મનુષ્યે પોતાનું હિત નહિ સમજતાં હોવા છતાં મૂર્ખતાથી ૯ મડાગાંઠવાળી અકલ્યાણકારી અધર્માચરણ તથા ધર્મવિરૂદ્ધ મ તન્યાને ચાટી બેઠેલા હોયછે અને જો કાઇ તેને સમજાવવા જાયછે તે તેની સામા થાયછે, જેમ જેમ તેઓને વિશેષ સમજાવવામાં આવેછે. તેમ તેમ તેઓ પેાતાના રૂઢ મતન્યને વધારે ચાટતા જાય છે, વિકળની પેઠે વિત ડાવાદો કરેછે અને પોતાનાજ કા ખો છે એમ માને છે, દાખલાદલીલેાપર ધ્યાન આપતા નથી, વિચાર કરવાપર ધ્યાન દેતા નથી અને પેાતાના ગણેલ ઉકરડાનેજ પવિત્ર મદિરતુલ્ય મનાવવાના દુરાગ્રહને છેડતા નથી. આવા મનુષ્યોને આપેલે ઉપદેશ ક્યાંથી સફળ થાય એ સમજવાને આ હુડવાદ અધિકાર લેવામાં આવ્યા છે. Page #353 -------------------------------------------------------------------------- ________________ પરિ છે, હઠવાદ-અધિકાર " ૩૨૧ ^^^^^^^^^^ VA નનનનનનન ' , મિથ્યાભિમાની, દોહા.' દ્વાહા. શુણવા ઇચ્છા તેહને, કહિયે આપ વિચાર; હઠ પકડે તે તે પછી, તજી દે તકરાર. હઠ પકડે જે હોય શઠ, તે સમજે પણ તોય; હેઠે કદી ન હા ભણે, હૈયામાં હા હેય. મમતી જન માને નહિ, ભલે કરેલી ભૂલ; હૈડું તેનું હા કહે, કરે ન જીભ કબૂલ. મૂરખ જીવ જતાં લગી, છેડે નહિ છ છેડ; મકેડે મૂકે નહિ, બચકું તૂટે કેડ. તથા ગરબી. (એ વાંસલડી, વેરણ થઈ લાગી તું વ્રજની નારને –એ ઢાળ. એ મંડા, હઠ લેવાને હેવા તેં કયમ નવ તપે? પીડા પાપે, તેપણ તે નિજ સ્વભાવ સારે નવ સ -ટેક તે લુગડાને બચકું લીધું, મૂકાવા જતન જેને કીધું; પણ તેં નહિ તે મૂકી દીધું. એ મંકડા પ તને હાથ લગાડી હડશે, વળી કઠોર મારીને ઠે; તે સ્વભાવ તારે નવ મે. તને જરૂર હઠીલે બહુ જાણ્ય, પછી પાછળ પકડીને તા; એમ અંત તરત તારે આણ્ય. ત્યાં તારી કેડ ગઈ તૂટી, બધી આવરદા તારી ખૂટી, ' પણ છેક ન હઠીલાઈ છૂટી. તે સ્વારથ કાંઈએ નવ સાર્યો, કહે સ્વાદ એમાં તે શું ધાર્યો? વણ મેતિ વ્યર્થ ગયો માર્યો. જગમાં હઠીલા જે તુજ જેવા, સંકટમાં આવી પડે એવા; ન તજે હઠીલાતણ લેવા. ૧૦ કટિ તૂટે છૂટે પ્રાણુ ભલે, સમજાવ્ય સમજણ લેશ ન લે; વળતી નિપજે એવીજ વલે. * ૧૧ લ Page #354 -------------------------------------------------------------------------- ________________ ३२२ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જજે. અણમ જે ડું હરઘડી હઠ પકડે, તેને ચાબુકને બહુ માર પડે; હઠ ન કરે તે કેઈ ન નડે. હઠીલાની હઠીલાઈ ન ટળે, કદી પાંગરી વાટે તે ન વળે; એની ઉહુનું ઓસડ ન મળે. " ૧૩ જુએ મૂરખ કે મંકે, તેને તાણું ખેંચીને તેડ, પણ મમત મનને નહિ છોડ. ૧૪ જેની ઉત્તમ જાત જણાય સહી, તે તે હઠીલાઈ પકડે જ નહિ; હલકી જાતે હઠીલાઈ રહી. - ૧૫ આ જગમાં હઠીલા જન જે છે તે સમજણ સમજ ક્યાં છે; દલપત તે શિખામણ દે છે. ૧૬ દલપત, કાગડાને માટે રામ હેય? (રંગે રમેરે રંગે રમે)–એ ઢાળ. રામનામ રામનામ રામનામરે, કાગડે ન ભણે કદી રામનામ; હાલ એ કેવત ખરી ઠામઠામરે, કાગડે ન ભણે કદી રામનામ-ટેક સુધારે સુધારે કહી કાઢે કૂટાળીયાં, ગંડૂની ટેળી ગામગામરે. કાગ મીયાં પડ્યા પણ ટંગડી ઊંચી, ખોટી બડાઈ મારે ધામધામરે. , ૧૭ વિના કારણથી તેમ વધારી, ખયાં ખરેખર હામદામરે. - ૧૮ આગેસેં લાતને વાત પી એસેં, એવા બન્યા બાઈલા તમામ રે.. , ૧૯ એકલપેટાની ટૂંકી નજરે નિત, મનમાં ઈછે માત્ર મામમામરે. ૨૦ કાઢે કુધારા કહિયે કદાપિ, ખીજી ઠેકે છે વામ વામરે. પ્રભુ નીતિથી ભજવા ગમે નહિ, ગડ ઘટડામાં ઘનશ્યામરે ખાળે ડૂચાને દ્વાર ઉઘાડાં, એ જૂઠે ડાળને દમામરે. દેશાભિમાન કર્યું દર દિલેથી, કરી શકે શું સંગરામરે. પિતાના પગમાં મારે કુહાડી, ક્યાંથી મળે કહો વિશ્રામરે?. આપી શકે નહિ સામે ઉત્તર, તજે ન તેય હઠની લગામરે. બેલે નહિ પણ બળી મારે, પીડાકારક આ પરિણામરે.. વજહુદયના એવા તંતીને, છેટેથી વલ્લભની સલામ સુબોધ ચિંતામણિ-વલ્લભદાસ પોપટભાઈ. Page #355 -------------------------------------------------------------------------- ________________ પરિ છે, હું જાહ-અધિકાર. મહાજન તે માબાપ છે પણ મારી ખીંટી નહિ ફરે. કાઠીઆવાડના એક ગામમાં એઇડ કરીને વાણીઓ રહેતા હતા. તેની સામે એકજ ફળીઆમાં રામા વાણિઆનું ઘર હતું. ફળીઆની જમીન બંનેની ખુલ્લી હતી. એ જમીનમાં ઈમારત ચણાવવાના ઇરાદે ઘડે ખીંટી મારી. આથી રામા વાણીઆના હકની જમીન દબાઈ, તેથી તેણે એકદમ કોર્ટમાં જઈ રૂપાની ગોળીની વઢવાડ નહિ કરતાં અગાઉની કહેવાતી સરસ રીત મુજબ પોતાના મહાજન આગળ ફરીઆદી કરવાનો નિશ્ચય કર્યો. જેની કસૂર હશે, તેને મહાજન કહેશે; એટલે પછી દરબારમાં ફરીઆદ કરવાની જરૂર રહેશે નહિ. આ વિચાર કરી મહાજન પાસે ફરીઆદ ગયે. મહાજને રામાની વાત સાં. ભળી. એ તકરારી જગ્યાએ આવી તપાસ કરી તે માલૂમ પડયું કે ઓઘડ વાણિઆની ખીંટીથી રામાની જમીન દબાય છે, એ વાત ખરી છે. તેથી એઘડને બોલાવી કહ્યું, “આ ખીંટી ગેરવ્યાજબી મારી છે, માટે ફેરવીને (અમુક જગ્યા બતાવીને) આ ઠેકાણે ખોડ.” દાડ કહે, “ના, માબાપ એમ થાય નહિ, મેં બરાબર જગ્યાએ મારી હદમાં ખીંટી મારી છે.” મહાજન—તારું કૃત્ય તદન ખોટું છે, તે ખરું થવાનું નથી. અમે તે તારા સારા માટે કહીએ છીએ. રામે જે દરબારમાં ફરીઆદ કરશે તે તને ડુંગળી ને ખાસડાં બંને મળશે. ખીંટી તે ફરશે, પણ ઉલટું તેનું ખર્ચ પણ આપવું પડશે. તેમજ તારે પણ ખર્ચ થશે, ને બેટી થવું પડશે, માટે ખીંટી ફેરવ. ઘડ—પણ તેમ મેં જમીન દબાવી નથી. મહાજન–તું જાણે છે? પંચ કહે તે પરમેશ્વર, આમાં અમારે શે સ્વાર્થ છે? ત્રાહિત દાવે આ મહાજન તારે ઘેર કહેવા આવેલ છે, માટે માનવું જોઈએ. એઘડ–હા, હા, એ બધું હું સમજું છું. મહાજન તે મારા મુરબ્બી છે, ' પણ ખીંટી વ્યાજબી જગ્યાએજ છે, માટે ત્યાં રહેવી જોઇએ. મહાજન–અરે મૂર્ખ ! તું મહાજનને હુકમ નથી ઉઠાવતે તેમાં તને નુકસાન છે, મહાજનવગર તારા ફાયદામાટે બીજું કશું કહેવા આવે એમ છે? માટે મહાજન કહે તેમ કરવું પડશે. ચાલ, ઉઠ, ખીંટી ફેરવ. ઘડ–મહાજન તે મારા મહેમાન. માથાના મુગટ છે. અરે, વધારે તે શું કહું, “મહાજન તો માબાપ છે, પણ મારી ખીંટી નહિ ફરેઝ ------------ ૧ કેતુકમાળા. ૨ નાખ્ય, દાટ, Page #356 -------------------------------------------------------------------------- ________________ કર૪ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ભાગ ૨ જે. ' અષ્ટમ આ સાંભળી મહાજનના મૂખીઓને ઘણે ક્રોધ ઉપજે, તેથી વધારે જેસથી કહ્યું, અરે બેવકૂફ! બસ! બસ! શું મહાજનની મશ્કરી કરે છે? હુકમ ઉઠાવે છે કે નહિ ? એક તો તારે પક્ષ ગેરવ્યાજબી છે ને ઉલટ સામે, થાય છે? ન માને તે તારી મરજી. પણ યાદ રાખ. ગેરવ્યાજબી કામનાં નઠારાં ફળ નડયાવગર રહેશે નહિ. મહાજને આટલું આટલું કહ્યું, પણ જક્કી ઓઘડ એકને બે થયે નહિ ને પિતાની ખીંટી ફેરવી નહિ. રામાએ તુરત ચોગ્ય અધિકારી પાસે ફરિયાદ કરી, મહાજન લેકેની શાહેદી આપી. તેમના તથા બીજા બંને પક્ષના પૂરાવા ને દલીલ સાંભળી, અધિકારીની નજરમાં રામાની ફરીઆદ વ્યાજબી લાગવાથી ઘડે મારેલી ખીંટી ફેરવવા અને રામાને થયેલ તમામ ખર્ચ ઓઘડે આપવા હુકમ કર્યો. આવી રીતે ખીંટી ફેરવવી પડી, ખર્ચ આપવું પડયું ને કેટમાં જેટલી મુદત તકરાર ચાલી તેટલી મુદત કામકાજ પડતું મૂકી બેટી થવું પડયું, એટલું જ નહિ પણ વકીલે વગેરેનું ઘણું ખર્ચ થવાથી ઓઘડ મોટા નુકસાનના બેજામાં આવી પડશે. એ રીતે ‘ડુંગળી ને ખાસડાં બંને મળેલાં જે આખરે ઘણું પસ્તા. ચાર સમજુ ત્રાહિત માણસ શિખામણ આપે તે નહિ માનતાં - તાની જક્ક પકડી રાખવા ચાહે, તેને આ વાતમાંના એઘડની પેઠે પાછળથી વિમાસવું પડે છે. સરકાર દરબારમાં ફરિયાદ કરવા જતાં રૂપાની ગળીયે વઢવું પડે છે. એટલે પુષ્કળ વસુ અને વખત બેઉ વ્યર્થ જાય છે. માટે ડાહ્યા માણસને લાજમ છે, કે માંહોમાંહેની તકરાર અથવા વધે લંવાદ યા પંચથી પતે ત્યાં સુધી પતવે. ભલે તેમાં નુકસાન થતું હોય તે તે ખમવું. અર્થનો અનર્થ કરનાર પટેલના પુત્રનું દૃષ્ટાંત , - પેટલાદમાં હઠી પટેલ કરીને કણબી રહેતે હું, તે એની નાતમાં ડાહ્યા માણસ તરીકે ગણાતે હતા. ચાર માણસમાં તેને પૂછયું હતું. હઠી પટેલને ભારે મંદવાડ આવ્યું. મરણની તૈયારીમાં હતું તે વખતે તેને ફિકર થઈ કે મારે એકને એક છોકરે મારું નામ રાખશે કે નહિ! તેથી ઊંડે નિશ્વાસ મૂક્યું. આથી પટેલના છોકરાએ પોતાના બાપને પૂછયું, “બાપા, આટલે બધે નિધાસ શા કારણે મૂક પડે? તમને શી વાતનું દુઃખ છે? શું કાંઈ કસર વધારે જણાય છે?” બાપે કહ્યું, “બેટા, મંદવાડની કસર હોય કે ન હોય, તેની હું ચિંતા કરતું નથી. કારણકે એક વખત મરવું તે છેજ. તો પછી વહેલું મરવું તે એ | કેતુકમાળા, Page #357 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. હુઠવાદ–અધિકાર. ૩૨૫ શું?! અને મેડું મરવું તેએ શું! મને ચિંતા માત્ર એટલીજ થાયછે મારૂં નામ છઠ્ઠું રાખશે એમ મને ભસે પડતા નથી, પણ ઉલટું મારૂં નામ એળશે એવા શક રહેછે.” કે તું છોકરા—બાપા, તમારૂં નામ એળીશ તે તે મને જીવતા છતાં મૂ જેવાજ સમજવા. જરૂર તમારૂં નામ તું રાખીશ. તમારા જીવને કેાઇ પશુ રીતે સંતેષથી ગતિ પામવા તમારે જે કાંઇ કહેવું હેાય તે કહેા. હું તે મારા ખરા દિલથી પાળીશ. ', પટેલ—બેટા! કાંઇ પણ ટેક રાખવી એજ મનુષ્યનું સર્વોત્તમ ભૂષણ છે, ટેક વિનાને માણસ જીવતે મૂએજ સમજવા. કહેવત છે “ જેણે રાખી ટેક તેને મળ્યા. અનેક, 'માટે મેટા ! જો, આપણે ખેતીના ધંધા છે તે જે વાત કરવાને ધારીએ તે કયે ટકા કરવા. અરૂં મૂકવાથી પછી થતું નથી, માટે લીધી વાત મૂકવી નહુ એ ટેક રાખજે. છે.કો- માપા, તમારા કહ્યા મુજબ ટેક રાખીશ. તમારા જીવને નિરાંત આપે. પટેલને શાંતિ વળી ને બે-ત્રણ કલાકમાં દેહુ છાડયે. પટેલના છે.કા માપની શીખામણુ અમલમાં લાવવાને અધીરા થઈ રહ્યા હતા. એક વખત ચામાસામાં પેાતાનાં ખેતરમાં કેટલાંક દ્વાર *માલ ચરી જતાં હતાં, તેને કહાડી મૂકવા તે તેની પાછળ પડયા. દોડતાં દેડતાં કાદવપરથી પગ લપસ્યે, તેથી ભાંયપુર પડયે. પશુ ઝટ દઈને પાસે ઉભેલા ગધેડાનું પૂછડું પકડી ઉભા થવાનેા પ્રયત્ન કર્યાં. છેકરાના પડવાના ધબકારાથી તથા તણે પૂછ્યુ પકડયું તેથી ગધેડાએ ચાંકીને નાસવા માંડયું. પેલે છેક પૂછડાંસાથે ગસડાતા જાય પણ પૂછડું છેડે નહિ. ગધેડાએ મુંઝાઇને પટો મારવા માંડી તે કઇ માથામાં તા કોઇ છાતીપર, કોઇ વાંસામાં તે કઇ પડખામાં, કાઇ હાથમાં તે કોઇ પગમાં એમ તેને તડાતડ વાગવા લાગી. શરીર અથડાઈ, અફળાઈ છેલાઈ ગયું ને માથામાંથી લેાહી વહેવા લાગ્યું. આવી દુઃખી સ્થિતિમાં આવી ગયે પણ બાપની આજ્ઞા પ્રમાણે લીધી વાત મૂકવી નહિ, એ ટેક જાળવી રાખવા નિશ્ચય કરી પૂછ્યું પકડી રાખ્યું. મૂકે તે બાપનું નામ આળાય! ભેગાં થયેલાં લેક ધણુંએ સમજાવે કે “ ભાઇ, પૂંછડું છેાડી દે,” તે કહે કે “મારા માપનું નામ મેળવા કરતાં મરવું બહેતર છે! ” જ્યારે સમજાવવાથી ન માન્યું ત્યારે લોકોએ ખળાકારે પૂછ્યુ મૂકાવી દઈ ઘણાજ રૂપકે। દ્વીધા. k * ખેતરનું વાવેતર. ' Page #358 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય'-ભાગ ૨છે. - માબાપની આજ્ઞા માનવી અને ટેક રાખવી એ બે વાત નિ:સંશયા સ્તુતિપાત્ર છે, પણ વિચાર કરવો જોઈએ કે અમુક કામમાં ટેક પકડવી ઘટારત છે કે નહિ. કઈ શિખામણનું વચન કહે તેના શબ્દના અર્થને જ વળગી રહેવું એ વ્યાજબી નથી, તેનો હેતુ તથા પરિણામ તપાસ જોઈએ. એમ નહિ કરવાથી કેવું દુઃખી થાય છે તેઉપરની વાત પરથી જણાય છે. આવાં દુરાગ્રહી મનુષ્યને માટે તેઓનાં કલ્યાણ માટે કરેલ યત સફળ ન થાય તે તેથી ઉપદેશ આપનારાએ વિસ્મય પામવું નહિ એમ બતાવી આ હઠવાદ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. : ગતાગુતિ (ભાલરીયો પ્રવાદ)–ધિાર. -- ઉy જે રીવાજોને ધર્મની સાથે કોઈ પણ સંબંધ નથી તેવા રીવાજો છેડછે વાનું કહેતાં તે વાત ગળે ઉતરતી નથી. ખરા ધર્મને એવું માન સ્વમમાં પણ આપવામાં આવતું નથી તેના કરતાં પણ વિશેષ માન કેટલાક નકામા તથા નિંદવા જેવા રીવાજોને આપવામાં આવે છે. એ રીવાજે મૂળમાં કયા કારણથી તેણે ચલાવ્યા હશે, પાછળથી તેમાં ફેરફાર કેમ થયા હશે? હાલ કેવા સ્વરૂપમાં ચાલે છે, તે અગ્ય છે કે ગ્ય છે તેને કઈ વિચાર કરતું નથી અને તે રીવાજો દેખીતા ખરાબ જણાતા હોય અને કોઈ પણ ગ્ય હેતુ ન હોય છતાં ગાડરીયા પ્રવાહની પેઠે તેમાં એક એકની પાછળ ચાલ્યું જવામાં આવે છે તે વિચારશીલતા નથી અને તેવા રીવાજે ધર્મના ખરા માર્ગમાં બાધક પણ થાય છે એમ દેખાડવાને આ અધિકારમાં તેવા કાંઈ નમૂનાઓ આપવામાં આવે છે. કઢંગા રીવાજનો પ્રતિબંધ. ગરબી. (એ વાંસલડી, વેરણ થઈ લાગી તું વ્રજની નાને)–એ ઢાળ. એ વહેવાઈઓ, રીત કગીથી કજિયા ઉત્સાહમાં, બહુ વેધ પડે, વેહેવાણે વેહેવાણોને વિવાહમાં-ટેક. ગડબડ બહુ પહેલે દી રાતે, બધે અણસમજુ ઉધમાત, કેળીનાળી જેવા જાતે, 'ઓ વહેવાઈએ. ૧ Page #359 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. તાનુગતિક-અધિકાર આવે બેથડ અર્થા'અચ્છા, તે જુએ જીવતી જન જથ્થા, મારે છે હરામી જન હેથ્થા, આ ગામ ગામની રીત જુંદી, વળી ઘારીત રાખે કૈક જુદી, છેડાવે ધન રસ્તે રૂંધી, હેઠલ આવ્યા તે શું ઉચરે? સુખ માગ્યું આપે શુંજ કરે મીઠાશ રહે ન પરંતુ ખરે, સાળા સાળીનું જોર ઘણું, તેમ અહિં આખું નહિ નદીતણું, બહુ લટક મેળમાં ખીજી મણું, સા આલે બહુ ફાટે ડાચે, ઉચરી બેઅદમ હૃદય રાચે, મશ્કરી કરે મસળને પાંચે, તે વખત તારૂં એતરે, જાઁણે રાજની રિદ્ધિ હોય ઘરે, આનંદ મગ્ન થઇ ફૂલિ ક્રૂ, માવાં મેલ્યાં મંગળ ગીતા, ગઈ સઘળી રળિયામણિ રીતે, મેણાં મારે ઉછળે પીત્તે, ચાલ્યું સાજન લઈ સામૈયું, ઘેર રાખ્યું નહિ નાનું હૈયું, ત્યાં દળાય છે હૈયે હૈયું, મોટા આડંબર કરી આવે, પણ વેવાઇ પાસે ચુકવાવે, ખાટે ખરચે મન કચવાવે, ચાલ્યા વર તારણ છખવાને, ઇ નાથ જીલામણુ સાળાને, બહુ મનુષ મળ્યાં જોવા જાને, ત્યાં આવ્યે છે અલવા કલવે, તે ખાવા તાસકમાં ડાળ્યે, કાઇએ ચુકથી ધારે ચલયે, ત્યાં જંગલી જેવા બેસેછે, દુધખાંડ થાળી મુખ માંડેછે, છેવટ જળ ભરતાં છાંડેછે, બહુ રીત ભુંડી તખેળતણી, કંકાસ કરાવે એ કરણી, કઢી મારામારી થાય ઘણી, પછી ચારીમાં મંગળ ક્રૂરા,કુતાં ટેટા બ્રાહ્મણુકેરા, વારે વારે માગે વેરા, કહી જાત જાતનું મૂકાવે, જો રાંક હોય તે અકળાવે, પણ કાંઇ ગારને તે નાવે, હેજી ખાકી રહ્યું ઉત્તર વખતે, જાણે ખેલે બેઠાં ચડ્ડ તખતે, પણ સ` આટલામાં ન પતે, " "" "" دو ,, "3 ', د. ود .. ૩૨૭ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩ વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહું ભાગ ૨ જો, “ એને જોઇએ વેઢ વિટી ફેવા, ખાઇ ! જમાઇ પાડ નથી કરવા, મુજ ખાળક હાંશીલે ગરવા,” બહુ વર્ષ અગાઉ ઇ થાપા, દેવરાવે વઢીવઢીને ઢાપાં, હજી ખાફી ચૂકવવા ઝાંપા, અંતે મૂકી આળ સિધાવેછે, પાદર બ્રાહ્મણ બહુ પજવેછે, ઝાંપેથી વિદ્યાયગિરી લેછે, બહુ ખૂશ કઢાવ્યા ઘરમાંથી, ખાલી કરી મૂકે ખરચ્યાથી, વસવાયાં વિગેરેને આપી, કહે કંકુને કન્યા દીધી, પણ ખાવાનાથી મહુ કીધી, અતિ અવળો વિવાહવિષે વિધિ, કાઈ રીતની ના હું નથી કહેતા, અહુ હાણુ નથી જો હુદ રહેતા, પણ મર્યાદા મૂકી છે તે, જે ચાલ કાંઇ ઉપયાગએઁ નથી, જે કેવળ કજિયાની કીર્ત્તિ, તે બંધ કરી મિટને મમતી, 7 કન્યાવાળાં કે વરવાળાં, છે સરખાં સાનાં લેપાળાં, આછાં ન કાઇ નથી મુખ તાળાં, મહુ માણસ જાને લઈ જાતાં, નક્કી નુકસાન ઘણાં થાતાં, સામાં પણ મનમાં મુંઝાતાં, બહુ નીતિ ખગડે એ બહાને, વળી ખરચ વધારે સામાને, મમતી મૂરખ તે નિહ માને, ખાટી માટપનું માન તો, બહુ નાત વરે માને ન મજો, લ્હાવા લેતાં સ ંતાષ સો, એને અંતરનાં અનુમાની, લઇ અનુમત લેજો મિજમાની, કરશે; ન નકામી નુકસાની, ખાનારા તા સા ખાઇ જશે, પણ આ સંબંધ ન ભંગ થશે, વિચારા વા'લ વધુ વધશે, મળી મહુ ડાહ્યા માણસ નેકજ, સા ગામની રીત કરો એકજ, તા પડે ભડકવું નહિ ઇંકજ, તે ચાલ પ્રમાણે સૈા ચાલે, મર મર્યાદામાં રહિ મ્હાલે, તા સંપ વધે વલ્લભ કાલે, .. ', ܕܝ "" د. ,, 39 د. .. ود "" "" અઠ્ઠમ "" સુમેાધ ચિંતામણિવલ્લભદાસ પટભાઇ ૧૮ ૧૯ २० ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ २७ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૩ર Page #361 -------------------------------------------------------------------------- ________________ પરિષદ, - તાનગતિક-અધિકાર. ' ૩૨૯ બિના બિચારે જે કરે, સે પીછે પછિતાય. - ગિરધર, એક વખત મોહરમના દિવસોમાં કતલની રાત્રિએ ઓલિયાની દરગાહમાં બીરબલ પિતાના દીકરાને સાથે લઈ શાહના પ્યાર માટે પગે લાગવા ગયું હતું, તે વખતે બીરબલના દીકરાના પગમાં ઘણું કિંમતી ઝીક ટપકીથી ભરેલી મેજડીઓ હતી તે દરગાહમાં જતી વખતે પગમાંથી બહારના ભાગમાં ઉતારી હતી. પાછા વળતાં તે મેજડીમાંથી એક મેજડી હાથ લાગી પણ બીજી જડીનો પત્તો લાગ્યો નહિ. મતલબમાં ઘણી જ ભીડ હતી તેથી એક મોજડી લેઇ પિતાના મુકામે ગયે, પણ તે મેજડી તે માણસેની કેસે ચડવાથી છેક ઐલિયાની કબર નજીક જઈ પહોંચી. જ્યારે દરગાહુ બંધ કરવાનો વખત થયે ત્યારે પૈસા વિગેરે સમેટી લેતાં તે મેંજડી કોઈની નજરે પડી અને હાથ લેઈ જે તે કોઈ દિવસ નહિ દીઠેલી તેવી નવીન તથા કિંમતી જે હાજર રહેલા સૈએ વિચાર્યું કે “આ મેજડી કે આદમ જાતની નથી, પણ નક્કી ઔલીઆની હોવી જ જોઈએ. નહિ તે કબર નજીક કયાંથી હોય? ખચીત એલીઓને આ એક જાતનો પ્રસાદ છે, એમ ધારી ઐલીઆના પ્રસાદને સર્વે મુસલમાને “તાબા સાહેબ” એમ બોલતા માથે આંખે અડાડી ગાલે લગાડવા લાગ્યા, તેમજ બાલબચ્ચાને અને બીવી વિગેરે તમામ લોકોને માથે આંખે અને ગાલે ઉપર શબ્દ બેલતાં અડાડી અહો ભાગ્ય માનવા લાગ્યા, જ્યારે પ્રભાત થયું ત્યારે તે મેજડી લેઈ શાહ હજુર તે દરગાહને મુજાવર ગયે, અને રાત્રિની હકીકત કહી તેથી શાહ ઘણે ખુશી થયા અને પોતે તથા પોતાનાં બચ્ચાં અને હુરમ વિગેરે સર્વ જણે માથે આંખે અને ગાલે અડાડી તોબાહ સાહેબ” એમ બેલી ખુદાનો આભાર માન્ય. જે વખતે બીરબલ કચેરીમાં આવ્યું તે વખતે શાહે લીઆના ચમત્કારિક પ્રસાદની વાર્તા કહી મેજડી બતાવી, તે જોઈ બીરબલ બે કે “અરે ખુદાવિંદ! એ તે મારા છોકરાના પગની મોજડી છે. જે આપને ખાત્રી ન થતી હોય તે એના જેડાની બીજી મારે ઘેરથી મંગાવી આપું, એમ કહી બીજી મેજડી મંગાવી મુકાબલે કર્યો તે એક જ જાતની અને તેના છોકરાના પગનીજ જણાઈ તેથી શાહ અને સઘળે મુસલમાન વગ બહુજ શરમિંદ થયે કે “આપણે એલીઓને પ્રસાદ સમજી માથે આંખે અને ગાલે બીરબલના છોકરાના પગની મેજડી અડાડી એ કેટલી બધી અણુવિચારભરી ભૂલ થઈ છે. “સબસે બડી ચુપ!” એમ કહી મુંગે મહેઠે પોતપોતાને કામે લાગ્યા, * બીરબલ બાદશાહ, Page #362 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. અષ્ટમ . આવા ઘણા રીવાજો છે જેમાં ગાડરીઆ પ્રવાહની પેઠે ચાલ્યું જવામાં આવે છે પણ દરેક બાબતમાં વિચારથી કામ લેવું જોઈએ એમ જણાવી તથા વહેમ, આ અધિકારને મદદગાર હોવાથી તેતરફ ધ્યાન ખેંચી આ ગતાનુમતિક અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. » દેશ-વિવાર. - છે ૬ નિયામાં સત્યને અનુસરવામાં મોટામાં મોટું જે કઈ વિશ્વ જોઈ હોય તે તે વહેમજ છે ધર્મનાં ત જાણવામાં, વ્યવહારના રોગ્ય માગને ગ્રહણ કરવામાં અને સુખી થવાનાં સાચા સાધને મેળવવામાં તત્પર થવાની ઈચ્છા ઉત્પન્ન થયા છતાં પણ જે મનુષ્ય વહેમને આધીન થાય તે તેની તે ઈચ્છા કદી પણ પાર પડતી નથી. વહેમ સુખથી દૂર રાખે છે એટલું જ નહિ પણ દુઃખમાં ધકેલે છે. વહેમ લાભ મળતું અટકાવે છે. એટલું જ નહિ પણ હાનિ કરવાનું કાર્ય પણ જરૂર બજાવે છે. માટે વહેમને વશ ન થવું જોઈએ એમ સમજાવવામાટે આ અધિકારનો આરંભ કરવામાં આવે છે. ખેટા વહેમની સમજણ. દહે. કેમ વહેમની વારતા, પંડિત કરે પ્રમાણ; માને મૂરખ માનવી, આપે હેય અજાણ. મંત્ર જંત્ર ને મેલડી, તે તે તૂ તૂત; વળગે પૂરા વહેમથી, ભેળા જનને ભૂત ભડકણ ભેળા ભાઈને, ભાસે સાચું ભૂત; તપાસતાં તે તે ઠરે, ભૂત નહિ પણ તૂત. ભડકણ ગામડીઓ. મનહર છંદ. ભૂપના ભવનમાં સુતે ગમાર ગામડિઓ, ઘડીઆળ શેષ સુણ ભડકીને ભાગે છે; Page #363 -------------------------------------------------------------------------- ________________ આ પરિદ્ધિ, વહેમ-અધિકાર હ૧ બુમ સુણી બહુ લેકે કારણ પૂછ્યું તે કહે, છે તે ઘર ઠીક પણ બીક બહુ લાગે છે; નકી ભૂત થાય મરી જાય જે નવા ઘરમાં, આ ઘરમાં ભાઈ ભારે ભૂતાવળ જાગે છે; રાત અરધોક જ્યારે જાય દલપતરામ, ઘણણણ ધણણણ, ઘંટડી વાગે છે ઈંદ્રવિજય છંદ. મારણ મંત્ર ખચીત ક્ષમા, | મન મેહન મંત્રી રૂડી ચતુરાઈ; સ્તંભન મંત્ર સદા સનમાન, - પ્રકર્ષણ મંત્ર સનેહ સચાઈ; એમ ઉદ્યોગપણુંજ ઉચાટન, વાણિ ભલી વશ કારક ભાઈ; અન્ન સજીવન ઔષધી છે, દલપત્ત કહે જળમાં અમૃતાઈ; છો . રવિને શિર રિપુ રાહુ, ચંદ્ર ક્ષય રોગી આ૫, મંગળ છે અંગાર, બુધ શિર કલંક છાપ ગુરૂએ ગુમાવિ નારી, શુક્ર આંખે છે કોણે, શનિ લુલે સર્વદા, રાહુ શિર વિના ગણાણે; વળી કેતુને તે ધડ નથી, એમ ન દુખીયા થયા; ગ્રહ નડવાથી જ દુઃખ થાય તે, ગ્રહને ગ્રહ નડયા કિયા. ૬ મનહર છંદ. સીતા પતિએ ન જાયું સીતાનું હરણ થશે, સીતાએ ન જાણ્યું જે સંન્યાસી પ્રતિકૂળ છે; દેવપતિએ ન જાણું દમયંતી નહિ પામું, નારદે ન જાણું માની તે માયામૂળ છે; Page #364 -------------------------------------------------------------------------- ________________ 318 વ્યાખ્યાન સાહિતાય બ્રહભાગ ધો ગાતમે ન જાણ્યું. જે આ કૂકડામાં કપટ છે, શુક્ર ન જાણ્યું જે ઝરીમાં સંકટ શૂળ છે; કહે દલપતરામ આજ કળિકાળ મધ્ય, જોષીએ ભવિષ્ય જાણે ધારવું તે ધૂળ છે. કાગળીયું ચાલ્યું તે તેા ભંગીએ ચલાવ્યું કહે, મેટા એ તે ખેાટા કારભારિયા કુઢગિયા ; વાંક વિના ભગિયાને મારીને ભગાડી મુકે, પશુ જેવા પાતે કાંતેા વડા છે વિહુંગીયા; સહારવા શત્રુ શસ્ત્ર પેતાને સજવાં પડે, શસ્ત્ર વિના શત્રુ મારું, ભગિયા કે કૃગિયા ; સર્વ કારભાર એને ભગિયાને સાંપે ભાઇ, ભેાળા કારભારીએથી ભલા ડાહ્યા ગયા, લપત. વ્હેમનાં દૃષ્ટાંતા. ગરમી. (અંતકાળે સશું નહિ કાનુંરે)—એ ઢાળ. સરકારે શીળી કબજે કરીરે, માને બળિયા કાકાને તાય; • હશે આવાં મૂરખ કોઇ માનવીરે—ટેક॰ ધ્રમ .. અન્ન ટાઢું જમે શોંળી સાતમેરે, ભલે માંદાં મરે સા ાય. હશે હું ભટે જોડી કાઢેલી કાણિયારે, કેવળ ધૃતી ખાવાને કાજ; ખરી તેને માનીને મૂરખીરે, તેદોં ચૂલા સળગાવે નાજ. અંતર્જામીપણું નથી નાગનેરે, જાણે પાછળ પૂજાને કેમ? પ્રાણ કરડી હુરેછે કંકનારે, તેને પાયે પડે ધરી પ્રેમ પાણિઆરે કફ઼ના લીટા કરીકે, નાગપાંચમે પૂજે ઘેર ઘેર; ભેળાં ભૂખે મરેછે ભાવથીરે, એકટાણું કરી ખાયછે કુલેર. કૈક રાંડે જોશીની જીવતીરે, મળ્યાં એનાં ઘણાં ઘરમાર; તાય છતી આંખે થઈ આંધળારે, પુછે જોશીને ભવિષ્ય પ્રકાર. ઘણા ગ્રહો ગગનમાં દેખિયેરે, જડ જાતી જમીન તે હાય ; અહીં આવીને તે કેમ પીડશેરે? જય શાસ્તી કરાવે તાય. ,, ܕܐ ار ७ 29 " ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ Page #365 -------------------------------------------------------------------------- ________________ જડ ચેતન્ય ગુણ સરખા નથી, નથી થાતું એવું અનુમાન; તોય એકાદશાદિ સરાવીને, પિતૃ માટે દ્વાજને દન. , ૧૫ જે જે વસ્તુ આપે અહિં વિપ્રનેરે, તે તે પહેચે પિતૃની પાસ; ' ' કેવળ એહિંયા કરવાને કાયદેરે, ઘડી કાઢયે કરવા પદાશ. , ૧૬ નથી પત્તો લાગે જેની પહોંચને રે, નથી આવ્ય સંદેશ એક; જૂ હું ભાસે વિવેક વિચારતાંરે, વેમિ ક્રિયા કરે જે હરેક. , ૧૭, કર્યું હાથે સો સાથે સાંપડે, બાકી પાછળ બને તે ફેક; એવું જાણ્યા છતાં હસવા જેવરે, લાખ ક્રિયા કરે છે લાક. , ૧૮ આરા વારાના દિવસે આવતરે, મૂખ ન્હાવા નવાણે જાય; પાય પાણું પૂર્વજને પીપળેરે, બેરી ને બાવળ પૂજાય. કળશમાં નાખી તલ કાંગને રે, સાત સાત ફેરા જળ પાય; પિયે અરિયાપરિયાં પ્રેતરૂપમાંરે, વણ પાયે તરશાં રહી જાય! , ૨૦ ટોળે ટોળાં ભેળાં નરનારનાને, મળે માટે કેળાહળ થાય; અડઘા! પડઘા! એ રૌતેરે, શબ્દ ચારે દિશે સંભળાય. , ૨૧ અવગતિયાં ગણે હવે કરી રે, બાપદાદા પામ્યા જે મણું ; પ્રેત કેવી રીતે પાણી પિયેરે, કહ્યું પૂછયું ધરે નહિ કરું ' , વિપ્ર બેસે પથારી પાથરીરે, દ્રવ્ય દાણાનું લેછે દાન; બાપડાને બગાડ્યાં બ્રાહ્મણેરે, પેટ કાજે કર્યું નુકસાન. , અઘરણીમાં અબળાને પડતારે, વેમ વાગ્યે રહી નહિ રેમ; નાર ભારેવગીને ભરાવતારે, શુભ પગલાં આણીને પ્રેમ. , ઘણને ઘેરે થઈ ઘોંઘવેરે, ગરદીમાં ગરી ગભરાય : - એશિટે કે મૂછીના રોગનેરે, ઘણું વેળા અકસ્માત થાય. હોય ઉડા હારદ એમાં કદીરે, તોય તત્વ તપાસે નાજ; દુઃખ વેઠે ભયંકર ભામનીરે, મને તેથી દિલે થઈ દાજ. - ૨૬ બહુ માને માતાની માનતારે, મરે ધારેલું કામ ન થાય; મનુષ માંદાં મે મરી જાય છે, તેય ન કરે ઓસડના ઉપાય. , નવરાત્રિમાં કેટલાક કુડિયારે, કરી દારમાં કાળીનું થાપન, ડાર નવે દિવસ નવ નીસરેરે, દુઃખ વેઠે વિવિધ તનમન. કર કાળી ચાદશના આપવારે કરે નાકડાંને દીવડાં નિવેદ; ભેગ દેવા ભવાની માતનેરે. મૂક્યા વિસારી પ્રાચીન વેદ. , બાળ માંદુ પડે કે પ્રેમદારે, થયું માને ચોઘડિયાં ફેર; . કિંવા લાગી નજર ચાટ કેઇનીરે, નજર બાંધે ભિતર ભાવભેર , ૩૦ Page #366 -------------------------------------------------------------------------- ________________ - ૩૭૪ વ્યાખ્યાન સાહિત્યસ'ગ્રહ ભાગ ૨ . મહુ વહેમી વિંનતા વાંઝણીરે, જય જોગી જતીની પાસ; માગે કાલાવલા કરી દીકરે રે, દૃષ્ટ ભ્રષ્ટ કરે દઈ આશ વે’મ ઘણા ઘણા એ વિગેરેરે, જેથી કે'ણી ગાંડી ગુજરાત; વલ્લભદાસ વણીકની વિનતિરે, કદી કે'તાં ખૂટે નહિ વાત. સુબોધ ચિંતામણિ--વલ્લભદાસ પાપટભાઇ. વ્હેમઉપરથી ગપ. 33 33 અષ્ટમ ૩૧ ૩૨ એક ફરકુ નામના મુસલમાન પેાતાના બે ચાર હિંદુ દાસ્તા સાથે પર ગામ જવા નીકળ્યેા. જતાં જતાં મામાં એક ની આવી ત્યાં સૈા વિસામે લેવાને બેઠા. મિઆંને કુદરતી હાજત લાગવાથી થાડે દૂર એક જાળા આગળ જઈ બેઠા, તેવામાં જાળાની અંદર કંઈ જરા ખડખડાટ થયા, તેથી મિમભાઇની છાતી ઠેકાણે રહી નહિ ; ઉઠીને દોડતા દોડને શ્વાસેાશ્વાસ થતા પેાતાના ભાઈબંધો બેઠા હતા ત્યાં આગળ આવીને ઉભે તેને હાંફતા તથા હષકાશ ઉડી ગએલા જોઇ સ્કુ ને તેના દોસ્તદારીએ પુછ્યું, “કેમ દોસ્ત. આટલા ગધા હાંફછે શા માટે? અને શા કારણે આટલું બધું દોડવું પડયું ?” “ કે તુકમાળા. ફેકુ—અરે ચારી! મુદ્દાને ખડી ખેર ગુજારી, નહુિતા હુમતે કાકે ઘેારમે પહુંચનેકે લાયક હા ગયે હોતે! દાસ્તા—એવું તે શું હતું! તે તા કહે ? સ્કુ—મ બૈઠા થા વાં નજીક એક જાલેમ સારસાપ ટ્રુખા ! ! ! મૈં થા સ। છાતી ઠકકર ઇંદ્ધાંતક આયા; દુસરા કોઇ હાતા તા વાંહીજ ગીર પડતા !!! ઢાસ્તા—અ હહહ !! જમરી તાપ! નવાઇની વાત એક જાળાની નાની સરખી જગ્યામાં એટલા બધા ? અમે એ વાત માની શકતા નથી. કારણકે એ તે બાર હાથનું ચીભડું અને તેર હાથનુ ી,' એના જેવું થયું. સ્કુ—( દોસ્તોની ખરી વાત લાગવાથી મનમાં વિચાર કરી)–સે। સાપ તુમકા જાસ્તી લગતે હૈં તે પચાશ સાઠ તે હાય ગેજ હાયેગે, ઈસમે કયા ખડી માત હું ! ઢારતા—એટલા પણ હાય નહિ, માટે ખરેખરૂં કહા, ફૅસ્કુ—( જરા વિચારીને) તેમા અલ્લા ! બીસ પચીસ તા જરૂર થય. દાસ્તા-મહેખાન તમે જોયા હાય તેટલા નક્કી કહી દોને? આ વાત ઘણી અસંભવિત લાગે છે. Page #367 -------------------------------------------------------------------------- ________________ • - - * * * * * * * * * . પછિદ, પાખંડજાળ-અધિકાર. ૩૩૫ ફફ–(મનમાં અને મોટે ગુંચવાડે થયે હવે શું કહેવું?) પાંચ સાર તે બેશક હોનેવાલા ઈસમે કુછ જૂઠ નહિ હૈ. ભારત–હજી ખરી વાત મનાતી નથી, માટે સાચું બેલી દે.. કર્યુ–તબ એકતે હે નાહી ચહીએ! સ્ત–એક હવે જોઈએ કે નહિ, તે અમે પૂછતા નથી તમે તમારી નજરે કેટલા સાપ દીઠા હતા, તે કહે ? - ફસ્કૃ–(કાયર થઈને) આખસે તો મને એક ભી નહિ દેખા. મગર જામે ખડખડ ભડભડ હુવા તબ મેરેકું અ દેશા લગા કે ઉસમે સાપ હેગા. રસ્ત-(ખડખડ હસી પડીને) તે મારા ભાઈ પહેલેથી જ ખરેખરૂં કેમ ન કહ્યું? આવા હિંમતવાન છે તે આગળ મુસાફરીમાં શું ધાડ મારશે એમ કહી સવે જણે ત્યાંથી ઉઠી આગળ ચાલ્યા બીકણુ માણસે કલિપત ભયથી ચેકીને ખરી તપાસ કર્યા સિવાય ખોટી બેટી વતે ચલાવે છે, તેઓ પોતે એવા બેટા વહેમથી દુઃખી થાય છે એટલું જ નહિ પણ બીજાઓના મનમાં વહેમ ઠસાવે છે. આપણું દેશમાં આવા ભેળા ભડકણ માણસેના દાખલાપર દાખલા જોવામાં આવે છે. માટે માણસ માત્ર અનુમાનથી બેસવાની ટેવ નહિ રાખતાં ખરેખરી તપાસ કર્યા બાદ સાચી વાત કહેવાની ટેવ રાખવી, નહિ તે જારમાં પીતરીકે ગણાઈ વિશ્વાસભંગ થવાય છે. શ્રદ્ધા અને વહેમ એ બેમાં જમીન આસમાનને ફરક છે. સત્ય વસ્તુમાં વિશ્વાસ એ શ્રદ્ધા કહેવાય છે અને અસત્ય પાછળ તણાવું અને ભીરૂ બનવું એ વહેમ છે. આ વહેમ એ મનુષ્યને તેના કર્તવ્યથી ભ્રષ્ટ કરે છે. માટે વહેમમાં પડવું નહિ એમ ભલામણ આપવાની સાથે વહેમ છેડવા પણ નાસ્તિક ન થવું એમ ભલામણ આપી તથા વહેમી અને ભેળાં માણસો પાખંડરૂપ જાળમાં ફસાય છે, તેથી તેના તરફ ધ્યાન ખેંચીને આ વહેમ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. પાર્વજ્ઞાઢ–અધિ. |-- જે એ સ્વાથી લોકોના કંદમાં સહેલાઈથી ફસાઈ જાય છે તેઓ પિતાના છે હિતનું આચરણ કરી શકતા નથી અને પિતાના અહિતને - હરી લે છે, પાખંડી લેકે કે જેઓ અધર્માચરણી હોય છે તેઓ પોતાને ધમ Page #368 -------------------------------------------------------------------------- ________________ અકિમી ^^^ ^ ^ર વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ–ભાગ ૨ જે. ચરણ ગણાવી લેવા લેકેને અવળે રસ્તે ચડાવે છે અને પિતાની અધમ વાસનાઓને સકૂળ કરે છે. માટે મનુષ્ય પિતાનું હિતાહિત સમજતાં શિખવું જોઈએ એમ જણાવવાને આ અધિકારને અહીં સ્થાન આપવામાં આવે છે, ગરબી. | (અંતકાળે સગું નહિ કેરે)– એ હળ. શીર જટા વધારી જોગટારે, વેશ કાઢી બને અબધૂત; ભેળાં પૂજે પાખંડિને પ્રેમથીરે—ટેક. સાથ રાખે ચેલા બે ચારને રે, લઠ્ઠ કાયા મહા મજબૂત. ભેળાં અંગ આખે વિભૂતિ ચાળીને રે, ત૫ મંડે જુએ સે તેમ; હેય આંખ રાતી બહુ રાખથીરે, કરી આવે આડંબર એમ. , ૧ આંખ ઊંચી કરી નીરખે નહીરે, મૂખ “ચલબે રંડી” એ વેણુ; ગુરૂ બેઠા સમાધિમાં સદારે, કહે ચેલા બીજાને કે. ગામવચ્ચે અખેડે ગઠવ્યારે, દૂધ પિયે કેવળ એકવાર; વાત ભીતરની જાણે રામજીરે, પણ આવી નમે નરનાર. * વસ્ત્ર ભગવાં પેરી બ્રહ્મચારીયેરે, કહે સને નમો નારાણ; મિડું બેલી મીઠાઈ મેળવે, પણ અંતે નીકળે પોલાણ. વળી સાધુ વિરાગી શેવડારે, મણ ઘાલી વધારે વાત; કરી ઘેછે દેરા ને ચીઠ્ઠીયેરે, વનિતામાં બની વિખ્યાત. પિટ કાજે કેવળ એ વેઠિયારે, કેમ આપે નીતિ ઉપદેશ; વાત સાચી સંતાડી રાખતારે, બેલે સેને લાગે છે બેશ. તેમ વૃદ્ધિ કરે છે ઉલટારે, નથી પૂરું પતાને જ્ઞાન; જીવતીમાં અનીતિ જાળ પાથરેરે, દેવા માંડે પુત્રનું દાન. સાથ સ્ત્રીને મળેલ સામરે, રહે પાસે બેશી દિનરાત; ઘેલી આશા બધાના ઉરમાં, ગણે પંડે પ્રભુ સાક્ષાત, દ્રવ્ય કોઈ ઈચ્છે કેઈ દીકરે, વશ કર કેઈને કંથ; રેગ કયા વિષે વળી કેનેરે, જડી બુદિથી આણ અંત. એક બાવીએ આ ગામમાંરે, કર્યો ઘેલે સ્ત્રીઓને સમાજ; દઈ દીધા ધણીને દીકરારે! નામ માતા પડયું ન ઈલાજ! , ૧૦ વાત કેતી એલીઆ અવતારનીરે, એવું માન્યું ત્રિકાળી જ્ઞાન! અરે આવાં અજ્ઞાની માણસોરે, ટુંકેતાં ધરે નહિ કાન! , ૧૧ Page #369 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. હૃદય પ્રતિ ધૃત્ત સફલતા-અધિકાર, કરે વાતા પરતાની પ્રેમદારે, એક ખીજીને ભેાળવે એમ ; વાહ ! માતા મુખે કેવું તેજ છેરે! આવી મેાટી જટા હોય કેમ ;,, ૧૨ થાય માટા ઢગલે ત્યાં ભેટને રે, નવી વસ્તુ આવેછે અપાર; વરસાથે વઢીને લાવતીરે, છાને છપના ભરે ભંડાર ', ૧૪ વૃદ્ધ રાંડી રાંડા દરણું દળીરે, જઇ મૂકે પતીંગા ત્યાંય ; દયા આવે વિચારી દીનતારે, નથી થાતું કલ્યાણુજ કાંય. જર જાગ્યે જમાડે બ્રાહ્મણારે, વદે મુખે તેએ વાહવાહ ; એનુ પરતાથી અન્ન નથી ખુટતુંરે, ગપ મારે એવા ઉત્સાહ જૂઠ્ઠું કહેતાં નાસ્તિક કહી નિર્દેશેરે, તેાય હિંમત હારી કેમ જાઉં ; વૈશ્યજાતિ વલ્લભદાસ વિનવેરે, હુંતે સાચા હરિગુણ ગાઉં. ,, ૧૫ ,, સુમેધ ચિંતામણિ—વલ્લભદાસ પાપટભાઇ. પાખડીઓને પૂજવાથી પુણ્ય થતું નથી પણ પેાતાને બેવકુફની પંક્તિમાં ગણાવું પડેછે અને તેની સાથે પેાતાના ખરા કલ્યાણને ગુમાવી બેસવારૂપ માહાટી હાનિ પણ ભોગવવી પડેછે એમ આ અધિકારથી ટૂંકામાં દેખાડવામાં આવ્યું છે અને પછી પાખડી લેાભીઆ પાસે ફાવેછે તે અધિકાર તાન્યા છે. 8&<& →યંતિ ધૃત્તમતા અધિવા. . < ܐ ૪૩ ,, જ્યાં લાલીઆ ત્યાં ધૂતારા ભૂખે ન મરે. ગરમી. (અંતકાળે સગું નહિ કાઇનું?)—એ ઢાળ. કેક તાબે કરવાને કંથનેરે, મત્ર માની કરાવે પાઠ ; લાલ જનમાં ધૂતારા ભૂખે નવ મરેરે—ટેક॰ વનિતાને વિશ્વાસ વધારવારે, ધૂપ દીપે કરે ઠાઠ માટે, 4 ૩૩૭ બેવકુફ્ અને લેાળા માણસે સ્વાથી એવા ધૃત્ત લેાકાના કૂદમાં સી પડેછે તેમ અાગ્ય લાભ અને અયોગ્ય લાલચાને વશ થયેલાં મનુ. ચ્ચે પણ તેવા ધૃત્તલેાકાનું ખાજ મનેછે અને ખરો ધર્મ કે જે આ સંસારમાં તેનું પરમ કલ્યાણ કરનાર છે તેને આશ્રય લેવાથી એનશીખ રહેછે એમ સમજાવવાને આ અધિકારના આરબ કરવામાં આવેછે. ૧૩ ૧૬ લેાભી ૧ Page #370 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ -ભાગ ૨ જે. અષ્ટમ કેક ઘાટ ઘડાવવા શેકનેરે. ઉચ્ચર ઉધાં અનુષ્ઠાન; સેય દેરા મંત્રાવ દગા કરેરે, કરે નાણું નીતિ કુરબાન. , ૨ દ્રવ્ય લઈને દયે છે દીકરારે, ભમવાર કરાવે કેક; હાથ ચાલાકીથી મન મેળવી, પછી પાછળ મૂકાવે પિક. , ૩. નહિ લાગે નજરેટ કેની રે, રે મંત્રી આપે તે માટ; . હાથે બાંધે માદળિયું હેમનુંરે, હરે ઊંધી રીતે ઊચાટ. , ૪ પછી ફાવે ખવાતાં ફંદનુંરે, ધૃધકારી ધૂણે દિન રાત; ત્યારે ઘરનાં બધાંથી પૂજાય છે, ઠગ બેલે વધારી વાત. ,, ઘણું લફમી મળવાની લાલચેર, સોમવારે જમે એકવાર! વળી રૂદ્ધી કરાવે રૂદ્રનીરે, ભટ્ટ હાંડી ભરે ન વિચાર. , ૬ કેક શોધ્યા કરે છે કીમિયેરે, ત્યાં ઠગની ફાવે તદબીર; લેવી લમી હમેશ હરામનીરે, ખેઈ ઉલટી દિલ દિલગીર , ૭ સર્વ સૃષ્ટિ નિયમથી ઉલટીરે, પાર ઈચ્છા પડે નહિ એક; વાત વિચારી વલ્લભદાસનીરે, ભણે વિદ્યા ભલી વિવેક. , ૮ સુબેધ ચિંતામણિ–વલ્લભદાસ પિપટભાઇ. અગ્ય લેભ લાલચને છોડી યોગ્ય વિદ્યા ભણી તથા તે વિદ્યાનો યોગ્ય ઉપયોગ કરી એટલે સારાસાર વિચાર કરતાં શિખી પિતાના કલ્યાણના માગને ગ્રહણ કરે એમ આ અધિકારથી સૂચવી શ્રાદ્ધને લગતું પત્તીંગ એ પણ એક જાતની ધર્તતાને મદદરૂપ છે અને તે અધિકાર હવે પછી લેવા ધારી આ કદર્યપ્રતિ પૂર્તતા અધિકાર પૂર્ણ કર્યો છે. - શ્રાદ્ધ-ધિર. છે મ રણ પામેલ મનુષ્યના ઉદેશથી સારાં સારાં ખાનપાન ખાવાં ખવરાSMS વવાં અને વ્યવહારમાં પોતાની મેહેટાઈ દેખાડવી, સંબંધીઓને તે બહાને ભેળાં કરવા અને વગર ધંધે ઉદરપૂરણ કરનારાઓને શ્રાદ્ધનિમિતે ઉત્તેજન આપી શ્રાદ્ધ નામે આળસને પત્તાંગને વધારે કરે એથી મરણ પામેલ મનુષ્યતરફની સારી લાગણી જળવાતી નથી પણ તેના ઉદ્દેશથી દીન અને અનાથનાં દુઃખે દૂર થાય તેવી પ્રવૃત્તિ કરવી તથા પરમેશ્વરની પૂજા કરવી એજ તેના તરફની સારી લાગણીનું સ્વરૂપ છે એમ જણાવવાને આ અધિકારને આરંભ છે. Page #371 -------------------------------------------------------------------------- ________________ - - - - - - www.w wws-~~-~~-~ પરિક, પિપપતન-અધિકાર શ્રાદ્ધમાં અઘટિત ભેજનપ્રતિ બે બેલ. | (અંતકાળે સગું નહિ કેરે)–એ ઢાળ. સગે ભાઈ મૂઓ વીશ વર્ષનેરે, તેની મર્ણ તિથિને દીન; દૂધપાક ઉડે છે શ્રાદ્ધમાંરે-ટેક. સગાંસંબંધિલાં સાથ તરીરે, જમે જુગતે મિષ્ટાન્ન મલીન. દૂધ સ્નેહ સઘળે તે દિવસે સાંભરેરે, પણ ખાતાં નથી દિલ દુઃખ; પડયે ધારે તેથી નથી પીડતેરે, લેહી ગ્રાસ મૂકે જે મૂખ. , ૧ ઘણે સમજુને દિલ સંતાપ છે, યાદ આવે વાલાનું વાલ; ઝેર જેવું તેને મિષ્ટાન્ન છે, કેમ આવે ખાવાનો ખ્યાલ. , કદી ઝાઝાં વર્ષો વીતી જતાંરે, વાલ સાથે વિગ વીસરાય; તેય તેની મરણતિથિ મિષેરે, શાને ઉચ્છવ અરેરે થાય? મણ તિથિએ ખેદ મટાડવારે, કરે ભેળે સતેને સમાજ, મણ ભીતિ સંભારી તે સમેરે, નિજ મુક્તિનો શેધ ઈલાજ નથી સારું તદન કમ ત્યાગરે, તેમ ઘેલું ઘટે નહિ શ્રાદ્ધ; ઉપકાર શિરે છે આપણેરે, જતાં ભૂલી અતિ અપરાધ. માટે સંબંધીની સ્નેહ સાંકળેરે, મરણ તિથિ દિને પ્રતિ વર્ષ ; કરે પ્રેમે પ્રભુની પ્રાર્થના, એના જીવને ઈ ઉત્કર્ષ. , ૬ મરણ ઉચ્છવ સાટે હે સજજનેરે, કરે ઉચ્છવ જ્યારે જન્મદિન; દૂધપાક ઉડાડે આનંદથીરે, જન્મગાંઠ ગણીને નવીન. ૭ જન્મ દાડા દીસે આનંદને રે,વણ આતે વિવેક વિરૂદ્ધ; વલ્લભદાસ વણકની વિનતિરે, કદી શણું થશે નહિ કુદ્ધ. ,, ૮ સુબોધ ચિંતામણિ–વલ્લભદાસ પોપટભાઈ. ઉપર પ્રમાણે સંક્ષેપથી સમજાવી પ્રત્યેક વિષયમાં ખરા વિચારની અને વિવેકની જરૂર છે આંધળી દેડ કરવા જેવું નથી. એમ દેખાડી આ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. पितृकूपपतन (बापना कूवामां बूडी मर)-अधिकार. ફિલ્હ્હ છે * જેમ શ્રાદ્ધનું પત્તીગ એ હાસ્યજનક છે તેમ બાપના કુવામાં બડી મરવું એ " હું પણ હાસ્યપ્રદ છે, જેમકે પરંપરાથી ચાલતા આવેલા પિતાના ધ Page #372 -------------------------------------------------------------------------- ________________ (૩૪૦ વ્યાખ્યાન સાહિત્યસંહ–ભાગ ૨ જે. અષ્ટમ wwwwwwwwwwwwwwwwwwwwwwwwwww~~~--~ર્મમાં દે દેખાય તથા અન્ય ધર્મ કલ્યાણકારક છે એમ સ્પષ્ટ સમજાય તેમ છતાં પોતાના કહેવાતા ધર્મને ન છોડો અને દુઃખી થયા કરવું એ મૂર્ખાઈ છે એમ દેખાડવામાટે આ અધિકાર લેવામાં આવે છે. વહેમ કાઢવાતરફ અણગમે. ગરબી. (અંતકાળે સગું નહિ કેરે)–એ ઢાળ. જાણે જ હું કહિયે જે જે નવુંરે, નહીં જૂએ ગંડુ ગુણ દેષ; ભેળાં ભડકી ભાગે નવું ભાળતાંરે-ટેકo નવા ધારા નકામા નિતારે, હૃદય રાખે જાણ્યાવણ રેષ. ભેળાં, ૫ ખારે ખેલે બાપને, તેનું પાણી પીયે પ્રતિદિન; બીજે મીઠે કુ નહિ ખેદરે, કારણ કરે ન ચાલ નવીન , ૧ ખાય મૂઆ પાછળ મિષ્ટાન્નને રે, મૂળ જતાં જણાય જેવું ઝેર; તેય દાડે અટકાવતાં દાઝશેરે, કઈ વાત નથી કાંઈ ફેર. , ૨ રીત રેયા કુટયાની કાઢવારે, કરે યત્ન કદાપિ કેઈ; ત્યારે લડવા ઉઠે લઈ લાકડીરે, થાય સામા વિશેષ વગેઈ. , ૩ ઘણા ઘેલા વિચાર ઘટાડવારે, ભુવા જેશી જણાવીયે જૂડ; ગણે ગાંડા ગપ્પાં મારી ઘણુંરે, કરે નિંદા પઢેલની પુ. , ૪ પીડ પામે વિવિધ પ્રકારની તેય શોધે ના શુદ્ધ ઉપાય; કઈ કાઢે કેડે એને કદીરે, તેય ઉધે કેડે જન જાય. . ૫ જેજે ડાહ્યા દેખાડે ચાલનેરે, તેનાં તત્વ તપાસીને જ ; સાર હેતુ સમજી પછી ખીજવું, દાસ વલ્લભ વધે છે એજ.), સુબોઘ ચિંતામણિ–વલ્લભદાસ પોપટભાઈ તાત્પર્ય એ છે કે જૂનું ચાલતું હોય તે જ ખરું અને નવું હોય તેને સ્વીકાર થાય જ નહિ એવું ભેળાપણું કે જડપણું ન રાખતાં જે ગ્ય હોય તેને ગ્રહણું કરવું જોઈએ તથા સૂર્ય કે ચંદ્રગ્રહણનો વહેમ એ પણ અંધપરં. પરાની શ્રદ્ધા છે અને તે ત્યાગ કરવા ગ્ય હોવાથી તે અધિકાર હવે પછી લેવાની ગ્યતા માની આ પિપપતન-અધિકારની સમાપ્તિ કરી છે. Page #373 -------------------------------------------------------------------------- ________________ પરિચ. ૩૪૧ ~ ** ગ્રહણ-અધિકાર * પ્રાળ-શિવાર. - પ્ર પ્રત્યેક વિષયમાં ઉંડા ઉતરીને વિચાર કરે, જોઈએ, અને તેનું તત્ત્વ Casષ્ટ સમજીને પછી તેના સંબંધમાં નિશ્ચય કરે જોઈએ. કેઈએ કાંઈ ભૂત ભરાવી દીધું તેના આવેશને છોડે જ નહિ અને ખરી વાત કબુલજ ન કરવી એવા દુરાગ્રહી થવાથી સદ્ધર્મનું સેવન અટકી જાય છે અને ઘણા મજબૂત થઈ ગયેલ વહે આવા સદ્ધર્મના સેવનમાં આડે આવીને પોતે ધર્મરૂપ થઈ પડે છે. એ દેખાડવા માટે દાખલારૂપે આ અધિકાર લેવામાં આવે છે. ૦ ૦ સમજણની ખામીને લીધે ગ્રહણની માન્યતા. (એ વાંસલડી, વેરણ થઈ લાગી શું વ્રજની નારને)–એ ઢાળ. એ નર ઘેલા! ઘરણ નિહાળી શું કરવા ગભરાય છે? નથ નથૌ ગળતે-રાહુ સેવ ચાંદાને એને છાંય છે–ટેક. એ છે કવિ કલ્પિત શાસ્ત્રકથા, પંડિત જન જાણે હાલ જથા, * આ વેમ વધે તે વ્યથ વ્યથા. ' " એ નર ઘેલા. ૧ એ અટકળથી માથું થયું, રૂપક દઈ ધ્રઢ કર્યું પિયું, ભણ ગણુને ણિ નજરે જે તું. આ લાકડું જે ઘાલ્યું ખાશી, તે માને છે જેવા ફેશી, સમજ્યા વણ હું નહિ સંતેષી. તું તર્ક વિતર્ક નથી કરતે, ગાડર પેઠે મહિં પડિ ભરતે, હું કહું તે કાને નથી ધરતો. કેટલાક હઠીલા મત તાણે, જાણે પણ અદેશે આણે, સેંકવું ન ગમે જૂનું જાયે. નાવા દેવાથી લાભ લહે, લીંપણ શું પણ ખાઈ રહે,” એ ચાલ રાખવા એવું કહે. પણ ભૂખે મરવું ઊંઘ તજી, શરદી હાનિ કે શિક હજી; જે આ મમતીની મરજી. કદિ ચોમાસે કે શિયાળે, જે હોય ગ્રહણ તે તે કાળે, ભીનાશ તંદુરસ્તી ટાળે. મરજાદી કે વેષ્ણવ વાડે, ઉલટી શરદી બહુ એ દાડે. ' બહુ પાણી ઢોળી વણસાડે. - ૮ * & ^ & Page #374 -------------------------------------------------------------------------- ________________ ઉ૪૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨. અમિ ચાંદાને રીસે રાહ ગ્રહે, એ માની ગંડુ દીલ દહે, ભેળાં ભૂખ્યાં આખે દિ રહે, ઘણીવાર ઘરણ તે થાતાં, છૂટયા પછી સ્નાન કરી ખાતાં, નિદ્રા પણ ચિતમાં નથી હોતાં. મેટે ઘર તે છે છબછબિયાં, ભીના ઓશરિને રાંધણીયાં, એથી ઉલટાં નુકસાન થયાં. , ૧૨ નથી કારણ નાવા છેવાનું-શરદીથી દરદી થાવાનું ખોરાક તજી તક ખાવાનું. ક ૧૩ સુબોધ ચિંતામણિ–વલ્લભદાસ પિપટભાઇ. આવી રીતે ધમની જગ્યા દબાવીને મસ્ત થઇ પડેલા ઘણા વહેમે મને નુષ્યને ભવાટવીમાં ભમાવ્યા કરે છે તેનાથી ચેતી તેમાં ન ફસાવું એજ ડહાપણ છે. એમ સમજાવી ભૂતપ્રેતાદિની જે માન્યતા તે પણ વહેમ છે તેથી તેવા વહેમને દૂર કરવા તે તરફ નજર ખેંચી આ અધિકાર પૂર્ણ કર્યો છે. - ભૂતપ્રેતાદ્રિષિવર. - છે ધમની જગ્યા દબાવી બેઠેલા વહેમમાં ભૂતપ્રેતાદિકના ડરથી ઘણાં મ. Sી નુષ્ય પોતાના આવશ્યક કર્તવ્યમાંથી ચુકી જાય છે અને રાતદિવસ હેરાન થયા કરે છે એ પિતાના અજ્ઞાનનેજ દેષ છે એમ સમજાવવા આ અધિકાર લેવામાં આવ્યું છે. ભૂતને વળગાડ. (રાગ ઉપર પ્રમાણે). ભેળી ભામા! ભડકી શું ભાગે ભય રાખી ભૂતનો! તજ ઢોંગ બધે ચાલ હવે નહિ ચાલે તૂતેડૂતને ટેકો નથી રહેતી વાસના વાલાની કુંવરી કે કુંવર કાલાની, કહું શોધ કરી સળઆની. | ભેળી ભામા૧ જે રાત વખત ભૂતને ભાળે, નહિ પૂર્ણ તપાસી તે કાળે, અંતર સંદેહ નહિ ટાળે. Page #375 -------------------------------------------------------------------------- ________________ પરિમ ભૂતપ્રેતાદિ-અધિકાર. દિવસે શિદ ભૂત ન દે દેખે? શિદ અંધારી રાતે પેખે? શું બિયે બાપડું મન લેખો! એ એક જણા આગળ આવે, પણ બે ત્રણ નિકટ કદિનાવે, કાનું કારણ શું સમજાવે ? ડાકણ મનસા ને ભુત શંકા. એ ડાહ્યા જનના શિખડકા, બહુ પ્રવિણ બની પઢિને પંકા. જે નજરે પડે તે પડકા પાસે જઈ હિંમત ન હારે, એ માત્ર ભીતર ભય ભણકારે. ભડકા ભાળે તે છેજ હવા, કુદરતના ખેલ નિત્ય નવા, પણ પ્રેત નથી આવ્યાં રમવા. ધણનારીને નિજ વેમ નડે, ચાળા કરશે જે ચિત્ત ચડે, - ભાળી ભ્રમણામાં શીદ પડે? છે કજિયે સાસુ સંગાતે, કાં કામ પડે કરવું હાથે, ઠિક ઢંગ શિખી ધુણવા જાતે સિને એશિયાળા કરવાં છે, કાં મુખથી દુઃખ ઉચ્ચરવાં છે, કેભાંડ અતી આદરવાં છે, ધણિને બિવરાવાનું બહાનું, કાં જાર કર્મ કરવા છાનું, વંચાવે છે પથી પાનું. , ૧૧ આવે એ યાર ભુ થઈને, ભુત કાઢે ધૂપ ધીમે દઈને, પછિ લાગે રે નિત છુટ લઈને, , ૧૨ ભુત ભાગે જે ભાવેજ ભણે, હૈયામાંથી સો વેમ હશે, ઉપદેશ જ વલ્લભદાસતણું. સુધ ચિંતામણિ–વલ્લભદાસ પિપટભાઈ. વહેમથી ફેલાયેલા આવા ભય આગળ વધી બીજા દુઃખ દેવાની સાથે છેવટ મરણનું કારણ પણ બને છે પણ તેવા પ્રસંગમાં મન મજબૂત રાખી પાકે ! તપાસ કરી મનને વહેમ ટાળી નાખવો જોઈએ. અગાધ મહિમાવાળા ઇશ્વર કે જે સર્વનું કલ્યાણ કરનાર છે તેના પરજ ભરેસે રાખ એમ તાત્પર્ય છે." Page #376 -------------------------------------------------------------------------- ________________ ૬૪૪ - અણમ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨. વામનદુકા-ધિકાર. www - – હું આજાઓને વશ કરી પિતાને ધારેલે નીચ હેતુ પાર પાડવાની નિષ્ફળ ચ્છિી પ્રવૃત્તિમાં ફસાતાં મનુષ્ય પિતજ પાપના પાશમાં ફસાય છે. પતિને વશ કરવા માટે કે શેને દુઃખી કરવાને દુષ્ટ ઉપાયને શોધનારી અશુદ્ધ અંતઃકરણની નારીઓ તારાઓના ફંદમાં પડી પિતાના ઘરમાંથી પૈસાને ભેગ આપે છે અને પોતે અનીતિ અને અધર્મના રસ્તામાં આગળ વધે છે. પરિણામે પોતે જ પાયમાલ થાય છે. માટે એ મૂર્ખાઈથી દૂર રહેવાનું સમજાવવાને આ અધિકાર લેવામાં આવે છે. બ ૨ ૫ણ નડિને કર ન પાખંડીચાળા. . (શગ ઉપર પ્રમાણે). હૈયાટી, હીંડે કામણ,મણ રોજ કરાવતી, વશ કરે છે, આડો અવળે ચાલે છે એને પતી?—ટેક દઈ જંત્ર મંત્ર ચિઠ્ઠી દેરા, બહુ ધુતે ધૂતારા ધેરા, મર તાવલિ લઈ જાતી પર, - હૈયાટી-૧ હાથે લટકાવ્યું માદળિયું, તે ભાગ્યશાળિ માટે મળિયું, બહુ હર્ષ જીત્યું જાણે હળિયું! કેઈ કરી નજર ચોટ ન લાગે, પિતૃ પણ નડિને કર નવ માગે! ભૂતપ્રેત ભાળીને દુર ભાગે! એમ અઘટિત બેટા ખર્ચ કરે, ધણીથી તે છાનું ચરી ખરે, કાં જરિ કરે દિલમાં ન ડરે, પાય ચિઢિયે પાણીમાં આળી, તે રંડા રાખ કરી કાળી, થાય કલેશ જય જે તે ભાળી, દુર્જન સંગે થઈ દુષ્ટ મતિ, સાચું ખોટું સમજે ન રતિ, ઘણિ ઘરૂણી ઘેલી થાય અતિ, વિધા વણું કપટ ન જાણિ શકે, ખરું મન બાવે જે બકે, કાંઈ કરે તપાસ ન તેહે સકે. કાંતે કોરાં પાનાં લાવી, અગ્નિથી અક્ષર ઉપજાવી, ઘેલી કરિ મૂકે વંચાવી. Page #377 -------------------------------------------------------------------------- ________________ ** *** પરિત, ધુણવાનું ધીંગ-અધિકાર, ૪૪૫ Nanananaman કાં કાચજ કચડ થડ ચાવી, વિશ્વાસ વધારે ભરમાવી, અબળામાં ટૅગ કરે આવી. હૈયારી ૯ પકડી ન શકે પાખંડ વિષે, તેથોં દાસી થઈ રે દિન નિશે, વાય જેટલું તેટલું પાણી પીશે, વર આખરસુધી વશ થાય નહિ, વળી ચૂક પડે ઘર કામમહીં, તેથી ઉલટો પૂજે ડાંગ લહી. કુટુંબ કહે કામણગારી, સાસુ પજવે મેણાં મારી, ઉલટી ચડી આળ શિરે ભારી. કુસંપવડે પછી કષ્ટ પડે, ભુંડીને ભુડાં થઈજ નડે, બકરી હતાં જ્યમ ઊંટ ગડે. દેખી દિકરા દિકરી બગડે, ફાંફાં દે તેમણે વગડે, નિકળે ન વેમ નાનાથી ગડે. અંતે એ જીવતી શિર જૂતી, પસ્તાય પુરી લુચ્ચે ધૂતી, પણ પ્રથમ મમતની મજબૂતી. તે ઈશ્વરની અતિ અપરાધી, ભૂલીને ખેટ ભલે ખાધી, તનને પીડશે વિધવિધ વ્યાધિ. છે જાદુ કપટ વિસ્તાર ઘણે-ને ભાવે ભૂતનિબંધ ભણે, સૃષ્ટિ નિમ શોધી કેમ હણે. , ૧૭ શાણુ પુરૂષે શિક્ષા લેવી, જોર જુલમથી ત્યાં ન જવા દેવી, છે વલ્લભની વિનતિ એવી. સુબેઘ ચિંતામણિ–વલ્લભદાસ પિટભાઈ. કામણમણ કરનારી સ્ત્રીઓ બીજાનું ભૂંડું કરે છે તેની સાથે પિતાની છે. દગી પણ બગાડે છે એમ સમજી તેવી વ્યર્થ અને હાનિકારક પ્રવૃત્તિથી પિતાનાં કલ્યાણને ઈચ્છનારી યોગ્ય સ્ત્રીઓએ અવશ્ય દૂર રહેવું જોઈએ એમ આ અધિકારનું તાત્પર્ય છે. -મું ધૂણવા ઘરન-વિવાર. -- છે કા મણમણ કરનારી સ્ત્રીઓ જેમ પોતાનું જીવિત બગાડે છે અને બીsી જાઓને પણ દુઃખી કરે છે તેમ ધૂણવાના ઢગ કરનારી સ્ત્રીઓ પણ એજ દુકૃત્ય કરે છે. ઘરસંસારમાં સ્ત્રીઓને દરજજો સૈથી શ્રેષ્ઠ છે તેને ભૂલી Page #378 -------------------------------------------------------------------------- ________________ A + + * * * * * * * * વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે. મ જઈ આવે અવળે રસ્તે ઉતરી પડનારી નારીઓ ઘરસંસારને ધૂળધાણી કરી નાખે તેમાં નવાઈ શી? આ બાબત સમજાવવાને આ અધિકાર આરંભાય છે. ના ધુણવાના ચાળા (મુખે રળી રળી કમાણેરે, માથે મેલશે મેટે પા)–-એ ઢાળ. ડાકલાંની વાગે ડમડમં ડાંડીરે, ભુંડી ભામની ધુણવા માંડી–ટેક. ધૃધુ ધુધુ ધુધ દુધકારા કરતી, ભાષા બેલે ખાંડી ઝાઝું પુછે પ્રવિણપણે જે, તેને નાખે ભાંડી. - ડાક ખરેખર બધેજ મળે તે, માર ખાય વીશ ખાંડી; કાચાપોચાને ગભરાવે, ગઠણભર થઈ ગાંડીરે. જોબનમાં કેભાંડ કરે–ઝાઝે જે રામા રાંડી; બેલાવે છે છેલ જારને, શરમ બધાની છાંડી. ' જમણમાં ભેળાને નાખી, ભરે છે ભટની હાંડી: બીવરાવ બકવાદ કરે બહુ, જાણે પીધે બ્રાંડીરે.. ચાળા કરતી ન ચતુરા, પાઠ કરાવે ચંડી; દાંત સગડ પડી જાય જુક્તિથી, વળી થઈ જાયે ઠંડીરે. * ખૂબ ખરાબ બનીને કુળને, મૂળથી નાખે ખંડી; વશીકરણ વિગેરે માનીને, વેમતણી ચણી વંડીરે. ભુવા જતિ નિત એ જુવતીનું, દ્રવ્ય જાય બહુ દંડી; કપટ કાળજે રાખી પ્રતિદિન, પૂજે છે પાખંડીરે. ખાય ખાસડાં ધડ ધડ મૂર–ધણી ધરી રાખી મુંડી; . ફેલ ફિતૂર કરે પણ એમાં, એની સમજણ ઉંડીરે. છળ ભેદે છક્કડ ખવરાવી, છાનું રાખે છાંદી; " વલ્લભદાસ વદે મૂરખી, એ મતલબથી માંદીરે. સુધ ચિંતામણિ–વલ્લભદાસ પોપટભાઈ. ભાવાર્થ એ જ છે કે આવી સ્ત્રીઓ પોતાના મનુષ્યજન્મની સફળતા ! વાને બદલે ખરાબ રસ્તા ગ્રહણ કરી સંસારજાળમાં વધારે વધારે ઉંડી ઉતા જાય છે. એ સમજાવી ધુણવાનું અત્તમ અધિંકાર પૂર્ણ કરવામાં આવે છે. Page #379 -------------------------------------------------------------------------- ________________ પછે. બાળલગ્ન-અધિકાર હક એ વર્બન-ધાર. E - હું મનુષ્યને બાળપણમાં ઉછરતી અવસ્થાએ અમુક વર્ષો પછી જ્યારે વિSી ઘાભ્યાસમાં જોડાવું જોઈએ અને જે વિદ્યાભ્યાસને પરિણામે ઉત્તમ પ્રકારે ધર્મ સાથે વ્યવહારનું જ્ઞાન તથા મેક્ષના સાધનભૂત ઉજવળ ધર્મજ્ઞાનના સરકારે મગજપર જામવા જઈએ ત્યારે તે વિદ્યાભ્યાસમાં મોટી ખલલ નાખનાર બાળલગ્નને પ્રચાર વધી પડે છે. સંસારમાં સંકટોની જે જાળ પથરાયેલી જોવામાં આવે છે અને જેને દુર્ભેદ્ય ગણવામાં આવે છે તેનાં કાર માં બાળલગ્નને ચાલ એ પણ આવી જાય છે એ સમજાવવાને દિગ્દર્શનરૂપે આ અધિકાર ગ્રહણ કરવામાં આવ્યું છે. ઢીંગલા ઢીંગલીના વિવાહ(હરિભજન વિના, દુખ દરિયા સંસારનો પાર ન આવે)–એ ઢાળ. એ માબાપ! બાળપણામાં ધાડ શી વેવીશાળની ? સરખી વયનાં-વળગાડ પણ થાય કજોડી બાળની–ટેક , તમને તે હેયે હોંશ હશે, પણ આખરમાં શું એનું થશે? એ સંઘ કાશીએ કેમ જશે. એ માબાપો ૧ બબે વરસે વેશવાળ કરે, કાં ગભવિષે વનિતાજ વરે! રે ગજબ! દીલમાં કાંક ડરે. પછિ લાડ લડાવāરે યાને, બહુ વાત કરે વહુવર બહાને, માંડી વાળ્યું પીળે પાને, આ કીકાની વહુ એમ કહી, વિકાર કરે મૂખાઈ મહીં, પછિ બગડે તેહ નવાઈ નહિ. (મૂરખ રળી રળી કમાણેરે, માથે મેલશે મેટો પાણે)–એ ઢાળ. હજિયે બાળ લગનની હોળારે, ફટ ફટ ફટ! નિર્દય નર ટેળી–ટેક નાનપણે પરણાવા કરતાં, પાજે વિખડાં ઘોળી; બાળ બિચારાં ગભરૂને શિદ મારી ગેબની એળી રે. હજિયે. ૫ Page #380 -------------------------------------------------------------------------- ________________ કપટ અંછમ નામ, જન્મ-જનમ અw i tપમh , www કઇ , મ રહ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ એ. બ્રહ્મચર્ય કર્યું બંધ બ્રાહ્મણે, ખાય મત ઠંડળી; મૂરત દઈ મિષ્ટાન્ન જમે-માંડી પતરાળી પહોળીરે. બહુ મેટાને નાની કન્યા, આપે ચિત્ત ચળી; શક્તિવાન થયાજ વિના વણસાડે કાચી કળીરે. બાળક થાય ને એથી બહુને, રહે રોગી નિર્બળી; થાતી જાય કદમાં ઠીંગણિ મુખ ફીકું નહિ ઊજળી રે. (જીવતું શાને શોચના કરે? કૃષ્ણને કરવું હોય તે કરે)–એ ઢાળ. દેહ બળ બાળલગનથી બળે, છરી શિદ મા કુમળે ગળે—ટેક ચાલ ચલાવ્યે ચૂક કરી, કોઈ અજ્ઞાની આંધળે; ચતુર પુરૂષ પણ ચેતે નહિ-ચતુરાનું ચિતડું ચળે. બાર વરસના બાપ બન્યા એનાથી શું ઊકળે? ગર્ભ બલિષ્ટ શું ઉછરે એવા વીર્ય વિનાને જળે. * ૧૦ છરી - (ચતુર દેશ ચાંપાનેર)–એ રાગ. પૂજે પ્રથમ પરિબ્રહ્મ, પૂજું પ્રથમ પરિબ્રહ્મ, પ્રભુ પાય પંકજે પરે; આપે કાવ્ય કળા ધર્મ, આપ કાવ્ય કળા ધર્મ, દેશ દુ;ખ રાવથી ડું રે. પરાધીન પડ્યા આજ, પરા બન્યા બીકણને બાયલારે; જિવે મૂઆ જેવાજ, જિવેટ કરે કે મેં જે ટાલારે. વિશનેરી વળગાડી, વિશ૦ ભાઇસાહેબ ભણી રહ્યારે; કરે લાડ જ્યારે લાડિ, કરે. પોથાં થથાં ભૂલી ગયા. પછી આવ્યું સીમંત, પછી બહુ બચ્ચાં કચ્ચાં થયાંરે; જેને ઝટ આવે અંત, જેને થયાં રેગી રગટેટિયાં રે માંડ મેટાં થયાંજ, માંડ- નરહણ નીહાળતારે; જાય જુદે શું આજ ? જાય હાલ્ય ચાલે કંટાળતારે. શરીર બાંધે બંધાય, શરિ. તેની પહેલાં પરણાવિયાં રે; તેથી બંધ તૂટી જાય, તેથી પછી આવાં ફળ આવિયાં રે. દૂધ પીવા લાયક, દૂધ, હાજી દાંત એના દૂધિયારે; જણે ત્યાં તે બાળક, જણે દૂધ પી જાય અધૂરિયારે. Page #381 -------------------------------------------------------------------------- ________________ KLAARMAAKS AAMAALAAAA પાવે છે. બાળલગ્ન--અધિકાશ. બાળ રમ્મતની રીત, બાળ૦ હાય! ઢગલાને ઢીંગલીરે; વિનાશકાળે વિપરીત, વિના બની બુદ્ધિ રૂઢી નીકળીરે. તન મન તુટિ જાય, તેન) ભલી વિદ્યા ભણાય રે; કેમ કામકાજ થાય, થાય. પાઈ એ કમાય મરે. અરે મૂખ માત તાત, અરે, ઘડી શાત વાત સાંભળે રે; વેર વાળે વિખ્યાત, વેરક્યા જન્મતણે આંબળેરે ? " ભૂખ વિના ભાવે ન, ભૂખ, દરદ વિના દવા નહિરેઃ વિના કારણનું વેન, વિના, લાભ એકે ન એ મહીરે. રૂતુ પ્રાપ્તિ શીવાય, રૂતુ. સંગ સ્ત્રીને કરવા થકીરે; જરૂર નર્કમાં જવાય, જરૂ૦ લખ્યું શાસ્ત્રવિષે નકરે. " નાની પરણીને તેય, નાની, જન જૈસા ન જાળવેરે . હાણ એથી બહુ હોય, હાણ. કદી સ્ત્રીને સમુળી ખુવેરે. બેઉ ગાલ બેશ જાય, બેઉ. થાય સેજે કડ ભાંગલીરે; પડે વાંકા વાંકા પાય, પડે. ટાંગે મરડાતાં પાંપળીરે. ભુંડું ભુંડું બાળ લગ્ન, ભુંડું મગ્ન થાઓ શું માનવીરે? ઊર માંહી ઉઠે અગન, ઉર૦ જગન જેઠ શું દાનવીરે? ખાન પાન તણું તત્ત્વ, ખાન, સર્વ આખા શરીરનું રે; પિંડ ગર્ભ બંધાય, પીંડ જેમ જામે રૂધીરકુરે. વીર્ય એવું અમૂલ્ય, વીર્ય, પ્રાણદાતા પુરૂષારથી; નથી કાંઇ તેની તુલ્ય, નથી જિવે એના આધારથીરે. એનું બાળી નાખ્યું મૂળ, એનું બાળ લગ્ન બૂરું કરે; નિકંદન કરીને કુળ, નિક, બળવાન બીજને હીરે અફિણિયાની જેવા હાલ, અફિઅફિણ વિના થયા સહારે; દીસે ડાચું રાંકાટ, દિસેવ મૂખ માખી ઊડે નહિરે. કાલું કાલું બેલે બાળ, કાલું. પરૉ જાણે ન પિતડીરે; એને કામન છે કાળ, એને ચુથી નાખે કાયાથડીરે. ફટ્ટ! ફટ્ટ ! ફિકાર, ફટ્ટ, કહ્યું માને ન કેઈનું રે; ધમ ધેરી ધિક્કાર, ધર્મ, કરો પાન બાળ લહિરે ચપ! ચૂપ! અતિમૂઢ, ચૂપ જૂ હું ડાપણ ન ઓળશે રે; થયે ઘા સેજિ રj, થયે, હવે ઔષધને ખેલાશેરે. જાગે જાગોરે ઝટ, જાગે. મારા દેશી દયામણુરે; બાળ વિવા’ નફ, બાળ૦ ભુંડા હાલ કરે આપણરે. Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ વ્યાખ્યાન સાહિત્ય 'બ્રહભાગ ૨ (જગત્ જોગમાયારે) એ ઢાળ. અને બાળ વિવારે; વઢે દાડી રૂવે રાડ પાડી, લઠે સામૂજી ત્યાં ત્રાડ પાડી. ઘેર નારી, જતાં નિશાળે, થાય દાડી શરમ દીલ માળે, ત્રીશવષે આવ્યા વાળ ધેાળા, ,, na ' 97 . . ' ; "" બાળલગ્નના ગેમી ગાળા, ઝટ જવા, મરે નાનાથી, વત જેવડાં ગલુડિયાં ત્યાંથી, થાય ભેગું ભુંડણુનું ડાર, ટળે ખાવાનું તેણીવાર, એજ દુષ્ટ દશાનન ભારી, વણ વાંકે વિધ્યાં નરનારી, બાળકીના છોરૂ બળહીણુ નિત્ય માંદાં તેથી તનક્ષીણુ, પુત્ર નાના પ્રીતે પરણાવે, માત વહેલું એલાવી લાવે, સુખેાધ ચિંતામણિ—વલ્લભદાસ પાપટભાઇ બાળલગ્રથી થતી હાનિઓ દેખાડી આ માળલગ્ન અધિકાર પૂર્ણ કરવામાં આવેછે. , ', ,, د. ORN - ન્યાવિક્ય અધિાર. અમ ૩૪ લાભ કરતાં હાનિ વધારેછે. अधर्मोपार्जितं द्रव्यं, दशवर्षाणि तिष्ठति । मासे चैकादशे वर्षे, समूलं च विनश्यति ॥ १ ॥ ૩૫ ૩૬ 02 ૩૮ ૩૯ ૪૦ ૪૧ કન્યાવિક્રય પણ દરેક રીતે માળલગ્નની માફ્ક હાનિકારક છે અને ખાળલગ્ન ની જેમ મહાવિપત્તિનું વાદળ લાવનાર છે તેમ કન્યાવિક્રય પણ કષ્ટકારક અને પાપરૂપ છે એમ સમજાવવા આ અધિકાર ગ્રહુણ કરવામાં આવેછે. Page #383 -------------------------------------------------------------------------- ________________ રૂપ - And AANZA winananan પરિચછેદ. કવિય–અધિકાર. ( અધર્મથી મેળવેલું ધન ઘણામાં ઘણું નવ વર્ષ સુધી રહે છે અને દશમે વર્ષે સમુળગું જાય છે. એટલે કહેવત પ્રમાણે લુણી ધ્રને તાણ જાય છે. કન્યાવિયથી થતી હાનિ. भक्षितं चाणुमा यत्, कन्याविक्रयज धनम् । सकुलं तं गृहीतारं, नरके नयति ध्रुवम् ॥ २॥ કન્યાવિક્રયથી મળેલું ધન કિંચિત્ માત્ર પણ જે કેય ભક્ષણ કરે છે, તે સ્વકુટુમ્બ સહિત નિશ્ચય નરકેજ જાય છે. ૨. , કન્યાવિક્રયના ચાર પ્રકાર. कन्याभरणं मौल्यं च, जामातृकृतसेवनं । कन्यामति कन्यां यच्छेत्, चतुर्धा कन्याविक्रयः ॥ ३ ॥ एते केषां. કન્યાને માટે દાગીને, પૈસા લેવા. પિત પિસાદાર હોવાથી જમાઈને સેવકતરીકે ગણું ઘરજમાઈ રાખ અને દીકરી દઈ દીકરી લેવી એ ચારે બાબત કન્યાવિયના પેટા ભાગમાં સમજી લેવી. ૩. કન્યાવિક્ય કરનાર પિતાને પાકે. - (હરિભજન વિના)–એ ઢાળ. એ દુષ્ટ પિતા, દીકરી વેચી ધન લેવાનું ધ્યાનમાં! દઈ દેસાને, રંડાપ આપે તે કન્યાદાનમાં-ટેક. તને રૂંવે રૂંવે કીડા પડશે, તારી છાતી પર જમડા ચડશે, ધગધગતા પીધા ધાબડશે, એ દુષ્ટ પિતા. ૪ તારાં ગાત્ર ગળત કે ગળશે, ઘરમાંથી ખાવાનું ટળશે, વાવેલાં વિષવૃક્ષે ફળશે, કઈ બડદ બીજું ને મળ્યું તુજને, જેથી ઘરમાં ખાતર દીધ ખુણે, તને સાંભળ દુનિયા આખી દુશે, તારા હાથપગેજ પડયા ભાગી, જેથી ઝટ્ટ કમાણ આં જાગી, લે પાપી હવે મૃત્યુ માગી, તે અતકાળને લાડુ લીધે, કળજુગમાં કાળો કેર કીધે, બાપડિયા! તું ને જરાય પ્રિય છે. ” “ Page #384 -------------------------------------------------------------------------- ________________ - ~ ઉપર વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ -ભાગ ૨ જે. - આમ જે તારું પશ્ચાત્તાપતણું-ઉરદ્વાર ઉઘડશે એક ક્ષણું, તે પામીશ પંડે દુખ ઘણું, એ એ લાકડી હાથ ગ્રહે, થોડું ચાલે ત્યાં થાક લહે; જેના ત્રાહિ ત્રાહિ! કહે, એ સાથે કન્યા ચારી ચડી, જેવા મળિયાં જન તેજ ઘડી, તારી છાતી ન ફાટી કેમ પડી, વાથી વિશેષ કઠોર દિસે, ખૂની ઘાતકી નિર્દય અતિશે, છાંટે ન મને હવિષે, " આ હરામી પૈસો નહિ રહેશે, છોકરી છાજિયાં નિત લેશે, નખેદ જશે શાપિ દેશે, વિષ પાડ્યું હતું ગળથુથીમાં, કેમ નહિ મરી ગઈ તે શીળીમાં? પણ આતો સંકટની સીમા! મીંઢળ મડાસાથે બાંધે, શબને સંબંધ અને સાથે, તેં પાપ પાક રાતે રાંધે, એ અંધ આરશી શું કરશે? એ રોઈ રોઈ અને મરશે, કાં વાવ કુવામાં જઈ પડશે, એની શાસ્ત્રવિષે પાડી છે ના, જન સુ સાક્ષી છે એના, આપું ન પુરાવા આઘના, આજ કાલ વધે એ ચાલ અતિ, ફરી ગઈ છે માણસ કેરી મતી, જોતાં નથી નીતિ કે અનીતિ, ઘરમાંથી કર્યું છે ખાવાનું, ત્યારે કાટલું કાઢયું કન્યાનું, કણ બંધ કરે નહિ કરવાનું? છે ૧૯ બેલે નહિ હાજન કાંઈ મુખે, ફાવે છે જન ચંડાળ સુખે, દેખી વલ્લભનું દીલ દુખે, વહેચાયેલી કન્યાને વિલાપ (બ્રહ્માએ ભજન કર્યું ભગવાનનુંરે)–એ રાગ. ઘર પિયુ પરણાવ્યા મુજનેરે, મોટાં વેરી મુજ માબાપજે-ઘ૦ ટેક લઈને ખૂબ રૂપિયા રોકડા, વેચી મુજને પૈસા માટે; પૈસામાં શું પૂળે મૂકવરે? ડસા સાથે વાળે દાટજે. ઘરડા. ૨૧ નિજ કન્યાને કન્યાદાનમાંરે, બળબળતે રંડાપ દીધ; મડદાં સાથે મીંઢળ બાંધિયેરે, બળતી લામાં લાવે લીધજે , ૨૨ Page #385 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. કન્યાવિક્રય-અધિકાર. ૩૫૩ * ** * બાપે મારે ભવ બાળે બધેરે, સે શૃંગાર થયા અંગારજે; નવી ચાળીમાં હળી મૂકવીરે, નથડીમાં લથડી ધિક્કાર.' , રડતાં રડતાં રાતે રીશમાં, ચપે ચીરી નાખપે ચીરજે; ગેછે નહિજ ઘરેણું ઘાલવારે, ધારું શી રીતે હું ધીરજે ! ૨૪ દેખીને ડાચું સાતણુંરે, મારા તનમાં ઉપજે ત્રાસ; મારું જોબનિયું મૂકી રહ્યું, બળતી રહું છું બારેમાસ જે. રમવા જમવા જાવાનું તર્યું , સેવા જેવાનું રહ્યુંજ; શી રીતે રહેવું સંસારમાંરે, એકે વાત પડે નહિ સૂજજે. ફિફળ ઘાલી રાખે ગાલમાંરે, જાણે ખાડા નવ વર્તાય; પેરે ઊંચી પૅડની પાઘડીરે, પણ ભૂંડું ઉલટું દેખાય. , શિયાળામાં સાલમપાકને શક્તિ વધવા ખાતે ખાય; નાખેરી કુટી લેહી નીકળેરે, શક્તિની મુક્તિ ત્યાં થાય છે, કાંઠા શુંજ ચડે પાકે ઘડેરે? છેલાઈ જેઠ હસે સિલેક; માણસને મન વેશ ભવાઈને રે, મુજને અંતર ઊંડે શેક. , હેરે સામું હરામી માણસો રે, જાણ નધણિયાતું ધનજે. પણ હું પરમેશ્વરના ત્રાસથી રે, નીતિ પાળું નિત તનમનજે. , પર મુજને પુત્રની લાલચેર, જાણે રો વંશ કદાચજે; પણુ પર પુત્રીને ભવ બાળતાંરે, શેધે સીદ ખટું કે સાચજે. , ૩૧ બાળ કદાપિ સાંપડશે મને, તે પણ તેથી શું દિલ દુઃખ જાય? - જોબન દા'ડા જાવા દેહલારે, રેયાને રડું લાગી લાજે. - ૩૨ મરશે તે માથે મુંડ થશેરે, નહિ તે જીવતે રાંડી છે ; શેને પતિ એ શેની હું પ્રિયારે, પણ હું ધર્મ વિચારી રૅજજો. . ૩૩ માતા પિતા તમને ધિક્કાર છેરે, વાન્યાં પૂર્વ જનમનાં વેર; આડે એરૂ કેમ ન ઊતરે? મુજ જીવતરમાં નાખ્યું ઝેરજે. , ૩૪ મંડપ શે નહિ સળગ્યે એ મેરે? તૂટી કેમ પડે નહિ આજે? કેમ રસાળા ગઈ ન રસાતળેરે ? સાંખે કેમ પ્રભુ સાક્ષાત , એની આશિષ દઈ માબાપને રે, મારે છેવટ મરવું છે ; મારે તે થાવાનું થઈ રહ્યુંરે, પણ હું એક્ષર બેલું બેજો. . ૩૬ ઘરડે હોય નવલશા નાનજીરે, વાગે છપ્પન ઉપર ભેરજે; તે પણ પુત્રી નહિ પરણાવશોરે, નહિ તો પસ્તાશો બહુ પેરજે. ૩૭ ઘણી મૂરખિયે કહે જીવે ઘણુંરે, ઘરડા પણ તે શેનું દુઃખને? દુઃખ અરે છાનું રાખું બધુંરે, શરમે કહેવાતું નથી મૂખજે. , ૩૮ Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ આખ્યાન સાહિત્ય સંગ્રહું---ભાગ ૨ જો. અમ મહાજન છે. માબાપ તમે ખરાંરે, પુત્રી ગાય સમાન ગણાયો ; વાર કરીને ખાંધે અ ંધનેરે, નહિ તેા તમ શિર છે હત્યાયજો, અમને આપી છૂટ સ્વતંત્રતારે, મહારાણી શાણી સરકારજો; માબાપે મારેછે માળને, તેની વેગે કરો વારજો. જમણા હાથ કરે ગુન્હો કદીરે, ડાખાને શિક્ષા નહિ થાયો; સાથે સિહુ કરી પાણી પીયેરે, એવે વખણાયછે તુજ ન્યાયજો, તે આ થાય જીલમ રા આવારે? નાનાં બાળક નિરાધારો; મારે તેા નહિ દેવાં મારવારે એ છે ફરજ તમારી સારજો. કરતાં દૂધપીતી નિજ દીકરીને, રજપૂતાને અટકાવ્યાજો; ધાડજ આ ધાળે દાડે પડેરે, તેને કેમ કશું ન ઇલાજજો. નાની ઉમ્મરમાં નાથી દિયેરે, ત્યારે જાણે શું પરિણામો ; વલ્લભદાસ વણિકની વિનતિરે, લખતાં લાંબુ થાય લખાણજો. સુબોધ ચિંતામણિ——વલ્લભદાસ પાપટભાઇ. ૩ ,, , ܕܕ સત્યપ્રકાશ ભાગ ૧ લે. 39 ܕܙ . ૪૦ ૪૩ જર ૪૩ ૪૪ કન્યાવિક્રયના હૃદયભેદક દંપતિસંવાદ, *કૃષણશા—(પાતાની સ્ત્રીને) જો તારે આખા દિવસ ચાપડી વાંચવામાંજ કાઢવા હાય તા મારે તારું કામ નથી. કારણકે “ ચાપડી વાંચે તે વડી જાય ” એ કહેવત પ્રમાણે મારે મારૂં'ઘર ગધેડે ચઢાવવું નથી ! સ મજીને ! કાન્તા—(નરમાસથી ) શિરછત્ર ! ગૃહરાજ્ય ચલાવવાની અત્યુત્તમ શૈલીનું દિગ્દર્શન કરાવનાર, આત્મશક્તિને સ્તુત્ય અને પ્રસ ંશનીય કામની અંદર ખીલવનાર અને છેવટે પ્રભુસ્તવનથી આત્માને કમરહિત અનાવનાર જો કોઈ હોય તે તે સત્પુરૂષાની કસાએલ કલમથી લખાએલ નીતિગ્રંથાજ છે. કૃપણશા—લે મૂક હવે પંચાત! મને હું કહું તે સાંભળ. જો! આપણી મનેરમાનું વેવિશાળ ઢીકાટાનાં રહીશ શે. નગીનદાસ તારાચંદસાથે કર વાનું નક્કી કરેલ ખેલ ખેલવાનું શુભ મુહૂત આવતી કાલના સાડાઆઠે વાગે ઘણી ધામધુમની સાથ પસાર કરવા વિચાર રાખેલ છે. વળી લગ્ન પણ ચાલુ માસની આખર તારીખમાં કરી આપવા નિય કર્યાં છે કેમ સારૂંને? Page #387 -------------------------------------------------------------------------- ________________ કે આ બvો અમને............ ... ... ..... 4,4AA% Awખે'૧., w w w w w v૧-૧evew - કન્યાવિક્રય-અધિકાર, '' કાન્તા-વહાલા! આપનાં માધુર્યમય વચનામૃતનું પાન કરતાં જે અત્યાનંદ ઉત્પન્ન થાય છે તે અકથ્ય અને અવર્ણનીય સમજશે. પતિ! પૂર્ણિમાના પૂર્ણ ચંદ્રદયની ચળકતી કાંતિને તિરસ્કાર કરનાર ગુણદેવી મનેરમા કે જેની જીવનદોરી આપ જેના હાથમાં સોંપવા માગે છે, તેની યેગ્યતાવિષે આપે પરિપૂર્ણ તપાસ તે કરી જ હશે! કૃપણુશા–એક પૈસાનું શાક ખરીદવા જતાં સારું ને સસ્તુ શોધવા માટે ચારે કેર ફરી બિચારા બકાલીને તેના પમાડી દઉં. તે શું મારી માન* પાનામાં ઉછરેલી મનેરમામાટે વર શોધવામાં બેદરકાર રહું એ બનવા : યોગ્ય છે? ખુદ લહમીદેવીએજ જેનું દાસત્વપણું સ્વીકાર્યું હોય તેની યેગ્યતામાં કિંચિત્ માત્ર ખામી હોય ખરી? કાન્તા-વાહ વાહ! ત્યારે તે રૂપ, ગુણ અને વયની પણ સમાનતાજ હશે! કપણશા–તારે તો બધીએ પંચાત! શું તારી માફક અમે નવરા બેઠા છીએ કે તને જવાબ આપ્યા કરીએ! કાન્તા-કૃપાનાથ! શાંત થાઓ. હાલા. શામાટે ધાચિની જ્વાળામાં દગ્ધ થાઓ છો! પુત્રીની માતાતરીકે ફરજ બજાવવા મને શું તે પ્રશ્ન પૂછવાને અધિકાર નથી? કપણશા–અરે વાહ વા......હ!!! આ તો ડહાપણને દરીઓ લાગે છે શું! રૂપગુણને વળી તારે શું કરવા છે. રૂપાળા તે કુંભારના ઘરના ગધેડા પણ હોય. જે તારી દીકરી જીવે ત્યાં સુધી ખાવાપીવામાં કે - હેરવા ઓઢવામાં દુઃખી થાય તે મને કેજે! કાતા–કૃપાસિંધુ! રૂપ, ગુણ અને વયની સમાનતાને લઈ દંપતિ સ્નેહનાં સામ્રાજ્યની સાનુકૂળતા દષ્ટિગોચર થાય છે. જ્યાં એ ત્રિપુટીની પધરામણું નથી ત્યાં ગ્લાનિ, ઉદ્વેગ, ભય, કુસંપ અને નિરાશાપણું આદિ દુર્ગણે નિરખવામાં આવે છે. પતિ! એ વ્હાલા પતિ!! સ્ત્રોનું ખરું જીવન, સ્ત્રીનું ખરું ચૈતન્ય અને સ્ત્રીને ખરેખર આંતરવિલાસ એ ત્રિપુટીમાંજ સમાએલ છે. માટે તેની ખાસ અગત્યતા સ્વીકારી આ પણે આપણું કર્તવ્ય બજાવવું જોઈએ. પરંતુ આપની માન્યતા પ્રમાણે રૂપ, ગુણને થોડીવાર અલગ મૂકી હું જાણવા ઈચ્છું છું કે વયની તે સમાનતા છે ને? કૃપણુશા–આટલા બધા પિથા થા ફેરવે છે તો પણ હજી સમજણ તે આ વીજ નહિ. શું રૂપ, ગુણ અને વયની સમાનતા જોતાં લક્ષ્મીદેવીની આપણુપર કૃપા થાય ખરી? જ્યારે અઢી હજાર રૂપિયા જેવી એક ગંજાવર રકમ આપવા તેણે કબુલ્યું ત્યારે તે મેં ફક્ત હા પાડી. તેપણ તારા કહેવા પ્રમાણે વરકન્યાની ઉમ્મરમાં ઝાઝો તફાવત નથી. Page #388 -------------------------------------------------------------------------- ________________ ધાખ્યાન સાહિત્યસ–ભાગ ૨ એ. બામ ૧૨૪૫૨૬૦ (બાર પંચા ને સાઠ) કન્યાથી વરની ઉમ્મર ફક્ત પાં ચગણી છે. કાન્તા–વાહ વાહ! શું જમાઈ શેધવામાં કુશળતા વાપરી છે! શું બાર વરસની બાલિકાને ગુણવાન માળીના કંઠમાં ન ધરતાં એક બાવળના ડુંઠાને અર્પણ કરવા જિજ્ઞાસા દર્શાવે છે? ચંદ્રમણિ જેવી ઉજવળ કન્યાદેવીને વૃદ્ધ જડસારૂપ જસતમાં જડી સુખી સંસારને લેશ પણ લહાવો ન લેવા દેતાં ઉલટી દુઃખરૂપી સમુદ્રમાં બિચારી અબેલ બાળાને ધકેલી પાડો છો ? અને નિશ્વાસથી જીવતા બળી મરવા કન્યાવિકયની ચિતા ખડકી નિર્દોષ પુત્રીનું જીવિત શું ધળ કરવા ચાહે છે? નિર્મળ જળની વહેતી દિવ્ય સરિતા જેવી કન્યાને વેચી કરી તમારા પેટને બળીદાન આપવા મંગળ કન્યાની વિક્રયના હોમમાં આહુતિ આપતાં જરા પણ અચકાતા નથી? શું “બીવી મીયાં જોગ તે મીયાં કબર જગ” એ કહેવત પ્રમાણે નાની બાર વર્ષની બાળિકાને સાઠ વરસના ડોસા સાથે પરણાવી મડાસાથે મીંઢળ બાંધવા જેવું નથી બનતું? અને ચેરીમાંજ કન્યાદાનને બદલે રંડાપો આપવા જેવું થતું નથી? કૃપણુશા-હવે બૅસ બેસ! વધુ ગડબડ કરી છે તે આ સોટીને સ્વાધીન થઈશ. અઢી હજાર રૂપિયા વગર મહેનતે ઘેર બેઠાં મળે છતાં એ મૂખ કેણ હોય કે તે રૂપિયાને તજી દીયે! શું લક્ષ્મી ચાંલ્લે કરવા આવે ત્યારે મોટું જોવા જવું? ના ના તે કદી પણ બનશે જ નહિ. અત્યારે તે પૈસા એજ દાઢ પરમેશ્વર છે. એક કવિ કહે છે કે – વસંતતિલકા છંદ. આ સૃષ્ટિ તે સુજન સર્વ ને વસે છે; દ્રવ્યા કારણ બધાં દુખમાં ધસે છે; જે હોય દ્રવ્ય બહુ તે સુખ સર્વ પામે; તેના વિના કવિ કહે દુખ ઠામ ઠામે. ખરેખર પિસાની તે બલિહારી છે. જે પૈસે હોય તે મા, બાપ, ભાઈ, કુટુમ્બ, કબીલે, સગાં, નેહી વગેરે મારાપણું બતાવી સેવામાં હાજર રહે છે. જે પૈસે હોય તે નાતજાતમાં પણ અગ્રેસરપણું મળે છે અને જે પૈસે હોય તે મોટી મોટી પરિષદોમાં પણ પ્રમુખસ્થાન મળે છે. સમજી? વળી આપણામાં કહેવત છે કે “ સો એ મનુષ્યનું અગીઆરમું પ્રાણ છે” લહમીદેવીની અકૃપાથી કેવી દશા થાય છે એ તને ખબર છે? જે સાંભળ? Page #389 -------------------------------------------------------------------------- ________________ કન્યાવિક્રય-અધિકાર. કવિત. પૈસે બિન માપ કેવે, પુત તા કપૂત ભયે; પૈસે અિન માય કેવે, કીનકે એ હૈયે હું. પૈસે બિન કાકે કેવે, કીનકે ભતીજ હું; પૈસે ખિન ભાઇ કેવે, બધુ દુઃખદાઇ હૈ, પૈસે બિન નારી કેવે, નકટેશું કામ પર્યાં; પૈસે અિન શ્વસુર કેવે, કીનકા જમાઇ હૈ. કહેત કવિ ખીરમલ, સુન શાહે એ અકખર ; પૈસે બિન મુડદેકુ લકડી ન પાઇએ, લક્ષ્મીદેવીની અકૃપાનું પરિણામ જોયું ? માટે ખરેખર. પશ્ચિમ. દાહા. વિત્ત વગર આ વિશ્વમાં, ના સહુ સંસાર; દામીન દૈન સિર સહે, સટ ઠારોઠાર. રણકે પણ કાન્તા—અહાહા! અનીતિથી દ્રવ્યેાપાર્જિત કરવાની તીવ્ર ઈચ્છાએ કસાઈનાં જેવું ઘાતકીપણું ગુજારવું એ શું આપ જેવા જીવયાના હિમાયતીને ઉચિત છે? યાદ રાખજો કે— દાહા. નાણું અિન નીતિતણું, નહિ નિશ્ચે રહેનાર; મીયાંજી લાવે મુઠીયે, અલા ઊંટ હરનાર. પ્રાણેશ! વળી લમી ફેઇની થઇ નથી અને થવાની પણ નથી. કા દાહા. લક્ષ્મી કહે મેં નત નવી, કેની ન પૂરી આશ; કીતને સિંહાસન ચલ ગયે, કીતને ગયે નિરાશ, કન્યાવિક્રય કરનારને એક શાસ્ત્રકાર કહેછે કે:कन्याविक्रयकारिभ्यो व्याधा अप्युत्तमा मताः । ते निर्दयाः परब्वेव पुत्रादिषु दयापराः ॥ કન્યાવિક્રય કરનાર મનુષ્ય કરતાં પારાધીએ પણ ઉત્તમ ગણાયછે. કારણકે તે બીજા પ્રાણીઓમાટે નિર્દયતા વાપરેછે. પરંતુ પેાતાનાં સંતાનની તેને યા Page #390 -------------------------------------------------------------------------- ________________ ક૫૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ -ભાગ ૨ હોય છે. વળી પારાધી તે એકદમ પ્રાણ લે છે અને કન્યાવિક્રય કરનાર તે તેને રીબાવી રીબાવી મારે છે. પ્રિય સ્વામીનાથ! આવા હડહડતા અધમ રીવાજથી આજકાલ સંખ્યાબંધ નિર્દોષ બાળાઓ વૈધવ્ય દશાનાં દારૂણ દુઃખની ભક્તા બને છે અને તેથી યુવાવસ્થાના પ્રબળ વેગને નહિ રોકી શકવાથી સ્વછંદી અને દુરાચારી બને છે. કેટલીક તે શરમને સમુદ્રમાં ફેંકી દઈ નાતજાતમાંથી પણું ફીટી જાય છે અને કેટલીક જ્ઞાતિમાં રહી લોકોના ભયથી ગર્ભપાત પણ કરે છે તથા કેટલીક તે વિધવા થયા પહેલાં બુઢા પતિના બળાપાને લઈ બિચારી કમતે મરે છે. આ સર્વનું મુખ્ય કારણ આપણે તપાસીશું તે તેના સ્વાથી માબાપ તેિજ છે. આવી ક્રૂર અને રાક્ષસી વૃત્તિવાળા મનુષ્ય પ્રથમ તે અત્યાનંદમાં મહાલે છે. પરન્તુ પાછળથી વિપરીત પરિણામને લઈ કહે છે કે “ભાઈ શું કરીએ કર્મમાં હતું તેમ થયું.” પરંતુ એવા અક્કલના ઓથમીર બબુચકે એટલું પણ સમજતા નથી કે એક અફીણ તથા ઝેરને પ્યાલો પીને સુઈ જઈએ યાતે જબરો પથરે ગળે વળગાડી કુવામાં ભુસકો મારીએ તે તેનું પરિણામ મેતજ આવે. તેમજ બાર વર્ષની બાલિકાને સાઠ વર્ષના ડેટા સાથે પરણાવી પછી સારી વાટ જેવી શા કામની? માટે વ્હાલા! આપ આપની પુત્રી પર એવું ઘાતકીપણું ગુજારશે નહિ. કસાઈઓ ઢેરને કાપે છે એ ઘાતકીપણું ખરું. પરંતુ એકવાર કાપવા કરતાં હમેશને માટે પિતાની કન્યાને ભઠ્ઠીમાં નાખવી એ વધારે ઘાતકીપણું છે. કપણશા–ત્યારે શું શાસ્ત્રકારોએ આવી જાતના કન્યાવિક્ય અને વૃદ્ધવિવાહને નિષેધ કરેલ છે? કાન્તા-જી હા. કહ્યું છે કે – જ્ઞાત્તિ વિ ઝાલા, વાજાં સાનિત ! स्वेच्छं धनविहारस्तु, आसुरो धर्म उच्यते ॥ જે નાતિલા પાસેથી ઈચ્છાનુસાર દ્રવ્ય લઈ બીજાને દીકરી દે અને ઈચ્છા પ્રમાણે ધન પિતાના ઉપયોગમાં લે તે કન્યાવિકા અને આસુરી વિવાહ કહેવાય છે. શ્રીમનુ મહારાજ આવા વિવાહને નિષેધ કરતાં કહે છે કે "क्रयक्रीता च या कन्या, पत्नी सा न विधीयते" જે પૈસા આપી વેચાતી લીધી છે તે વિધિપૂર્વક સ્ત્રી ગણાયજ નહિ. ખરેખર પ્રિયપતિ! “દીકરીને ગાય દોરે ત્યાં જાય.” તે પ્રમાણે મનોરમાને જ્યાં દેશું ત્યાં તે બિચારી જશે. તેનું આપણી પાસે જેર નથી. પણ આપણે વાડરૂપ બની વેલાનું રક્ષણ કરવાની બદલીમાં ભક્ષણ કરવું એ કદી પણ યોગ્ય ગણી શકાય જ નહિ. એક ગાય ખરીદતાં તેને મેઢામાં કેટલા દાંત છે, તે Page #391 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. કન્યાવિક્રય-અધિદ્વાર. પહ જોવાની પૂર્ણ કાળજી રાખીએ છીએ. પણ પાતાની šાલી અને માનપાનમાં ઉછરેલી પુત્રીને માટે વર ખાળતાં એક ડૈસાને વ્હેરી તેના દાંત પણ જેવાની દરકાર ન રાખીએ એ કેટલું બધું શરમભરેલું કહેવાય ? જનાવશે અને વસ્તુએ વેચવાની પેઠે પેાતાનાં સતાને વેચવાં એ કુદરત શું સહન કરી શકશે? (શ્યામ સ્ત્રીપુરૂષને સંવાદ ચાલી રહ્યા છે. તેવામાં મેસ્મૃતીચંદ્ર કરીને મહાજનને માણુસ આવેછે ). માતી'૬– ( પડશાળમાં આવીને) શેઠ સાહેબ! આ શેઠ સાહેબ ! કૃપણશા---( પેાતાના નામને સાદ સાંભળી ખારીમાં વેછે.) કાણુ માતી. ચંદ ! આવ અંદર આવ. કેમ અત્યારે ? માતીયđ—( અંદર જઇ) શેઠ સાહેખ ! આપણા ગામની અંદર આજે મક્ તચંદ શેઠે પેાતાની નવ વર્ષની માળિકાનું મુંબઇથી વરવા આવેલ પાંસઠ વર્ષના ડાસાસાથે વેવિશાળ કર્યાની ખબર પડતાં તેને માટે વિ ચાર કરવા સારૂ લેાભીલાલ શેઠે મહાજન ભેગુ' કરવાને હુકમ કરેલ છે. માટે આપ પણ વેળાસર પધારશે. ( જાયછે). કાન્તા—પ્રિય સ્વામીનાથ ! સાંભળ્યું કે? ખરેખર મતચંદ શેઠે (શકે) પેાતાની નવ વર્ષની માળિકા પાંસઠે વર્ષના ડેાસાને આપી એ ઘણુંજ અઘટિત કરેલ છે. આવા કારણને લઈ મહાજન ભેગું થાયછે તે તુત્ય અને પ્રસંશનીય ગણી શકાય. મારી માન્યતા પ્રમાણે જરૂર મતચંદ શેઠને મહાજનતરફથી તિરસ્કાર મળશેજ. વ્હાલા! આપણે પણ જો મનેારમાનું વેવિશાળશે. નગીનદાસ તારાચદસાથે કરીશું તે મહાજનશ્રીનેા તિરસ્કાર સહન કરવા પડશે. માટે તે વિચાર માંડી વાળજો. કારણકે “લાખ જાય. તે આવે પણ શાખ જાય તે કદી પણુ આવેજ નહિ.” કૃપા—પણ મહાજનની મિટીંગમાં એક લેાભીલાલ શેઠ સિવાય કેાની તાકાત છે કે મારી સામું એક શબ્દ પણ એલી શકે? કારણકે હું અને લાભીલાલ શેઠ અમે બન્નેજ મહાજનમાં કર્તાહર્તા છીએ. લાભીલાલ શેઠ મારે ખાસ સ્નેહી છે. તે તેને આડું અવળું સમજાવી દઇશ. પણ નગીનદાસ શેઠ જેવું ખાજ હાથમાંથી કદી પણ જવા દઇશ નહિ. ( એટલામાં મુંબઇથી વરવા આવેલ ઘરડા વરના એક સુનીમ રતીલાલ ખનીઠની પાંચસે પાંચસે રૂપીઆની નેટના ચાર કટકા ખીસામાં મારી કૃપણુશા શેઠનુ ઘર પૂછતા પૂછતા આવેછે). રતીલાલ—(રજા મેળવ્યા બાદ પ્રવેશ કરીને) શેઠ સાહેબ. (સલામ ભરેછે). Page #392 -------------------------------------------------------------------------- ________________ o ભાખ્યાન સાહિત્નસ બહ-ભાગ ૨ ને જળક બાકમ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–-ભાગ ૨ જો. અષમ કૃપણશા–(સથી આકર્ષાઈ) આવો ભાઈ આવે ! આપ ક્યાંથી પધારે છે અને આપનું નામ ઠામ શું છે? તે જણાવશે. કારણકે મારા ધારવા પ્રમાણે તો આહિના રહીશ લાગતા નથી, રતીલાલ-શેઠ સાહેબ! હું મુંબઈને રહીસ છું, અને મારું નામ રતીલાલ છે. મુંબઈથી વરવા આવેલ ઘરડા વરને હું મુનીમ છું અને તેમની આજ્ઞાનુસાર આપની પાસે અરજ કરવા આવેલ છું. કૃપણશા-(સ્વગત-હમણાંજ તીચંદ કહી ગયે તેજ ઘરડા વરને આ મુનીમ જણાય છે. વાહ વાહ ખાજ તે બરાબર હાથ આવું ને ! ચાલ તેને પણ ઝેરી પાડું. જેથી પાંચશે કે હજાર રૂપીઆનું આજે દનીયું સફળ થાય.) રતીલાલભાઈ! તમારે જે કાંઈ કહેવું હોય તે જલદી કહી દીયે. કારણકે ખાસ અગત્યનાં કારણને લઈ મને વધારે વખત નથી.. રતીલાલ–બહુ સારું. ત્યારે કૃપા કરી સાંભળે ! અમારા શેઠ મુંબઈના એક સુપ્રસિદ્ધ વ્યાપારી છે. કર્મસંગને લઈ શેઠને આઠ આઠ સ્ત્રીઓ હોવા છતાં હજી સુધી એક પણ પુત્રરત્ન પ્રાપ્ત થયું નથી. તેથી પુત્રની આશાએ કન્યાની શોધ કરતા કરતા અમે અત્રે આવ્યા છીએ અને અના રહીસ મફતચંદ શેઠની પુત્રી સાથે અમારા શેઠનું વેવિશાળ કર્યું. પરંતુ આ બાબતની મહાજનશ્રીને ખબર પડતાં અને તથા મફતચંદ શેઠને હેરાન કરવા માટે એગ્ય વિચાર કરવા સારૂ અત્યારેજ મહાજનશ્રીની મીટીંગ ભરાવાની છે. માટે શેઠ સાહેબ! અમારાપર કૃપા કરી અને ખુવાર નહિ કરવા અમારી વમ્ર અરજ છે. (એમ કહી ખીસામાંથી બે નોટના કટકા કાઢી આપે છે અને શેઠ મુંગે મેં તેને સ્વીકાર કરે છે). શેઠ સાહેબ! તસ્તી માફ કરજે. કૃપણશા-(સ્વગત–ાસ આપણું કામ થઈ ગયું. બીજ પડે ખાડામાં. બિ ચારા પરદેશીને આપણે શા માટે હેરાન કરે? મતચંદ શેઠની છેકરીનાં કર્મમાં હશે તેમ થશે. આપણે નાહક તેની આખે શામાટે થાવું જોઈએ!) રતીલાલભાઈ! તમે નિર્ભય થાઓ. તમારા કાર્યમાં હું વિઘરૂપ નહિ બનું એ ખચીત યાદ રાખજો. પણ મારું એક કામ તમારે કરવું પડશે. રતીલાલ શેઠ સાહેબ! સેવક હાજર છે. ખુશીથી ફરમાવે. કૃપણશા–જુઓ અમારે સરાફની દુકાન છે. તેમજ અમારા નામની હુડીઓ ચારેકેરે દૂર દેશાવરમાં ચાલે છે. પણ મુંબઈ ખાતે અમારી એક પણ આડત નથી. તે તમારા શેઠને કહી તે બંદોબસ્ત કરી આપશે. (જે આડત બાંધે તે પાંચ-સાત લાખ રૂપિયામાં નવરાવી નાખું) Page #393 -------------------------------------------------------------------------- ________________ Rea કન્યાવિક્રય અધિકાર, ૩૬૧ રતિલાલ—અરે શેઠ સાહેખ! અંતે આપ શું ખેલ્યા ! દુકાન તમારીજ છે. ઘણી ખુશીથી તમારૂં તે કામ હું સિદ્ધ કરી આપીશ, (મહાજનની મીટીંગમાં ઘણી વાર રાહુ જોયા છતાં કૃપણુશાશેઠ ન આવવાથી લાભીલાલ શેઠે શંકાશીલ મની તેને ઘેર આવેછે. ત્યાં કૃપણુશા શેઠ અને રતીલાલની અરસપરસની વાતચીત ઉપરથી વિશેષ શંકાશીલ મની મારણાં પછવાડે સંતાઈ રહેછે.) લ્યે જયજીને. જો આ કામ સિદ્ધ કરી આ પશેા તે હજી રૂ. ૧૦૦૦) અપાવીશ. લાભીલાલ—( સ્વગત ) અરે આતા નાણાંના જોગ કરતા જાયછે ને શું? રખેને કાંઇ દગા હાયની ! ચાલ બધી વાત કઢાવી લાગ આવે તા મારૂં કામ પણ સાધી લઉં. (એમ વિચાર કરી આરડામાં આવેછે.) શેઠ સાહેમ! કૃપણશા—( લાભીલાલને દેખી નેટના કટકા એકદમ ખીસામાં મૂકી રતીલાલને નહિ મેલવા ઇસારતથી સમજાવેછે.) અહાહા!!! પધારો લાલીલાલ શેઠ પધારો. આજે તે ખાસ આપને જાતે તસ્તી લેવી પડી? જરા આવતાં વાર લાગી તે તેને માટે માફ કરો. લાભીલાલ—કાંઈ હરકત નહિ. કૃપણુશા શેઠ! અત્યારસુધી આપ ન પધાર્યાં તેથી જરૂર અગત્યના કારણસર રાકાણા હશે. કૃપણશા—àાભીલાલ શેઠ! આ અમારા અમદાવાદના આડતીઆ આવેલ છે અને તેને પાછું આજરોજ કરાંચીની સ્ટીમરમાં જવાનું છે તેથી તેની સાથે જરા નામાની કડાકુટમાં હતા. લાભીલાલ—કૃપણુશા શેઠ! આ ભાઇ તે મુંબઇથી વરવા આવેલ ઘરડા વરને મુનીમ છે. કારણકે હું તેને ખરાખર આળખુંછું તાપછી શામાટે જૂઠ્ઠું ખાલેછે? શું અનાવટી વાત કરી આ લેાભીલાલને પણ છેતરવા મા ગાઢે? કહા પાન-સોપારીમાં કેટલા રૂપી મળ્યા કૃશા—( જરા ચીડાઈને) લેાભીલાલ શેઠ! એટલી બધી બીક ન ખતાવવી સમજ્યાને ( ખીસામાંથી નેટા કાઢી) જીએ! આ રહી રૂપીઆ પાંચસેા પાંચસેાની એ નેટા ધરાર લાંચ લીધી છે. તમારાથી થાય તે કરા! કાટનાં ખારાં ખુલાં છે. લાભીલાલ—શેઠ સાહેબ! પાછળથી પસ્તાવું ન પડે તે ધ્યાનમાં રાખા તા વિશેષ સારૂં. કૃપા—(સ્વગત ) આ લેાભીલાલ કજીખાર અને લુચ્ચા છે તેથી જરૂર મારી ફજેતી કરશે માટે તેને પણ પાન–સાપારી અપાવી તેનું મન રેંજન કરૂં જેથી ચિંતા જેવું કારણ રહે નહિ. (રતીલાલને એક ૪૬ Page #394 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ -ભાગ ૨ એ. અમ કેર લઈ જઈ) રતિલાલભાઈ! આ લોભીલાલ શેઠને પણ રૂપીઆ ૧૦૦૦) આપો તે તમારું કામ પાર પડે તેમ છે, નહિતર મારી ને ત મારી બન્નેની ફજેતી થશે. રતિલાલ–શેઠ સાહેબ! ફિકર નહિ. અમે પૈસાની ગણત્રી શખતાજ નથી. ફક્ત આપ શેઠીઆઓની મહેરબાની હોય એટલે બસ. (એમ કહી ખીસામાંથી રૂપીઆ પાંચસોની નેટના બે કટકા કાઢી) ત્યા! લેભીલાલ શેઠ! આ રૂપીઆ પાંચ પાંચસેની નેટના બે કટકા તમારા છોકરાના હાથમાં આપું છું (નીચું જોઈ લઈ લે છે) લભીલાલ–રતિલાલભાઈ! હવે જરા પણ ફિકર રાખશો નહિ, તમારું કામ ફતેહ થયું એમજ સમજશો (તેવામાં મહાજનને માણસ મેતીચદ એકદમ દેડો દેડતે આવે છે.) / મોતીચંદ–અરે શેઠ સાહેબ! હવે તે મહેરબાની કરી પધારે! કમીટીમાં સર્વ કેઈ આપની રાહ જોઈ બેઠા છે. (ભીલાલ શેઠતરફ દૃષ્ટિ પડ વાથી) અરે લોભીલાલ શેઠ પણ આહીં લાગે છે ને શું! લેભીલાલ–અલ્યા મોતી! બહુ બકવાદ કરતાં શીખે? ખબડદાર હવેથી જે એવી ઉદ્ધતાઈ વાપરી છે તે તારી વાત તું જાણ્યો ! જા! જલદી જા!! અને જે આવ્યા હોય તેને કહી દે કે આજે કૃપણુશા શેઠને તાવ આવવાથી આવી શકે તેમ નથી અને લેભીલાલ શેઠ પણ તેની પાસે સારવારમાં હોવાથી આવી શકશે નહિ માટે આજનું કામ બંધ રાખ વામાં આવશે. મિતીચંદ– સ્વગત) કમીની જીભ અને અકમીના આંટા. (જાહેર રીતે) શેઠ સાહેબ! અવિનય માટે ક્ષમા ચાહું છું ( જાય છે). કૃપણુશા– ) રતિલાલભાઈ! હવે અત્યારે જ તમે તથા તમારા શેઠ મુંબલોભીલાલ–ઈની સ્ટીમરમાં રવાના થઈ જાઓ પછી ભૂલ્ય ઘા ચોરાસી જન જાય.” એ કહેવત મુજબ થશે. તમારે તેવિશે જરાપણ ફિકર કરવી નહિ. રતિલાલ– આપ જેવા શેઠીઆઓની કૃપાદૃષ્ટિ છે તો પછી અમારે શામાટે ફિ કર રાખવી જોઈએ! ઠીક લ્ય યજીદ્ર (જાય છે). લભીલાલ–કૃપણુશા શેઠ! હવે હું પણ રજા લઈશ કારણકે જમવાને ટાઈમ થઈ ગયા છે. કૃપણશા–હવે જરા ચા પીને જજે. (તેવામાં લેભીલાલ શેડને રામે કરીને માણસ તાર લઈ આવે છે). Page #395 -------------------------------------------------------------------------- ________________ પરિદ. કન્યાવિક્ય–અધિકાર. ૩૬૩ રામ-કૃપણુશા શેઠ! ઓ કૃપણુશા શેઠ! અહીં લેભીલાલ શેઠ આવ્યા છે! ભીલાલ-(રામાને સાદ સાંભળી) કેમ રામા! રામે–આ તાર આવ્યું છેભીલાલ–(તાર ફેડીને વાંચે છે તે બુંદીકેટાના શે. નગીનદાસ તારાચંદ કે જેને ત્યાં લેભીલાલ શેઠના ૪૦,૦૦૦) ચાળીશહજાર રૂપીઆ વ્યાજે પડેલા છે તે ગુજરી ગયાના સમાચાર હતા. તેથી એકદમ ગાભો બની) અરે કૃપણુશા શેઠ! હવે હું તે જઈશ. કૃપણુશા–પણ છે શું વાત તો કરે! આમ ગાભરા કેમ બની ગયા? લોભીલાલ-(શરીરમાં ધુજારી છુટી ) બું......દી.....કેટા....ના.....શેઠ .....નગીન....દાસ......તારા... ચંદ... ગુ......જ...રી......... ગયા......તેથી.....મા... . રા...રૂપીઆ.... ચાળીશ.......હજાર.. રોકાઈ...ગયા......(ચકરી આવવાથી એકદમ પડી જાય છે). કૃપણુશા–(સ્વગત) અહાહા!!! શું મનની મનમાં રહી? રૂપીઆ અઢી હજા રનો લાભ ગયે? જે આવી ખબર હત તે બે દિવસ પહેલાં જ મને નિરમાનાં લગ્ન કરી દેત નહિ! જેથી રૂપીઆ તો અઢી હજાર મળત. (કાનતાને સાદ કરી) અરે કયાં ગઈ, સાંભળે છે કે નહિ? દેડ દોડ આ ભીલાલ શેઠને કાંઈ થઈ ગયું. કાન્તા-(કાન્તાનું હૃદય આ બને ફૂર વૃત્તિવાળા નરાધમેની વર્તણૂક જોઈ દગ્ધ થઈ રહ્યું હતું પરંતુ તેવામાં આ લેભીલાલ શેઠને કરણીનાં ફળ પ્રત્યક્ષ મળવાથી કર્મનાં અચળ કાયદાની મનમાં તારીફ કરતી કૃપણુશા પાસે આવે છે.) કેમ સ્વામીનાથ! મને બોલાવી? કૃપણુશા-આંધળી છે? દેખતી નથી? કાન્તા - પ્રાણેશ! દેખું છું તે ખરી. પણ તેમાં મારે ઈ ઉપાય નથી. કાર ણકે લોભીલાલ શેઠને કરણીનાં ફળ પ્રત્યક્ષ મળી ચૂકયાં છે અને તમે હવે બાકી છે.” નાથ! હવે તે કાંઈ સમજે તો સારું. (તેવામાં લેભીલાલ શેઠને અમર આત્મા પટેલે પ્રવાસી બને છે) અહ!!! આતે ભારે થ! હવે શું કરીશું? પણશા–(આડું અવળું જોઈ) લેભીલાલ શેઠના ખીસાં તપાસે છે. તે પેલી બે નોટ ઉપરાંત રૂપીઆ વીસહજારની કીંમતના બીજા કાગળીઆ (નેટ) નીકળે છે. તેથી રાજી થઈ તે કાગળીઆઓ લઈ લે છે). શું કરીશું, શું કરીશું, શું કરે છે! લે આ આ નેટ કબાટમાં મૂકી દે. કાન્તા-(અનીતિથી મેળવેલ નોટ કબાટમાં નડુિં મૂકવા આનાકાની કરે છે. પરંતુ પરિણામે દૂર પતિના જોર જુલમથી તેમ વર્તવામાટે તે ને. Page #396 -------------------------------------------------------------------------- ________________ બમ. ભાધાન સાહિત્યસહભાગ ૨. કબાટમાં મૂકવા જાય છે. તેવામાં કૃપણશાની પછવાડે એક જબરજસ્ત નાગ જોઈ) સ્વામીનાથ, જલદી આમ આવતા રહો! તમારી પછવાડે નાગ છે. પણશા–(ભયભીત થઈ) હું શું કહે છે! (એમ કહી દેડવા જાય છે તેવામાં ' તે નાગદેવે પોતાનું કાર્ય સાધી લીધું.) કાન્તા-(સ્વગત) ખરેખર! કુદરત કુદરત!! તારે ઘેર સદા ન્યાય છે.) બસ થયું. કરણીનાં ફળ મળી ચૂક્યાં. બહાર ખબર પડવાથી આડોશીપાડોશી સગાંસંબંધી વિગેરે સૈ ભેગાં થઈ જાય છે; પોલીસ લોકોને ખબર પડવાથી તે પણ ત્યાં આવી પહોંચે છે અને છેવટ કાન્તાને નિર્દોષ ઠરાવી આ બને શેઠીઆઓનાં શબને અગ્નિસં. સ્કાર દઈ સૈ પિતપતાને ઘેર જાય છે. આ દષ્ટાંત નીતિ ઉપર રહેવા તથા અનીતિથી દુર ખસવા ધડે લેવા જેવું ખાસ છે. કન્યા નિમિત્તે ધન ખચી વિવાહ કર એ અઘટિત છે. *આવા દુષ્ટ રીવાજથી આપણું પ્રજામાં સ્ત્રીઓની ન્યૂનતા અને હલકી પદવી માનવામાં આવે છે અને આમ ઉત્તરોત્તર આર્યાવર્ત અવનતિ થતી જાય છે. અહાહા!!! બિચારી કેમળ મૃગલીને સિંડુના મેઢામાં મૂકી ગરીબડી ગાયને કસાઈના દ્વારે બાંધી, નાજુકલીને હાથીના પગ તળે ચંપાવી અને ગુલાબનાં પુષ્પને ધગધગતા અંગારામાં હોમી અત્યાનંદમાં કાલક્ષેપ કરનાર નિર્દય માબાપને કયું વિશેષણ લગાડવું? કર હૃદયનાં ઘાતકી માબાપે જેમ કસાઈ પિતાનાં માની લીધેલાં ઘેટાં, બકરાં ઇત્યાદિ પશુપર મમતા ધારણ કરી છેવટે તેની જીંદગીને અંત આણે છે તેમ જીવદયાના હિમાયતી હોવાને છેટે 3ળ રાખી પોતાનાં સંતાનને લાંબી આશાએ ઉછરીને જ મારી નાખે છે. કસાઈઓ મારવા ધારેલ પ્રાણીઓને એક પળમાં જીવનરહિત કરે છે, ત્યારે કહેવાતા દયાળુ માબાપ મારવા ધારેલ સંતાનને રીબાવી રીબાવી લાંબા કાળે તેને પ્રાણ લે છે. વાડ જ્યારે વેલાનું ભક્ષણ કરે, રાજા જ્યારે પ્રજાને પીડે અને સત્ પુરૂષે જ્યારે કુડી દૃષ્ટિથી નિહાળે ત્યારે ઉન્નતિની આશા કયાં રાખવી? નિર્મળ જળથી વહેતી દિવ્યસરિતા જેવી કન્યા મડદાસાથે પરણવાય, મુક્તાને હાર મર્કટની કેટે નંખાય, પાનનાં બીડાં પાડાને અપાય અને ઘેવરનાં ભજન ગધેડાને ખવરાવાય ત્યારે હવે બાકી શું રહ્યું? કન્યાવિકયથી થતી સાંસારિક અને પારમાર્થિક બને હાનિઓ ઉપરની સમજુતીથી દર્શાવેલ છે તે પર વિચાર કરી તેનાથી દૂર રહેવું એજ શ્રેયસ્કર છે. ' સત્યપ્રકાશ ભાગ ૨ જે. Page #397 -------------------------------------------------------------------------- ________________ પDિ. કન્યાના માતાપિતાને શિક્ષા અધિકાર. વરવન્યાના માતાપિતાને શિક્ષા (શિવામ)–વિ. 999€૬૯૯ છે મનુષ્યની વૃત્તિમાંથી જેમ જેમ ધર્મભાવના અને શાસ્ત્રોપદેશના સંS; 958છે કારે કમતી થતા જાય છે તેમ તેમ તેમાં વ્યવહારના વિક્ષેપ વધતા જાય છે. આથી બહુ હલકે પગથીયે પહોંચતું જવાય છે. દાખલાતરીકે સગપણના વ્યવહારમાં તેવી ખરાબ સ્થિતિએ પહોંચેલા સંબંધીઓના મનની સ્થિતિ પ્રથમ કેવી હોય છે અને પાછળથી કેવી થાય છે? આને એકને સામાન્ય ચિતાર આપવા પછી બીજા તેવા ઘણા વ્યવહારમાં પણ તેવી નિકૃષ્ટ સ્થિતિ માલુમ પડશે. વેવાઈને કટુવાણીરૂપીભેજન. * ગરબી. (એ વાંસલડી)—એ રાગ. વઢતાં દેખી, પાસે જઈ પૂછ્યું શું સગપણ આપને? તે કહે “વહેવાઈ,” શુણ અંતરમાં પામ્ય બહુ સંતાપને-ટેક. આંતર વંચાં જેની સાથે સંબંધ નિકટ જે સંગાતે, બહુ દોષ મૂકે તેને માથે, વઢતાં દેખી. ૧ દીકરા દીકરી જ્યાં દીધી છે, બહુ સમીપ સગાઈ કીધી છે, એણે આ આબરૂ લીધી છે, બીજા સાથે હોય સાપ ઘણે, પણ દ્વેષ કરે સંબંધીત, રે! સંપ જોઈએ જ્યાં બમણે, “દશરાની સુખડી નવ દીઠી, મીઠાઈન દિવાળીની મીઠી, એકવાર મેકલીતી અજિઠી, હેળીને હા આવ્યે નહિ, કર મંગઠજ કરાવ્યો નહિ, ઉમંગ એક દરશાળે નહિ, વિવાહમિ પણ કથળી નહિ, કદી હાથની ચૂડી મઢાવી નહિ, દીકરી અડવી અળસાવી નહિ, બાઈ એનું ઘરેણું તેજ બન્યું, પણ લુગડાં પુરતાં તે ન મળ્યું, વેશવાળ કયું જોયું ન ફળ્યું, Page #398 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ 388 વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ–ભાગ ૨ જે. એમ અરસપરસ મેણું મારે ત્યાં સાત પેઢીનું સંભારે, ઈ ત્રાહિત વચ્ચે પડીવારે, પડે પરણ્યા પછી પણ બહુ વાંધા, આળસતાં આણુનાં કાંધાં, નાતના નઠારા બહુ બાંધા, વઢે તેડવા ને મૂકવા માટે, વળી કામ કર્યાને ઊચાટે, હા! કલેશ સંપ હજ સાટે, દીકરીવાળાં મરતાં દીકરી, બેઠા છે બંધ સંબંધ કરી, જાણે એણે મારી હેય ખરી, જે ભિતર ભાવ જોશો અતિશે, તે ઝેર હળાહળ માંહી હશે, અંતર ખોટાં શું સુખ થશે? રાખવી ઘટે રીતી એવી, જેથી અડચણ આવે ત્યાં કેવી? દુખ દૂર કરે વિદ્યાદેવી, એમાં થાતાં નથી બાળ સુખી, પણ જે નહિ ઉપાય મુખી, દેખી વલ્લભનું દીલ દુઃખી, સુબેધ ચિંતામણિ–વલ્લભદાસ પોપટભાઈ. સારા સંસ્કારે હઠી જવાથી આવી હલકી સ્થિતિ પ્રાપ્ત થાય છે માટે મગજઉપર ઉત્તમ સંસ્કાર પડે તેવા વિચાર અને વ્યવહારને સ્થાન આપવાની જરૂર છે એમ બતાવી આ વરકન્યાના માતાપિતાને શિક્ષા (શિખામણ) એ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. –ધિદાર. - આ વર-કન્યાના માબાપને જેમ પરસ્પર કલેશ દૂર કરવા ઉપદેશની જરૂર છે છે, તેમજ પૂર્વકાળથી ચાલ્યા આવતા કઢંગા રીવાજો પણ દૂર કરવા ભલા. મણ કરવાની જરૂર લાગે છે. જેમકે કરજ કરીને અથવા ઘર વેચીને જ્ઞાતિવરા કરવા, કેઈ કહે છે કે અમારા ધર્મમાં સંસ્કૃત વ્યાકરણ ભણાય નહિ, કઈ કહે છે કે * વહુ જે પિયર વગેરેને ત્યાંથી કાઇનું ઘડીયું અથવા વેલણ કે ઢીંચણી રંગાવીને . લાવે તો અમોને હરકત કરતા નથી પણ અમો જે તેવી વસ્તુ ઘરના ખર્ચથી રંગાવીએ તો અમારી કુળદેવી કેપે છે આ પણ અંધપરંપરા છે. Page #399 -------------------------------------------------------------------------- ________________ પરિષદ. અંધપરંપશ-અધિકાર. . અને રંગ પ્રતિકૂળ પડે છે. આવી તરેહના આંધળે (જંગલીએ) બતાવેલા રીવાજો બંધ કરવા આ અધિકારને જવામાં આવ્યું છે. દેખાદેખી. (રાગ ઉપર પ્રમાણે.) જે ગાડરની ટળી શિર નીચું કરી ચાલી જાય છે! એક કવે પડે, પાછળ સર્વ તડાતડ ભુસ્કા ખાય છે! કૂવે પડવાનું કારણ શું? પાછા શી રીતે નીકળશું? જીવશું કે મુંઝાઈ મરશું? જે ગાડરની. ૧ કદી એક અજાણપણાથી પડયું, કે લપશી જઈ કાંઠેથી દડયું, હા અંદર તે પડતાંજ રડયું! પડીને હું શીદ મરું ત્યારે એવું અંતર નહિ વિચારે, પણ એ સર્વ પડે હારે, સંન્યાસી એક સરિતા કાંઠે-કળશે જાવાને ઊચાટે, નિજ પાત્ર વધારાનું દાટે, ચપે ચાલે તુમડીજ ભરી, પણ દાટી કમંડળ ઢગલી કરી, તે જોયું કેઈએ પાછું ફરી, શું કરવા કરી વેકર ઢગલી, તે સમજ્યા વિના વિચાર્યું વળી, કળશે જાતાં એ ક્રિયા ભલી, તેથી ઢગલી કરી તેને પડખે, તે ચ. કળશે તેજ તકે, . “સ્વગે જાતાં રહી જાઉં રખે !” સઘળાએ એવું અવલોકી, ઢગલી કરવા માંડી ને ખી. બહુ આસપાસ પૃથ્વી રેકી, કે પા છે ત્યાં આ સંન્યાસી, ઈ અંતરમાં થઈ ઊદાસી, રે મૂખ ઘણી ઢગલી આ શી!” . નવ જડયું કમંડળ દાટેલું. જે તે જન કર્મ તદન ઘેલું, આવું ઉચયે રે છેલ્લું, रे गतानुगतिको जनमात्रम्, पार्मार्थिक कस्यमनोनात्रम्, मम धूलिपुंजेन गतं पात्रम्,* * અરે મનુષ્ય માત્ર દેખાદેખી કરવાવાળા છે. અહીં કાનું મન પારમાર્થિક નથી, મારું પાત્ર ધૂળના ઢગલાથી ગયું. (આ સંસ્કૃત શુદ્ધ નથી પણ ભાવ ખરો લીધે છે.) Page #400 -------------------------------------------------------------------------- ________________ Be વ્યાખ્યાન સાહિત્યસાહભાગ ૨ જો. જન મૂખ પ્રવાહેજ ગાડિરયા, છે દેખાદેખીને દરિયે, જેમ ઉપરાઉપર લાઢ રહ્યા. " જો પુત્ર લાણે પરણાયે, ઘરમાં નાનકડી વહુ એવેશ ન આપણા દિન આળ્યે, લાળ્યે, ફૂલેકુ ચડાવી લ્હાવ લીધે, દારૂમાં દેવતા મૂકી દીધા ! આપણે એવા ભભકા ન કીધા ! નિજ નાત વિષે કીધું લાણું, ખાંતે ખરચીને ખુખ નાણું, એવું ફ્રી ફ્રી નાવે ટાણું ! ક્રૂરી પે'રી પટોળું પંગતમાં, બેસી બહુ ભમી રથ રગતમાં, મહાલી સાહેલી સંગતમાં, મન મે ન લીધે લ્હાવા એવા, હુઠીલીને હુઠ ગાડર જેવા, સમજે નહિ પેદાઞરૂ કેવા, એમ દાડી વધે છે વરા દ્વા’ડા, પછી થાય ખુવાર જતાં દહાડા, કારણ વણુ ખૂમ ખરચ આડાં, જેથી જૂદી બહુ નાત પડી, જીરુ પડે તડાં અન્યન્ય લડી, વલ્લભદાસે આ અરજ ઘડી, د. JR 36 >> '' .. ". د. در સુખાધ ચિંતામણિ—વલ્લભદાસ પાપટભાઈ મ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ - ૧૯ જાદા જૂદા દેશમાં કે જૂદી જૂદી જ્ઞાતિમાં પુષ્કળ અંધપર પરાના રીવાજો છે જેમકે કન્યાને બદલે વર સાસરે જાય, ધમ ગુરૂને માન આપવા સ્ત્રીઓ પોતાના ચેાટલાના વાળ પાથરે અને તેના ઉપર ધમ શુરૂ ચરણ મેલે, કેાઇ દેશમાં સ્ત્રીની ટિ પાતળી કરવી તે કઈ દેશમાં હાથ પગ ઉપર ત્રાજવાં પડાવવાં, કાઇ દેશમાં સ્ત્રીઓએ લાજ ન કાઢવી તે કાઇ દેશમાં સાસુની પણ લાજ કાઢવી આવા રીવાજોને જો અંધપરપરાના કહીએ તેા ગેરવ્યાજખી જેવું લાગતુ નથી પરંતુ આ અથવા આ શિવાય જેટલા હાનિકારક રીવાજો હોય તે તાકીદથી અવશ્ય દૂર ફેકવા જોઇએ એ સમજાવી આ ચાલતા અધિકારની સાથે સંબંધ ધરાવતા અવસાનકાલ અધિકાર લેવા ધારી આ અંધપરંપરા અધિકારને પૂર્ણ કર્યા છે. Page #401 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ. - ૩૬૯ અવસાનકાલ-અધિકાર અવસાન-ગધિવો. – - હું જ્યાં છે અજ્ઞાનનું સામ્રાજ્ય ચાલે છે અને જ્યાં ગ્ય ઉપદેશને આદર નથી 399689 મળતો ત્યાં મનને કમકમાટી ઉપજાવે એવા વહેમની પ્રબળતા કેટલી વધી પડે છે તથા સામાન્ય વિચારશક્તિને પણ કેટલી દૂર હાંકી કહાડવામાં આવે છે તેનું ભાન કરાવવાને અવસાનકાળ અધિકાર લઈને તેમાં કેવું અતેડું કરી છેવટના સમયમાં પણ પ્રાણી પર નિર્દયતા વપરાય છે અને પિતાના તિરસ્કારપાત્ર વહેમને વળગી રહેવાય છે તે બતાવીએ છીએ. મરણાતુર ઉપર દયાને બદલે જુલમ. " (રાગ ઉપર પ્રમાણે.) , , એ અણસમજુ, અર્ધ મુઆને મારી કાં પૂરું કરે? જીવતા જમદૂત! છાતીપર ચડી ઘેરો શું કઠે છ–-ટેક. બહુ વૈદ્ય બન્યાં ડોસા ડેશી, આવ્યાં આડેરી પાડેશી, પુછે સા ડાચું શી ખોશી એ અણસમજુ ૧ કોઈ નાડ તપાસે છે જાતે, કઈ કરપગ પટ જુએ માથે, અડીને ટાઢા બળજ હાથે, બેઠાં છે ખાટલાને વીંટી, બહુ વાત કરે દીઠી અદીઠી, જાણે વાંચે છે જમની ચીઠ્ઠી, ટાઢક વળી કે કંઈવાર હજી, એમ અન્ય અન્ય કરે અરજી, જાણે ઝટ્ટ મરે એવી મરજી, બહુ વઢત જીભ જે હોત કદી, મનમાં માનીયે માત્ર મદી, પણ શું કરે વાચા બંધ બધી, તા મૂળ ટક ટક માંદાને ન ગમે, જીવ બહુ ઘમતળ ભયમાંહિ ભમે, ધમણની પેઠે બહુ ધાસ ધમે, ના શિર પડ્યું ઢોલિયામાંહિ ઢળી, જન જોઈ પાસ બહુ જાય છળી, જાણે ફરતી જમની જમાત મળી, બે ચાર એશિકે ચડી બેઠાં, વળી બે ત્રણ પાંગતમાં પેઠાં, બાકીનાં બધાં બેઠાં હેઠાં, આગળથી કરી મૂકી તૈયારી, ઘત દીપ અને ગંગાવારી, લીંપી ભય કરી ભીની ભારી, Page #402 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. મામ આવ્યું ડચકું ત્યાં બેત્રણ ઉઠયા, પકડયાં પગ શિર જેમ સિંહ છૂટયા, એને કયાંથી જ્ઞાન પ્રભુ રૂક્યા? ઓ અણસમજુ.. ૧૦ પાટલે બેશુધને બેસારી, હડહડ જળ રેડી દીધે ઠારી, અરરર શુણી છૂટે કંપારી, જઈ પછી રીંકલ્ય ભેંચપરે, બહુ ઠંડી ગાર જેવી ઉપરે, રીત હાય! જંગલી કેવું કરે! એની પાંસળિયે પડખાં દુખશે, પીડ શળા પવ્યા જેવી થશે. નહિ જાતે હોય તોય જીવ જશે, ત્યાં એક ડેઢ ડાહ્યા પાસે, મેક્ષે મોકલવાની આશે, બહુ પાડે બરાડા જમ નાસે! કહે રામકૃષ્ણ, રાધાકૃષ્ણ, કાન ફાડી નાખે કહી કહી કૃષ્ણ, સમજણ નથી જે પૂછે પ્રશ્ન, એમ પડે જીવ જાતાં સુધી, કેડે મૂકે પાર પડયાજ પછી, કેણે ક્યાંથી સુઝી અવળી બુદ્ધિ, પ્રભુ જાણે થાય ગતિ અગતિ, પણ દેખ્યામાં તે ગજબ અતિ, આ વલ્લભદાસ વદે વિનતિ, , , ૧૭ સુબેધ ચિંતામણિ–વલ્લભદાસ પોપટભાઇ. સ્વસ્થ દશામાં કરેલાં પાપનું ફળ કંઈ અવસાન કાળે મનુષ્યને આવી રીતે હેરાન કરવાથી બદલી જતું નથી. છેવટ સમયમાં શાંતિને બદલે અશાંતિ આપવાના હેતુભૂત થવું એ ડહાપણ નથી. એ ધર્મ સ્વરૂપ નથી. ધર્મનું ખરું સ્વરૂપ જાણવાનો પ્રયાસ કરો અને મેગ્ય હીલચાલથી આત્મકલ્યાણના રસ્તા ને હાથ કરે એમ સમજાવીને ચાલતા પ્રકરણને મદદરૂપે રહેલા મરમ્મુખ દયા અધિકારને અવકાશ આપવા આ અવસાનકાળ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. – મરીમુવલયા-અધિકાર કે દુ:ખી પ્રાણી પર દયા રાખવી એ મનુષ્ય માત્રને ધર્મ છે તેમ છતાં 9) મરણ વખતે તે પ્રાણીનાં સંબંધીઓજ અજ્ઞાનતાને વશ થઈ તેનાપર નિર્દયતા વાપરે છે એટલે કે તેને તે જ્યાં સૂતેલ હોય ત્યાંથી બેચાર Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૭૧ પરિ છે. મરણેન્દુખદથી–અધિકાર. જણ ઉઠાવી અનેક ક્રિયા કરે છે કે જેથી પ્રાણુ જવાની વેદનાની સાથે વિશેષ ઉમેરે કરે છે. આ અગ્ય છે એમ દેખાડવાને આ અધિકારને સ્થાન આપવામાં આવ્યું છે. મનુષ્ય પલંગઉપર મરી જવાથી “જો શુભ કર્મ કર્યા હશે તે” નરકમાં જશે નહિ. (રાગ ઉપર પ્રમાણે). ડાહ્યો દેશી, માનવી મરવા દેને પ્રૌઢ પલંગમાં, નથી નથી નકે એથી જવાનું આવ મનુષ્યના ઢંગમાં-ટેક. જેણે નીતિ પાળી ભગવાન ભજ્યા, પરધન પરદારા પાપ તજ્યાં, સંસારી સકળ સદ્દગુણ સજ્યા. ડાહ્યા દેશી. ૧ પ્રભુ પ્રીત્યર્થે કર્તવ્ય કર્યું, બહુ દીનદુઃખ દારિદ્ર હર્યું, જેનું ચિત્ત નિત્ય પ્રભુમાંહિ ઠર્યું. પડી ભેપર પાપી પ્રાણુ મૂકે, ગંગાજળ તલ તુલસીજ મુખે, મર મેલે પણ પ્રભુ સેંજ ચુકે. » ૩ એના દુઃખ દરદથી હાડ ગળે, તે નાગ્યે ભોંય ન કેમ કળે, ભેગ મળ્યા તમે સંબંધી મળે. કદી થાતી હોય સ્મૃતિ જેવી ગતિ, તોય મિથ્યા મેહેનત મૂઢમતિ, થાય કામ પ્રમાણે તેની સ્મૃતિ, કે ખાય ડુંગળી મનભાવે ઓડકાર એલચીનો નાવે, તેમ શઠને શુધ મૃતિ ન આવે. આગળ બે ત્રણ જણ માત્ર રહે, બહુ ગંભીરતા દેખાવ ગ્રહે, ધીમે ધીમે પ્રભુનું નામ લહે. આ વલ્લભદાસણ વિનતિ, નિરો તો નિર્મળ થાય મતિ, નહિ તો દિલમાં દિલગીર અતિ. - સુબોધ ચિંતામણિ–વલ્લભદાસ પિપટભાઈ. પ્રાણને મરણ વખતે વિક્ષેપ ન કરવું જોઈએ પણ શાંતિ રહે તેને માટે આપણે બનતી કાળજી રાખવી એમ બતાવી આ મરણેનુખદયા અને ધિકાર પૂર્ણ કરવામાં આવે છે. , લચીને નાવે Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ & વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જો. વવદન-અધિાર. - જે અજ્ઞાનભરી રૂઢિથી પ્રાણીને મરતી વખતે હેરાન કરવામાં આવેછે સદ્ . તેજ અણસમજથી મૃતપ્રાણીના શબને કઢ ંગી ઢબથી ઠેકાણે પાડવામાં આવેછે અને એમ કરવું તેને જાણે તે કોઇ આવસ્ય ધર્મ કત્ત વ્ય સમજવામાં આવેછે એ માહેાટી ભૂલ છે તે જણાવવાને આ અધિકાર લેવામાં આવે છે. શસ્ત્ર લઇ જવાની કઢંગી રીત. (રાગ ઉપર પ્રમાણે ). જડસા જડભૂત! મડદાંને જકડી આંધા કાં જોરથી ? વળી કડ માંધી, ઢાડાદોડ શું માંડી ચારે કારથી?—ટેક. નથી લડવાને ધસવું રણુમાં, નથી ધાડ પડી ધેનુ ધણુમાં, દેવતા સૂકા દિલ ડાપણુમાં, જીઢ દોડતાં જ્યાં ત્યાં પગ ઘાછે, મેલી મનમાને ત્યમ મરડે છે, ઢાર પેઠે શખ તરછોડ છે, કાળજી વણુ વસ્ત્ર ઉપર ઢાંકા, પછી ધવડે પડી રહે આં કે, ખેડાળ બહુ ફાટ ફાંકા, શિર અર્ધું ઉધાડું વસ્ત્ર ઝીણું, વળી ડગડગ થાય દરેક ક્ષણું, સા એ એજ અપમાન ઘણું, ધીમે ધીમે ચાલતાં ભાર પડે, માટે દોટ મેલી સાથે ઉપડે, પણ અન્ય ઉપાય ન કાંઇ જડે, કાઢેજ કેટલા વળી વળીયે, મૂકી મડદુ ઝટ ઝોળી તળિયે, ક્યાંઇ ભાગી પડી વળી સાંભળિયે, ઉપાડે કરી ટાંગાટોળી, સટપટમાં શત્રુ નાખે ચાળી હા! કેવી કુટિલ હિંદુ ટાળી, જડસા જડભૂત. ૧ આ ભુંડામાં ભુંડુંજ અતિ, ઢાંઢડીથીજ પણ અધમતિ, તાય નવ માને કાંઇ મૂઢમતિ, એમ મરતાનું અપમાન કરે, વા'લાં પણ વા'લ બધુ વિસરે, સમજી નિરખી ન શકે નજરે, નિર્દયતાને મૂર્ખાઇતણા, એવા અણુઘટતા ચાલ ઘણા, કહે વલ્લભદાસ કશી નમણા! . "" ܕܕ ور અષ્ટમ "" در મેાધ ચિંતામણુિવલ્લભદાસ પાપટભાઇ, ૨ ૩ ૪ પ ७ C ૧૦ Page #405 -------------------------------------------------------------------------- ________________ પરિ. શબવાહક અધિકારી , ૩૭૩ - શબવહનમાં થતી નિર્દયતા તથા છેકરવાદીનું દિગ્દર્શન કરાવી આ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. # શંવહિંદ-વિવાર. - છેજે રીતે શબ વહનમાં કઢંગી રીત અખત્યાર કરવામાં આવી છે તેજ છે પ્રમાણે શબનું વહન કરનારાઓને માટે જે આકરા રીવાજે બાંધવામાં આવ્યા છે, જે રીવાજોને ઘણું લેકે ચુસ્ત થઈને વળગી રહ્યા છે તેનાથી આરોગ્યને હાનિ થાય છે તથા એવી જ બીજી પણ અગવડો આવે છે એ દેખાડવાને આ અધિકાર લેવામાં આવ્યું છે. શબ ઉપાડતી વખતે સ્નાન નહિ કરવાથી મુક્તિપુરીનાં બારણું બંધ થતાં નથી. (રાગ ઉપર પ્રમાણે). ઠંડા જળથી, શીતરૂતુમાં કાં નવર કાંધિયા? ઠાંઠડી લેવા, થર થર ધ્રુજી વસ્ત્ર ભિનાં શરિર ધર્યા–ટેક. એમને એમ રહેવું આઠ ઘડી, બહુ હાનિ થાય હાંજા ગગડી, ખરૂં જાણે જેને શીર પડી, ઠંડા જળથી ૧ કઈ મરે શિયાળાની રાતે, તે પ્રેત કાઢવા પરભાતે, નવ થાય કાંધિયા જટ સાથે, શરમાવી મેકલે જન મેટા, ત્યારે માંડ માંડ જાયજ છોટા, પણ ખેદથકી મનમાં ખટા, તેમાં રાંકને તે બહુ રેળ પડે, કેઈ નાય નહીં અડવાજ મડે, સૈને મન ટાઢનું નવું નડે, .. રે! કેવી અડચણ રીત કરે, પણ મમતી મૂખન દીલ ડરે, મર મરે તથાપિ તે ન ફરે, રીત નાવાની કાઢી નાખે, ને શિરપર ત્રણ ટીપાં રાખે, કાં નાહિ કેરૂં અંબર આપો, હમણું નિર્બળ છે નરનારી, તેથી તજે રીત જોખમકારી, આરોગ્ય અંગ છે સુખકારી, Page #406 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ–ભાગ ૨ બમ નહિ આભડછેટ ગણે એમાં, પછી નાહિ નાખજે છેવટમાં, ઉતારે છ ઘુંટડે ઘટમાં, હઠ કરશે તે હજી હાનિ થશે, અંતે જે એ ચાલ જશે, માટે વાર્યા રહે સંકટ મટશે, મર બ્રાહ્મણ સે બડબડ કરતા, તેની બીક રખે હદયે ધરતા, કહે વલ્લભ મૂકે કાયરતા, સુધ ચિંતામણિ–વલ્લભદાસ પિપટભાઈ. આવા વગર જરૂરના રીવાજોની દેખાદેખી કરવી પણ સારી નથી એમ જણાવવાની સાથે શબવહન વખતે કાંધિયા જે ખોટું છેટું રૂવે છે તે હવે પછી બતાવવા આ શબવાહક અધિકારની સમાપ્તિ કરવામાં આવે છે. • ૧૦ અસત્ય જન-વિવાર. HE -- છે કારણ સમજ્યા વગર કોઈપણ ક્રિયામાં પ્રવૃત્ત થવું એ સમજુ મનુષ્યનું કowsી કર્તવ્ય નથી. આજકાલ માત્ર રૂઢ થયેલા રીવાજોને સાચવવા ખાતર કારણું સમજ્યા વગર અને ફળને વિચાર કર્યા વગર ઘણા રીવાજોનાં દેરડાં ગળામાં વીંટીજ રાખામાં આવ્યાં છે. જેમકે મૃતમનુષ્ય તરફની લાગણીને લીધે તેના સનેહસંબંધીઓને સ્નેહ તથા સંબંધના પ્રમાણમાં શેક ઉભરી નિકળે અને તેથી તે રૂદન કે વિલાપ કરે એ સંભવિત છે પણ તેની સાથે ઘણા લેકે એવા હોય છે કે સ્નેહની લાગણી નહિ છતાં, અંતઃકરણ કરૂ છતાં કેવળ હોકારા કરી રેવાના ઢગ માત્રજ કરે છે અને તેમ કરી મૃતમનુષ્યનાં ઘરનાંઓને ભલું મનાવે છે અથવા તેમ નહિ તે એક ચાલુ રીવાજ પ્રમાણે પિતે વરસ્યા એ સંતેષ પકડે છે. આવી નિષ્ફળ અને વિચિત્ર પ્રવૃત્તિ અન્યમાં ઉપહાસપાત્ર થાય છે એમ દેખાડવાને આ અધિકારને સ્થાપવામાં આવે છે. મૂર્ખાઈભરેલું રોવું. (રાગ ઉપર પ્રમાણે). માથે ઓઢી, પિક મૂકી ગાંડા જેવું શું ગાંગરે ? આંખે આંસુ-આવે નહિ ને બેટાં શું બાનાં કરે?—ટેક Page #407 -------------------------------------------------------------------------- ________________ ઉપર ઋતરૂહમ્બરૂ... પરિજ. .: અસત્ય હન-અધિકાર, કઈ એ એ એ ઉહહ! કરતા, આવે આબરૂ માટે રડતા, મુખ ગુપ્ત રાખવા જાય ગડતા, માથે ઓઢી. ૧ વે રહિને પાસે પાસે, ઝટ જાય દેડતા શબ વાસે, જાણે ભૂત વળગ્યું એવું ભાસે, એમ સરઘસ ચાલ્યું જાય અરે, બહુ મધ્ય બજાર બકેર કરે, મૂર્ખાઈવડે લાજી ન મરે, રેતાં રહિ જાય જતાં ઝપે, પછિ વાત તડાકામાં ટોપે, કરૂણાથી મુજ કાળજું કાંપે. સોનાજ દેખતાં તે રડવું, તેનું નામ પડયું છે આભડવું, કહે કેમ ન લાગે એ કડવું? હેતે ખેદ ધરી મનમાં ખીજું, ક્યમ રીત જંગલીથી રી? આ ટૅગ નહિ તે શું બીજું? થાય અદ્વિદદ્ધિની ત્યાં વાતે, બેસી જુદા જુદા જે નાતો, એથી ગંભિર ભાવ બધે જાતે. શબ બાળી રહ્યા પછિ સ્નાન કરી, પાછાવળિ ભેગા થાય ફરી, પુરમાં પેસે કિકિયારી કરી. બહુ થાય ગામમાં ગોકીરે, કેઈ કહે “હતા હિંદુહી.” ભાઈ રૂવે ગયે ક્યાં મુજ વીરે?” ઓ એ મારા બાપલિયારે., આ કાળો કેર થયે ક્યારે? થઈ ગયે ગજબ ગુજરતાંરે !” એમ બેશી બારણે ઢોંગ કરે, “છાનો છાને” એમ બીજે ઉચરે, પછી કરી ખર્નરે જાય ઘરે. તાલેવરને ત્યાં નાતતણા, આભડવા આવે જન દાણા, ગજવી છે ગામ ન રાખી મણા. “ નિર્ધનન્યાં થાડા તે ટાણે, મન તેથી મુરખ ઓછું આણે, હતું કામ શું નીકર કેંકાણે? મર રૂવે હેય જે અંતરનાં, બહુ આંસુ ચલાવશે આંખતણું, પણ પોક મૂક્યાની કરે મના. બહુ હૃદય પારકાનું ન બળે, નહિ અંતર લેહિ કરી ઉકળે, તેને રૂદનની જરૂર ન તેહપળે, , ૧૫ સિ સગાંસંબંધી સંગાતે, મુખ ચૂપ રહી ચાલે સાથે, પ્રહિ બહુ ગંભિર ચેહેરે જાતે , નથી શાસ્ત્રવિષે શિખ એવી લખી, ગયું વેમ ભૂત સૈને ભરખી, આ વલભદાસ વદે વિલખી, સુબેધ ચિંતામણિ-વલ્લભદાસ પોપટભાઇ, ૧૭ Page #408 -------------------------------------------------------------------------- ________________ - ૩૭૬ - - વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. અષ્ટમ ઘણું સમજું લેકમાં પણ આવે ચાલ માત્ર દેખાદેખીથી ચાલે છે તે નકામે અને જરૂર છોડવા લાયક છે એમ જણાવી સત્ય કે અસત્ય રૂદનની રૂઢિ તજ અવસાન સમયે ખાસ ધીરજની જરૂર છે તે ઉપાયેગી હોવાથી હવે પછી તે અધિકાર લેવા આ અસત્યરૂદન અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. - જે વનવિત છે-વિવાર. - છે વ ર જરૂરની ગડબડ અને દુઃખદાયક ચેષ્ટાઓથી મરણવશ થતાં મનુ 90s બેને જે દુઃખ આપવામાં આવે છે તેને બદલે એ વખતે આજુબાજુનાં માણસેએ કેવી ધીરજથી કામ લેવું જોઈએ તે આ અધિકારમાં બતાવવામાં આવે છે. મરણની અણી ઉપર આવેલ રોગીને નહિ અકળાવતાં ધીરજ ધરો. (રાગ ઉપર પ્રમાણે). મરવા વખતે, કાગે રેળ કરી મરતાને મુંઝવે; વળી મર્ણ પછી, શિદ કુટી ફાડી તંદુરસ્તી તો ?-ટેક ઓસડસડ ઉપાય ખરે, જેશી ડોશીને દૂર કરો, હિંમત નહિ હારી ધૈર્ય ધરે, મરવા વખતે. ૧ એને જીવ ઘુમે બહુ ઘમતળમાં, નવી નવી પીડા દર પળપળમાં; ત્યાં તમે બરાડે બહુ બળમાં, હજી શ્વાસ જરા ત્યાં સ્ત્રી દેડી, એશરિમાં જઈ હિંમત છેડી, ધડ ધડ ફટે કેશે તેડી, તે શબ્દ કદી મરતે કાને, સાંભળે તે મન કેવું માને ચતાર ન આવે મુજ ધ્યાને, આવે આંસુ તે કદી અવલેકે, તે છાતી બળે તેવી શકે? તે હૃદય તાપને કેણ રેકે? એવી કાચી છાતીના જનને, રે'વું ન ઘટે મરતાની કને, નહિત ઉલટું નુકશાન બને, Page #409 -------------------------------------------------------------------------- ________________ પરિમછે. . અવસાનચિત ધર્ય_અધિકાર. ૩૭૭ વળી મુઆ પછી મૂખઈવડે, સ્ત્રી પૃથ્વી પર પછડાઈ પડે, સ સંબંધી સાથે જ રડે, મરવા વખતે ૭ જે પાછું આવે કુટવાથી, તે લઈ પથરે કટે છાતી, પણ કદી ન આવે ગયે સાથી, . મુઆ રાંક અને રાજા રાણ, વળી રૂપાળા કુબડા કાણુ, આખર આવ્યાં ને આણું, એ સૃષ્ટિ નિયમ નવાઈ નથી, કલ્પાંત કરે શિદ વ્યર્થમથી? બહુ જ્ઞાની ગયા કેવીદ કથી કુટ્યાથી હૃદયે રેગ થશે, કાં તે પાછળ બીજું મરશે, વળી રોતાં આ રન જશે, એમાં ન સાર નીકળવાન, મરતાં પણ તે નથી મળવાને, આ ચાલ માત્ર ચિત ચળવાને, પ્રભુ* નિયમ વિરૂદ્ધ તમે વરતે, એને પરિણામ અતિ નર, છેવટ શેકજ હાંસીલ થતું, - ૧૩ ક્ષણભંગુર છે કાચી કાયા, મૃત્યુ પામે જન જે જાય, આવ્યાજ કરે તડકા છાંયા, માટે નિત કઠણ કરી છાતી, દુખ સહન કરે થઈ દઢ જાતિ, નહિ તે થાશે આતમઘાતી, અહિં સુખ દુખ કમે પ્રેરિત છે, લાગે સુખ સારૂં એ રીત છે, પણ રૂણ દેવા કેમ ભયભીત છે? જે સઃ કમેથી સુખ લેવું, તે કુકર્મથી સંકટ સહેવું, પણ આતે તમને શું કહેવું? ઈશ્વરને મંગળ ભાવ સદા, કરૂણા તજી કષ્ટ કરે ને કદા, સારા હેતુથી સૌ સુખદા, મન સાફ કરે શિક્ષા કરોને, જેમ જનની ઓસડ અર્ભકનેઝટ પાય પરાણે દરદ દિને, દિલ દઢ કરવાજ બધાં દુખ છે, સંતોષ માટે સાથે સુખ છે, ભેજન મીઠું લાગે જે ભુખ છે, પરદેશી પ્રવાસી સ છીએ, બે દિન સુખમાં હસીરમી લે, પણ છેવટ સતેષે જેએ, * કુદરત Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. આમ સંસાર કટી છે કસવા, જેમ રાખે તેમ સુખે વસવા, નહિ કેવી રડવા કે હસવા, તેના નિયમ તુજ માટે ન તુટે તેમ મંગળ ભાવ નહીં પલટે, શિદ કાયાને દઈ કષ્ટ કુટે? દુખ ખમવાને બળવાન બને, એક દિવસ વિજેગ થશે સના, * કહે વલ્લભ આ કેડે સુખને, સુબેદ ચિંતામણિ–વલ્લભદાસ પિપટભાઈ. મરણ સરખા ગંભીર પ્રસંગમાં મહાટા હકારાઓ કે વગર જરૂરની ઉતાવળ નહિ કરતાં શાંતિથી તે પ્રસંગે લગતું કાર્ય પાર પાડવું એજ ડહાપણ છે એમ જણાવી ખરે વખતે ધીરજ રાખવી જોઇએ તેને બદલે ધીરજને ત્યાગ કરે છે તેવી મતલબને અવસાનચિતધૈર્ય ત્યાગ અધિકાર ધ્યાનમાં લેવા આ અવસાનચિતય અધિકાર પૂરે કરવામાં આવે છે. ૭૨૫ - રાવણનોતર્યામ-ધવાર. . છે મ નુષ્યના મરણ સરખા ગંભીર પ્રસંગમાં પતે પૈર્ય રાખવું જોઈએ છે અને જેઓ ખરી રીતે અતિશોકાકોત થયાં હોય તેઓને શૈર્ય આપવું જોઈએ તેને બદલે એક રીવાજ તરીકે સ્ત્રીવર્ગમાં ફૂટવા–પીટવાનું– છાજીયા લેવાનું કામ એટલી ઉંડી જડ ઘાલી બેઠું છે કે બરાઓ તે કામમાં આવેશ અને ઉત્સાહથી ભાગ લે છે, રસ્તે જતા લેકેનું ધ્યાન એક કેતુક તરીકે પોતાની તરફ ખેંચે છે અને નજીકનાં જે માણસો શોકાકાંત હોય છે તેઓને વધારે શેકાક્રાંત કરે છે એ અગ્ય છે એમ બતાવવાને આ અધિકારને અહીં સ્થાન આપવામાં આવ્યું છે. શરમભરેલી કૂટવાની રીત. (રાગ ઉપર પ્રમાણે), ટોળે મળીને, માનનિયેએ લેવા માંડયાં છાજિયાં, -પરદેશી મન, તે રૂપાળા રાગ ગગનમાં ગાજિયા–ટેક. Page #411 -------------------------------------------------------------------------- ________________ 9. ૫ અવસાનચિતયા -અપકાર કહો. આવી એક વિધવા એલારે, ઝીણું સ્વરથી બેલેભારે, હાય હાય! બધી બોલે હારે, * 'ટેળે મને ? ફળિયામાં સર્વ ફરે ફુદડી, લજજા મૂકીને મેલી હડી, ત્યાં ખાઈ પછાડી એક પડી છેડે વાળને કડ બાધી, બહુ ફટે ધડુસ ધડુસ છાતી, સેજી ગઈ થઈ રૂધિરે રાતી, સિના એક હારે હાથ પડે, પાછા અદ્ધર ઊંચા ઉપડે, વારા ફરતી વચમાંજ ગડે, લે તાળા બહુ પડકારી, વળિ વિવિધ વચન મુખ ઉચ્ચારી, સધળું સંભારી સંભારી, “ઓય ઓય બાપજીએય અરે, તમ જાતાં પડી ગઈટ અરે, નહિ લ્હાવો લીધે પરણી દિકરે, અમને આ ઘર ખાવા ધાશે, કેમ એકલડાં મહિં રહેવાશે, હાય હાય હવે કેમજ થાશે, ગ્યા રણવગડે રેતી મેલી, દુ:ખના દરિયામાં હડશેલી, પામી ને ભેટ લેવા છેલ્લી જે કદી કન્યાને કાળ ખુટે, “હાય હાય બેનડી” બેલી કટે, છાતીથી લેહીની શેડ છૂટે, એમ અધિક વિલાપ કલાપ કરે, પછડાય નીચે ઉપરાઉપરે, વળી ડુસકાં વચમાં રાઈ ભરે, બીજિયે કુટતાં રહી જાય કદી, બેસી જાવાનું વેણ વદી, ત્યાં સગ જાવતી બેલે જલદી, બાઈ નાનું મરણ છે એમાં. ફૂટે હજુ નમક છે મેંમાં, એમ નહિ મરિ જઈએ નાસમાં, એમ કહી કહીને બહુ ફટાવે, આખર મોટેરી અટકાવે, ઉપાડી ઓશરીમાં લાવે, કરે મૂઆને મરણે મેં, નીકર થઈ જાત કદી સંઘ, આ કેવી ગાંડાઈ જેજે, જોઈ પરદેશી જન છેટેથી, બહુ ગમે કાનને સ્વર જેથી— બાંધે ઉલટો ખ્યાલજીએથી, શાણુ જન મનમાં સમજીને, ઝટ બંધ કરે રીત જંગલીને, વલ્લભની વિનતિ વાંચીને, સુધ ચિંતામણિ – વલ્લભદાસ પેપટભાઈ Page #412 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાને સાહિત્યસ ધૃદ્ધે માંગ હુ જો આદમ ફૂટપીટ કરવી એ નકામી અને અયાગ્ય છે તેમ મરનારનુ તેથી કંઇ હિત નથી એમ જણાવી મૃતભેાજન કરવાને આવેલ જનસમૂને સમજાવવા અને હવે પછી તે અધિકાર લેવા આ અવસાનાચિતધૈય ત્યાગ અધિકાર પૂર્ણ કરવામાં આવેછે. ate * मृतभोजन- अधिकार. મને હમચ એ કુટુંબમાંથી જ્યારે મનુષ્યની હાનિ થાયછે ત્યારે તે હાનિની ઉપર બીજી હાનિ તેની પાછળ જમણવારોમાં ખર્ચ કરીને વહેારવામાં આવેછે. આનંદ ઉત્સવના પ્રસંગેામાં જમણવારો ચાલેછે પણ આવા શાક અને દુઃખના પ્રસંગોમાં જમણવારે કરી મિષ્ટાન્ને ઉડાડવાં એ તા મનુષ્યત્વને વિસારે પાડવા જેવા અનાવ છે એમ જણાવવા આ અધિકારના આરંભ કર્યા છે. મનમાં કંપારી છૂટે તેવું કરાતું ભાજન. ( રાગ ઉપર પ્રમાણે ). શે રાજેશ્રી ! ઊંચું ડાચું કરી જોજો જન જ્યાં મરે, રાતાં જાતાં, ગેાળપાપડી ગટ્ટ ગળામાં ઊતરે—ટેક જમી વાટે જાતાં વહુવારૂ, કઈ વાત કરે “ સાંભળ વાર્ ખાઈ જમણુ હેતું નિહું કઈ સારૂં.” બીજિએ તેશું તકરાર કરી, ત્યાં પાછી તે અ પા ઉચરી, “વાર્ કિઢ તે ખૂબ ખરાબ ખરી.” એમ નિદા નારી અનેક કરે, ણિ મનમાં અળિ કરનાર મરે, ધેખા અંતરમાં ખૂબ ધરે. રે રાજેશ્રી ૧ એક કાર કામની ફૂટેછે, મિષ્ટાન્ન બિલ્ડગમ લૂંટેછે, કાગડા કુતરા જેમ ઝુંટે છે. À કકળ ચાલી રહુ એક માજી, બીજીગમ પકવાન્ન મને તાજું, દાનત દેખી દીલમાં ઝાઝું. એક કાર એય એય સાંભળિયે, ખીજિંગમ લાડૂ લાડુ શુયેિ, કડ઼ા આ ગાંડાઇ કેવી કહિયે? ,, ,, در 22 ર ૩ * Page #413 -------------------------------------------------------------------------- ________________ ! Gર - ૧૩ પ0િ0 મતભેજન અધિકાર કટ કઈ જમતાં દેખિ વિચાર કરે, વિવાહ હશે એવું ઉચરે, તે તે ખોટો નથી ખ્યાલ ખરે. * રે રાજેશ્રી. ૭ વળી જંગલી રીત છે જમવાથી, નથી ધીરજ ખરેખર ખમવાની, નથી પ્રવિણ રૂઢી પીરસવાની. વારંવાર ભાણેથી ઉઠે, પિરસણિયાની તાસક નું, અધિરજ મનમાં મિષ્ટાન્ન ખુટે. કદિ કોઈ ઉઠે નહિ શરમાળુ, તે ખાલિ પડયું રહે પત્રાળું, હતે બેઉની ભૂલે ભાળું. સેતકનું લેવા ચિત્ત ચહે, પછિ કેઈ પડેલું પાછું લહે, પણ ઘણું ખરું ત્યાંનું ત્યાં જ રહે, પછી પગથી ખૂબ ખુદાય ખરે, વળી બેસે જન ઉપરાઉપરે, ચિત સૂગ ચડે નિરખી નજરે, ત્યાં ગંદવાડનો પાર નહિ, બહુ પાણી કઢી ઢળાય કહીં, વેરાણે ભાળું ભાત મહીં, ત્યાં બહુ કલબલ જમનાર કરે, જાણે રાંકાટે અરજી ઉચરે, ગાજી ઉઠે આખું મકાન ખરે, જાણે ત્યાં કળકળતા કાગ પડે, લેવા ઝટપટ્ટ લડાઈ લડે, ધણીનું માથું તે નેય પડે, હજુ મરવાને ત્રણ દિવસ થયા, ત્યાં તો એ ખટપટમાં પડિયા, હાય ગજબ! શેકના ચાલ ગયા, કદી હરખ જમણ ઊંઘી જાયે, વિવાહ અઘરણી નવ થાય. પણ આમાં નહિ ચાલે કાંઇએ, મર ઘરમાં ખાવાના સાંસા, પણ લાડુ કર્યા જઈએ ખાસા, ઘર મેલી ઘરેણે તજી આશા એક તે ઘર કેરૂં મનુષ્ય ગયું, વળી એ ઉપર આ બાકી રહ્યું, ખાતરઉપર દીવેલ વિયું, એનું મર્ણ અતિશે વખણણું, ખરી નિષ્ઠાથી ખરચ્યું નાણું” પણ વદે નહિ ઘર વેચાણું, એ ગયે અતિ મરણે ખાટી, એમ કહી કહી ઉખેળે આંટી, શુણે રેમથી કપ રૂંવાટી, કદી નાનું મરણ થતાં ત્રાસે, પણ બંધ કરે નહિ નરમાશે, ચિત બેઠી રહ્યું ચિર અભ્યાસે, ૧૪ ૮ , ૧૯ , ૨૧ * ૨૨ Page #414 -------------------------------------------------------------------------- ________________ ૨૪ વ્યાખ્યાન સાહિત્યક્ષશહ–હ્યા છે. પીડાય ન ધનવાળા ધીંગા, કહેતાં માંડે દેવા ડીંગા, એ હઠીલા જન તલ રીંગા, રે રાજેશ્રી. ૨૩ એથી લેશ લાભ નથી મરતાને, નહિ પુણ્ય પ્રભુ એમાં માને, દેખાડ લખેલું કયે પાને, નથી શાસ્ત્રવિષે કંઈ એવું કહ્યું, આ તુજને કયાંથી વેન થયું, જે જે જાગી ક્યાં ભાન ગયું? , ૨૫ સુખમાં જમશે મળી સંબંધી, પણ આ રીતિ કેવળ અંધી, વલ્લભ વિનવે તમને વંદી. સુબોધ ચિંતામણિ–વલ્લભદાસ પિપટભાઇ પડ્યા પર પાટુ” એ કહેવતને સાચી પાડનાર આવી અાગે જમણ વારે બંધ જ કરવી જોઈએ અને એના જેવા બીજા પણ અગ્ય ચાલે પણ બંધ કરવા જોઈએ એમ સમજાવી આ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. - મરનારની પ9િ4 ન-વિવાર છે ઉ ઉપરના અધિકારમાં મૃતભેજને સંબંધી અયેચ ચાલે બંધ પાડવાની ફી ભલામણ આપી છે. આવી રીતના અયોગ્ય ચાલે ઘણાજ છે તેમાં છે પણ ઘણે ઠેકાણે મરનારની પાછળ મહિનાઓના મહિનાઓ સુધી SSA © બૈરાંઓ નિયમિત રીતે સવારસાંજ ભેળાં મળીને રાગ તાણને મે વાળે છે. આ કાર્ય એટલું તે ભયંકર છે કે મરનારનાં ઘરના પુરૂષો તથા બાળકો એ વખતે તદન ઉદાસ થઈ જાય છે તથા મરનારનું સ્મરણ આવવાથી તેઓને પણ રેવાને ઉભરે આવી જાય છે. પાડોશીઓ પણ પ્રભાતમાં એ વખતે વિચિત્ર રીતે શેકાતુર બને છે. જે વખતે વૃત્તિ શાંત રાખીને ઈશ્વર ધ્યાન કરવું જોઈએ તથા મરનારને માટે શાંતિની પ્રાર્થના કરવી જોઈએ તે વખતે સ્ત્રીવર્ગ આ શેકકારક કોલાહલ મચાવી મૂકે છે એ ઠીક નથી એમ સમવવાને મરણ પ્રસંગમાં થતી અયોગ્ય ક્રિયાઓનું ભાન કરાવવાને છેવટને અધિકાર લેવામાં આવે છે. Page #415 -------------------------------------------------------------------------- ________________ પરિષદ, મરનારની પાછળ રૂદન-અધિકાર ૩૮૩ સત્ય લાગણી વિનાના રૂદન તરફ તિરસ્કાર. (શગ ઉપર પ્રમાણે છે. મિતું વાળી, ભેડા મેંવાળી બેઠી શું હાડી? દુખ દેખાડે, સાંજે સવારે મોટેથી સ્વર કાઢી–ટેક. જન મર્ણ પછી એક વર્ષ સુધી, ઐયર ભેગી મળી જ બધી, રેવાની રીત વિશેષ વધી, મહું વાળી. ૧ સૈ નાર નાતની આવે છે, પંડે રેઇને રેવરાવે છે, છેવટ છેડા છેડાવે છે, બીજીયે તે બેટી ખોટી રડે, દાઝયા વણ શેનાં આંસુ પડે? પણ ઘર નારીને ખૂબ નડે, એનું માંડ માંડ મનડું વિસર્યું, ત્યાં વળી આવીને યાદ કર્યું, એમ અંગ હર હમેશ હર્યું, મરતા પાછળ નથી મરવાનું, કલ્પાંત ન દાડી કરવાનું, આરોગ્યપણું આળસવાનું, નિત રોઈ રેઇને આંખ ખુવે, તેય મરતાને નજરે ન જુએ, શામાટે શામા રોજ રૂ? એથી આંધળી ઘણી સ્ત્રી થઈ છે, પડી પડીને રેગે રહી ગઈ છે, તોય જંગલી રીત હજી રહી છે! એનાં મૂળ અતિશે ઊંડાં છે, ભેળાં જન ભડકણ ભંડાં છે, કહેવું શું હળાહળ કુંડાં છે, એ વખતે દીલાસે આપો, પણ સાથે રહી કાં સંતાપ? ઉલટાં કાં કાળજડું કાપો મર શોક તમે પાળે તેને, પણ તેની હદ બાંધે બેને, ઉપાય નથી આખર એને, સુબોધ ચિંતામણિ–વલ્લભદાસ પોપટભાઇ. મનુષ્ય પોતાના પ્રત્યેક વ્યવહારમાં ચુ કારણે તથા એગ્ય પરિણામેનો વિચાર કરવો જોઈએ. આનંદના કે શેકના પ્રસંગને એવા રૂપમાં લાવી મૂકવા ન જોઈએ કે જેમાં કેઈ પણ પ્રકારને યેગ્ય હેતુ જેવામાંજ ન આવે તથા જેને લઈને પિતાના કર્તવ્યનું ભાન ભૂલાઈ જાય. આમ દેખાડીને આ અધિકારની સમાપ્તિ કરવામાં આવે છે. 3 Page #416 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ ભાગ ૨ એ. ગ્રંથ સંગ્રહિતા. નીતિ. विनयविजयम्मुनिनायं, विविधार्थीः रामः परिच्छेदः । सथितः सुगमार्थं, व्याख्यातॄणां सुदे सदा भूयात् ।। અમ વિનયવિજય સુનિએ આ (વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહુ નામના) ગ્રંથના વિવિધ વિષયવાળા આઠમા પચ્છિક વ્યાખ્યાન કરનારાઓ (અને માતા ) ની સુગમતા માટે સપ્રશ્ચિત કર્યા છે તે સદા વ્યાખ્યાન કરનાર સાધુ તથા સાધ્વીઓ (અને ત્રાતાવગ ) ના આનંદને માટે થાઓ. E अष्टम परिच्छेद परिपूर्ण. saweeceeee ૭૯ - Page #417 -------------------------------------------------------------------------- ________________ नवम परिच्छेद . અ મ પરિશ્ર્વમાં મિથ્યાત્વ વિગેરે અધિકારને સમાવેશ કરી એમ દેખાડવામાં આવ્યું છે કે મનુષ્ય અજ્ઞાનથી અને વહેમથી અવળે રસ્તે ચડી જઇને પેાતાના કત્તવ્યકમથી ભ્રષ્ટ થાયછે એટલે પછી મેાક્ષસુખ લેવાથી એનસીખ રહેછે, ઘણાં મનુષ્ય યોગ્ય માતરફ દૃષ્ટિ કરી શકનારા હાય છતાં સ્વાર્થીપરાયણ પાખંડી તેવાં મનુષ્યનાં મ નની નખળાઇને લાભ લઇ તેઓની આંખે પાટા અંધાવી પેાતે ખાદી રાખેલી ખાડમાં તેને ઉતારી જાયછે અને તેમને સમજાવેછે કે જ્યાં તમને ઉતારવામાં આવ્યા છે . એજ મેક્ષપુરીમાં પેસવાનું દ્વાર છે. મનના નખળા અને તેથી ખીજાઓએ વધારે હૈયાફૂટ ખનાવી દીધેલા તે મનુષ્યે તેમાં હેરાન થવા છતાં અને પેાતાના મનને સશય રહ્યા કરતાં છતાં તેમનું કહેવું ખરૂં હશે એમ માનવા લાગેછે. કારણકે તેઓની આંખેાપર મજબૂત પાટાએ તે પ્રથમથીજ બંધાઈ ગયા હાયછે. આવા મનુષ્યેાની આંખેાપરના પાટા છેtડાવવાને તથા અજ્ઞાન અને વહેમને ટાળવાને એ પરિચ્છેદની અંદર બનતા યત કરવામાં આવ્યે છે. મનુષ્ય જ્યાંસુધી સંસારનું સ્વરૂપ ન સમયે હોય ત્યાંસુધી તેને સસારમાંથી છૂટવાની અગત્ય ધ્યાનઉપર આવતી નથી. જે. મનુષ્ય પેાતાને અ ધનમાં પડેલે માનતા હોય તેજ મેાક્ષને ચાહેછે પણ જે મનુષ્ય માહુને લીધે સંસારને બંધનરૂપ ન માનતા હોય તેના મનમાં મેક્ષની સ્ફુરણા પણ કયાંથી થાય ? અને આત્મકલ્યાણના શેાધતરફ તેની વૃત્તિ પણ ક્યાંથી વળે? માટે જો સંસારનું સ્વરૂપ સમજવામાં આવે, ક્યા ક્યા વિષયપર આપણને પ્રીતિ થાયછે તથા ક્યા વિષયપર અપ્રીતિ થાયછે? વળી તે પ્રીતિ તથા અપ્રીતિ ૫રિણામપર્યંત ટકેછે કે આગળ જતાં તેનાં સ્વરૂપ બદલી જાયછે? લીધેલા વેષ અને ગળે બાંધેલા વ્યવહારો, આવતી અને ભાગવાતી સારીમાઠી દશાઓ, ખીજાઓના સુખીપણા તથા દુ:ખીપણાના દેખાવે એ સૈાની સાથે આપણા કેવા પ્રકારના સંબંધ છે? તથા જે જેવું દેખાયછે તે સઘળું તેવું છે કે દેખાવ ખીજો છે અને અંદરખાને આગળ ચાલતાં બીજાં નિકળેછે? વિગેરે ભિન્ન ભિન્ન વિષયાના વિચારોની ઘડીનાં પડ જેમ જેમ ઉખેળવામાં આવે ૪૯ Page #418 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે. નવમ તેમ તેમ સંસારનું સ્વરૂપ સમજાતું જાય છે, મેહ ટળતું જાય છે અને ગ્રહણ કરવા યોગ્ય ખરી દિશાનું ભાન થતું આવે છે. વાંચનારની બુદ્ધિમાં આ સઘળું થવા જેવું સામર્થ્ય આવે એમ કરવાનેજ આ નવમ પરિચ્છેદને પ્રારંભ છે અને તેથી આ પરિરછેદમાં એને લગતા ભિન્ન ભિન્ન અધિકારે લેવામાં આવશે. - ઘનશાંતા–ધિકાર. - ધનપ્રશંસા અધિકારને આરંભ કરતાં તે બાબત તે અધિકારના પ્રહws વેશમાં વાચક મહાશયને સુગમતા પડે તેથી તેના સંબંધે બે બેલ કહેવાની જરૂર પડે છે. ધન શબ્દ જે જગના મનુષ્યને પ્રિય છે તેવું અન્ય પ્રિય હઈ શકતું નથી. ઘણાએ યુદ્ધમાં પિતાના દેહરૂપી ઉત્તમ પદાર્થોને પણ પૈસામાટે કપાવી નાખે છે અને વણિક લેકે યુરોપ, આફ્રિકા અને છેવટ અમેરિકાસુધી દૂરના પ્રદેશોમાં પોતાના જીવની તથા ધર્મની દરકાર ન કરી ગમન કરે છે તે ધનમાટેજ અને દુનિયાના અનેક પ્રકારના ભેગ ભેગવવા જેવા કેઅનેક પ્રકારના ભેજને જમવા, નૂતન નૂતન વસ્ત્રો ધારણ કરવાં, તન ભૂષણે ધારણ કરવાં, આમાં સર્વ રીતે ધનની જ જરૂર પડે છે. એટલે વિદ્વાન કે મૂર્ખ, રાજા કે રંક, શેઠ કે નોકર જે કઈ મનુષ્ય હોય તેને ધન પ્રિયજ હોય છે. એટલે મહાત્મા વિતરાગી પુરૂષ સિવાય બીજા કયા મનુષ્યની ધનઉપર આસક્તિ નથી? અર્થાત્ સર્વની છે. આ બાબતનું યત્કિંચિદિગ્દર્શન કરાવવા સારૂ આ અધિકારનો આરંભ કરવામાં આવે છે.. ધનજ પ્રભુ છે. મનુષ્ટ્રપૂ (થી ). आदरं लभते लोको, न कापि धनवर्जितः। कान्तिहीनो यथा चन्द्रो, वासरे न लभेत्मथाम् ॥ १॥ સિતૂરબર. જેમ તેજહીન ચંદ્ર દિવસે પ્રસિદ્ધિ મેળવતું નથી તેમ ધનરહિત મનુષ્ય કોઈ સ્થાને માન મેળવી શકતા નથી. ૧. Page #419 -------------------------------------------------------------------------- ________________ જિ. ધનપ્રાસા-અધિકાર. ધનાઢચ લેાકેાની રમત. ', एहि गच्छ पतोत्तिष्ठ, वद मौनं समाचर । एवमाशाग्रहग्रस्तैः क्रीडन्ति धनिनोऽर्थिभिः ॥ २ ॥ " આવ, ભાગીજા, પડ, ઉભા થા, બેલ, મુંગા રહે, એવી રીતિથી ધનાઢ્ય લેાકેા આશારૂપી ઝુડથી પકડાયેલ અર્થિલાક ( ધનની ગરજવાળા) રૂપી રમકડાંથી રમત કરી રહ્યા છે. ૨. જેની પાસે નહિ વસુ, તે પશુ, यस्यार्थास्तस्य मित्राणि, यस्यार्थास्तस्य बान्धवाः । यस्यार्थाः स पुमाँल्लोके, यस्यार्थाः स च पण्डितः ॥ ३ ॥ सुभाषितरत्नभाण्डागार. જેની પાસે ધન છે, તેને મિત્રા છે. જેની પાસે ધન છે, તેને અ છે. જેની પાસે ધન છે તે જગમાં પુરૂષ ગણાયછે અને જેની પાસે ધન છે તે પંડિત કહેવાયછે. ૩. ધનવાનના ઉત્કર્ષ, विद्यावृद्धास्तपोवृद्धा, ये च दृद्धा बहुश्रुताः । '' सर्वे ते धनदृद्धस्य, द्वारि तिष्ठन्ति किङ्कराः || ४ || सूक्तिमुक्तावली. જે વિદ્યાથી વૃદ્ધ છે અર્થાત્ ઉમ્મર ન્હાની છે પણ વિદ્યાધ્યયન વધારે કરવાથી વિદ્યાવૃદ્ધ કહેવાયછે તેમજ તપાવૃદ્ધ તથા જેએએ જ્ઞાનસખ ધી ઘણુંજ શ્રવણુ કરેલ છે એવા સર્વાં મનુષ્યે ધનવૃદ્ધ (ધનાઢ્ય ) પુરૂષના મારણામાં દાસરૂપ થઇને ઉભા રહેછે. ૪. ધનથી ઉંચતા અને નિર્ધનપણાથી નીચતા, ત્યાં ફૈટની વડનું દૃષ્ટાંત, वित्तादुत्तानतामेति, नैः स्वानीचमुखो भवेत् । अरघट्टघट इत्यर्थे, स्पष्टमेव निदर्शनम् ॥ ५ ॥ મનુષ્ય પાસે ધન હોય તા જાય તા નીચા મુખવાળા થાયછે. તેથી કેટલું આ पार्श्वनाथ चरित्र - खण्ड सप्तम. ઉંચતાને પામેછે અને નિન થઈ અર્થમાં રેટની ઘડ એ સ્પષ્ટ દાંત Page #420 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિમ બ્રહભાગ ૨ જ છે, એટલે ફૂટની ઘડમાં પાણી ભર્યું હોય ત્યારે ઉંચું મુખ રાખી ઉપર આવેછે અને ખાલી થઈ જાય ત્યારે નીચુ' મુખ રાખી નીચે ઉતરે છે. આ સ્પષ્ટ ઉદાહરણ છે. પુ. નિર્ધનની સર્વ પ્રકારે અધમતા. किं चान्यैः सुकुलाचारैस्सेव्यतामेति पुरुषः । धनहीनः स्वपत्नीभिस्त्यज्यते किं पुनः परैः ॥ ६ ॥ सुभाषितरत्नभाण्डागार. શ્રૃતના ગુણ. આર્યા. हेतुप्रमाणयुक्तं, वाक्यं न श्रूयते दरिद्रस्य । अप्यतिपरुषमसत्यं, पूज्यं वाक्यं समृद्धस्य ॥ ७ ॥ નવમ ધનહીન પુરૂષ શું બીજા શુભ કુલાચારાથી સેન્ય ( પૂજ્ય ) પાને પામેછે? અર્થાત્ નથી પામતા. એટલુંજ નહિ. પરંતુ પાતાની સ્ત્રીઓથી પણ તજાયછે. ત્યારે ખીજાથી તાય તેમાં શું કહેવું ? અર્થાત્ નિનને કોઇ સત્કાર કરતું નથી. ૬. सुभाषितरत्नभाण्डागार. *"* ગરીખ માણસનું વચન, હેતુ તથા પ્રમાણેાથી યુક્ત હેાય તેપણ તે કાઇ સાંભળતું નથી અને ધનાઢ્ય પુરૂષનું વાક્ય અત્યંત કઠોર તથા અસહ્ય હોય તાપણ વખણાયછે. ૭. જે ધની તે ગુણી. પનાતિ (૮ થી ૧૦). यस्यास्ति वित्तं स नरः कुलीनः स पण्डितः स श्रुतवान्गुणज्ञः । स एव वक्ता स च दर्शनीयः सर्वे गुणाः काञ्चनमाश्रयन्ते ॥ ८ ॥ " भर्तृहरिनीतिशतक. જેની પાસે ધન છે તે મનુષ્ય કુલીન કહેવાયછે. જેની પાસે ધન છે તે પડિત કહેવાયછે, જેની પાસે ધન છે તે શાસ્ત્રજ્ઞાતા કહેવાયછે. જેની પાસે ધન છે તે ગુણુન કહેવાયછે. જેની પાસે ધન છે, તે વક્તા કહેવાયછે. જેની પાસે ધન Page #421 -------------------------------------------------------------------------- ________________ ધનપ્રાશા અધિકાર . . . . . . . * * * * * - 3) - જીરા ગામ - - કમાય . છે તે (પ્રાતઃકાળમાં) દર્શન કરવા ગ્ય છે. માટે આ ઉપરથી એ સિદ્ધ થા ય છે કે, સેવે ગુણે કાંચન (ધન) ને આધીન રહેલા છે. ૮. તથા– यथा विहङ्गास्तरुमाश्रयन्ति, नद्यो यथा सागरमाश्रयन्ति । यथा तरुण्यः पतिमाश्रयन्ति, सर्वे गुणाः काञ्चनमाश्रयन्ति ॥ ९॥ જેમ પક્ષિઓ વૃક્ષનો આશ્રય કરે છે, નદીઓ સમુદ્રને આશ્રય કરે છે, જુવાન સ્ત્રીઓ પતિને આશ્રય કરે છે, તેમ સર્વે ગુણે કાંચન – ધનને આશ્રય કરી રહ્યા છે. અર્થાત્ જે ઘની તે ગુણ. ૯. તે પ્રમાણે– वाणी दरिद्रस्य शुभा हितापि, ह्यर्थेन शब्देन च सम्प्रयुक्ता । न शोभते वित्तवतः समीपे, भेरीनिनादोपहतेव वीणा ॥ १० ॥ " કુમrષતામણTI. કલ્યાણ કરનારી, હિતકારક, અર્થ અને શબ્દથી સારી રીતે બંધ બેસતી દરિદ્રની વાણી, જેમ ભેરી–મોટા ઢેલના શબ્દ આગળ વીણા (તંબુરા જેવું વાજિંત્ર) ને શબ્દ શોભતું નથી તેમ ધનવાનની સમીપમાં શોભતી નથી. ૧૦. ધિનની ઉપયોગિતા. વંશથ. बुभुक्षितैर्व्याकरणं न भुज्यते, पिपासितैः काव्यरसो न पीयते । न छन्दसा केनचिदुध्धृतं कुलं, हिरण्यमेवार्जय निष्फला गुणाः ॥ ११ ॥ મરીપાવરિત્ર. સુધિત મનુષ્યથી કાઈ વ્યાકરણ ખવાતું નથી, તૃષ્ણાતુર મનુષ્યથી કાવ્યને રસ પીવાતું નથી અને છન્દશાસ્ત્રથી કેઈએ પોતાના કુળને ઉદ્ધાર કર્યો નથી. માટે હે મિત્ર! સુવર્ણનેજ એકત્ર કર, બાકી અન્ય ગુણે નિષ્ફળ છે. ૧૧. ક્ષણમાં બીજો કેણ બની જાય. વસન્તતિ૮. तानीन्द्रियाण्यविकलानि मनस्तदेव, ... पर बुद्धिरात्रिहता वचनं तदेव ) Page #422 -------------------------------------------------------------------------- ________________ નામ wwwwww wwwwwwwwwwwwww wwwતક કાપwખમ કાખ્યાન શાહિત્ય-ભાગ ૨. अर्थोष्मणा विरहितः पुरुषः स एव, ह्यन्यः क्षणेन भवतीति विचित्रमेतत् ॥ १२ ॥ सुभाषितरत्नभाण्डागार. અવિકલ (બરાબર-ફેરફાર વિના) તેજ ઇંદ્રિયે, તેનું તેજ મન, ન અટકેલી બુદ્ધિ પણ તેજ અને વચન પણ તેનું તેજ છે પરંતુ પૈસાની ગરમીથી રહિત થાય છે તે તેજ પુરૂષ નિશ્ચય કરીને એક ક્ષણમાં બીજે જ બની જાય છે આ મહા વિચિત્રતા છે. (પૈસાવાળો હોય ત્યારે તેજ બુદ્ધિ વગેરેથી ડાહ્યા ગણાતે હોય પણ તે (પૈસા) ને નાશ થવાથી તે માણસ મૂર્ખમાં ગણાય છે તે જ વિચિત્રતા છે કે ક્ષણમાં એકના બે રંગ દેખાય છે). ૧૨. ધનમાંજ સર્વ ગુણે. શાર્દૂવિડિત (૨ થી ૫), जातियतु रसातलं गुणगणस्तस्याप्यधो मज्जतां, ... शीलं शैलतटात्पतखभिजनः सन्दह्यतां वह्निना । शौर्य वैरिणि वज्रमाशु निपतवर्थोऽस्तु नः केवलं, येनकेन विना गुणास्तृणलवप्रायाः समस्ता इमे ॥ १३ ॥ મર્તુનીતિરાત, જાતિ રસાતાળમાં જાઓ, ગુણને સમૂહ તેની નીચે ડૂબી જાઓ, શીળ પર્વત ઉપરથી પડી જાઓ, શત્રુરૂપે રહેલ એવી શુરવીરતા ઉપર ઈંદ્રનું વા પડે. પરંતુ અમને તે કેવળ પૈસે જ પ્રાપ્ત થાઓ. કારણકે એક પૈસા વિના સઘળા ગુણે તણની સળી જેવા તહલકા) છે. ૧૩. ધનાઢ્યના અવગુણે કઈ ગાતું નથી. तिर्यक्वं भजतु प्रतारयतु वा धर्मक्रियाकोविदं, . ___ हन्तु खां जननीं पिबखपि सुरां शुद्धां वधूमुज्झतु । वेदान्निन्दतु वा हिनस्तु जनतां किं वानया चिन्तया, लक्ष्मीर्यस्य गृहे स एव भजति प्रायो जगद्वन्यताम् ॥ १४ ॥ सुभाषितरत्नभाण्डागार. (આચરણમાં) પશુ-પક્ષી પણું રાખે, ધર્મક્રિયામાં કુશળ મનુષ્યને છેતરે, પિતાની માતાને વધ કરે, મદિરા પીએ, પિતાની સતી સ્ત્રીને ત્યાગ કરે, Page #423 -------------------------------------------------------------------------- ________________ , , , , , , - - - - - - - - - - - - પરિ. ધનપ્રશંસા-અધિકાર.. ૩૫ વેદે (આગમ) ની નિંદા કરે, મનુષ્ય સમૂહેને નાશ કરે, તે પણ જેના ઘરમાં લકમી છે તે ઘણું કરીને જગતમાં વંદવાયેગ્ય છે, ઉપરનાં કાર્યોની ચિંતા કરવાની નથી. ૧૪, ધનાઢચના અવગુણ ગુણરૂપે મનાય છે. आलस्यं स्थिरतामुपैति भजते चापल्यमुद्योगिता, मूकवं मितभाषितां वितनुते मौढ्यं भवेदार्जवम् । पात्रापात्रविचारणाविरहिता यच्छत्युदारात्मता, मातर्लक्ष्मि तव प्रसादवशतो दोषा अमी स्युर्गुणाः ॥ १५ ॥ આળસ સ્થિરતામાં ગણાય છે, તેમજ ચપળતા ઉદ્યોગમાં, મુંગાપણું મિતભાષણમાં (ડું બોલવામાં,) મૂઢતા સરલતામાં અને પાપી--અપાપીને વિચાર કર્યા વિના જે આપવું તે ઉદારતાના ગુણમાં ગણાય છે, માટે હે માતા લક્ષમીજી! તમારી કૃપાના કારણથી આ સઘળા દે ગુણરૂપે દેખાય છે. ૧૫, માનપાનમાં છે રેકડા રૂપીઆ. મનહર નાણા વિના નાતજાતમાંહી નામ રહે નહિ, નાણું વિના ભલાં ભાગ્ય ભેંયમાં દટાણું છે, નાણા વિના વાહ વાહ આવીને કરે છે કેણ, નાણા વિના ખાવા ટાણે ખડખડ ભાણું છે; નાણું વિના સારા ગુણ સઘળા સમાઈ જાય, નાણા વિના આંખ કાન નાક બધાં કાણું છે, કેશવ કહે છે નાણા વિના નર વાનર છે, નાણાં નહિ હોય તેનાં ક્યાંથી ક્યાં ઠેકાણું છે. શાહી જે કાળે હોય માખીઓ માળે હેય, ગલેફામાં ગાતે હેય, નીતિનું તે નામ છે, હૃદય કઠોર હોય ચાડીઓ કે ચેર હોય, ગુણિકાનો ગેર હય, હાલે પંથ વામ છે; લંપટ લબાડ હોય પાપને પહાડ હેય, ઝેરતણું ઝાડ હેય જુલમી જામ છે, કેશવ અધીર કે બધીર હોય તેય પણ, તેને લેક માને જેની પાસે ધન ધામ છે. ૧૭ Page #424 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. નવમ બોલવામાં બાંગે હોય સમજમાં સારો હોય, ગાફલ કે ફગે હાય હાડમાં હરામ છે, અતિ અનાચારી હોય વિવિધ વિકારી હોય, જંગલી જુગારી હેય કાળાં ઘળાં કામ છે; આળસ અપાર હોય સૂમ સરદાર હોય, વેવલા વિચાર હોય ઠગાઈનું કામ છે, કેશવ કબાડી કે અનાડી હોય તેય પણ તેને લેક માને જેની પાસે ધન ધામ છે. ૧૮ કેશવ. તેમજ– શ્રીમતની સભા મધ્ય ગરીબ શી ગણતીમાં, . કેહીનુર પાસ કાચ બાપડો શા બાબમાં; સાગરની આગળ તે ગાગરને ગણે કહ્યું, તલતણું તેલ તુચ્છ તે કશું તેજાબમાં; લાખ ક્રોડ રૂપિયાનાં જે ઠેકાણે લેખાં થાય, - કેડીએ બિચારી ત્યાં કહે કયા હિસાબમાં; સુણે રૂડા રાજ હંસ દાખે દલપતરામ, છ આનાની છીદરી તે છાજે કેમ છાબમાં. દલપત. તથા છો . મણે હીરા તુજમાંહિ, મહા રસ મીઠા મેવા; હાથી, ઘેડા, હેમ, પદારથ તુજમાં તેવા; પુત્ર, પ્રિયા, પરિવાર, દેખતાં તુજમાં દીઠાં : ગાન તાન રંગ રાગ, પાનનાં તુજમાં પીઠાં; તું સિંહ સમે સંસારમાં, બિજા બિચારા બેકડા; કહું શું તુજને દલપત કહે, અરે રૂપૈઆ રેકડા. લપત. " * પાનના-પીવાના. Page #425 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. ધનદેષ-અધિકાર. ૩૯૩. ધન વિના જીવતર ધુળધાણી તથા ધન વિના માનપાનની પાયમાલી મનાછે. સર્વ ઠેકાણે પ્રભુને બદલે ધન ધન જાય છે તો દરેક મનુષ્ય વ્યવહાર નિર્વાહ માટે હુન્નર ઉદ્યોગ વિગેરે સાધનોથી અવશ્ય ધન મેળવવું જોઈએ એ • બતાવી ધનમાં શું શું દે છે તેમાંથી બચવા માટે તે અધિકાર લેવાની અગત્ય માની ચાલતે અધિકાર-ધનપ્રશંસા પૂર્ણ કરેલ છે. –8. ધનવો –ધિકાર છે ૫ દેવના અધિકારમાં ધનપ્રશંસા કહેવામાં આવેલ છે પણ તે વ્યવહાર S9 દશામાં માયિકજીવનભેતાઓને અનુકરણીય છે. પરંતુ સત્યરૂ તે તેમાં ગુણેની સાથે કેટલાક દેશે પ્રાયઃ વિશેષ હોવાથી તેમની અપેક્ષા રાખતા નથી. જે મદાદિ ત્યાજ્ય પદાથે છે તે ધનના આગમનથી પ્રથમ સ્થાને બિરાજમાન થાય છે. પ્રથમ તે તેના ઉપાર્જનમાં કેટલુંક કષ્ટ વેઠવું પડે છે. કદાચ અનુકૂલ પ્રયત્નોથી લબ્ધ થયું તે સંરક્ષણની મહાચિંતા વેઠવી પડે છે તેમની પાછળ અનેક અનર્થે સેવવા પડે છે, તેમની વૃદ્ધિ માટે વ્યાપાર ધંધા વિગેરે અનેક નિવૃત્તિધક માર્ગો ઉપલબ્ધ થાય છે તેની સાથે તેમનાં (ધનવાનનાં) છિદ્વાન્વેષણ કરવામાં નૃપ, તસ્કર, ચુગલીખેર, બંધુઓ વિગેરે સતત પ્રયત્ન કરે છે માટે આવાં કેટલાંએક અનર્થનાં કારણે ધનમાં હોવાથી બુદ્ધિમાન પુરૂષને તે અગ્રાહ્યા છે જેનાં કેટલાંએક દષ્ટાંતરૂપે આ અધિકાર શરૂ કરવામાં આવે છે. કુસ્થાન પણ સુખકર. મનુષ્ય, (૨ થી ૨). अर्थार्थी जीवलोकोऽयं, श्मशानमपि सेवते । जनितारमपि त्यक्ता, निःखं गच्छति दूरतः ॥ १॥ - ધનલોભી આ જીવલેક સ્મશાનને પણ સેવે છે અને પિતાને જન્મ આપનાર પિતાને પિતા જે નિધન હોય તે તેને પણ ત્યાગ કરીને દૂર જાય છે. ૧. , ૧૦. Page #426 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ–ભાગ ૨ જે. નવમ ધનથી અજ્ઞાનની પ્રાપ્તિ. लक्ष्मीवन्तो न जानन्ति, प्रायेण परवेदनाम् । शेषे धराभरक्लान्ते, शेते नारायणः सुखम् ॥२॥ લક્ષમીવત પુરૂષ ઘણું કરીને બીજાની વેદના જાણતા નથી. જુઓ તે ખરા. નારાયણ પૃથ્વીના ભારથી થાકેલ શેષનાગઉપર સુખે સુવે છે. સારાંશ-શેષનાગ પૃથ્વીને પોતાના મસ્તકઉપર રાખે છે માટે પૃથ્વીના ભારને લીધે તે થાકેલા ગણાય તેમ છતાં તેના ઉપર લક્ષમીપતિ વિષ્ણુ ભગવાન તેના થાકેલાપણાની દરકાર ક્યાં વિના સુવે છે એટલે લક્ષમીમાન (ધનવાન ) બીજાનું દુઃખ જાણતા નથી. ૨. - ઝેરની શ્રેષ્ઠતા. वरं हालाहलं पीतं, सधः प्राणहरं विषम् । न द्रष्टव्यं धनाढ्यस्य, भ्रूभङ्गकुटिलं मुखम् ॥३॥ તરત પ્રાણુને નાશ કરનારું હળાહળ ઝેર પીવું સારું, પણ ધનાઢય માણસનું ભ્રકુટી ચડાવેલું વાંકું મુખ જોવું એ સારું નહિ. ૩. ધનાઢચ અને વરાચ (તાવવાળ) બેઉ સરખા છે. भक्ते द्वेषो जडे प्रीतिः, सुरुचिर्गुरुलङ्घने । मुखे कटुकता नूनं, धनिनां ज्वरिणामिव ॥ ४ ॥ તાવવાળા મનુષ્ય જેમ ભક્ત (અન્ન) ઉપર દુષ–અભાવે રાખે છે, જડ (જળ) ઉપર પ્રીતિ રાખે છે, ગુરૂલંઘન (એકાદ બે કે તેથી પણ વધારે ઉપવાસ) કરવાની સારી રીતે ઇચ્છા રાખે છે અને પિતાના મુખને વિષે કાયમ કડવાશવાળા હોય છે તેમ ધનવાન મનુષ્ય પણ ભકત (પોતાના સ્નેહી) ઉપર ઠેષ રાખે છે, જડ (જર-પૈસા) ઉપર પ્રીતિ રાખે છે, ગુરૂલંઘન (માતા-પિતા વિગેરે વડીલનું અપમાન) કરવામાં પ્રીતિ રાખે છે અને મુખમાં કડવાશ વાણીવાળા હોય છે. માટે ધની અને વરી (તાપવાળે) બને સરખાજ છે. ૪. ધનવાનું તથા દારૂડીએ બેઉ સરખા છે. आलिङ्गिताः परैर्यान्ति, प्रस्खलन्ति समे पथि । अव्यक्तानि च भाषन्ते, धनिनों मद्यपा इव ॥ ५॥ Page #427 -------------------------------------------------------------------------- ________________ ri , પરિચછેદ. ધનદેષ-અધિકાર ૩૯૫ જેમ મદિરાનું પાન કરનારા મનુષ્ય બીજાઓથી ભેટેલા (દોરાયેલા) ચાલે છે, સરખી સડકવાળા રસ્તામાં ઠેબાં ખાતા પડે છે, નહિ સમજાય તેવાં વચનો બોલે છે; તેમ લક્ષ્મી (મદ) વાળા પુરૂષે પણ બીજાઓથી ભેટેલા (દોરવાયેલા) ચાલે છે, સરખા ( સત્યયુક્ત) રસ્તામાં (થી) પડે છે અને ઘેલા શબ્દ બોલે છે. પ. ધનની લાલસા નહિ રાખવાનાં કારણે. धनं तावदसुलभं, लब्धं कृच्छ्रेण रक्ष्यते । . लब्धनाशो यथा मृत्युस्तस्मादेतन्न चिन्तयेत् ॥६॥ પ્રથમ તે ધન મેળવવું એ કઠિન કામ છે અને મેળવેલા ધનનું રક્ષણ દુ:ખથી થાય છે, અને મેળવેલ ધન કદાચ નાશ પામે છે તે મૃત્યુ જે ખેદ થાય છે. માટે એવા ધનને વિચાર પણ ન કર. ૬. દુઃખનું કારણ ધન. जनयन्त्यर्जने दुःखं, तापयन्ति विपत्तिषु । मोहयन्ति च सम्पत्ती, कथमर्थाः सुखावहाः ॥७॥ ધન ઉપાર્જન કરતી વખતે દુઃખ આપે છે, વિપત્તિમાં તપાવે છે અને સંપત્તિમાં મેહ ઉત્પન્ન કરે છે, માટે ધન સુખ આપનારું કેમ કહી શકાય? ૭. ધનવાને સર્વત્ર ભેગ. यथा ह्यामिपमाकाशे, पक्षिभिः श्वापदैर्भुवि । भक्ष्यते सलिले नब्रैस्तथा सर्वत्र वित्तवान् ॥ ८॥ જેમ માંસને આકાશમાં પક્ષીઓ ખાય છે, પૃથ્વી ઉપર શિકારી જાનવર ખાય છે અને પાણીમાં મઘરમચ્છ વિગેરે ખાય છે; તેમ સર્વ ઠેકાણે ધનવાન મનુષ્યની સ્થિતિ સમજવી. (અર્થાત્ ધનવાન પાસેથી સર્વ ઠેકાણે સે કઈ પૈસા કઢાવવાને ટપે છે) ૮ જે ધનવાળે તે ભયવાળે.' राजतः सलिलादनेश्वोरतः स्वजनादपि । ... भयमर्थवतां नित्यं, मृत्योः प्राणभृतामिव ॥९॥ જેમ પ્રાણીમાત્રને મૃત્યુનો ભય છે, તેમ ધનવાળાઓને રાજાથી, પાણીથી, અગ્નિથી, ચારથી અને સ્વજનથી હંમેશાં ભય રહે છે. ૯ Page #428 -------------------------------------------------------------------------- ________________ 368 નવમ ~~-wwww વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. ધનલેભથી આપત્તિનું આવવું. . धनाशया खलीकारः, कस्य नाम न जायते । Tલામિન, વચ્ચે વર વગર | ૨૦ || सुभाषितरत्नभाण्डागार. જેમ માંસના લેભથી આકાશગામી પક્ષીનો દૂરથી વધુ થાય છે; તેમ ધનની આશાથી કેને સામા માણસથી દુઃખ સહન કરવું પડતું નથી? (અથત શુભકમીને થતી નથી.) ૧૦. ઘણે ભાગે દ્રવ્ય દુઃખરૂપ છે. अर्थानामर्जने दुःखमर्जितानां च रक्षणे । आये दुःखं व्यये दुःखं, धिगर्थे दुःखभाजनम् ॥ ११ ॥ સૂરિમુવરી. પૈસા મેળવવામાં દુઃખ, મેળવેલાના રક્ષણમાં દુઃખ, ધન આવતાં પણ દુઃખ અને જાતાં પણ દુઃખ થાય છે; માટે દુઃખના પાત્રરૂપ પૈસાને ધિક્ છે? (તેમાં નિ:સ્પૃહ રહેવું તે જ ઠીક છે.) ૧૧. ધનિકનાં છિદ્રાન્વેષણ સહુ કરે છે. માથા (૨૨ થી ૪). अन्यायमर्थभाजां, पश्यति भूपोऽध्वगामितां चौरः। . पिशुनो व्यसनप्राप्ति, दायादानां गणः कलहम् ॥ १२ ॥ ____ काव्यमाला-गुच्छकअष्टम. રાજા ધનવાનના અન્યાયપર નજર રાખે છે, ચેર તેની મુસાફરીપર ટાંપે હોય છે, ચાડીયા વિગેરે નીચ લેકે તેને દુઃખ પ્રાપ્ત થાય તેની રાહ જુએ છે અને તેના ભાયાતે તે કલેશમાં ફસાય તે ઠીક એવી દષ્ટિ રાખે છે. ૧૨. ધનરૂપી રોગ. बधिरयति कर्णविवरं, वाचं मूकयति नयनमन्धयति । વિશતાતિ માત્રષ્ટ, સલ્પદ્રોગ્યમયુતો રાઝન | ૨૩ / હે રાજન! ચમત્કારિક આ સંપર્ (ધન) રૂપી રેગ કાનના છિદ્રને બહેરા કરે છે, વાણુને મૂંગી કરે છે, નેત્રને અંધ કરે છે અને શરીરમાં વિકાર કરે છે, Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૯૭ પરિચછેદ. ધનદેષ-અધિકાર. - સારાંશ—જે માણસને ધનપ્રાપ્તિ થાય છે તે વિવેકનો ત્યાગ કરે છે. એટલે કેઇનું સાંભળતું નથી, ત્યારે પ્રત્યુત્તર તે ક્યાંથીજ આપે? ગરીબની સામું જેતે નથી, અવળ સવળું શરીર મરડો અને અભિમાનની ચેષ્ટા કરતે ચાલે છે. ૧૩. - ધનવાને નિષ્ફળ અહંકાર. लक्ष्म्या परिपूर्णोऽहं, न भयं मेऽस्तीति मोहनिद्रैषा । परिपूर्णस्यैवेन्दोर्भवति भयं सिंहिकासूनोः ॥ १४ ॥ હુ પૂર્ણ લક્ષ્મીવાળો છું, માટે મારે કઈ ભય નથી, એમ જે ધનવાની માન્યતા છે. તે મેહનિદ્રા છે. કારણકે પૂર્ણચંદ્રમાને જ રાહુથી ભય રહેલે છે. સારાંશ-જેમ પૂર્ણચંદ્રવિના ગ્રહણ થતું નથી એટલે પૂર્ણિમાના સર્વ કળાસંપન્ન ચંદ્રને રાહુ પીડે છે; તેમ લક્ષમીથી ભરપૂર ગૃહસ્થને જ બીજાઓથી ભય રહ્યા કરે છે. ૧૪. ધનાધનો ત્યાગ. मात्रासमक. वरमसिधारा तरुतलवासो, वरमिह भिक्षा वरमुपवासः। वरमपि घोरे नरके पतनं, न च धनगर्वितबान्धवशरणम् ॥ १५॥ તરવારની ધાર સારી, વૃક્ષ નીચે વસવું સારૂં, ભિક્ષા માગવી પણ સારી, ઉપોષણ કરવું સારું અને ભયંકર નરકમાં પડવું પણ સારું, પરંતુ ધનથી બહેકી ગયેલ બંધુને શરણે (આશ્રય લેવા) જવું તે સારૂં નથી. ૧૫. એક જ વસ્તુ એકને સુખરૂપ અને બીજાને દુઃખરૂપ ભાસે છે. માત્રિની. धनमपि परदत्तं दुःखमौचित्यभाजां, भवति हदि तदेवानन्दकारीतरेषाम् । मलयजरसबिन्दुबांधते नेत्रमन्त નથતિ ર સ gવામન્યત્ર જાગે ૨૬ * આ છંદનું લક્ષણ પત્ર ૧૫૯ માં પાદાકુલક છંદના પટાભાગતરીકે સ્પષ્ટ થઈ ગયું છે. Page #430 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. નવમ કાંચન કામિની ત્યાગીને બીજાએ આપેલું ધનપણ દુઃખરૂપ થાય છે અને બીજાને (મૂળથીજ ગરિબી ભગવનારાઓ)ને દ્રવ્ય હર્ષ ઉપજાવે છે. જેમ ચંદનના રસનું બિંદુ આંખની અંદર પડ્યું હોય તે દુઃખ કરે છે અને તેજ શરીરમાં બીજી જગમાં લાગવાથી આનંદ ઉપજાવે છે. ૧૬. લક્ષ્મીનો અન્યાય, शार्दूलविक्रीडित. हन्तुबुन्धुजनान्धनार्थमनघान् गन्तुः परस्त्रीशतं, रन्तुर्जन्तुविहिंसकैः सह जनैः सन्तुष्यतो वञ्चनैः । वक्तस्तीक्ष्णमयुक्तमेव वचनं पतुर्मितं चौदनं, नित्यं नृत्यसि मन्दिरेषु कमले कत्यं तवैतन्मतम् ॥ १७ ॥ કુમાષિતરત્રમા દાર. અરે લક્રમી! આને તીરે કે ન્યાય (મત) કે જેઓ દ્રવ્યને માટે નિરપરાધી બંધુજનને મારનારા, સેંકડે પરસ્ત્રી સાથે ગમન કરનાર (વ્યભિચારીઓ), જીવહિંસા કરનારાઓની સાથે રમનારા, છેતરવાથી જ સંતોષ માનનારા, અગ્ય, કડવાં અને તીખાં (લકોને દુ:ખજનક) વચન બેલનાર તથા ડું રાંધનારા (પેટભરા) છે તેમનાં ઘરમાં સદા તું નૃત્ય કરી રહી છે. આ ક્યાંને મત? આથી આટલું જ જાણવાનું કે લક્ષ્મી અન્યાયી તથા પાપને ત્યાં વિશેષતઃ વાસ કરતી જણાવાથી સત્પરૂએ તેમની ઉપેક્ષા કરેલી છે પણ તેવા લક્ષમીવાળાઓ પાપાનુબંધિ પુણ્યને ભોગવી મત્ત થયેલ બે કડા દર્શને અનંતમરણને પ્રાપ્ત થાય છે. આ ભાવ સમજવાનું છે. ૧૭.. પાકેલ ઈંદ્રવારણનું ફળ, જેમ દેખીતું રમણીય છે પણ તે સ્વાદમાં કડવું છે તેમ ધન દેખીતું મને ડર પણ જો તેમાં લાલુપતા રહી જાય છે તે મોક્ષગામી રસ્તામાં વિઘ કરનાર છે. તેથી તે દષ્ટિએ એ ધન દોષિત છે માટે ધનઉપર વધારે અસક્તિ નહિ રાખવાની ભલામણ કરવામાં આવે છે. . કદાચ કઈને શંકા ઉદ્દભવે કે ત્યારે શું દરિદ્ર રહેવું? ના એમ કહેવાનું તાત્પર્ય નથી. જોઈતું દ્રવ્ય મેળવવું પછી તે ધનને સદ્વ્યય કરી પિતાનું અંતઃકરણ ભકિતરસ્તે વાળવું એમ કહેવાને તાત્પર્ય છે. દરિદ્ર મનુષ્યની ઘણીજ કઢંગી રિથતિ જોવામાં આવે છે તે બતાવવા આ અધિકાર પૂર્ણ કરી તેની તરફ પણ ધ્યાન ખેંચીએ છીએ. ઝાલ Page #431 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ, ઈન્દ્વિતા અધિકાર. -> તિા અધિવગરન - ના 1 ધન દોષમાં જે દોષો બતાવ્યા છે તે ગ્રહણ કરવાથી દરિદ્રતા પ્રાપ્ત થાયછે અને દરિદ્રતા સમાન દુઃખ નથી. ખીજા દુ:ખાના પ્રતિકાર હોયછે પણ આને નથી તેથી તેને સમગ્ર દુ:ખાનું ઉત્પત્તિસ્થાન કહેવામાં કાંઇપણ અતિશયે:ક્તિ નથી. અપમાન, તિરસ્કાર, નિદા, બુદ્ધિ હાવા છતાં મૂર્ખતા એ દરિદ્રતાથીજ સહેવાં પડેછે. બીજા સમગ્ર પદાર્થોની કિંમત હોયછે, કારણકે જરૂર પડવાથી તથા પેાતાની મેળે ખીજા પદાથે આવતા નથી તેમને લેવા જતાં મહેનત પડવાથી કિંમત ગણાય છે પણ દરિદ્ર મનુષ્ય જ્યાં જ્યાં પેાતાની . મેળે જાયછે ત્યાં ત્યાં તેની કાંઇ કિંમતજ નથી. હલકામાં હલકું પણ તેજ મનુષ્ય છે. સથી હલકું રૂ છે પણ વાયુવશ ઉડેછે, આ પાતાની મેળેજ ઉડેછે માટે આ વિષયનું વિવરણ કરતાં અંત આવે તેમ નથી તેપણ કેટલુંક સારભૂત વાસ્તવિક દૃષ્ટાંતરૂપે આ અધિકારમાં જણાવવામાં આવ્યું છે. દરિદ્ર કેવી સિદ્ધિને પામે ? અનુષ્ટુપ્ (o થી ૮). हे दारिद्र्य नमस्तुभ्यं, सिद्धोऽहं त्वत्प्रसादतः । येन पश्याम्यहं सर्वे, न मां पश्यति कश्चन ॥ १ ॥ હે દરિદ્રતા ! તુને નમસ્કાર છે. તા’રી કૃપાથી હું સિદ્ધ થયા જેથી હું તમામને જોઉંધું પણ મને કઇ જાતા નથી ( જેમ સિદ્ધ સિદ્ધિના મળથી સ જોઈ શકે છે પણ તેમને કઇ જોઇ શક્તું નથી તેમ હું માગવાની ઈચ્છાથી સર્વને જોઉંછું પણ મને આપવું પડે જેથી મારા સામું કેઇ જોતા નથી. ) ૧. ૩૯૯ દરિદ્રને કાઇ પણ પૂજતું નથી. वरं रेणुर्वरं भस्म, नष्टश्रीर्न पुनर्नरः । मुक्त्वैनं दृश्यते पूजा, कापि पर्वणि पूर्वयोः ॥ २ ॥ નષ્ટશ્રી ( લક્ષ્મીરહિત) પુરૂષ કરતાં ધુળ અને રાખ સારાં ( ઉત્તમ ). કારણકે ફેઇપણ પરબમાં તે ધૂળ અને રાખ પણ પૂજાય છે પણ નશ્રીની ફાઇપણ જગ્યાયે પૂજા થતી નથી. ૨. Page #432 -------------------------------------------------------------------------- ________________ બમ *-- - - -- - વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે. ગરીબ માણસનું કુટુંબ सहोदयव्ययाः पञ्च, दारिद्यस्यानुजीविनः । ऋणं दौर्भाग्यमालस्यं, बुभुक्षापत्यसन्ततिः ॥ ३ ॥ सूक्तिमुक्तावली. દારિદ્રની સ્થિતિવાળાને દારિદ્રની સાથેજ પાંચ વાનાં જન્મે છે અને નાશ પામે છે ૧ રૂણ (કરજ), ૨ દુર્ભાગ્ય, ૩ આળસ, ૪ ભૂખ (અતિશય ક્ષુધા) અને ૫ ઘણાં કરાં (આ પાંચે દરિઘની સાથે નિત્ય સંબંધવાળાં છે.) ૩. ગરીબને અધમમાં અધમ ગણવામાં આવે છે. मातङ्गादपि दारिश्यसम्भवं भुवि निश्चितम् । मालिन्यमधिकं येन, स्पृशति स्वजनोऽपि न ॥ ४ ॥ પૃથ્વીપર દરિદ્રતાથી થયેલી મલિનતા ચંડાલની મલિનતાથી પણ વિશેષ જણાય છે જેથી દરિદ્રને પિતાને સંબંધી પણ અડતું નથી. (ચંડાળથી તેમની જ્ઞાતિ વિના અન્ય આર્યલેકે દૂર રહે છે પણ દરિદ્રને તે પોતાના જ્ઞાતિબંધુઓ તેમજ સગાંવહાલાંઓ પણ અડકતાં નથી.) ૪. દરિદ્રને સઘળું સરખું હોય છે. न रात्रिन दिनं नोचं, न नीचं खो न नो परः। दारिद्यतमसा तस्य, सर्वमेव समीकृतम् ॥ ५॥ पार्श्वनाथचरित्र-खण्ड सप्तम. | દરિદ્રને દિવસ નથી કે રાત્રિ નથી, કેઈ ઉચ્ચ નથી તેમ નીચ નથી. પારકુ નથી કે પિતાનું નથી. કારણ તેમને દરિદ્રતારૂપી અંધકારથી પિતાને સઘળું સરખું છે (અર્થાત દરિદ્રતાને લીધે પિતાને દિવસે કે રાત્રિએ, ઉચ્ચ કે નીચ સ્થાનમાં સ્વકુટુંબથી કે પારકાથી સુખ મળતું નથી અથવા તેમને દિવસ અને રાત્રિ ક્યાં જાય છે તે પણ પોતાના આલસ્યથી જાણવામાં આવતું નથી. તે ઉદ્યોગને અંગે ખરું જાણી શકાય છે. તથા ઉચ્ચ કેણુ અને નીચ કેણ તેમને ખ્યાલ આવતો નથી તેમ તેમને કેાઈ સગાંવહાલાં ન લાવે તેથી પારકા પિતાનાની પણ શું ખબર પડે? તે સર્વનું કારણ દારિદ્યરૂપી અંધારૂંજ છે.) ૫. લાંબું આયુષુ દુઃખરૂપ. धर्मार्थकामहीनस्य, परकीयानभोजिनः । काकस्येव दरिद्रस्य, दीर्घमायुर्विडम्बना ॥ ६॥ Page #433 -------------------------------------------------------------------------- ________________ પરિષદ દરિદ્રતા-અધિકાર. ધર્મ, અર્થ, કામથી રહિત અને પરાસ્ત્ર જોજન કરનાર દરિ, કાગડાની માફક લાંબુ આયુષ્ય નિરર્થક છે (દુખમય છે. ) ૬. વિના મૃત્યુએ આકૃતિની વિકૃતિ. कण्ठे गद्गदता खेदो, मुखे वैवर्ण्यवेपथू । । नियमाणस्य चिहानि, यानि तान्येव याचतः ॥७॥ જેટલાં મરનારને ચિન્હો થાય છે તેટલાંજ માગનારને થાય છે. જેમકે કંઠનું રૂંધાવું, પરસેવે, મહેના ચહેરાનું બદલાઈ જવું, શરીરમાં કંપાર વિગેરે (ઉત્પન્ન થાય છે. માટે મૃત્યુ કરતાં યાચના વિશેષ દુઃખદાયિની છે. મરનારને એકજ વખતે તે લક્ષણે દેખાય છે. યાચકને તે સદાય તેજ સ્થિતિ સહેવી પડે છે.) છે. યાચકની વાણીને કબુતરની વાણીની ઉપમા. અનાવર જીનસ્ય, ચાનાં વનવિચાર कण्ठे पारावतस्येव, वाकरोति गतागतम् ॥ ८॥ શરમાળ અને કુલીન ધન માગવાની ઈચ્છા કરે તે તેની વાણી - બુતરની વાણીની માફક કંઠમાંજ આવે અને જાય છે (માગી શકતે દરિદ્રની અવગણના. મા (૧-૨૦). ઘણવિજય ઘણી, અબાય સાથ નજીકના કુમાષિત માર. પાંખ વિનાનું પક્ષી, સૂકાયેલ ઝાડ, જળ વિનાનું સરોવર, દાઢ વિનાને સર્પ અને દરિદ્ર આ સર્વ જગતમાં સરખાં છે. ૯. દરિદ્રતાથી બુદ્ધિનાશ. विपुलमतेरपि बुदिर्नश्यति पुरुषस्य विभवहीनस्य । घृतलवणतेलतण्डुलववेन्धनचिन्तया सततम् ।। १०॥ રવિપુરગાહી. ૧૧ Page #434 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ-ભાગ ૨ જો. નવસ ઘણેાજ બુદ્ધિશાળી છતાં જો પુરૂષ વિભવહીન હાય તા ઘી, તેલ, મીઠું, અન્ન, વસ્ત્ર, ઇન્ધન વિગેરેની સદાકાલ ચિંતાથી તેની બુદ્ધિ હુણાઈ જાય છે. ૧૦. જે સુખનાં સાધનો તે દુઃખનાં હથિયારા બનેછે. ૧ शालिनी ૪૦૨ वीणा वंशचन्दनं चन्द्रमासः, शय्या यानं यौवनस्थास्तरुण्यः । नैतद्रम्यं क्षुत्पिपासादितानां, सर्वारम्भास्तण्डुल' प्रस्थमूलाः ॥ ११ ॥ વીણા તથા સુંદર વાજીત્ર હાય, શીતલ ચંદન, ચન્દ્રને પ્રકાશ સુદર હાય, શય્યા હાય, વાહન હાય, નવ્યાવનાસ્ત્રીએ હોય તેપણ ક્ષુધા તૃષાથી પીડિતને તે કંઇ રૂચતુ નથી. એ સમગ્ર સમારશે! શેર અન્નની પાછળ છે (જો અન્નની ચિંતા ન હોય તે તમામ રૂચિકર થાયછે). ૧૧કાલીદાસ કવિ દરિદ્રતાથી અજ્ઞાત. ૩૫નાતિ (૧૨ થી ૪). મ कोहि दोषो गुणसन्निपाते, निमज्जतीन्दोरिति यो बभाषे । नूनं न दृष्टं कविनापि तेन, दारिद्र्यमेकं गुणकोटिहारि ॥ १२ ॥ ઝાઝા ગુણુમાં એક દોષ ડુબી જાયછે એટલે ગણત્રીમાં આવતા નથી એમ કવિ કાલીદાસનું કહેવું છે. પણ તેણે કરોડો ગુણ્ણાના નારા કરી નાખનારૂં દારિદ્ર જોયું જણાતુ જ નથી. સારાંશ—જેમ ચદ્રષ્ટિ ખમાં રહેલી કાળાશ, શીતકર અને ઉજવળ તેમના ( ચંદ્રના) પ્રકાશને લીધે દોષરૂપે ગણાતી નથી તેમ એક અવગુણુ પુષ્કળ ગુણુમાં દોષરૂપે ન ગણાય એમ કવિની માન્યતાનેા અહીં આક્ષેપ કરવામાં આવે છે; કારણકે દારિદ્ર સર્વ ગુણુનાશક છે. - ૧૨. ગરીખ કોઇના ઉપર મહેરબાની બતાવે કે કાપ કરે એ સર્વે નિષ્ફળ છે. धनैर्विमुक्तस्य नरस्य लोके, किं जीवितेनादित एव तावत् । यस्य प्रतीकारनिरर्थकत्वात्कोपप्रसादा विफलीभवन्ति ॥ १३ ॥ १ मात्तौ गौ चेच्छालिनी वेदलोकैः । મગણુ, લેંગણુ, તગણુ, એ ગુરૂ અક્ષરી મળી અગીઆર અક્ષરનું એક-ચરણ થાયછે એવાં ચાર ચરણ મળી જ્ઞાહિની છંદ કહેવાયછે, ચેાથે તથા સાતમે અક્ષરે યતિ આવેછે. ૨ પ્રસ્થ એટલે ૬૪ તાલાભારનું ૧ માપ થાયછે. Page #435 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ તે ધનહીન પુરૂષને જગતમાં જીવવું નકામું છે. કારણકે (ધનહીનને લીધે સર્વ ઠેકાણે) પરિણામરહિત હોવાથી તેણે કેઈના ઉપર કરેલ કપ કે કોઈના પર કરેલ પ્રસાદ એ બન્ને નિષ્ફળ થાય છે. ૧૩. દુઃખમયે દરિદ્રતા. , अहो नु कष्टं सततं प्रवासस्ततोऽतिकष्टः परगेहवासः। कष्टाधिका नीचजनस्य सेवा, ततोऽतिकष्टा धनहीनता च ॥ १४ ॥ હમેશ પ્રવાસ કરે દુઃખકારક છે, તેના કરતાં બીજાને ઘેર રહેવું વધારે દુઃખકારક છે, તેના કરતાં નીચ મનુષ્યની નોકરી કરવી અધિક દુઃખકારક છે, સર્વના કરતાં જે ધનહીનતા તે અતિશય દુઃખજનક છે. ૧૪. તથા ઉપેન્દ્રવજ્ઞા (૧૫–૧૬). वरं वनं व्याघ्रगजेन्द्रसेवितं, द्रुमालयः पत्रफलाम्बुभोजनम् । तृणानि शय्या बसनं च वल्कलं, न बन्धुमध्ये धनहीनजीवनम् ॥१५॥ વાઘ અને બહેકી ગયેલ હાથીવાળું વન સેવવું સારું, વૃક્ષનું (પર્ણકુટીનું) ઘર બાંધીને પત્ર, ફળ અને પ્રભુનું ભેજન કરવું સારું તથા ખડની પથારી કરવી અને વૃક્ષની છાલ પહેરવી સારી પણ સ્વકુટુંબમાં નિધનપણે વાસ કરે એ સારું નથી. ૧૫. દરિદ્રમાં અને તાપસ-મુનિમાં થોડો તફાવત. फलाशिनो मूलतृणाम्बुभक्षा, विवाससो निस्तरशायिनश्च । गृहे विमूढा मुनिवञ्चरन्ति, तुल्यं तपः किन्तु फलेन हीनम् ॥ १६ ॥ ફળને આહાર કરનારા, ઝાડનાં મુળીયાં તથા ઘાસ અને પાણીનું ભક્ષણ કરનારા, વસ્ત્રોરહિત, બીછાના વગર ભૂમિ ઉપર શયન કરનારા દરિદ્રજનો પણ મૂઢતાપૂર્વક ઘરમાં તાપસ મુનિઓના જેવું તપ આચરે છે. ફરક એ છે તે તપ ફળથી રહિત છે. કારણ કે મુનિયે વિમૂઢી: એટલે મૂઢતા રહિત (જ્ઞાનીઓ) હોય છે અને તે કર્મનાં ફળશું છે તે જાણે છે અને દરિદ્રજનો વિમૂઢા અત્યંત મૂઢ અને હેતુના (ફળના) અનભિજ્ઞ હોય છે માટે તેને ફળ કાંઈ મળતું ' નથી. ૧૬. Page #436 -------------------------------------------------------------------------- ________________ નવમ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ સ્નેહપરીક્ષા. વિશાળ. यदा तु भाग्यक्षयपीडितां दशां, नरः कृतान्तोपहितां प्रपद्यते ।। तदास्य मित्राण्यपि यान्त्यमित्रतां, चिरानुरक्तोऽपि विरज्यते जनः ॥१७॥ જ્યારે મનુષ્ય જેનાપર મૃત્યુની છાયા પડી ચૂકી છે એવા ભાગ્યક્ષયથી પીડિત દશા (દરિદ્રતા) ને પ્રાપ્ત થાય છે, ત્યારે તેના મિત્રો અમિત્ર થાય છે અને ઘણુ વખતથી સ્નેહ રાખનારે માણસ પણ સ્નેહહીન થઈ જાય છે. ૧૭. પ્રાણને જવાની રજા. वसन्ततिलका. ગઈ ન સન્તિ મુન્નતિ માં દુરાણા, त्यागे रतिं वहति दुर्ललितं मनो मे । यांच्या हि लाघवकरी स्ववधे च पापं, प्राणाः स्वयं व्रजत किं प्रविलम्बितेन ॥ १८ ॥ ધન નથી, દુષ્ટ આશા મને તજતી નથી, નફટ એવું મારું મન દાન કરવાની ઈચ્છા રાખે છે, યાચના હલકાઈ કરાવનારી છે, આત્મહત્યા કરવામાં પાપ છે. માટે હે પ્રાણુ! તમે પોતાની મેળે જ ચાલ્યાં જાઓ. શામાટે ધીરજ રાખીને બેઠાં છે? ૧૮.૦ દુઃખરૂપ ગૃહસ્થાશ્રમ, શિવળિી. निरस्थानालीकं क्षुदुपहतसीदत्परिजनं, ___ विना दीपानक्तं सुखगहनसंरुद्धतिमिरम् । | માધકવિએ ધારાનગરીની બહાર પડાવ નાખી પોતાની સુંદર રચનાથી બ્લેક રચી સ્વધર્મપત્નીને આપી ભોજરાજાની કચેરીમાં મોકલી. રાજાએ ચમત્કૃતિવાળ લેક વાંચી પુષ્કળ દ્રવ્ય આપ્યું પણ રસ્તામાં માધ કવિની ઉદારતાની પ્રશંસા કરતા માગધ લેકેને તે દ્રવ્ય તે સ્ત્રીએ આપી દીધું. ધર્મપત્ની વર્ષાઋતુના મેધની માફક વષ ખાલી થયેલ કવિના સમાપ ભાગમાં ઉભી રહી. તે વખતે બાકી રહેલા યાચક લેકે પૂજ્ય માધ કવિની પાસે યાચના કરવા લાગ્યા પણ દ્રવ્ય નહિ હૈવાથી આ લોક રચી પોતે પરલેકમાં નિવાસ કર્યો તે સાંભળી ભેજરાજ ત્યાં પધાર્યા અને કવિરત્ન ગુમ થઈ ગયેલું જાણી અપશેષ કરી દાનહીલ ભાયાવિની સ્ત્રીને તેણે સારો સરકાર કર્યો Page #437 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. દરિદ્રતા–ધિકાર. अनाक्रान्तद्वारं प्रणयिभिरपूर्णोत्सवमहो, गृहंकारातुल्यं भवति खलु दुःखाय गृहिणः ॥ १९ ॥ सुभाषितरत्नभाण्डागार. પાષાદિ જંમાંથી પડયા છે છતાં પાછા લાગ્યા નથી એવું તથા ઉપરના છાજ વિનાનું, ક્ષુધાથી ઘેરાવાને લીધે પીડાતું કુટુમ્બ જેમાં રહેલું છે, રાત્રિમાં દીવે। ન થવાથી ગાઢ અંધકારે જેમાં સુખેથી વાસ કરેલા છે, જેનાં ખાર ખુલાં છે અને જેમાં સબંધીઓના ઉત્સવના તે। સમયજ નથી આવું ઘર તે કારામતુ જેવું ગૃહીને દુઃખ આપનારૂં થાયછે. ૧૯ છેટાની મતિ છેોટી. शिखरिणी. तावद्रिं दीनावुपरि तदधस्तादिति भिदा मतारकेने ज्याकलितपरितुष्टास्पशुपतेः । ૪૦પ व वत्रे पौदनमथ न चान्येन किमपि, व्रजभाषि प्रायो भवति न हि दीनेऽधिकमतिः ||२०|| दृष्टान्तपच्चीशी. એ ગરીબ મનુષ્યે (શંકરને પ્રસન્ન કરવામાટે) પર્યંત ઉપર જઈ એક ટેકરી ઉપર અને ખીજે પર્યંતના મૂળમાં એમ બેઉ જણા તપસ્યા કરવા લાગ્યા. શકર્ પ્રસન્ન થયા ને કીધું કે હું ભાઇ! વરદાન માગ. ત્યારે ટેકરી ઉપર બેઠેલેા એલ્યું કે તમે નીચે જે તપસ્યા કરેછે તેને વરદાન આપ્યું કે નહિ ? ત્યારે શંકરે કીધુ કે ના. તે વખતે શિખર ઉપર રહેનાર મનુષ્યે દાળ તથા ચાખા પેટ પૂરણ માગી લીધા. ત્યારે શંકરે હસ્તે હસ્તે તથાસ્તુ કીધુ (અર્થાત્ વરદાન આપ્યું.) શકરે નીચે જઈને કીધું કે હું ભાઈ ! વરદાન માગ, ત્યારે તે મેળ્યે કે ઉપરવાળાને શું વરદાન આપ્યું? ત્યારે શંકરે દાળ ભાતનું કહી ખતાવ્યું તે ઉપરથી તળેટીવાળે નાખુશ થયા. તે ખેલ્યા કે મારે જે જોઇતું હતું તે તેમણે માગી લીધું, માટે મારે શું માગવું? તે ખાખતની ગમ નહિ પડતાં દેવને જવાની રજા આપી. માટે ગરીબને અધિક મતિ હોતી નથી. ૨૦. મુસાફરનું પાછુ ફરવુ શાર્દ્રવિૠીડિત (૨૨ થી ૨૫). मा रोदीविरमेहि बस्तरहितान्दृष्ट्राय वालानिमानायातस्तव बत्स दात्स्यति पिता ग्रैवेयकं वाससी । Page #438 -------------------------------------------------------------------------- ________________ : - V W . *** **** ધ ને સાહિંધસંગ્રાહુ-—ભાગ ૨ ને મંયમ श्रुत्वैवं गृहिणीवचांसि निकटे कुड्यस्य निष्किञ्चनो, निश्वस्याश्रृजलप्लवप्लुतमुखः पान्थः पुनः प्रस्थितः ॥ २१ ॥ હે પુત્ર રે નહિ, કારણકે આજે તારા પિતા તમે બાળકોને વસ્ત્રરહિત જેઈને ગયા છે, તે આવીને કંઠી તથા બબ્બે વસ્ત્રો આપશે. સ્ત્રીનું વચન સાંભળનાર નિધન પુરૂષ કે જે પરદેશથી કમાયા વગર પાછા ઘેર આવતાં ઘરની બહાર ભીંત સુધી પહોંચેલે હતો પણ ઘરની અંદર નહોતો આ તેણે ત્યાં જ સાંભળ્યું અને તેથી વિશ્વાસ નાખે, તથા મુખ ઉપર આંસુ લાવીને તે નિર્ધન મુસાફર પાછો ઘરમાં આવ્યા વગરજ પ્રવાસ કરવા ચાલી નિકળે. ૨૧. ચેન્ને પણ દયા. कन्याखण्डमिदं प्रयच्छ यदि वा स्वाङ्के गृहाणाभकं, रिक्तं भूतलमत्र नाथ भवतः पृष्ठ पलालोच्चयः। दम्पत्योरिति जल्पतोर्निशि यदा चौरः प्रविष्टस्तदा, लब्धं कर्पटमन्यतस्तदुपरि क्षिप्त्वा रुदनिर्गतः ॥ २२ ॥ હે સ્વામી! વસ્ત્રો કટકો આપે અથવા તે આ બાળકને પોતાના ખેાળામાં . હે નારિ! અહીં પૃથ્વી ખાલી છે ( અર્થાત્ હું પણ પાથર્યાવિના પૃથ્વીના તળીયા ઉપર સુતે છું.) હે પતિ! તે પણ તમારા પૃષ્ટ નીચે પરાળ સમૂહ છે. આવી રીતે સ્ત્રી-પુરૂષ રાત્રિમાં જ્યારે વાતચિત કરતાં હતાં ત્યારે ચાર તે સ્થાનકમાં પ્રવેશ કરી સાંભળતું હતું તેને દયા આવવાથી બીજે ઠેકાણેથી મેળવેલ કપડું તેની ઉપર નાખી રૂદન કરતે કરતો બહાર નીકળી ગયે. ૨૨.” સાસુનું રૂદન. वृद्धोऽन्धः पतिरेष मञ्चकगतः स्थूणावशेषं गृहं, कालोऽभ्यर्णजलागमः कुशलिनी वत्सस्य वार्ताऽपि नो । यत्नात्सश्चिततैलबिन्दुघटिका भग्नति पर्याकुला, દg જર્મમરાનાં નિબધું ચિરં રોહિતિ ૨૩ / પતિ વૃદ્ધ, અંધ અને ખાટલાવશ છે, ઘરમાં કેવળ થાંભલાજ બાકી છે, (અર્થાત્ થાંભલા શિવાય સર્વ વસ્તુ વેચીને ખવાઈ ગઈ છે અથવા કેવળ થાંભલા રહેવાથી ઘર પડી જવાની ભીતિ છે) ચેિમાસું નજીક આવ્યું Page #439 -------------------------------------------------------------------------- ________________ પરિ છે, હરિદ્રતા-અધિકાર. ૪૦૭ છે, પરદેશ ગયેલ પુત્રની પણ કુશળ વાર્તા નથી. ઘણા યતથી ટીપેટીપે સાચવી રાખેલ તેલની દેણ પણ ભાંગી ગઈ અને તેની સાથે પુત્રવધૂને ગર્ભના બેજાથી અલસ થએલી અર્થાત્ નજીકમાં પ્રસવ થશે એમ જોઈને આકુળ વ્યાકુળ થયેલ સાસુ ઘણીવાર સુધી રેવા લાગી. ૨૩. - દરિદ્રતાથી થતી હાનિ दारियात्पुरुषस्य बान्धवजनो वाक्ये न सन्तिष्ठते, सुस्निग्धा विमुखीभवन्ति सुहृदः स्फारीभवन्त्यापदः । सत्वं हासमुपैति शीलशशिनः कान्तिः परिम्लायते, .... पापं कर्म च यत्परैरपि कृतं तत्तस्य सम्भाव्यते ॥ २४ ॥ કુમાપિતરત્રમા ાગર. દરિદ્રતાથી કુટુંબી મનુષ્ય પુરૂષના વચન પ્રમાણે ચાલતું નથી, મિત્ર પ્રેમી છતાં વિમુખ રહે છે, આપત્તિ વિસ્તાર પામે છે, શક્તિ ઘટવા માંડે છે, શીલરૂપી ચંદ્રની કાંતિ કરમાય છે અને બીજાઓથી થતું પાપકર્મ તેમના તરફ (આળતરીકે) મેલાય છે. ૨૪. ' ગરીબાઈથી શરીરની સર્વ સત્તાને નાશ થાય છે. निद्रव्यो ह्रियमेति हीपरिगतः प्रभ्रश्यते तेजसो, ___ निस्तेजाः परिभूयते परिभवान्निर्वेदमागच्छति । निर्विण्णः शुचमेति शोकसहितो बुद्धेः परिभ्रश्यते, निर्बुद्धिः क्षयमेत्यहो निधनता सर्वापदामास्पदम् ॥ २५ ॥ सूक्तिमुक्तावली. ધનરહિત મનુષ્ય શરમાય છે, શરમને લીધે તેજ ઘટે છે, તેજ રહિત તિરસ્કારને પામે છે, અપમાન પામેલે માણસ ઉદાસ થાય છે, ઉદાસી મનુષ્ય શેક કરે છે, શેકયુક્ત મનુષ્ય બુદ્ધિહીન થાય છે અને બુદ્ધિહીનને નાશ થાય છે, અહહ!!! નિર્ધનતા ખરેખર, સર્વ દુખનું સ્થાન છે. ૨૫.. મનસ્વી પુરૂષને યાચના કરવી એના જેવું બીજું દુખ નથી. दीना दीनमुखैस्सदैव शिशुकैराकृष्टजीर्णाम्बरा, क्रोशद्भिः क्षुधितैर्निरन्नविधुरा दृश्या न चे।हिनी । Page #440 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ વ્યાખ્યાન સાહિત્યસરહ–ભાગ ૨. નવમ याच्यामाभयेन गद्गदगलत्रुव्यद्विलीनाक्षरं, को देहीति वदेत्स्वदग्धजठरस्यार्थे मनस्वी पुमान् ॥ २६ ॥ ભર્તુહરિવૈયા રતિ, ભૂખ લાગવાથી રતાં અને ઘરે જ ગરીબડ મેઢે બાળક, સદેવ, જેનાં છ કપડાં ખેંચતા હોય એવી અને બાળકને આપવાને માટે ઘરમાં અન્ન ન હેવાથી મુંઝાઈ ગયેલી રાંક અને જેવી પડતી ન હોય તે યાચના ભંગ થવાના ભયથી ગદ્ગદ્ વાણુએ ત્રુટતા અને પડતા અક્ષરે “મને આપે,” એમ યે મનસ્વી માણસ પાપી પેટને માટે ભિક્ષા માગે? ૨૬. દરિદ્રતા એ દુખની ખરેખર મૂર્તિ છે એમ કહેવામાં કોઈ અતિશક્તિ નથી. કારણકે ગમે તે ડાહ્યા અને વિદ્વાન મનુષ્ય હોય પણ તેની દરિદ્રતાને લીધે કોઈ તેમની ગણના કરતું નથી. પરંતુ બેવકુફ અને નાલાયક પુરૂષ હોય હેય પણ જે તે ધનાઢય હોય તે તે માનનીય અને ગણનામાં ગણાય છે. કારણકે ચારિત વિરં ત નર: કુછીનઃા તેથી દરેક વ્યક્તિએ ન્યાયે પાર્જિત દ્રવ્ય અવશ્ય મેળવવું એ ભલામણ કરી આ દરિદ્રતા અધિકારની સમાપ્તિ કરી છે. જૅ999ÉÉ૯૯૯ – મસામથ્થર્મવેત્સાધુ-આધવાર. - ' * * છે મનુષ્ય જ્યારે વિપત્તિમાં આવે ત્યારે સદાશ્રય કરે છે. જ્યાં સુધી શારી કે રિક દૈવિક દૈતિક સંપત્તિ સારી હોય છે ત્યાં સુધી સત્સંગતિ કરવામાં પ્રીતિ થતી નથી. જે હોય તેમાં કાંઈ ન્યુનતા જણાય અથવા તે તદ્દન નજ હોય ત્યારે તેવાં સાધનો શોધે છે. તેમના ઉપર પ્રચલિત કહેવત છે કે – અસામર્થ્યન્ ભવેત્સાધુ. નુષ્ય . आर्ता देवान्नमस्यन्ति, तपः कुर्वन्ति रोगिणः । निर्धना विनयं यान्ति, क्षीणदेहाः सुशीलिनः ॥१॥ सूक्तिमुक्तावली. પીડા પામનારાઓ દેવતાઓને નમે છે, રેગીએ તપશ્ચર્યા કરે છે, નિધન વિનય પામે છે અને શરીરે નબળા થયેલા સારે માગે ચાલે છે, Page #441 -------------------------------------------------------------------------- ________________ પરિચએ. ધનમાં--અધિકાર. સારાંશ-જ્યારે પીડા પામે ત્યારે સુખ દુઃખને દાતા કઈ છે તેમ જાણુને દેવતાઓને નમસ્કાર કરે છે શરીર રેગી હોય ત્યારે અરૂચિ રહેવાથી તથા ખાધેલ ખેરાક ન પચવાથી ઉપવાસાદિ તપ કરે છે, દ્રવ્ય ન હોય તેથી બીજાઓ પાસે માગવું તે વિનયવિના મળે નહિ માટે વિનયવાન બને છે અને જ્યારે વૃદ્ધાવસ્થાથી અથવા ગાદિથી શરીર ન ચાલે ત્યારે પિતાની મેળે લોકો પાસેથી કામ લેવા તેનામાં સુશીલત્વ આવે છે. ૧. સપ ગમે તેટલે વાંકે ચાલતું હોય પણ જ્યારે દરે આવે છે ત્યારે પાંશરે દેાર બની જાય છે તેમ મનુષ્યને પણ જ્યારે વિપત્તિ માથે આવે છે ત્યારે સરલ સીધ–વિનયી થઈ જાય છે પણ જે સુખ સંપત્તિમાં ધનમદ ન લાવતે હોય અને સરલ ચાલતો હોય તે એ મનુષ્ય ઘણુંજ પુણ્ય બાંધી શકે છે એ સમજાવી ધનમદ ન કર એમ બતાવવા હવે પછી તે અધિકાર લેવા ધારી આ અસામર્થ્યભવેત્સાધુ–અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. - એ ઘનમ-ધિકાર. Hદ - જ સ સારમાં ધનના મદ જે બીજો એક પણ મદ નથી. બીજા મટે N૯૯૯ સમયે (અવસ્થા) નિવૃત્ત થાય છે, વનમદ હેય તે તે તેમની સાથે જ નિવૃત્ત થાય છે, રૂપને મદ પણ અવસ્થામાં ફેરફાર થવાથી વિકૃતિ પામે છે, રાજ્યમદ પણ બળવાન શત્રુઓ થવાથી શાંતિ પામે છે. પણ ધનને મદ જોઈએ તે અવસ્થામાં હેય પણ તેને તે રહી મનુષ્યને આંધળે બનાવે છે જેથી મર્દોન્મત્ત હાથીની માફક નિશામાંને નિશામાં દુર્બલ લેકેના દુખતરફ દૃષ્ટિ ન કરતાં તેમાં વધારે દુર્વાકયાદિથી પીડા કરીને વૃદ્ધ પૂજ્યનીયજન, દેવતા અને વિદ્વાને વિગેરેની અવજ્ઞા કરતા ફરે છે જેનાં દષ્ટાંત સારભૂતે આગળ લખવામાં આવેલાં છે. અવિવેકી ધનાઢચ ખરે આંધળો. મનુષ્ય, (૨ થી ૩). अन्धा एव धनान्धाः स्युरिति सत्यं तथा हिते। . __ अन्योक्तेनाध्वना गच्छन्त्यन्यहस्तावलम्बिनः॥१॥ . પર Page #442 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ બિલમ વ્યાખ્યાન સાહિત્યસંબ્રહ–-ભાગ ૨ જે. જેઓ ધન છે તેઓજ આંધળા છે એ વાક્ય ખરું છે. કારણકે તેઓ બીજાને હાથ પકડીને બીજાના બતાવેલા માળે જાય છે. (જેમ આંધળે અન્યને હાથ પકડીને અથવા અન્યના કહેવા પ્રમાણે રસ્તે જાય છે તેમજ આ પણ અન્યની સાથે વાત કરતા હાથ પકડીને ચાલે છે.) ૧. કુપાત્રતાને લીધે દષ્ટિમાં વિકાર થાય છે અથવા શેરના માપમાં - સવાશેર રહી શકે નહિ. अवंशपतितो राजा, मूर्खपुत्रो हि पण्डितः। अधनेन धनं प्राप्तं, तृणवन्मन्यते जगत् ॥२॥. રાજકુળમાં ન જન્મેલે અથવા નીચને ત્યાં જન્મેલે રાજા થાય, મૂખને દીકરે પંડિત થાય અને નિર્ધનને ધન મળે તે તે સઘળા આખા જગને તણખલામાફક સમજે છે (આપણુ જે કઈ નથી એમ જાણે છે.) ૨. લક્ષ્મી (ધન) નું કુટુંબ निर्दयत्वमहङ्कारस्तृष्णा कर्कशभाषणम् । नीचपात्रप्रियवं च, पञ्च श्रीसहचारिणः ॥ ३ ॥ ભૂમુિવી. નિદયપણું, અંડુકાર, તૃષ્ણા, કઠોર વાક્ય અને નીચ પાત્રમાં પ્રતિભાવ, આ પાંચે લક્ષમીની સાથે જ રહે છે. ૩. લક્ષમીસેવનથી મરણ થતું નથી એ આશ્ચર્ય છે. आर्या. वाक्चक्षुःश्रोत्रलयं, लक्ष्मीः कुरुते नरस्य को दोषः । गरलसहोदरजाता, तच्चित्रं यन मारयति ॥ ४ ॥ * કુમાષિતરત્રમાણIR. * લક્ષ્મી પુરૂષની વાણી, આંખ અને કાનને લય કરે છે, તેમાં (પુરૂષ) છે દેષ? કારણકે ઝેરની સાથે સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલી છે તેમ છતાં તેને મારી નાખતી નથી એજ આશ્ચર્ય છે? . ' સારાંશ–લક્ષમીમદથી મનુષ્ય વાણથી કેઈને બેલાવતું નથી, કેમળ દષ્ટિથી જોતું નથી અને ગરીબની પ્રાર્થના સાંભળતું નથી. એટલે લક્ષમીએ તે ઈદ્રિયનો નાશ કર્યો કહેવાય, આમ ઉભેક્ષા કરવામાં આવી છે. ૪. Page #443 -------------------------------------------------------------------------- ________________ પરિક ધનમ-અધિકાર લક્ષ્મીને ઘરમાંથી છટકી જવાને માર્ગ. ન્દ્રવજ્ઞા. मसात्मनो बन्धनिबन्धनानि, पुण्यानि पुंसां. कमला किलासौ। તäરનાર ધનેશ્વરાળાં, તે ર્તિ ટુ ડનાર છે ! આ ભૂમુિwાવી. લક્ષમી પુરૂનાં પુષ્યને પોતાના બંધનના નિમિત્તભૂત જાણીને પુણ્ય કાપવા માટેજ ધનિકને ગરીબેને પીડવાની બુદ્ધિ આપે છે. પ. ઝેર અમૃત છે, અમૃત ઝેર છે. વંશી . हालाहलो नैव विषं विषं रमा, जनाः परं व्यत्ययमत्र मन्वते । निपीय जागर्ति सुखेन तं शिवः, स्पृशनिमां मुह्यति निद्रया हरिः ॥ ६ ॥ सुभाषितरत्नभाण्डागार. હાળાહળ ઝેર નથી પણ લક્ષ્મી અત્યુત્કટ ઝેર છે. માણસે કેવળ અવળું સમજે છે. કારણકે હળાહળના પાનથી શંકર સુખેથી જાગે છે પણ આ લક્ષમીના સ્પર્શથી હરિ (વિષ્ણુ) નિદ્રાથી બેભાન બની જાય છે. ૬. લક્ષ્મીથી પ્રાપ્ત થતી અંધતા. , वसन्ततिलका. लक्ष्मि क्षमस्व सहनीयमिदं दुरुक्त मन्धा भवन्ति पुरुषास्तव दर्शनेन । नो चेत्कथं कथय पन्नगभोगतल्पे, नारायणः स्वपिति पङ्कजपत्रनेत्रः ॥ ७ ॥ હે લક્ષમી! માફ કરીને આ દુર્વાકય તારે સહન કરવું. પુરૂષે તારા દર્શનથી આંધળા થઈ જાય છે. જો તેમ ન હોય તે કહે કે કલમપત્ર સમાન નેત્રવાળા નારાયણ શેષશય્યામાં કેમ સુવે? ૭. Page #444 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ નયમ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. - ઉદય અને અરત સાથે જ છે તેથી ગર્વ નહિ કરો. વા. भोगान्भी गाङ्गवीचीविमलितशिरसः प्राप्य शम्भोः प्रसादा मोहान्मोहानभिज्ञाः कचिदपि भवत प्राणिनो दर्पभाजः । • यस्माघः स्मार्तविषप्रणतनुतपदः सर्वसम्पनभोगो, માહ્યાન મા સ્થાન મૂતા મરિ તુ પબિર કથાતિ | ૮ | ભૂમુિવી. હે વિચારરહિત પ્રાણુઓ! ગંગાજીની લહરીઓથી નિર્મળ જટાજૂટયુક્ત શંભુની કૃપાથી ભેગે મેળવીને મેહુથી કઈ સમયે પણ ગર્વિષ્ઠ બને નહિ. કારણકે સ્માત બ્રાહ્મણે પ્રણામપુર સર જેમનું ચરણકમળ સેવે છે એવા આ અખિલ પરિપૂર્ણ ભેગવાળા સૂર્યનારાયણ પણ પિતાના અંગથી ઉદ્દભવેલી કાંતિઓને (પ્રભાઓને) પણ છેડીને અસ્ત પામે છે. તાત્પર્ય એ છે કે મનુષ્ય ધનને ગર્વ કરવાનું નથી. કારણકે પિતાને ત્યાં લક્ષમી સદા નિવાસ કરે એ અસંભવિત છે. એટલે સૂર્યની છાયા જેવી છે. ૮. દારૂમાં અગ્નિની માફક અહંકારીને ધનવૃદ્ધિથી ભડકે, વસંતતિલકા. મોટાઈ હોય વળી જે જર હોય છે, પામે વળી જર ઘણું દર સાલ તાજું ; તેને વળી પવન જે અતિશે ભરાય, તેનાથકી જુલમ શું ન કરી શકાય, દલપત ધનમદથી અનેક હાનિ. મનહર. ધન મદમાંહી બહુ વ્હાલામાં વિરોધ થાય, ધનમદ વિવેકને વેગે વિસર છે; ધનમદ આંખ હોય છતાં અંધાપાને આપે, ધનમદ લેભ મેહુ કામને કરાવે છે; Page #445 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. ધનમદયાગ–અધિકાર. ૪૧૩ ધનમદ માન ને મેટાઈને વાળે છે દાટ, ધનમદ વિનય ને વિઘાને વળાવે છે; ધનમદમાંહી દુરાચાર સમજાય નહિ, ધનમદ નરકનાં બાર ઉઘડાવે છે. ૧૦ ધનમદમાંહી બહુ ધાંધલ કરે છે લેક, ધનમદ બીક રાખવાનાં બીજ વાવે છે; ધનમદમાંહી કાન હેય તેય કાણું જે, ધનમદ કુડાં કામ કુશલ ઠરાવે છે; ધનમદ સારું માઠું સમજવા દેતો નથી, ધનમદ ઉંડી ખાડમાંહી ધબકાવે છે; કેશવ મળે જે ધન ધાંધલ કરે ન કેઈ, ધનમદ કેઈ કાળે કંઠને કપાવે છે. ૧૧ કેશવ, આ વાંચન ઉપરથી એટલે સાર લેવાને છે કે મનુષ્ય કોઈ પ્રકારના મદ કરવાનું નથી તેમ પ્રારબ્ધ એગે જે ધન મળે તો પણ તેને મદ લાવવાને નથી. પરંતુ તે ધનવડે તે અનેક ઉપર ઉપકારજ કરવા. કે જેથી આગામી જન્મમાં પુનઃ અનેકગણું ધન મળે. વળી લક્ષમી કેઈ કેકાણે કાયમ રહી નથી અને રહેશે નહિ એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે, તેથી જે ધન સ્વાધીનમાં હોય તેમાંથી મમત્વ ઉઠાવવું એટલે છેવટે દરેક વસ્તુ ઉપરથી મમત્વ ઉતરી જાય એ સમજાવી આ ધનમદ-અધિકારની સમાપ્તિ કરવામાં આવે છે. - વનમહત્યાગ-બધિવીર. - * ધ નમદથી છકી ગયેલ મનુષ્ય વગ ઘણે ભાગે દૂધના ઉફાળાની માફક sus ઉછાળા માર્યા કરે છે પણ તે વર્ગ વિચાર નથી કે આ શરીર ક્ષણભંગુર છે માટે તે ધનવડે અનેક પરેપકાર કાર્ય કરી દેહની સકળતા સાધી લેવી જોઈએ. એમ દેહની સફળતા નહિ સાધી શકાય તે છેવટ મરણ પછી દ્રવ્ય જમીન કે બેંકોમાં પડયું રહેશે અને તેને ઉપયોગ થશે કે ગેરઉપયોગ થશે એ પિતાને જાણવામાં આવતું નથી. મનુષ્ય ધનથી ઉત્પન્ન થતા મદને ત્યાગ કર એ સમજવામાં આ અધિકારની આવશ્યક કતા માની છે. Page #446 -------------------------------------------------------------------------- ________________ વિમ . વ્યાખ્યાન સાહિત્યસરહું-ભાગ ૨ , વૈભવ દેખી રીઝાવું નહિ. ભુજંગ. કહે શું થયું જે ઘણું તું કમાયે, કહે શું થયું પૂર્ણ પૈસે જમા; અરે અંતકાળે જવું ઉછળીને, ખે રીઝને રિદ્ધિ સિદ્ધિ રળીને. ઊંચા વાસ ચેખા ચુનાથી ચણાવ્યા, તજી સર્વ તે સ્વર્ગ વાટે સિધાવ્યા; વડા વાસ જવા ન આવ્યા કરીને. રખે રીઝને રિદ્ધિ સિદ્ધિ રળીને. હોરા મેતિના હાર હૈયે ધરીને, સદા શોભતા જે ગયા તે મરીને; બની રાખ તેની ચિતામાં બળીને, રખે રીતે રિદ્ધિ સિદ્ધિ રળીને. જીતી જુદ્ધમાં રાજ જેણે જમાવ્યાં, મહા શત્રુનાં શીશ નીચાં નમાવ્યાં; પડયા તે પ્રતાપી ધરામાં ઢળીને, રખે રઝને રિદ્ધિ સિદ્ધિ રળીને. ન રાશીશ તે પુત્ર પૈત્રાદિ પામી, ન રાચીશ સૈાની લઈને સલામી; ન રાખીશ કાયા અતિ ઊજળીને, રખે રીઝતે રિદ્ધિ સિદ્ધિ રળીને. કદાપિ ન માનીશ જે દેહ મારે, ટકીને રહ્યા જેમાં જીવ તારે; નકી જાણ ત્યાંથી જશે નીકળીને, રખે રીઝતે રિદ્ધિ સિદ્ધિ રળીને. મહા સિંધુ સુદ્ધાંનું બ્રહ્માંડ મેટું, ખરેખાત જોતાં દિસે સર્વ ખેટું; ટકેલું ભલું તે જવાનું ટળીને, રખે રીઝતા રિદ્ધિ સિદ્ધિ રળીને. ઘણા વેગવાળી જુઓ કાળ ઘટી, બધું વિશ્વ તેમાં પડયું જેમ બંટી; દમી મારશે દેહુ સૈના દળીને, રખે રીતિ રિદ્ધિ સિદ્ધિ રળીને, Page #447 -------------------------------------------------------------------------- ________________ પરિપ.. ધનહુશા-અધિકાર. સચ્ચા પ્રાણિયા સૈા રસાસ્વાદ માટે, વડી આશથી વિચરે વાટ ઘાટે; મળે છે જુઆ મચ્છ ગોળી ગળીને, રખે રીતા રિદ્ધિ સિદ્ધિ રળીને. ઘણા ગંમાં તું ક્રૂ જેમ ઘેલા, દિસે શ્રાવણે સાંઢ માતા થયેલા; છકેલા ક્રૂરે શીદ સૈાને છળીને રખે રીઝતા રિદ્ધિ સિદ્ધિ રળીને થયું દ્રવ્ય ભેગું ગયું માર' વાટે, દળે આંધળી ને વળી શ્વાન ચાટે; અરે તાય સૂજે નહીં અંધળીને, રખે રીઝતા રિદ્ધિ સિદ્ધિ રળીને, અરે જીવ જો તું તને આજ આમે, દિધી દેશના શુદ્ધ દલપત્તરામે; હવે સત્ય સંભાળ આ સાંભળીને, રખે રીઝતા રિદ્ધિ સિદ્ધિ રળીને. ૪૧૫ * દેશના-ઉપદેશ.. ` ૧૦ ૧૧ ૧ર દલપત. ધનનો મદ આવવાથી મનુષ્ય સત્યતા સમજી શકતા નથી તથા પાપકમ માંધ્યા કરેછે અને અનેકની સાથે કજીઆ કરેછે. તે તેમ હું થવા સૂચના કરી તેમ ઢીવાળી પણ ન થવું તે તરફ્ ધ્યાન ખેંચવા આ ધનમત્યાગ અધિકાર પૂર્ણ કર્યાં છે. * धनहरशठ (दीवाळीयो) - अधिकार ધનહરશા એટલે દીવાળીઆ લેાકે બીજાનું ધન હરી પોતે મેાજમજા ભાગવેછે અને બીજા લેાળા કે ગરીબડા લેાકેાને પાયમાલ કરી નાખેછે તેમાંથી ખચવામાટે તેનાં વાર્તારૂપે ઉદાહરણા ટાંકી આ અધિકારમાં અતાવ્યાં છે. Page #448 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસ’ગ્રહું-ભાગ ૨ જો. ધન ન આપવામાટે બદદાનત. વીરમગામમાં એક કસ્બાતી રહેતા હતા. તેને એવી ટેવ હતી કે લેવું એવું પાછું આપવુંજ નહિ. આથી તેની શાખ ઘણીજ ઘટી ગઇ. કોઇ પાઇ ધીરે એવું રહ્યું નહિ. પ્રથમ ધીરનાર એક વાણિયાને કાંઇ હિંસામ ખાદી ા હતા. વાણિયે વારવાર ઉઘરાણી કરે પણ કસ્બાતી ગણકારે નહિ એટલે વાણિયા વીલે માઢે ચાલ્યા જાય. કસ્બાતી થયે એટલે તેની સાથે ઝાઝી ખેંચતાણ થાય તેમ નહાતુ, તેથી પટાવી ફાસલાવીને પૈસા કઢાવ્યા સિવાય ખીજો ઉપાય નહાતા, એમ બુધ્ધિવાળા વાણિયા સારી રીતે સમજતા હતા. મિયાંસાહેમને એક વખત પૂરા ખુશ મીજાજમાં જોઈ કહ્યું, મિયાં સાહેબ ! આગળના હિસાબ સમજીને ખાતું ચુકતું કશે તે સારૂ. એક વખત ખાતું ચુતું થયું તેા પછી નવેસરથી બીજી જણસ ભાવ જોઈએ તે આપવા ના નથી, દુકાન તમારી છે. જે જોઈએ તે મગાવી લેજો.” આથી પોતાને વાણિયા નવું • ધીરશે એમ લાલચમાં મિયાંભાઇ પડયા ને જાણ્યું કે જીને હિશામ પતાવી દઈશું તેા પછીથી વાણિયે પીરશે ખરા. તેથી હિસાબ કરવાની હા પાડી. ૪૧૨ નવમ વાણિયો હરખાતા હરખાતા દુકાને જઇને એ ચાર ચાડા બગલમાં ઘાલી માન્ય. આડા અવળા આંકડા મૂકી હિંસાખ ગણી કાઢી વ્યાજને ખરડા તૈયાર કર્યા, તે રૂપિયા સેા લેણા નીકળ્યા તે કહ્યા. મિયાંસાહેબ તાખાહુ અલ્લા ! ખડી ગજમકી માત! રકમ તા ભારી હૅય! લેકીન સે રૂપિયા તે તુ તેરે સ્પુસે કહેતા હૈ. તમ ક્તિને લેનેકા બિચાર હૈ? વાણિયા—કેટલા કેમ ! વ્યાજ સાથે લેણા નિકળે છે તે સે રૂપિયા એમાં કાંઇ ચાલે નહિ. હિસાબ કાડીના ને અક્ષીસ લાખની 5 આંખમાં એક રજ સમાય તા હિંસામમાં એક પાઇ પણ સમાય” "" મિયાં—અમે મનિયા, ખીમજ પૈસા! હમ મુસલમીનકુ તે હરામ હૈ. વાણિયા—તુ. ખરૂંજ તે દ્રીકશ હાયછે તા વહુ આવે છે. રૂપિયા આપ્યા છે તે વ્યાજ માગીએ છીએ. અમથા કાંઇ માગતા નથી. અમારે આમાં બીજી શી આવક છે? વાણિયાના દીકરા ધીરે એટલીજ રકમ પાછી લે તે શું ભીખ માગીને પેટ ભરે? મિયાં—દેખ તેરે હિસાબ કરના હોય તે મેં એટલું ઇસ તરહÄ કર. ખાલી શીર ીરાના મત. બીઆજ તે મેં નહિ ફૈગા. વાણિયા—( મનમાં ) ( કેટલેક વરસે માંડમાંડ હિંસામ કરવા બેઠા છે ને ખેંચતાણ કરી તે હિસાબ પડયા રહેશે. ક્રીથી આ જન્મારે તે રૂપિયા મળ કૌતુકમાળા. *** Page #449 -------------------------------------------------------------------------- ________________ રિચછેદ ધનહરશઠ--અધિકાર, ૪૧૭ ની આશા નથી જ. માટે જેમ એની મરજી હોય તે પ્રમાણે હિસાબ કરી નાખવે મક એમ ધારી તે બ ) ઠીક મિયાં સાહેબ, જેમ તમારી મરજી હોય તેમ કરે. મિયાં–અચ્છા તબ સુન, સે તે તેરે મહેસે કહેતા હૈ તે “ સેા હુવા સાઠ, આધા ગયા નાઠ; દશ દેખેંગે દશ દલાગે; ઓર દશકા દેનાબી કયા એર લેના બી ક્યા? ચલ ચલાજા, હિસાબ હો ચુકા, ઔર દેશુભી દે ચુકા. ' મતલબ કે –માંથી ચાળીશ વ્યાજના ગયા, બાકી સાઠ રહ્યા. તેમાંથી અરધા છુટના મૂક્યા એટલે ત્રીશ રહ્યા. દશ આપીશ, દશ કેઈની પાસેથી અપાવીશ, અને પછી દશજ રહ્યા. તે એમાં આપવું શું! ને લેવું શું! વાણિયે બિચારે વિસ્મિત થઈ ગયે જે આ શો ગજબ! લેણા રૂપિયા ધૂળધાણી કરી નાખે છે! એક રાતી પાઈ રેકડી તે આપતું નથી. ફક્ત રૂપીઆ વીશ આપવા કહે છે. તે પણ નશીબમાં હશે તેજ આવશે! તેથી લાઈલાજ હાઈને દુકાને જઈ બેઠે. આ વાત લઈને ન આપનાર દીવાળીઆ લેના પ્રસંગમાં કહેવામાં આવે છે. તેમ કરનાર વ્યવહારહીન થઈ આખર તેને કઈ ધીરતું નથી ને દુઃખી થાય છે. તને તે મીંઆઉ પણ તારા બાપને પણ મીંઆઉં! દમણ ગામમાં બાઘાશા નામે કઈ માટે વેપારી રહેતા હતા. તેને વેપારમાં ભારે ખોટ આવી ને ઘણે દેવાદાર થઇ ગયે, જેથી પોતાની દુકાન બંધ કરી ઘરમાં સંતાઈ રહ્યો. લેણદારે સખત ઉઘરાણું કરવા મંડયા, આટાપર આંટા ખાય પણ પત્તો લાગે નહિ. કેટલેક દહાડે લેણદારના જાણવામાં આવ્યું કે બેઘશાહ અમુક ગુપ્ત જગાએ ઘરમાં ભરાઈ બેઠે છે. તે ઉપરથી લેકેએ તેની પાસે ઉઘરાણી કરવા જવાનો નિશ્ચય કર્યો. આ વાત બઘાશાહના જાણવામાં આવ્યાથી ગભરાયે કે, હવે લેકે અહીં આવશે તેને શે ઉત્તર આપીશ? માટે તેણે પિતાની પિછાનવાળા, પણ તેના લેણદાર ધીરજલાલ શેઠની સલાહ લેવાને ઈરાદે કરી તેને પોતાની પાસે બેલા. શાશા–શેઠજી આપ જાણે છે કે, હું હાલ ઘણુ તંગ હાલતમાં આવી ૫ છું. મારે એટલું બધું દેવું છે કે રૂપીએ એક રામ મુજબ ચુકવવા જેટલી મારી પૂંજી નથી. આ૫નું જે દેવું છે તે તે હું પૂરેપૂરું પતાવીશ, પરંતુ હાલ બીજા લેણદારેની કનડગતમાંથી મોકળો કરાવે તે તમારા જેવા પ્રભુએ નહિ. એ કાંઈ ઉપાય બતાવે કે તેઓ ઉઘરાણી કરતાજ બંધ થઈ જાય. ૧ કૌતુકમાળા, ૨ અને ૫૩ Page #450 -------------------------------------------------------------------------- ________________ -~ ૪૧૮ : વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨છે. બલમ ધીરજલાલ ભાઈ તને ઈલાજ તે બતાવું પણ “ગરજ સરી છે વૈદ વેરી” એ પ્રમાણે થાય નહિ. . બેઘાશા–નાજી, એમ નહિ થાય. હું શું બેવફફ છું જે કરેલે ઉપકાર ભુલી જાઉં!! * ધીરજલાલ–તે ઠીક, સાંભળ એ બાબતને ઈલાજ કે છે. કેઇ લેણદાર ઉઘરાણીએ આવે તેને બીજે કાંઈ ઉત્તર નહિ આપતાં, “મીંઆ મીંઆઉં ?' કર્યા કરવું. એથી કરીને લેણદારે ધારશે કે, આ બિચારે માંડે થઈ ગયેલ છે. તે પડયા પર પાટુ શી મારવી?” એટલે ઉઘરાણી કરતા બંધ પડશે. આ ઉપાય બેઘાશાહને ઠીક ગમે. બીજે દિવસ થાપણ મુકનારા તથા વેપાર કરનારા તમામ લેણદારે આવી તકાજે કરી કહેવા લાગ્યા : એક વેપારી–બેઘાશા! અમારે હિસાબ ચુકાવી આપે. બેવાશા–મીઆઉં !! બીજે વેપારી–પાધરે જવાબ આપતાં કોઈ મોટું દુખે છે? રૂપિયા ગણી આપેને? બેઘાશા–મીઆઊં !! - સરાફ-મીંઆઊંવાળા! જાણ્યું તારું ડહાપણુ! બાપની મતા હતી જે રૂપિયા કથળી ભરીને લઈ ગયે હતે; લેતી વખત તે નાણાવટી થઈને આવ્યા હતા; પણ યાદ રાખ, કે રૂપિયા લીધા વગર જનાર નથી. બાઘાશા–મીંઆઊં!! કWિારે–ભલા માણસ! મેં તે થાપણ મૂકી છે એમાં શું તારૂં ખાધું પીધું છે? કઈ ઉતાવળના વખતમાં અમારા જેવા ઘર ખુણેના રૂપિયા કામે લાગતા-તે હવે બેઠાની ડાળ શામાટે તું કાપે છે? અમન ગરીબને તે આપ. બેધાશા–મીઆઊં!!! એક લેણદારને દીકરે–દીવાળીઆના દીકરા? તું સમજતો નહિ કે “આ વાંઝીયાને માલ છે તે તને પચશે”? પણ આતે પછવાડે આવડા આવડા દાંતવાળા બેઠા છીએ : તેથી તારે જીવ લેશું! માટે ઝટ દઈને રૂપિયા કાઢી આપ. બધાશા--મીઆઊં!!! પિંજા–બાઘાભાઈ, આ શે ગજબ! રૂપિયા લેતી વખતે અમને સ મણની તળાઈમાં સુઈ રહેવાનું” કહેતા હતા, ને હવે આ શું સમજવું? અમારે રાંકરેષ ને પ્રાણશેષ જવા દો ને રૂપિયા આપે બાઘાશા આઊં !!! Page #451 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ધનસુરશઠ-અધિકાર. ૪૧૯ રાંડરાંડ- અરે ભાઈ! રડી રૂએ, માંડી રૂએ, પણ સાત ભરથારી તે હેએ ન ઉઘાડે એમ હતું હશે! તમે ઘણી તરફની આવકવાળા, લાખના વેપાર કરનારા, સારી શાખવાળા થઈને આમ શું બોલે છે ? મેં મારી રાંડીરેળની થાપણ મૂકી છે, તે ઉપર મારે રંડાપ છે, માટે સારો જવાબ આપે. બધાશા–મઆઊં!!! * સેની–શેઠ તમારે પારકા ઘર ઉપર આ બધી ધામધુમ ને વેપાર શા માટે કરે પડ હતો. પિતાનું ઘર તપાસીને વાત કરવી હતી. એવું શું “સનું પહેરીએ કે કાન બૂટે.’ આ લીધા છે રૂપિયા છે તે આપવા પડશે. બાઘાશા - મીંઆG! ! ! એ–શેઠ મૂળાના પતીકા જેવા રૂપિયા ગણી આપ્યા છે ને હવે આડે જવાબ શા માટે આપે છે? લેતી વખત આપવા પડશે એમ જાણતા નહતા? ઘાશા--મીઆઊં!!! આવી રીતે જુદા જુદા લેણદારોએ અનેક પ્રશ્ન કર્યા તેને ઉતર મી આઊં” “મીઆઊં) સિવાય બીજો કોઈ બેધાશા પાસેથી મળે નહિ. તેથી તે ગાંડ થઈ ગયું છે, એમ ધારી તે બધાએ નિરાશ થઇ ઉઘરાણી કરવી બંધ કરી. ' આ લાજ બેઘાશાને શમબાણ જે થઈ પડ્ય; ઉઘરાણીરૂપી દુઃખ દુર નાશી ગયું જાણું તે ખુશી થશે. પછીથી તે લાભકારી વાત જોઈ હરામના આવેલા રૂપિયા જે મડાગાંઠવાળી બેઠે. ગમે તેમ થાય પણ “દમડી શીરકતું પણ તુજે ન છે” એવા ઠરાવપર આવી ગયે. કેટલાક દિવસ પછી ધીરજલાલ શેઠે વિચાર્યું કે, હવે તે બેઘાશાના સિઘળા લેણદારે ઉઘરાણી કરતા બંધ પડ્યા હશે માટે હવે જઈને મારા નાણું તે પકવી લાવું. આ ઉમેદથી ધીરજલાલ શેઠે બઘાશાહને ઘરે આવી પોતાના લેણ રૂપિયાની ઉઘરાણી કરતાં બેઘાશાએ “મીંઆઊં” કહું ધીર- - જલાલ શેઠ તે ચકિત થઈને કહે છે, “અરે ભલા આદમી : મને પણ મીઆઊં”!!! તને તે “મીઆ, પણ તારા બાપને પણ “મીંઆઊં,” બેઘાશાએ ઉત્તર દીધે. આથી ધીરજલાલ પસ્તાઈને વીલે મેઢે ચાલ્યા ગયે. દુનિઆમાં કેટલાક સ્વાર્થના ભુખ્યા હોય છે. પોતાના અર્થ સર્યો એટલે ઉપકાર કરનારને આંખના પાટા જે ગણે છે તેમજ જેઓ ફક્ત પિતાને લાભ તાકી બીજાનું ખરાબ કરવા ઈછે તેને “હુથના કરેલ હૈયે વાગે છે.” તે વખતે પુરો પસ્તાવો થાય છે. મળ્યા તે મીર ન માન્યા તે ફકીર. લેક રીતિ કે નીતિની, નથી જેને દરકાર; નાગે તેને જાણ, આ જગમાં નિરધાર. પ્રાણજીવન Page #452 -------------------------------------------------------------------------- ________________ ४२० વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ–ભાગ ૨ જે. નવમ. એકવખતે અકબર બાદશાહે બીરબલને પુછયું કે “બીરબલ દુનીઆમાં જે નાગ કહેવાય છે તે કેવા પ્રકારને નાગો સમજ. કેમકે કપડાં પહેરે છે છતાં તે નાગ કહેવાય છે, તે નામે હજુ મારા જેવામાં આવ્યું નથી તેથી જેવા ચાહું છું” બીરબલે કહ્યું “નામદાર! આપની ઈચ્છા છે તે, હું ગમે ત્યાંથી ખરેખર નાગ ખેલી લાશ, પરંતુ થોડા વખત લાગશે.” બાદશાહે કહ્યું કે તેની કોઈ ચિંતા નહિ.' ત્યારપછી બીરબલે નાગાને શિરોમણિ એક “લાલ” હતો, તેને બેલાવી ખાનગીમાં કહ્યું કે, હાલમાં મારા સાંભળવામાં આવ્યું છે કે, કાંઈ પૈસેટકેથી તમે જરા તંગ હાલતમાં છે માટે કહું છું કે, તમારે કઈ વાતે મુંઝવું નહિ અને જરૂર હોય તે, કાલે દરબારમાં બાર વાગે આવવું, જેથી બસે-પાંચસે રૂપિયા અપાવીશ, તેથી કેટલેક વખત ટેટુ ચાલશે પછી પ્રભુ ઘણેજ દયાળ છે. આ પ્રકારનું બેલવું સાંભળી નરેંદ્રલાલે કહ્યું કે “આપ સાહેબ અમારા જેવાની સંભાળ લેતા આવ્યા છે, એટલે વિષમ વખતે બાજી સુધારી લેવા આપ કાળજી ધરા એમાં શું આશ્ચર્ય જેવું છે? જ્યાં સુધી અમારા જેવા લાલ લેકેની પાસે નાણું હોય ત્યાંસુધી તે. નવલશાહ હીરજીના દીકરા પણ જ્યારે ખીસ્સાં ખાલી, ત્યારે તે હાલીવાલી જેવા બની ટકાના ત્રેપન શેર થઈ રખડીએ. મળ્યા તે મીર ન મળ્યા તે કકીર અને યુવા પછી તે પીર થનારા એમજ છીએ, તે છીએ, તે માત્ર તમને અને શીષ દઈશું કે ભગવત તમેને સલામત તંદુરસ્ત રાખે! બીજું તો અમે આપીએ કરીએ તેવા શું છીએ. વારૂ હવે હું રજા લઉછું અને કાલે કચેરીમાં જરૂર આવીશ. એમ કહી લાલસાહેબ રખડપટ્ટી ડીપાર્ટમેન્ટમાં પધાર્યા. બીજે દિવસે બીરબલ કચેરીમાં બેઠે હતું તે વખતે સંકેત પ્રમાણે - લેવાની વખતે સાચે વાયદો સાચવનાર લાલ આવી પહોંચ્યા અને શાહને બીરબલે ખાનગીમાં અરજ કરી કે “આ બિચારે હાલ પૈસા તરફથી તંગ હાલતમાં છે. જેથી આપ નામદાર પાસે આવેલ છે માટે ગરીબ અવસ્થામાં આવેલ પિતાની પ્રજાને સહાયતા આપી હાલત સુધારવી જેઇએ. આવું બીરબલનું બેલવું સાંભળી શાહે કહ્યું કે ભલે જ એમ હોય છે, જે રકમ એને જોઈતી હોય તે આપવા ખજાનચીને હુકમ લખી આપે. પછી નગેંદ્રલાલને લાવી ખાનગીમાં પુછ્યું કે કેટલા રૂપિઆની હાલ જરૂર છે? લાલે કહ્યું કે માત્ર પાંચશેની જરૂર છે અને તે એક માસની અંદર પાછા આપી દઈશ. તદનંતર ખજાનચી ઉપર હુકમ લખી પાંચસે રૂપીઆ અપાવ્યા. માસ થયે બે માસ થયા, પણ લાલ સાહેબ તે લમણે વાળેજ શાના ! છેવટે સીપાઈ મેકલી લાલને બોલાવી રૂપિયાની ઉઘરાણું કરી એટલે લાલે જવાબ આપે કે માફ કરજે, મારાથી મુદતસર ૧ બીરબલ બાદશાહ, Page #453 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. ધનહરશઠે–અધિકાર.. ૪૨૧ નાણુ અપાયાં નથી, પણ હવે હું માત્ર ૧૦ દિવસની અંદર વગર પુછયે આપી દઈશ, એમ કહી રજા લીધી, દશ દિવસને વાયદો કર્યો હતો, પણ તેને પાછા આપવા હોય તેને વાયદે, પણ જેને મુડીમાં આપવાજ નથી, તેને પછી વાયદાને ફાયદો શું કામ? ૧૦ દિવસને બદલે બેચાર મહિના થયા એટલે ફરી શાહને યાદી આપી કે ખલકપનાહ ! પેલે ૧૦ દિવસને વાયદે કરી ગયે હતું, પણ તેતે હવામાં ઉડી ગયે આતે દયા ડાકણને ખાય તે ઘાટ બન્યું માટે હવે તો કઠેર કાયદે અમલમાં લીધા વિના રૂપીઆ પતવાના નથી! આ પ્રમાણે બીરબલનું બેલડું સાંભળી અકબરશાહે એકદમ તે લાલને બોલાવી લાવવા હુકમ ફરમાવ્યું તેથી સીપાઈઓએ તેને લાવી હજુર આગળ રજુ કર્યો, એટલે બાદશાહ ક્રોધવંત થઈ લાલને કહ્યું કે “કેમરે! તારે વાયદા કયાં ગયો? બસ આજે રૂપીઆ આપ્યા પછી જ જવા દેવામાં આવશે. એમ કહી સીપાઈઓને કહ્યું કે આ બદમાસને તડકે બેસાડી મૂકે. સીપાઈઓ તો માત્ર હુકમની જ વાટ જોતા હતા. ખાસા મજેહના તડકામાં લાલને બેસાડી દીધા. લાલે વિચાર્યું કે આજે કમબખતી આવી પહોંચી, હવે મને છેડશે નહિ. તડકે તે પ્રાણ જાય છે, અને નાણુનાં તે ઠેકાણું નથી. કેટલાકનાં દેવાં પતવું! એમ કહી ધરતીઉપર લીટા ખેંચી છે જેનું દેવું હતું તેના તેના નામનું લીટું ખેંચ્યું એટલે ફલાણાના ૧૦૦, ફલાણાના ૪૦૦, ફલાણાના ૮૦૦, ફલાણાના ૧૪૦૦ એમ ગણતાં લીટી ખેંચતા છેવટ બાદશાહના ૫૦૦મે તેનું અને એક દરરેજ શેર અનાજનું પેટનું દેવું તેનું પણ એક લીટું ખેંચ્યું. આ સઘળે પ્રકાર શાહ ઝરે ખામાં બેઠે બેઠે નિહાળતે હેતે, લાલ સાહેબ તે લીંટા ખેંચી વિચારમાં પડ્યા, માથું ધુણાવતા ચિંતામાં તલ્લીન થયા અને છેવટે છેલ્લા સિદ્ધાંત ઉપર આવી વિચાર્યું કે, સઘળાના દેવાં છે; પરંતુ મારી પાસે હશે તો લેશે, નહિ તે લેશે શું આડી વાટની ધુળ!” એમ કહી એકપછી એક લીંટા ભુશી નાંખતાં બાદશાહના દેવાનું લીસું આવ્યું તે વખતે ઘણેજ વિચાર કર્યો પણ છેવટ તેને પણ હશે તે લેશે નહિ તે લેશે શું આડીવાટની ધુળ! શાહ શું કરશે? કેદ પુરશે. પણ તે ક્યાં સુધી ? ખાવા આપવું પડશે એટલે છેવટે થાકીન પિતાની મેળેજ કહાડી મૂકશે પણ બીજું શું કરી શકે તેમ છે? આમ વિચારી તે લીટું પણ ભુંસી નાખ્યું પણ છેલ્લું પેટના દેવાનું લીટું કઈ રીતે ભુશી શક્યો નહી, કેમકે તેનું દેવું આખ્યા વિના છુટકે જ નહોતું એટલે લાચાર. આ કામ જોઈ શાહે તેને હજુરમાં બેલાવી પુછયું કે તું શું કરતા હતા ? અને એ લીટા કહાડ્યા તથા વિચાર કરી ભેશ્યા અને એક લીટે સુંશી , શક્ય નહી એ શું? લાલે હાથ જોડીને કહ્યું કે ગરીબપરવર વાત પૂછવામાં , કશે માલ નથી, નાહક વાત કહેવાથી હું બમણે ગુન્હેગાર થઈ પડું. શાહે કહ્યું કે જે વાત હોય તે ખુશીથી કહે, તારા ગુન્હા માફ છે. આવું બાદશાહનું Page #454 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. નવમ એલવું સાંભળી પૂર્વની પેઠે સર્વ હકીકત કહી સંભળાવી, એટલે શાહ બેત્યે કે બીરબલ! આતે નાગે છે કે શું? આની પાસેથી આપણે પણ શું લેવાના હતા? બીરબલે કહ્યું કે હજુર સલામત! નાગાને જોવાની ઉત્કંઠા ધરાવતા હતા તેથી મારે આ લાલ સાહેબને રૂપીઆ આપવા પડયા છે હવે જેમ નામદારની મરજી હોય તેમ હકમ ફરમાવે. આ પ્રકારે બીરબલનું બોલવું સાંભળી શાહે કહ્યું કે “હશે? રૂપીઆની માં માલિકના પ્રતાપે ખેટ છે પણ જેને જે હતે તેને તે જે જેથી હું ઘણો જ ખુશી છું. શાબાશ છે તારી ચાતુરીને, એમ કહી ઈનામ આપી શાહ પિતાને આનંદમાં પ્રવર્યો. આવા દીવાળી આ લુચા માણસની સંગત નજ કરવી નહિતર તે આ પણને પાયમાલ કરી. આપણી જીદગીને અંત લાવે છે તેથી તેનાથી દૂર રહેવું શ્રેયસકર છે એમ બતાવી આપણી પાસે જે પરિગ્રહ હોય તેને સુમાર્ગમાં ઉપયોગ કરવા સુચવી આ નહેરઠ અધિકારની સમાપ્તિ કરી છે. - પ્રિત્યાકુળ-પાર. -- + ગ ત અધિકારમાં કહ્યું કે ધનહરશઠ-લુચ્ચાઓથી જેમ ચેતીને ચાલએક ઝાડ વાનું છે તેમ પરિગ્રહ ઉપરથી પણ મમત્વ ઉઠાવી લેવાની જરૂર છે. કારણકે પરિગ્રસ્તુને જેમ જેમ ચાહીએ છીએ તેમ તેમ તે વૃદ્ધિગત થાય છે, તેમની વૃદ્ધિમાં પ્રયત્નસાધ્ય દશ્યસુખે માનવામાત્ર ઐહિકસુખ ભલે મળે પણ તે આમુમ્બિકનાં બાધરૂપ થઇ પડે છે. પ્રાણીમાત્રને પોતાના આત્મા જેવી કઈ પણ વસ્તુ પ્રિય નથી તે જે તેમનું હિત નથી સાધી શકતે. તેમણે કહ્યું કર્યું નહિ તેમ સમજવું અને જેઓએ તેમને શાંતિ આપી છે તેજ સફળપ્રયતી છે. મેહુપાશથી આત્માને પરિગ્રહના ફસામાં નાખે તો ક્ષણમાત્ર પણ તે. મના આક્રમણથી તે નિકળી શકે તેમ નથી તથા તે વિશેષ દબાતે જાય છે અને પ્રથમથી જ ધન ગૃહક્ષેત્રાદિના વિશેષ પરિચયમાંથી કમેકમ નિમુક્ત કરવા પ્રયત્ન કરવામાં આવ્યું હોય તે તેવા અધ્યાસથી આસક્તિ રહિત બની પરમપદે પહોંચે છે. Page #455 -------------------------------------------------------------------------- ________________ +n ++++++ પરિછેદ, પરિગ્રહત્યાગગુણ-અધિકાર જ કરવું છે શાશ્રવણવિના પરિગ્રહને ત્યાગ થતું નથી તેથી શાસ્ત્રની શ્રેષ્ઠતા વર્ણવી છે. અનુસુ (૧ થી ૫). अज्ञानाहिमामन्त्रं, स्वाच्छन्यज्वरलजनम् । धर्मारामसुधाकुल्यां, शास्त्रमाहुमहर्षयः ॥ १ ॥ જ્ઞાનસાર (અશ). શબ્દાર્થ–મહર્ષિએ કહે છે કે શાસ્ત્ર છે તે અજ્ઞાનરૂપી સપને મહામંત્રી છે, સ્વેચ્છાચારી તાવને લાંઘણરૂપ છે અને ધર્મરૂપી બગીચાને વિષે સુધાનું ઝરણ છે. વિવેચન-જ્ઞાનાદિ ગુણએ કરી જે યુક્ત છે એવા છષિઓ, અનુચ્છેય જ્ઞાપક શાસ્ત્રના કરનારા આચાર્યો, અજ્ઞાનરૂપી સપ–શુદ્ધ શ્રદ્ધાનો નાશ કરીને મહા મૂછ ઉત્પન્ન કરનાર–તેનાથી ઉત્પન્ન થયેલ કુવાસનારૂપી વિષવેગને ઉતારવાને માટે પૂવોક્ત શાસ્ત્રને મહામંત્ર કહે છે. તથા સ્વછંદતા એટલે નિજ ઈચ્છાકારિપણું તે રૂપી જવર તેને નાશ કરવાને લાંઘણરૂપ કહે છે, ધર્મ એટલે નિજ સ્વભાવ અને મેક્ષના ઉપાયનું સેવવું તે આરામ-બગીચે, તેને વિષે અમૃતનું ઝરણુ– નીક છે એમ કહે છે. ૧. મેક્ષ મેળવવાની સડક. यदा सर्वम्परित्यज्य, निःसङ्गो निःपरिग्रहः । निश्चिन्तश्चाचरेद्धम, ब्रह्म सम्पनते तदा ॥२॥ પુરા. જયારે તમામ છોડીને નિઃસંગ, પરિગ્રસ્તુરહિત, ચિંતા વગર ધર્મનું આચરણ કરે ત્યારે બ્રહ્મ (મેક્ષ) ને પામે છે. ૨. મનુષ્યને બાંધનાર દશ પરિગ્રહ क्षेत्रं वास्तु धनं धान्यं, कुप्यं शयनमासनम् । द्विपदः पशवो भाण्डा, बाह्या दश परिग्रहाः ॥३॥ ખેતર વાડી, વાસ્તુ (ઘર), ધન, ધાન્ય, કુષ (ત્રાંબા વિગેરેનું નાણું), શયન, આસન, મનુષ્ય, પશુઓ અને વાસણે એ દશ બહારના પરિ ગ્રહે છે. ૩. Page #456 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસગ્રહ ભાગ ૨ જો સુખ તથા દુઃખની પ્રાપ્તિની સમજણ, क्केशाय विस्तराः सर्वे, संक्षेपास्तु सुखावहाः । परार्थं विस्तराः सर्वे, त्यागमात्महितं विदुः ॥ ४ ॥ તે સઘળાઓને વિસ્તાર ક્લેશ આપે છે અને સક્ષેપ (ઓછા કર્યાં હાય તે ) સુખ આપે છે તેમને વિસ્તાર પરાયા હિતને માટે છે અને ત્યાગમાં પેાતાનું હિત જાણવું. ૪. પ્રયાજન જેટલા પરિગ્રહ રાખવા. ૪૪ गोशतादपि गोक्षीरं, मानं मूढशतादपि । મન્દિર મસ્થાન, રોવાઃ પરિવ્રાઃ ॥ ૬ ॥ सूक्तिमुक्तावली. નિમ્માહી સુખી. ૩૫ઞાતિ (૬–૭). નવમ સેંકડા ગાયમાંથી પણ ગાયના દુધની જરૂર છે, સેકડા મૂખાંમાંથી પણ એક માન આપે તે ખસ છે, આખા ઘરમાં એક ખાટલાની જગ્યા જરૂરની છે માટે બાકીનું જે વધારવામાં આવે તે બીજાને માટે પરિગ્રહ જાણવા. સારાંશ-દૂધની જરૂર હોય તા એક ગાય કરતાં વિશેષ ગાયૈાની ખટપટમાં પડતું નિહ. તેમ પેાતાને માનની જરૂર હોય તે એક મૂઢ પુરૂષ માન આપે તે તેનાથી સતાષ માનવે. વધારે માનની ખટપટમાં મચ્યુંરહેવું નહિ. ખાટલા જેટલી જગ્યા મળે તેા મહેલ કે હવેલી રચવાની ઉપાધિમાં પડવું નહિ. કહેવત છે કે “ આજે પુળે ઝાઝી જાળ.” પ. मोहव्यतीतस्य नरस्य यत्सुखं, न तत्सुखं केशवशक्रचक्रिणाम् । कृताङ्गरागस्य हि शल्यभाजिनोः, न तत्सुखं यद्वतशल्यके जने ॥ ६ ॥ નિર્માહી પુરૂષને જે સુખ છે તે સુખ વિષ્ણુ, ઇંદ્ર અને ચક્રવતી રાજાને પણ નથી કારણકે જેવું સુખ શલ્ય (કાંટાદિ) રહિત મનુષ્યને થાયછે તેવું સુખ ચંદનનુ લેપન કર્યા છતાં શલ્યવાળાને થતું નથી. ૬. પરિગ્રહની સીમા હાવી જોઇએ. धनेषु धान्येषु हलेषु वास्तुषु, स्वर्णेषु रूप्यद्विचतुः पदेषु च । कुप्येषु मोहान्नवधा परिग्रहस्तस्य प्रमाणं विदधीत धीनिधिः ॥ ७ ॥ नरवर्मचरित्र. Page #457 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. પરિગ્રહગ્રહણુદેષ-અધિકાર. ૪૨૫ ધનમાં, ધાન્યમાં, ક્ષેત્રમાં, ઘરમાં, સેનામાં, રૂપામાં, મનુષ્યમાં, પશુએમાં અને તામ્રદિધાતુઓમાં મેહ થવાથી નવ પ્રકારે પરિગ્રહ (વૃદ્ધિગત) થાય છે માટે વિદ્વાને તેમનું (મેહ નષ્ટ થવા માટે પ્રમાણ બાંધવું જોઇએ. ૭. ત્યાજ્ય વસ્તુમાં મેહ ન કર. शार्दूलविक्रीडित. साम्राज्यङ्कथमवाप्य सुचिरात्संसारसारम्पुन स्तत्त्यक्त्वैव यदि क्षितीश्वरवराः प्राप्ताः श्रियं शाश्वतीम् । खम्पागेव परिग्रहान्परिहर त्याज्यान गृहीखापि ते, माभू तिकमोदकव्यतिकरं सम्पाद्य हास्यास्पदम् ॥ ८॥ __ आत्मानुशासन. ઉત્તમ રાજાઓ ઘણી મહેનતે સંસારમાં સારરૂપ રાજ્યાદિ પ્રાપ્ત કરીને પાછા તેમને છેડીને શાશ્વતી (અચલ) લક્ષ્મીને પામ્યા છે (અર્થાત્ મોક્ષ સુખ મેળવ્યું છે, તેથી હે ભાઈ તું!” તજવા લાયક પરિગ્રહોને ગ્રહણ કરીને તારા ભૌતિક (નાશવંત) માં પ્રીતી મેળવીને હાસ્યનું સ્થાન ન થા. ૮. કેટલાક પુરૂષે એમ માને છે કે સંસારી વસ્તુઓ ભેગવ્યા વિના વૈરાગ્યની પ્રાપ્તિ કે પરિગ્રહત્યાગ થતું નથી. એમ માનવામાં ખરેખર સમજણ ફેર જણાય છે કારણકે અનુભવ મેળવવાથી સત્ય ખબર પડે છે એ વાત તે નિર્વિવાદ છે પણ અનુભવ ન મેળવ્યું હોય તે પણ શાસ્ત્રશ્રવણ તથા મને હાત્માના વચનદ્વારા પણ જ્ઞાન મળવા સંભવ છે. એક અંધારે કુવે છે તેમાં પુષ્કળ કાંટા રહેલા છે તેમાં અનેક ઝેરી પે ફર્યા કરે છે તેમાં દૂરથી જોવાને લીધે જ્ઞાન થાય છે કે એ કુવામાં જવાથી જરૂર સુખની હાનિ છે એ દેખીતું જણાઈ આવે છે છતાં તે જ્ઞાન મેળવવા અનુભવની જરૂર નથી. તે પ્રમાણે ભેગ ભેગવ્યા વિના વિષયેને ત્યાગ કરવામાં આવે તે ખરેખર રીતે બહુજ ઉત્તમ છે એ સમજાવી હવે પરિગ્રહગ્રહણ કરવામાં દેષ છે તે બતાવવા આ પરિગ્રહત્યાગગુણ અધિકારની સમાપ્તિ કરી છે. છે. વિષ-થિવી. - જેમ જેમ લોકોની પરિગ્રહમાં આસક્તિ વધતી જાય તેમ તેમ તેમના as અનુયાયી નિંદા, વેર, ઈર્ષા, દંભ,મેહ, માન વિગેરે એકઠા થઈ મનુ ૫૪ Page #458 -------------------------------------------------------------------------- ________________ મ - વ્યાખ્યાન સાહિત્યસબ્રહ-ભાગ ૨ જ.. ધ્યને પિતાને વશ થયેલે જાણી અર્ધગતિએ પહોંચાડે છે. કેટલાક રાજા મહારાજાઓ અને રૂષિ મુનિઓ પણ પરિગ્રહના પંઝામાં પડી પતન પામી પિતાનાં પ્રાકકૃત પુણ્યાને પરવારી બેઠા છે. મનુષ્ય એક બંધનમાં બંધાણે હોય તે છૂટ અશક્ત છે, તે આ પરિગ્રહ તે નવ અથવા દશરૂપે જુદાં જુદાં બંધનનાં સાધનવાળે છે માટે દૂર રહેવું તેજ ઉત્તમ છે. જે તેના ઝપાટામાં કોઈ ફસાય તે તેને છુટું થવું બહુ જ મુશ્કેલ છે. સંયમીને પણ પરિગ્રહ ડુબાડે છે. મનુષ્ય (૨ થી ૩). यानपात्रमिवाम्भोधौ, गुणवानपि मज्जति । परिग्रहगुरुवेन, संयमो जन्मसागरे ॥ १ ॥ સ્થાપિ. સમુદ્રમાં માલને બે વિશેષ થવાથી યાનપાત્ર (વહાણ) ગુણવાળું (દેરડાવાળું) છતાં પણ ડુબી જાય છે તેની માફક ગુણવાન પણ સંયમી સં. સાર સાગરમાં પરિગ્રહના ગુરૂત્વ (બેજા) થી ડુબે છે. ૧. પરિગ્રહ દુખદાયક છે. क्रीडोद्यानमविद्यानां, वारिधिर्व्यसनाम्भसाम् । कन्दस्तृष्णामहावल्लेरेक एव परिग्रहः ॥२॥ - એક પરિગ્રહુજ અવિદ્યા (અજ્ઞાન) ને માટે કીડાનો (વિહારને) બગીચે છે, વ્યસન (દુઃખ) રૂપી પાણીને સમુદ્ર છે અને તૃષ્ણારૂપી મહાવલીને ઘણા વિસ્તારથી ઝાઝું દુઃખ. યથા યથા મદત્તાત્રે, વિરતા યથા કથા | तथा तथा महहःखं, मुखं च न तथा तथा ॥३॥ ભૂમુિwાવર્ચી. જેમ જેમ કુટુંબાદિકમાં આસક્તિ વધારાતી જાય અને જેમ જેમ પરિગ્રહને વિસ્તાર થતું જાય તેમ તેમ દુઃખ વધતું જાય છે અને સુખ ઘટતું જાય છે. ૩. Page #459 -------------------------------------------------------------------------- ________________ ४२७ પરિ છે. પરિગ્રહગ્રહણદોષ-અધિકાર. ૪૨૭ જે પરિગ્રહ તે આરૂઢને પતિત કરનારૂં સાધન છે. વગ્રા. શાસ્ત્રી શ્રીમતાં નશા, શ્રીવાસુદેવાતવાવો | श्रीकोणिकश्रेणिकभूमिनाथौ, जातौ विसंवादपदं हि लोभात् ॥ ४ ॥ नरवर्मचरित्र. બાહુબલી રાજા તથા શ્રી ભરતરાજા, શ્રીવાસુદેવ અને પ્રતિવાસુદેવ, શ્રીકેણિક અને શ્રેણિક વિગેરે રાજાએ લેભથી પતન પામ્યા છે. ૪. ધનભનું અનર્થકારિત્વ. . માર્જિની. कलहकलभविन्ध्यः क्रोधगृध्रश्मशानं । व्यसनभुजगरन्ध्र द्वेषदस्युप्रदोषः । मुकृतवनदवाग्निमार्दवाम्भोदवायु नयनलिनतुषारोऽत्यर्थमर्थानुरागः ॥ ५ ॥ જે અતિશય ધનમે છે, તે કલહરૂપી બાલહસ્તીને વિંધ્યાચળરૂપ છે, ક્રોધરૂપી ગધપક્ષને શમશાનતુલ્ય, વ્યસનરૂપી સપને રહેવાના દર (૭) રૂપ, ષરૂપી ચારને સંધ્યાકાળતુલ્ય, પુણ્યરૂપી વનને દાવાનળ તુલ્ય, કમળતારૂપી વાદળાંને વાયુતુલ્ય, અને ન્યાયરૂપી કમળને હિમતુલ્ય છે. સારાંશ—ધનની મમતાથી કલેશ, ક્રોધ, વ્યસન તથા ઠેષ ઉત્પન્ન થાય છે અને પુણ્ય, સરલતા તથા નીતિ નાશ પામે છે. પ. પરિગ્રહ દુઃખકર, શાર્દ્રવિત્રીતિ (૬ થી ૮). कालुष्यं जनयन् जडस्य रचयन् धर्मद्रुमोन्मूलनं, क्लिश्यनीतिकृपाक्षमाकमलिनी.भाम्बुधिं वर्धयन् । मर्यादातटमुद्भुजन् शुभमनोहंसमवासं दिशन , જિં ન વાનપૂ. મઢ જતા | ૬ | Page #460 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ -ભાગ ૨ જો. - નવમ વૃદ્ધિ પામેલ એવા નદીના પૂરની માફક શું પરિગ્રહ કલેશકર નથી? અર્થાત કલેશકર છે. - જેમ નદીનું પૂર પાણીને ઓળી નાખે છે, કાંઠા ઉપરના વૃક્ષને મૂળમાંથી ખેંચી કાઢે છે, કમળને પીડે છે, સમુદ્રને વધારે છે, કાંડાને ભાંગી નાખે છે, અને હંસને ઉડાવી મૂકે છે; તેમ પરિગ્રહ મૂખને કલેશ ઉત્પન્ન કરે છે, ધમને ઉખેડી નાખે છે, નીતિ, કૃપા, ક્ષમાને પડે છે (નાશ કરે છે), લેભને વધારે છે, મર્યાદાને મૂકાવે છે અને શુભ ધર્મસ્થાન કરનારું જે મન તેને પરદેશ ગમનનુખ કરે છે. ૬. તથા– प्रत्यर्थी प्रशमस्य मित्रमधृतेर्मोहस्य विश्रामभूः, - पापानां खनिरापदां पदमसद्ध्यानस्य लीलावनम् । व्याक्षेपस्य निधिर्मदस्य सचिवः शोकस्य हेतुः कलेः, केलीवेश्म परिग्रहः परिहतेयोग्यो विविक्तात्मनाम् ॥ ७ ॥ વિવેક મનુષ્યએ પરિગ્રહ તજ એ છે, કારણકે પરિગ્રહ શાંતિને શત્રુ છે, અસંતેષને મિત્ર છે, મેહનીયમનું વિશ્રામ સ્થાન છે, પાપિની ખાણ છે, દુઃખનું સ્થાનક છે, રૌદ્રધ્યાનનું ક્રીડાવન છે, વ્યાકુળપણાને ભંડાર છે, અહંકારને પ્રધાન છે, શકનું કારણ છે અને કજીઆને રમવાનું ઘર છે. ૭. વળી— बहिस्तृप्यति नन्धनरिह यथा नाम्भाभिरम्भानिधि स्तद्वन्मोहघनो घनैरपि धनैर्जन्तुर्न सन्तुष्यति । न खवं मनुते विमुच्य विभवं निःशेषमन्यं भवं, यात्यात्मा तदहं मुधैव विदधाम्येनांसि भूयांसि किम् ॥ ८ ॥ सिन्दूरप्रकर. જેમ કાઠથી અગ્નિ શાંત થતા નથી અને પાણી વડે સમુદ્ર તૃપ્તિ પામતે નથી, તેમ ઘણેજ મેહિત મનુષ્ય પુષ્કળ દ્રવ્યવડે સંતોષી બનતો નથી વળી તે જીવ સઘળું દ્રવ્ય છેડીને બીજે જન્મગ્રહણ કરે છે (તેથી પૂર્વનું દ્રવ્ય સઘળું પડયું રહે છે, છતાં હું શા માટે આ વૃથાપા કરું છું એમ તે જીવાત્મા વિચારિતે નથી. ૮. Page #461 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. પરિગ્રહગ્રહણદોષ-અધિકાર. ४२८ અતિ પરિગ્રહથી થતું દુઃખ મગધ દેશવિષે રાજગૃહી નગરીમાં છે. જો છે તેની ચલણ નામે રાણી છે. એકદા ભાદ્રપદ માસમાં ચલણ રાણી રાની સાથે ગોખમાં બેસી વૈભારગિરિ સામું જોવા લાગ્યાં. ત્યાં અનેક નિર્ઝરણાં વહે છે, ઠામ ઠામ દદુરસ્વર થઈ રહ્યા છે, બાપયા બેલી રહ્યા છે, મોર નૃત્ય કરે છે, પાણીના વહેતા પ્રવાહ નદીમાં સમાતા નથી. એ અવસરે કઈ એક પુરૂષને નદી પ્રવાહની માહથી મોટી મહેનતે કાષ્ઠ કાઢતાં ચલણએ દૈઠે, તેથી મનમાં વિષાદ કરતી રાજા પ્રત્યે બેલી કે હે સ્વામી ભરિયાને સહુ કો ભરે, વઠાં વરસે મેહ, સધન સનેહા સહુ કરે, નિર્ધન દાખે છે. એ ઉખાણ જે જગમાં કહેવાય છે, તે સાચો છે. રાજાએ પૂછ્યું કે કેમ? તે વખતે રાણીએ કહ્યું કે હે સ્વામી! એ એક દરિદ્ર પુરૂષ છે તેને ઉદર ભરવું કઠણ છે. એણે પરભવે પુણ્ય કર્યું નથી માટે તમે સર્વને દાન આપે છે પણ એવા દુઃખીને કાં દેતા નથી? તે વખતે રાજાએ સેવક મોકલી તેને તેડાબે, તે પણ આવી નમસ્કાર કરી ઉભા રહ્યા. રાજાએ કહ્યું કે હે પુરૂષ! તું દુઃખિત થઈ કાષ્ઠ કાપે છે, માટે દુઃખ નહિ ભગવ. તેને જોઈએ તે હું આપું. તેણે કહ્યું કે હે સ્વામી! હું મમ્મણનામે વાણું છું. મને બે બળદ જોઈએ છીએ. તેમાં એક તે મેળવ્યો છે પણ બીજાને મેળવવામાટે ઉદ્યમ કરું છું. રાજાએ કહ્યું કે અમારે ઘેર હજારે બળદ છે, તેમાં જે સારે હોય, તે તું લે. વણિક બેલ્યો કે મારે બળદીઓ અન્ય જાતિના છે, તમારા તેવા નથી અને મને તે મારા બળદ જેજ બળદ જોઈએ! તે સાંભળી તેના બળદને જોવા માટે રાજા તે વણિકને ઘેર આવ્યા, ઘરમાં અત્યંત સમૃદ્ધિ દીઠી તથા સુવર્ણમય નજડિત એક બળદ દીઠે. તે જોઈ રાજા વિસ્મય પામ્યું અને તે સર્વ સમાચાર રાણને જઈ કહ્યા. ચેલણા પણ ત્યાં બળદ જેવા સારૂ આવી, બળદ જોઈને મમ્મણ પ્રત્યે બેલી. એવાં લાકડાં કાપવાથી તારે એ વૃષભ કેમ પ્રાપ્ત થશે? તે બોલ્યા કે એવાં વૃષભને અર્થે મેં સમુદ્રમાંહે પ્રવહણ પૂયો છે. પરદેશમાં એ લાકડાં વેચીને તેનાં નાણાં તથા રત લઈ આ વીશ. તમાંથી વૃષભ આવશે. એ કાષ્ટ જે છે, તે બાવનાચંદન છે, એને મર્મ જે પરીક્ષક હેય, તેજ જાણે. હું પણ બીજા કેઈને શીખવતો નથી. પછી રાજા રેણુ તેને લેભને વિચાર જાણી વિષાદ કરતાં પાછાં ઘેર આવ્યાં. હવે તે મમ્મણ શેઠ અતિ લેભના વાથી આત્ત ધ્યાન કરતે વિપત્તિ પામતો અપૂણ મનેજ મરણ પામી તિર્યંચાદિકને વિષે ઘણું ઘણું ભવપત ભયે, એમ જાણી ભવ્ય જીવે પરિગ્રહની વિરતિ કરવી. Page #462 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસ‘ગ્રહ—ભાગ ૨ જો. નવમ જો માણસ ધારે તેા પરિગ્રહવડે અનેક ઉપકાર કરી પેાતાના આત્માને દુ:ખમય સંસારમાંથી ખેંચી લેછે તેમ ન કરતાં જે પરિગ્રહમાં લુબ્ધ થાય તે જાણવું કે તે સંસારમાં ડુમતા જાયછે. તેથી પરિગ્રહમાં મુખ્ય જે ધન વ ર્યું છે તેમાંથી મમત્વ ધીમેધીમે ખેંચી લેવું. એ અતાવવા આ પરિગ્રહ ગ્રહદોષનામે અધિકાર પૂર્ણ કર્યા છે. * → ધનમમવમોચન–ધાર. ~~ 自小 ધન તે કોઇ મનુષ્યની સાથે મૃત થયા પછી ચાલતું નથી તાપિ તેના ઉપર દરેકને એટલી મ્હોટી મમતા હાયછે કે મરણની છેલ્લી ઘડી સુધી તે મમતા મૂકી શકાતી નથી એટલે દુનિયાના મનુધ્યે સમજેછે કે“ સંમીજીને નયનયોને ફિનિવૃતિ ” ૪૩૦ અર્થાત્ આંખા વીંચાતાં કંઇ પણ પાતાની ખાતર નથી. તેપણ તેના મમત્વને મૂકી શકતાં નથી એટલે પડિત હા કે મૃખ, સુખી હા કે દુઃખી, શેઠ હા કે ચાકર, રાજા હા કે રંક પણ દરેકને ધનઉપર એકસી મમતા હોયછે. ખાબતનું યત્કિંચિત્બોધન કરવાસારૂં આ અધિકાર આરંભાય છે. આ મમત્વના આધાર સંગઉપર નથી પણ મનઉપર છે, अनुष्टुप् . निःसंगोऽपि मुनिर्न स्यात्समूर्द्धः सङ्गवर्जितः । યતો મૂશ્કેવ તત્ત્વજ્ઞ, સમૂતિઃ પ્રતિતા // ? // ન્યાવિ. મુનિ સંગરહિત હાય તેપણ જ્યાંસુધી તેને મૂર્છા (મમત્વ) છે, ત્યાં સુધી નિ:સંગ થઈ શકતા નથી. કારણકે તત્ત્વજ્ઞ પુરૂષાએ મૂર્છાનેજ સોંગનું ઉત્પત્તિ સ્થાન કહ્યું છે માટે મનને વશ રાખવું જોઇએ. ૧. ધન ઐહિક અને આમુષ્મિક દુઃખ કરનાર છે. इन्द्रवज्रा. यानि द्विषामप्युपकारकाणि, सर्पान्दुरादिष्वपि यैर्गतिश्व | शक्या च नापन्मरणामयाद्या, हन्तुं धनेष्येषु क एव मोहः ॥ २ ॥ Page #463 -------------------------------------------------------------------------- ________________ પછે. ધનમમ વાચન-અધિકાર. જે પૈસા શત્રુને પણ ઉપકાર કરનારા થઈ પડે છે, જે પૈસાથી સર્પ, ઉદર વિગેરેમાં ગતિ થાય છે, જે પૈસા મરણગ વિગેરે કેઈપણે આપત્તિઓ દૂર કરવાને શક્તિમાન નથી તેવા ૫સા ઉપર તે મેહ શો? ભાવાર્થ-વ્યવહારમાં પૈસાદારને આસમાનમાં ચઢાવી દેવામાં આવે છે કે સર્વે દાનમાત્રથને “વસ વિના નર પશુ? વિગેરે. આવા વ્યાવહારિક વાક્ય કેટલે અંશે આડે માગે દેરનારાં છે તે અત્રે બતાવે છે. પ્રથમ પદમાં બહુ સરસ ભાવ બતાવ્યો છે. શત્રુ ધન લુંટી જઈ અને તેજ ધનથી બળવાન થઇ તારી સામે તે વાપરે છે. પરશુરામે મહાસંહાર કરી નક્ષત્રી* કરેલી પૃથ્વી અને દેલત સર્વ સુભમને ભેગ પડયાં. પ્રતિવાસુદેવે મહેનત કરી ત્રણ ખંડનું રાજ્ય એકઠું કરે છે તે વાસુદેવના ઉપભોગમાં આવે છે અને પ્રતિવાસુદેવનું ચક તેનું પિતાનું જ માથું છેદે છે. આવી રીતે આ પણા પૈસાથી આપણે શત્રુ પણ બળવાન થઈ શકે છે. બહુ લોભી પ્રાણીઓ મરણ પામ્યા પછી તેના ધનઉપર સર્પ કે ઉંદર થાય છે. એવી વાત આપણે શાસ્ત્રમાં વારંવાર વાંચીએ છીએ. આ ભવમાંજ નહિ પણ પરભવમાં પણ આટલું દુ:ખ દેનાર અને નીચ જાતિમાં (તિર્યંચમાં) ગમન કરાવનાર પૈસાને માટે શું કહેવું અને તેના પર મેહ કે કરે, તે વિચારવા જેવું છે. - રાજા, ચકવતી અને આખી દુનિયાને માથે લેનારા બીજા શરવીરે ચાલ્યા ગયા ત્યારે તેઓના પૈસા એ તેઓને અને મોટા ધવંતરી વૈદ્યો કે ડાકટરે પણ બચાવી શક્યા નહિ. મેટા ધનવાને માંદા પડે છે ત્યારે તેઓને અસાધ વ્યાધિમાંથી પૈસા બચાવી શકતા નથી, તેમ બીજી આપત્તિમાંથી બચાવવાને પણ ધન સમર્થ નથી. આવી રીતે શારીરિક તેમજ માનસિક, ઐહિક તેમજ આમુમ્બિક અનેક દે નું મૂળ પૈસા છે તેથી તે પરમેહ કેમ કરે અને તેવા પૈસાથી આશા શી રાખવી? નંદરાજાની સેનાની ડુંગરીઓ પણ અંતે કાંઈ કામમાં આવી નથી એ ધ્યાનમાં રાખવા જેવું છે. ૨. ધનથી સુખકરતાં દુખ વધારે છે. ઉપનાતિ. ममत्वमात्रेण मनःप्रसादसुखं धनैरल्पकमल्पकालम् । आरम्भपापैः सुचिरं तु दुःखं, स्यादुर्गतौ दारुणमित्यवेहि ॥३॥ * ક્ષત્રિયરહિત. Page #464 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહુ—ભાગ ૨ જો. નવમ આ પૈસા માશ છે એવા વિચારથી મનપ્રસાદરૂપ થાડું અને થોડા વખતનું સુખ પૈસાથી થાય છે પણ આરંભના પાપથી દુર્ગતિમાં લાંખા વખત સુધી ભયંકર દુઃખ થાયછે; આ પ્રમાણે તું જાણું. વિશેષા— “ આ ઘર મારૂં, આ ઘરેણાં મારાં, વટાવ ખાતામાં આટલી રકમ જમે છે તે મારી છ એવાં માની લીધેલાં મારાપણાના સમત્વથી મન જરા પ્રસન્ન થાયછે અને તેવી મનની પ્રસન્નતામાં આ જીવે સુખ માનેલ છે, વાસ્તવિક સુખને અનુભવ ન હોવાથી આમાં સુખ લાગે છે પણ સુખ નામનું છે. મનની શાંતિમાં જે સુખ અતાવ્યું છે તે સુખ આગળ આની કાંઇ ગણતરી પણ નથી. વળી આ સુખ બહુ થાડા વખત રહે છે. હાલ મનુષ્યનું બહુત સો વર્ષનું આયુષ ગણીએ તે અનતકાળની પાસે તે લેખામાં નથી, વળી આટલા અલ્પ સમયમાં આરભાદ્દિવડે દ્રવ્ય મેળવીને જે સુખ મેળવવા પ્રયત્ન કરીએ તેને પરિણામે અસંખ્ય વ સુધી નારકી અને નિગેાદનાં દુઃખા ખમવાં પડે છે, ધર્માદાસગણી કહી ગયા છે કે જે સુખની પછવાડે દુઃખ હોય તેને સુખ કહી શકાયજ નહિ ’ આ સંસારમાં પણ પચાસ વર્ષ સુધી ગૃહસ્થસ્થિતિમાં રહેલા માણસ પછવાડેનાં પાંચ વર્ષ જો દુઃખી થાય છે તે તેનું પ્રથમનું સુખ કાંઇ ગણુતરીમાં પણ આવતું નથી. પૈસાથી સુખ કેવું અને કેટલુ છે તેની ફીલસુી જાણ્યા પછી તેને ચેાગ્ય લાગે તે તેનાપર મેાહુ કરજે. કેટલીક ખાખતમાં પ્રાકૃત——લેકપ્ર વાડુથી ખેંચાઇ જવું ચેગ્ય નથી. દુનિયા જે દ્રવ્યવાનેને મહા સુખી ધારતી હોય તેના અંતઃકરણને જઇને પૂછ્યું કે તેને ખરૂં સુખ છે ? દુનિયાના પાકા અનુભવીએ કહેછે કે પૈસાથી એકાંત ઉપાધિ છે, સુખ હોય તેા સતેષમાંજ છે અને ચાલુ સ્થિતિને તાએ જ મનને આનદમાં રાખવું એજ સુખ મેળવવાના ઉપાય છે. આકી તે રા જરાસધ અને ધવળ શેઠનાં ચિરત્રાના વિચાર કરવા, જેથી સુખનું ખરૂં તત્ત્વ સમજાઇ જશે. 3. ધર્મ નિમિત્તે ધન મેળવવુ' યુક્ત છે. ન્દ્રવા. द्रव्यस्तवात्मा धनसाधनो न, धर्मोऽपि सारम्भतयातिशुद्धः । निःसङ्गतात्मा त्वतिशुद्धियोगान्मुक्तिश्रियं यच्छति तद्भवेऽपि ॥ ४ ॥ ૪૩૨ अध्यात्मकल्पद्रुम. ધનના સાધનથી વ્યસ્તવ સ્વરૂપવાળા ધર્મ સાધી શકાય છે, પણ તે આરભ યુક્ત હોવાથી અતિ શુદ્ધ નથી ; જ્યારે નિઃસંગતા સ્વરૂપવાળે! ધર્મ અતિ શુદ્ધ છે અને તે તેજ ભવમાં પણ માક્ષલક્ષ્મી આપે છે. Page #465 -------------------------------------------------------------------------- ________________ પરિશદ, ધનમમમોચન--અધિકાર ' વિશેષાર્થ–વિવિધ પ્રકારની પૂજા, બિંબપ્રતિષ્ઠા, સ્વામી વાત્સલ્ય, મંદિર ચણાવવાં, ઉપાશ્રય કરાવવા વિગેરે દ્રવ્યસ્તવ કહેવાય છે. દ્રવ્યની મદદથી આ પ્રકાર બહુ સારી રર્તિ સાધી શકાય છે. પુણ્યશળક્ટ મળલ - મીને ઘમમાગે વ્યય કરી મડાપુ પાર્જન કરે છે. ગ્રંથકાર કહે છે કે આ પ્રકારના ધર્મમાં પણ આરંભ થાય છે, કારણકે ષકાય છરનું મન થાય છે તેથી આ પ્રકારને ધર્મ અતિ શુદ્ધ નથી. ધ્યાન રાખો કે અતિ શુદ્ધ નથી, શુદ્ધ તે છે જ; પણ તે ધર્મ કરવાને નિમિત્તે દ્રવ્ય મેળવવું યુક્ત નથી. હરિભદ્ર સૂરિમહારાજાએ પણ અષ્ટકમાં કહ્યું છે કે धर्मार्थ यस्य वित्तहा, तस्यानीहा गरीयसी । જ્ઞાના િપય, તૂરાનં વાન્ ધર્મને માટે પૈસા મેળવવાની ઈચ્છા કરવી તેના કરતાં તેની ઈચ્છા નજ કરવી એ વધારે સારું છે. પગે કાદવ લાગ્યા પછી તેને બ્રેઈને સાફ કરવા કરતાં દરથી કાદવને સ્પર્શ નજ કરવો, એ વધારે સારું છે.” બાકી મળેલ દ્રવ્યનો તે ધર્મમાજ વ્યય કર. આ ભાવ આવતા આઠમા કથી સ્પષ્ટ થશે. દ્રવ્યસ્તવ યુક્ત ધર્મથી લાંબેકાળે મુક્તિ મળે છે ત્યારે નવવિધ પરિગ્રહથી નિઃસંગ થયેલા છે તેજ ભવમાં જન્મજરામરણરહિત અશ્રુતપદ પ્રાપ્ત કરે છે. નિઃસંગતા વરૂપવાળે ધર્મ અતિ શુદ્ધ છે. કહેવાનો મતલબ એ છે કે ધર્મનિમિતે ધન મેળવવા વિચાર કરે નહિ. પુનરાવર્તન કરીને કહેવામાં આવે છે કે આ લેકને ભાવ બરાબર વિચારે. દ્રવ્યસ્તવને જરા પણ નબળું પાડવાનો વિચાર ગ્રંથકર્તાને નથી, પણ ધર્મમાં પ્રધાનતા નિઃસંગતાની જ છે. દ્રવ્યસ્તવથી મોક્ષ લાંબે કાળે પ્રાપ્ત થાય છે, પરંતુ તેથી મોક્ષમાર્ગ તે છેજ. - મેક્ષ પ્રાપ્ત કરવાના અનેક ભાગ હોય છે, તેમાંના કેઈ લાંબા, કઈ વાંકાચુંકા અને કેઈ સીધા-સરલ હેય છે. જેમ આપણે મુંબઈથી સુરત જવું હોય તે ગ્રાંટરોડથી બેસીને સીધા પણ જવાય અથવા દરિયામા જવાય અથવા બીજા અનેક આડા માર્ગે જવાય; જેમકે પ્રથમ કરાંચી જાય, ત્યાંથી જાફરાબાદ થઈ ગેરવે આવી ભગવાડાંડીએ જઈ ત્યાંથી સુરત જાય; એ પ્રમાણે મોક્ષમાર્ગ કેટલાકને સીધે પ્રાપ્ત થાય છે અને કેટલાક નકામા ચક્કર લે છે. દ્રવ્યસ્તવ એ પ્રમાણે તે મોક્ષમાર્ગ તરફજ છે, તેનું સુકાન બરાબર દિશામાં મૂકાયેલું છે, માત્ર તે લાંબે માગે છે પણ વિમાગ કે અપમાર્ગ નથી. દ્રવ્યસ્તવન નરમ પાડવાની કેટલીક વાર વિચારણા જોવામાં આવે છે અને ખાસ કરીને કાંઈક શરમથી અને કાંઇક અવકાશના અભાવથી આ કાળમાં તે વૃત્તિ વિશેષ દેખાતી જાય છે જ્યારે અગાઉના વખતમાં તેજ વૃત્તિ ઓળઘાલ ૫૫. Page #466 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંભ્રહ ભાગ ૨ નવમ અધ્યાત્મીઓ તરફથી બહાર પડતી હતી; તેથી અત્ર તે બાબતનું વસ્તુ સ્વરૂપ શું છે તે બતાવવાનો પ્રયાસ કર્યો છે. કેટલાક માણસે અન્યાય કે અપ્રમાણિકપણાથી દ્રવ્ય મેળવતાં વિચાર કરે છે કે પિસા મેળવીને ધર્મમાગે તેનો વ્યય કરીશું. આ વિચાર તદન ખેટે છે, અને શાસ્ત્રકાર એવા નિમિત્તથી ધન મેળવવાની ચેvખી ના પાડે છે. મહા આરંભ કર્માદાન અને શુદ્ર વ્યાપાર કરી તેનાથી' જે ધન મળશે તેને ધર્મ માગે ખર્ચ કરશું એ કેટલાક પ્રાણીઓ વિચાર કરે છે, તે જેનશાસનનું રહસ્ય સમજનારને તદ્દન વિપરીત લાગે છે. આ લોકને ખાસ ઉદેશ દ્રવ્ય સ્તવની અપેક્ષાએ ભાવસ્તવની મુખ્યતા કેટલી છે તે બતાવવાનું છે અને આ ઉપદેશ શ્રાવકોને ઉદ્દેશીને લખાયેલો છે. દ્રવ્યસ્તવ સાધવા ધનોપાર્જન કરી સંસારમાં પડયા રહેવાને અથવા ભાવસ્તવ ન આદરવાનો વિચાર કરનારાઓને મહાનિશીથ સૂત્રમાં બતાવેલા વિચાર અનુસારે આ લેક લખાયેલ છે એમ એક વિદ્વાન મુનિ મહારાજનું કહેવું છે. ૪. જે પિતાનું, તેજ મરણ પછી બીજાનું. ઉપનાતિ. गृहं सुहत्पुत्रकलत्रवर्गो, धान्यं धनं मे व्यवसायलाभः । कुर्वाण इत्थं न हि वेत्ति मूढो, विमुच्य सर्व व्रजतीह जन्तुः॥५॥ ઘર, મિ, પુત્ર, સ્ત્રી વિગેરે વગ, ધાન્ય, ધન, આ સર્વ મારે નિશ્ચયથી લાલ છે, એટલે આ સમગ્ર મારું છે. આમ મનમાં વિચાર કરતે મૂઢ મનુષ્ય નક્કી જાણતો નથી કે જીવ તે સર્વને અહિં ત્યાગ કરીને ચાલ્યા જાય છે. અર્થાત્ મરણ થતાં કાંઈ પણ સાથે ચાલતું નથી એમ જાણતો નથી. પ. સાત વસ્તુઓ સદા ક્ષુધાતુરજ છે. વંશ (×૭). न दारुभिर्वतिरपानिधिर्जलैराहारजालरुदरं करैर्नृपः। द्विजश्च दानैगगनं समीरणैर्न तृप्तिपात्रं मनुजस्तथा धनैः ॥ ६ ॥ જેમ લાકડીઓથી અગ્નિ, પાણીથી સમુદ્ર, અનેક પ્રકારનાં ભેજનોથી ઉદર (પેટ), પ્રજા પાસેથી કર લેવાથી રાજા, દાનથી બ્રાહ્મણ અને વાયુથી જેમ આકાશ તૃપ્ત થતું નથી, તેમ ઘણું ધન મળે તે પણ તેનાથી મનુષ્ય તૃપ્તિપાત્ર થતું નથી એટલે તૃપ્તિને પામતે નથી. દ. Page #467 -------------------------------------------------------------------------- ________________ પશિવ છે ધનમમવમોચન-અધિકાર. ४३५ મોક્ષમાંથી ભ્રષ્ટ થઈ નગદમાં જવાનો સરળ રસ્તે. " परिग्रहं सन्तलुते यथा यथा, तथा तथा मोहभरेण पीड्यते । हा हारयिखा नरजन्म मोहतः, सञ्जायतेऽनादिनिगोदजन्तुषु ॥ ७ ॥ ___ नरवर्मचरित्र. મનુષ્ય જેમ જેમ પરિગ્રડું (ધન પુત્રાદિ) ને વિસ્તારતા જાય છે તેમ તેમ મેહ (અજ્ઞાન-મમત્વ) ના ભારથી પીડાતો જાય છે. હા! ખેદ છે કે અજ્ઞાનથી મનુષ્ય જન્મને હારીને નિગોદ નામના જંતુઓમાં જન્મે છે કે જે જંતુઓ અતીવ સૂક્ષ્મ વનસ્પતિકાયના નામથી ઓળખાય છે. ૭. સાત ક્ષેત્રમાં ધન વાપરવાનો ઉપદેશ. વસન્તુતિ . क्षेत्रेषु नो वपसि यत्सदपि स्वमेत ___घातासि तत्परभवे किमिदं गृहीखा । तस्यार्जनादिजनिताघचयार्जिताते, भावी कथं नरकदुःखभराञ्च मोक्षः ॥ ८ ॥ अध्यात्मकल्पद्रुम. તારી પાસે દ્રવ્ય છે છતાં પણ તે (સાત) ક્ષેત્રમાં વાપરતે નથી, ત્યારે શું પરભવે ધનને તારી સાથે લઈ જવાનો છે? વિચાર કર કે પૈસા મેળવવા વિગેરેથી થયેલા પાપસમૂહથી થનાર નારકીનાં દુઃખોથી તાર મોક્ષ (છૂટકારો) કેમ થશે? વિવેચન–પ્રાપ્ત કરેલા પૈસા પરભવમાં સાથે આવતા નથી; વળી તેને પેદા કરવામાં, જાળવવામાં અને વ્યય કરતાં અથવા નાશ થતાં અનેક દુખપરંપરા થાય છે અને પર ભવમાં હીનગતિ થાય છે. હવે ત્યારે કરવું શું? કરવાનું એજ છે કે પ્રાપ્ત થયેલ પૈસાને શુભ રસ્તે વ્યય કરે. દ્રવ્ય વાપરવાના અને નેક રસ્તા છે. જિનબિંબસ્થાપન, જિનદેરાસરને જીર્ણોદ્ધાર, પુસ્તકે લખાવવાં, છપાવવાં, તેમનું રક્ષણ કરવું અને પુસ્તક ભંડાર કરવા, લાઈબ્રેરી કરવી તથા કેળવણીને પ્રસારક , સાધુ-સાવીએ, સ્વામી ભાઈઓ અને બહેનને ઉત્કર્ષ કર, અનાથનું પ્રતિપાલન કરવું અને રાસનની શોભા વધારવી. આવાં આવાં અનેક ઉપયોગી સ્થાને છે, તેમાં જે જે સ્થાનકે આવશ્યકતા લાગતી હોય અને જે સ્થાનકે વ્યય કરે સમાજને ડહાપણ ભારે લાગતું Page #468 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસ બ્ર.-ભાગ ૨ ન . ૪૩૨ એવમ હાય તે સ્થાનકે વ્યય કરવેા. વ્યવ્યય કરવામાં લેાકેાની આધુનિક સ્થિતિ અને જરૂરીઆતપર ખાસ ધ્યાન આપવું. જો આવી ઉત્તમ ભાવનાથી દ્રવ્યવ્યય કરવામાં આવે તે। સ'સારદુઃખથી છૂટવાનું જલદી અને તેમ છે. શાસ્ત્રકારનું ખાસ ફરમાન છે કે સાત ક્ષેત્રમાં ધનનો વ્યય કરવા, તેમાં પણુ જે ક્ષેત્ર સીદાતુ હોય તેતરફ પ્રથમ ધ્યાન આપવું. જમણવાર કરવાની આ જમાનામાં ઘણા માણસા સમજીને-વિચારીને ના પાડેછે. તેઓને લાડવા કડવા લાગતા નથી, પરંતુ તે સમ છે કે જમવારકરતાં શ્રાવકાની સ્થિતિ સુધારવાની, તેને ઉદ્યમે ચઢાવવાની અને અભણને ભણાવવાનાં સાધને ચાજી, જૈનપ્રજાને બીજી પ્રજાએની સપાટીપર મૂકવાની પ્રથમ જરૂરીઆત છે; તેવીજ રીતે દેરાસર વધારવાકરતાં તેમની પૂજા કરનારાઓને વધારવાની અને જ દેરાસરે છે તેમને જાળવનારા ઉત્પન્ન કરવાની વધારે જરૂરીઆત છે. આ વિચાર સશાસ્ત્ર છે એમ તને જણાય તે તારે તે આદરા. ફક્ત લેાકપ્રવાહુથી ખેંચાઇ જવું નિહ. જ્યારે આવી રીતે વિચાર કરીને ધનનો વ્યય કરવામાં આવશે ત્યારે એત્રડા લાભ થશે. કેળવાચેલા તથા બીનકેળવાયેલા અઆપૈકી જેણે શાસ્ત્રીય તત્ત્વજ્ઞાન કાંઇ પણ સંપાદન કર્યું હશે તેને સહુજ માલૂમ પડશે કે સાતક્ષેત્ર એ ધર્માના ઉંડા અને મજબૂત પાયે છે. તેમાં પૈસાના ગમે તેમ વ્યય કરવા તે જેમ ગેરવ્યાજબી છે તેમજ તેમાંનાં ફાઈ પણ ક્ષેત્રત અને ખાસ કરીને સીદાતાં ક્ષેત્રત ધ્યાન ન અપાય તે પણ ગેરવ્યાજબી છે. સાતક્ષેત્રમાં આ પણી મહાન સ ંસ્થા કોન્ફરન્સના સર્વાં મુખ્ય ઠરાવેાના સાર આવી જાયછે. શ્રીજિનબિંબ, જિનચૈત્ય, જ્ઞાન, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ સાતક્ષેત્ર છે. અને તેના ઉદ્ધાર,અભ્યુદય અને ઉન્નતિમાટે અનતા પ્રયાસ કરવા, પોતાનું તન, મન અને ધન તેમાં રોકવું, તેમાં અણુ કરવું તેની સાથે જોડી દેવું એ પ્રત્યેક ચુમુક્ષુની પ્રથમ ફરજ છે અને તેમાં પણ અગાઉ જશાવ્યું છે તેજ પુનરાવૃત્તિ કરીને કહેવામાં આવેછે. જે ક્ષેત્રને મદદની વિશેષ જરૂર હોય તેને વધારે પોષવું, તેના ઉપર ધનાદિકના વિશેષ વ્યય કરવા, અગાઉ દઢ શ્રદ્ધા જાગૃત કરવા, દેરાસ તથા પ્રતિમાજીએ વિગેરેની જરૂર વિશેષ હતી, હાલ જ્ઞાન કાળ હાવાથી કેળવણીના સાધનાની વિશેષ જરૂર છે, એ સં હુકીકત ધ્યાનમાં રાખી અપેક્ષા, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવ વિચારી ચેગ્ય ક્ષેત્રમાં ધનના વ્યય કરવા, મધુએ ! આ સ`સારમાં અનેક પ્રકારે રઝળાવનાર સ્ત્રી અને ધન એ એંજ લસ્તુએ છે, એમના ઉપર રાગ એવા પ્રકારને થાયછે કે, તેનું વર્ણન જ્ઞાની પણ પૂરેપૂરું આપી શકતા નથી. આમાં ધન ઉપરના સ્નેહુ વધારે સખ્ત છે કે ઉપરના સ્નેહુ વધારે સખ્ત છે તે કહેવું મુશ્કેલ છે. સ્ત્રીઉપરના સ્નેહ માટી ઉમરે શરૂ થઇ થોડા વર્ષોંમાં એ ચઇ જાય Page #469 -------------------------------------------------------------------------- ________________ ધનમમવાચન-અધિકાર. ૩છે. છે! પણ જેટલે વખત રહે છે તેટલો વખત તેને રસ બહુધા વધારે હોય છે. દ્રવ્યપરને મેહુ દરરોજ વધતો જાય છે અને વૃદ્ધાવસ્થામાં તે પરાકાષ્ઠાએ પહોંચે છે અને જીંદગીને છેડે પણ ટ નથી. અમુક વ્ય. તિને માટે મે મેહ વધારે છે તે કહી શકાય, પણ સામાન્ય રીતે મારું પિતાનું તે માનવું એવું છે કે દ્રવ્યપરને મેહુ કદાચ સ્ત્રીમેહુથી ચઢિયાત હોય કે ન હોય, પણ તેથી ઉતરે તેવો તે નથી જ. કઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવામાં પ્રાણુને અમુક ઇરાદે હોય છે, પણ ધનપ્રાપ્તિમાં તે કાંઈ પણ ઈરાદા વગર માત્ર પૈસાની ખાતરજ પૈસા મેળવવા યત્ન કરવામાં આવે છે. પુત્રને મોટે વાર આપવાનું પણ મ્હાનું જ છે, આ દલીલના પુરાવામાં બે હકીકત જેવાની છે, એક તે વગર પુત્રના અને પુત્ર થવાની આશાવગરના માણસે પણ એટલી જ ખંતથી પૈસા પ્રાપ્ત કરે છે અને પાસેના પૈસાને શુભ માંગ પણ વ્યય કરતા નથી ; અને બીજી એ કે જે આવતા ભવમાટે પૈસા શેકાઈ શકાતા હોય તે કોઈ પણ માણસ પુત્રને વારસે આપવાની દરકાર કરે તેમ નથી. વળી બીજું એ પણ જાણવા ચગ્ય છે કે દરેક કાર્યમાં અમુક હદ હોય છે એટલે કે અમુક વખત પછી અને અમુક પ્રાપ્તિ થયા પછી તે કાર્ય પુરૂં થયું ગણાય . પૈસાની બાબતમાં આ નિયમ પણ જૂઠે પડે છે. હજાર મળે લાખની અને લાખ મળે કરેડની ઉત્ત ત્તર ઈછા વધતી જ જાય છે. વધતી ઈચ્છા અનુસાર કાર્યધુરામાં જોડાઈ જીવન પૂર્ણ થાય છે, પણ પૈસા કમાવાનું કાર્ય કદી પણ પૂરું થતું નથી. કઈ પણ કામ કરવાને અમુક હેતુ હોય છે અને અમુક સાધ્ય હોય છે. પ્રયજન અને સાધ્ય વગર તે સાધારણ અક્કલવાળે માણસ પણ પ્રવૃત્તિ . કરતા નથી ત્યારે ધન પ્રાપ્ત કરવાનાં હેત અને સાધ્ય શું? જરા વિચારે, અનાદિ પદ્ધતિથી તણાઈ ન જાઓ. ધન ખાતર ધન મેળવવામાં ઉઘુક્ત ન થાઓ. પણ જરા આગળ પાછળ નજર કરે. તમે ડાહ્યા માણસ છે તમારે પગલે અનેક ચાલતાં હશે, માટે પ્રવૃત્તિ કરે તેના હેતુ, સાધ્ય ધ્યાનમાં લઇ કરે. આ દૃષ્ટિથી વિચારશે ત્યારે જણાશે કે કાર્યસિદ્ધિના ઉપર જણાવેલા બને નિયમે દ્રવ્યપ્રાપ્તિના પ્રયાસ વખતે ખોટા પડે છે. ધનપ્રવૃત્તિ નિહેતુક છે, એ આપણે જોયું, છતાં જેઓ તેને ઇચ્છતાં નજ હોય તે ઉત્કૃષ્ટ પ્રશંસાને પાત્ર છે. જેઓ શ્રાવક અવસ્થામાં છે, તેમણે સર્વ ત્યાગની ઈચ્છા રાખવી અને સાથે ચાલ સ્થિતિમાં સંતોષ રાખ, પાતાની સ્થિતિ સુધારવા મહત્વાકાંક્ષા રાખવી પણ તેમાં પરોવાઈ જઈ દુધન ન થવા દેવું. ચાલુ સ્થિતિમાં આનંદ પામવા અને ખાસ કરીને કમના સિદ્ધાંતને તાબે થઈ જવું નહિ, પણ પુરૂષાર્થ કરવે. ગેરસમજુતી ન થાય તેટલામાટે જણાવવાની જરૂર છે કે તેને પુરૂષાર્થને વિરોધ નથી; પણ દુષ્યન થાય, પૈસાની જપમાળા જપાય, પૈસાનુંજ પ્રાન રહે એવી સ્થિતિ ન થવા દેવી, Page #470 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસહ---ભાગ ૨ જ. નયમ તમે મોટા થવાની આશા–ઇચ્છા રાખે, પણ તમારે ચાલુ સંગોથી અને સંતોષી બને નહિ. ધન મેળવ્યા પછી શું કરવું, એ બાબતમાં ગ્રંથકારે વિવેચન કર્યું છે. ધન મેળવતાં કેવા કેવા સંસ્કાર થાય છે તે પર જ ધ્યાન આપવામાં આવે તો ઉપદેશ લાગ્યા વગર રહે નહિ. પસામાટે પરદેશગમન, નીચસેવા, ટાઢ, તડકા અને તીવ્ર વચને સહન કરવામાં આવે છે; પૈસા માટે ખુશામત કરવામાં આવે છે, પિસામાટે ખટપટ કરવામાં આવે છે અને પૈસા માટે અનેક વિટંબના સહન કરવામાં આવે છે. જે કદર્થનાને અંશ સહન કરવાથી મુનિમાર્ગમાં મેક્ષ મળે, તેવી કદર્થના પૈસાસારૂ અનાદિ મેહમદિરામાં ચકચૂર થયેલ જીવ કરે છે, પણ વિચારતો નથી કે આ બધું શાસારૂ? મૂઢ અવસ્થામાં અથડાઈ પછડાઈ અનંતકાળ રખડ્યા કરે છે. સિંદૂરપ્રકરમાં કહે છે કે– ધનથી અંધ થયેલી બુદ્ધિવાળા પુરૂ વિષમ અટવીમાં ભ્રમણ કરે છે, વિકટ દૂર દેશાંતરમાં ફરે છે, ગહન સમુદ્રનું ઉલ્લંઘન કરે છે, બહુ દુખવાળી ખેતી કરે છે, કૃપણપતિની સેવા કરે છે અને હસ્તીઓના સંઘટ્ટથી અપ્રવેશ્ય સંગ્રામમાં જઈ પ્રાણ આપે છે. આ સર્વ લેભનું ચેષ્ઠિત છે. સુખ ક્યાં છે? પૈસાદારની હવેલીમાં, રાજાના મહેલમાં, ચકવતના આવાસમાં, ઈંદ્રના ઇંદ્રાસનમાં કે બે ઘડાની ગાડીમાં? વિચારીને જવાબ દે એ શરત છે. જરા જુઓ બહારના આડંબરમાં સુખ નથી. સુખી લાગતાં માણસનાં હદય સળગી જતાં હોય છે. ઘરમાં અનેક ખટપટ હોય છે અને મનમાં તે યુદ્ધ ચાલ્યા જ કરે છે. સુખ સંતેષમાંજ છે, ચાલુ સ્થિતિને તાબે થવામાં જ છે. ધન અસ્થિર છે, કેઈનું થયું નથી અને કેઈનું થવાનું પણ નથી. પ્રાયઃ વિદ્યા અને ધનને વેર છે. જ્ઞાનવગર સુખ નથી, અને પૈસાદારને સુખી માનવા, એના જેવી બીજી મૂઢતા નથી. અનેક દેથી ભરપૂર-ધવળશેઠ, મમ્મણશેઠ, સુબુમ ચકી વિગેરેને નરકમાં નાખનાર, એકાંત ઉપાધિથી ભરપૂર, મનની અશાંતિનું પ્રબળ સાધન, અનેક દુ:ખને વરસાદ વરસાવનાર અને વિદ્વાનેથી અંધનું ઉપનામ મેળવનાર લક્ષ્મીનું સુખ જોગવનાર ધનિકોને તે સુખ મુબારક હે! ચાલુ જમાનાના વિચિત્ર રંગથી ભરપૂર જીંદગીમાં અને ખાસ કરીને સખ્ત પ્રવૃત્તિમાં મધ્ય બિંદુ ગણાતાં મોટાં શહેરના સુખી દેખાતાં લોકોને જે જરા પણ મુંઝાવું નહિ, જરા પણ અફસ કર નહિ, તેઓને સુખી માનવા નહિ; કારણકે તેઓના ખાસ નજીકના સંબંધમાં ગયેલાએ જાણે છે કે તેઓ સુખી નથી. ' આપાગું સુખ આપણી સાથેજ છે અને આપણે તે પરમાનંદપદ પ્રાપ્ત કરવાની ઇચ્છામાં ચાલુ સ્થિતિને તાબે થઈ, શુદ્ધ વૃત્તિએ કરી ધર્મમય જીવન ફરવાને ઉદ્દેશ રાખી ઉચ્ચતર અને વિદ્વતર જીવન ગાળવાને આશય, ઉ. Page #471 -------------------------------------------------------------------------- ________________ પરિ છે, ધનમમમેચન--અધિકાર. દેશ અને ઈચ્છા રાખવી. મનુષ્ય જીવનને ઉંચે હેતુ પાર પાડવા સારૂ મન અંકુશ રાખવાની અને લાભનો ત્યાગ કરવાની બહુ જરૂર છે. ૮. મરણની છેલ્લી ઘડીએ શલ્ય (બાણ) તુલ્ય ધને મનુષ્યને શું કરી શકે છે? शार्दूलविक्रीडित. निद्राछेदसखेदबान्धवजने सोद्वेगवैद्योज्झितः, વથથતિ નિતીમાતા भनस्वास्थ्यमनोरथप्रियतमावष्टब्धपादद्वयः, पर्यन्ते विवशः करोति पुरुषः किं शल्यतुल्यैर्धनैः ॥९॥ ભૂમુિwાવી. (મનુષ્યની માંદગી વધવાથી) ઘણા ઉજાગરા કરવાથી બાંધવ જન જ્યારે ખેદપામી જાય છે. (થાકી જાય છે.) દવા કરી કરીને ઉગથી વૈદ્યલેકે એ પણ જેને છોડી દીધો છે. એટલે હવે આ મનુષ્ય સાજો થશે નહિ એમ જણાવી તજી દીધો છે) તેમ પરિજને (આસપાસના લેકે) એ અમુક પથ્ય (નિગી) ભેજન કરે. અમુક ઓષધિને કવાથ (કાઢે) પીએ આમ વાત કરી કરીને જેને પીડાયુક્ત કરી મૂક્યો છે અને મનમાં (હું મરી જઈશ) એવા ક્ષેભથી વારંવાર જેનાં અંગમાં મૂછી આવી જાય છે. (એટલે જીવ ઉંડે ઉતરી જાય છે) અને ઉપર મુજબ દવાઓ લાગુ ન પડવાથી તથા દિન દિન રેગથી (શરીર ક્ષીણ થવાથી) હવે મારો ધણી સાજો નહિ થાય એવી રીતે જેને મનિરથ ભગ્ન થઈ ગયું છે એવી વાલી સ્ત્રીએ જેના બે ચરણે પકડેલા છે એવા પુરૂષને તે વખતે (મૃત્યુને) પરવશ થઈને શલ્યતુલ્ય દુઃખ આપવાવાળાં ધન (હાય મારું ધન, મારાં પશુઓ, મારાં ભૂષણો, મ્હારાં વઢ્યા, એમ દુઃખ આપનારાં) થી શું કરી શકે છે? અર્થાત્ કાંઈ નહિ. ૯. ધનમમત્વથી જેટલી જેટલી હાનિ છે તેનું વર્ણન ટુંકમાં પણ સ્પષ્ટ રીતે સમજાવ્યું છે તે હવે તેવિ વિશેષ કહેવાની જરૂર નહિ ધારતાં લક્ષ્મી ચંચળ હોવાથી અચળ રહેવી એ શંકા જેવું છે તે સમજાવવા આ ધનમમત્વમેચનાધિકારની સમાપ્તિ કરી છે. Page #472 -------------------------------------------------------------------------- ________________ A બવમ - વ્યાખ્યાન સાહિત્ય સબ્રહ-ભાગ ૨ જે. સ્ત્રીસ્વભાવ-વિવાર. છે ડુંમી (ધનસ્કૃદ્ધિ) કોઈની થઈ નથી, થતી નથી અને ભવિષ્યકાળમાં કળ થશે પણ નહિ એ સમજ્યા વિના ધનમમત્વ ઘટતું નથી. તે બતાવવા અહીં પ્રયાસ કર્યો છે. લક્ષ્મીને સ્વભાવ એ ચપલ છે કે તે કહિં સ્થિરતા કરીને રહી શકતી નથી એટલે જે મનુષ્ય “ધનને સદુપયોગ કરે અગર દાનમાં આપે” તો તે ધન તેના ઉપગનું ગણાય છે બાકીના ધનઉપર મમતા રાખવી વ્યર્થ છે. કારણકે જે ભોગવવામાં તથા દાનના ઉપયોગમાં ન આવે તે તે સંપત્તિને અવશ્ય નાશ થાય છે એટલે નદીમાં પૂર આવ્યું હોય તેમાંથી જે પાણું વધી જાય ને નદી બે કાંઠા ઉપર ભરાઈ જાય તે ઉપરનું પાણી તે તુર્તજ અન્યરસ્તે ચાલ્યું જાય છે અને બાકીના જળને લેકે ઉપગ ન કરે તે તે ધીમે ધીમે સમુદ્રમાં જઈ સમાઈ જાય છે પણ સ્થિર રહેતું નથી તે લક્ષમીને સ્વભાવ છે. ઇત્યાદિ સમજવા સારૂજ આ અધિકારની ગેઠવણ કરી છે. લક્ષ્મીની મંદ ગતિ. મનુષ્કq (૧ થી ૪). समायाति यदा लक्ष्मी रिकेलफलाम्वत् । विनियति यदा लक्ष्मीगंजभुक्तकपित्थवत् ॥ १ ॥ सुभाषितरत्नभाण्डागार. નાળિએરમાં પાણી ક્યારે અને ક્યાંથી ભરાણું એ જેમ પ્રત્યક્ષ જોવામાં આવતું નથી તેમ લકમી આવવા લાગે છે ત્યારે પ્રત્યક્ષ હેતુઓ જેવામાં ન આવે એવી રીતે ભરાઈ જાય છે અને જ્યારે તે જવાની થાય છે ત્યારે હાથીએ ગળેલ કોઠ આખું ન આખું તેની લાદ સાથે નિકળી જાય છે તેમાંથી ગભ કેવી રીતે અને કયાં ઉડી ગયે તેની ખબર પડતી નથી તેમ તે કયા કારણથી કેમ ઉડી ગઈ તેની ખબર પડતી નથી. ૧. - હાથી કેડું ખાઈ જાય છે પણ પુંઠદારા તે તેવું ને તેવુંજ નીકળે છે વસ્તુતઃ તે કઠામાં ગર્ભ રહેતો નથી. એ આશ્ચર્યની વાત છે. આમાં સમજવાનું એ છે કે જે ધનનો સદુપયોગ ન થયે તો કાઠામાંથી જેમ ગર્ભ ઉડી જાય છે, તેમ લક્ષ્મી પણ કુમાર્ગે ઉડી જાય છે. અને લક્ષ્મી મેળવતાં કરેલ પાપજ પિતાને અવશ્ય ભોગવવું પડે છે એ હાંસલ છે. Page #473 -------------------------------------------------------------------------- ________________ પરિ છે લમીસ્વભાવ-અધિકાર, ધનને ઉપયોગમાં લેવાની ફરજ दानं भोगस्तथा नाशः, स्याद् द्रव्यस्य गतित्रयम् । यो न दत्ते न भुङ्क्ते च, तृतीया तद्वतिर्भवेत् ॥ २॥ દાન (કેઈને આપવું), લેગ (પોતે ભેગવવું) અને નાશ આમ ધનની ત્રણ ગતિ થાય છે, માટે જે મનુષ્ય કેઈને આપતું નથી અને પોતે ભગવતે નથી તેના ધનની ત્રીજી ગતિ (નાશ) થાય છે. ૨. ઘનની ઉત્તમ ગતિ દાન જ છે. आयासशत लब्धस्य, पाणेभ्योऽपि गरीयसः । गतिरेकैव वित्तस्य, दानमन्या विपत्तयः ॥ ३ ॥ પાર્શ્વનાથવરિત્ર. સેંકડો પ્રકારના પરિશ્રમોથી મેળવેલું અને પ્રાણ કરતાં પણ વધારે વહાલું એવા ધનની દાન એજ ઉત્તમ ગતિ છે. બાકી સર્વે વિપત્તિરૂપ છે. ૩. જે પોતાના ઘરને ત્યાગ કરે તે બીજે ઠેકાણે કેમ ટકે? पद्मं पद्मा परित्यज्य, स्वावासमपि या प्रजेत् । दिनान्ते सा कथं नाम, परस्थानेषु मुस्थिरा ॥४॥ ગુિરાયજી. જે લક્ષમી સાયંકાલે પિતાના નિવાસસ્થાનરૂપ કમળને પણ ત્યાગ કરીને બીજે ઠેકાણે ચાલી જાય છે તે લક્ષમી, બીજાના સ્થાનમાં કેમ અસ્થિર થાય? (ટકે?) ૪. લક્ષ્મી ચંચલ છે. વન્તતિ૮. आपद्गतं हससि किं द्रविणान्ध मूढ, लक्ष्मीः स्थिरा न भवतीति किमत्र चित्रम् । एतान्मपश्यसि घटाञ्जलयन्त्रचक्रे, रिक्ता भवन्ति भरिता भरिताश्व रिक्ताः॥५॥ કુમાષિતામાવાળા, Page #474 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ-ભાગ ૨ ને. મઘમ હું ધનથી અંધ થયેલ મૂઢ ! દુઃખી માણસને કેમ હુસે છે? કાઇ ઠેકાણે લક્ષ્મી સ્થિર રહેતી નથી તેમાં અહીં આશ્ચય શું છે? કારણકે રૅટમાં રહેલા ઘડાએ તે તેા તું જીવેછે કે જે ઘડાઓ ખાલી હાયછે તે ભરાયછે ને જે ભરેલા છે તે પુનઃ ખાલી થાયછે. આવી રીતે નિન ધનવાન થાયછે અને ધનવાન નિન અને છે. માટે અનિશ્ચિત સ્થિતિવાળા ધનના મદને લઈને ગરીમને ઉપહાસ કરવા એ ચાષ્ય નથી. ૫. બહુર`ગી લક્ષ્મી. શાર્દૂલવિીડિત (૬ થી ૧૨). निम्नं गच्छति निम्नगेव नितरां निद्रेव विष्कम्भते, चैतन्यं मदिरेव पुष्यति मदं धूम्येव दत्तेऽन्धताम् । चापल्यं चपलेव चुम्बति दवज्वालेव तृष्णां नय त्युलासं कुलटाङ्गनेव कमला स्वैरं परिभ्राम्यति ॥ ६ ॥ લક્ષ્મી નદીની માફ્ક નીચ તરફ્ જાયછે, નિદ્રાની પેઠે જ્ઞાનને નાશ કરે છે, મદિરાની મા અહંકાર ઉત્પન્ન કરેછે, ધમના સમૂહની પેઠે આંધળાપણું આપે છે, વિદ્યુતની માક ચપળતા ધારણ કરેછે, દાવાનળની જવાળાની પે તૃષ્ણા (લાભ) વધારે છે અને વેશ્યા સ્ત્રીની માફક મરજી મુજબ વિહાર છે. ૬. લક્ષ્મી દુઃખપ્રદ છે. दायादाः स्पृहयन्ति तस्करगणा मुष्णन्ति भूमीभुजो, गृहन्तिच्छलमाकलय्य हुतभुग्भस्मीकरोति क्षणात् । अम्भः प्लावयति क्षितौ विनिहितं यक्षा हरन्ते हठात्, दुर्व्वतास्तनया नयन्ति निधनं धिग्बद्दधीनं धनम् ॥ ७ ॥ અહુ સ્વામીવાળી લક્ષ્મીને ધિક્કાર છે, કારણકે ગેાત્રી (વારસ) પૈાતાપાસે રહેલી લક્ષ્મીની ઇચ્છા કરેછે, ચાર લેાક પણ ચારી કરેછે, રાજાએ(વૃથા) આળ મેલીને લઇ લેછે, અગ્નિ ક્ષણમાત્રમાં ભસ્મ કરેછે, પાણી ઉપાડી જાય છે, પૃથ્વીમાં દાટી રાખેલ હાય તેપણ યોા (વ્યત) ખળાત્કારથી હરી જાયછે અને પુત્ર પેાતાને (લક્ષ્મીપતિને) નાશ કરેછે. માટે લક્ષ્મીને વિષ્કાર છે ? આવી લક્ષ્મીની લાલચમાં લપટીને મનુષ્યે પેાતાના કન્ય ક્રમ થી ભ્રષ્ટ થવું એ ચેગ્ય નથી. ૭. Page #475 -------------------------------------------------------------------------- ________________ પરિ . લક્ષમીસ્વભાવ-અધિકાર. ૪૩ ધનવાંછાથી અઘટિત ઘટના. नीचस्यापि चिरं चट्टनि रचयन्त्यायान्ति नीचैर्नति, शत्रोरप्यगुणात्मनोऽपि विदधत्युच्चैर्गुणोत्कीर्तनम् । निर्वेदं न विदन्ति किश्चिदकृतज्ञस्यापि सेवाक्रमे, कष्टं किं न मनस्विनोऽपि मनुजाः कुर्वन्ति वित्तार्थिनः॥८॥ દ્રવ્યની ઈચ્છાવાળા ડાહ્યા મનુષ્ય પણ કહ્યું કષ્ટ કરતા (સહન કરતા) નથી? જેમકે નીચ મનુષ્યની આગળ લાંબા કાળ સુધી પ્રિય વચન બેલે છે, નીચ મનુબેને પ્રણામ કરે છે, નિર્ગુણ શત્રુનું પણ અતિશયે ગુણ વર્ણન કરે છે અને કર્યા કામની કદર નહિ જાણનાર સ્વામીની સેવા કરવામાં જરાપણુ ખેદ કરતા નથી. (આવી રીતે દ્રવ્યલાલસા ચગ્યાયાગ્યનું ભાન ભૂલાવી દે છે). ૮. લક્ષ્મીને શુભ માર્ગે ઉપગ. लक्ष्मीः सर्पति नीचमर्णवपय सङ्गादिवाम्भोजिनी संसगांदिव कण्टकाकुलपदा न कापि धत्ते पदम् । चैतन्यं विषसन्निधेरिव नृणामुज्झासयत्यञ्जसा, धर्मस्थाननियोजनेन गुणिभियं तदस्या फलम् ॥९॥ सिन्दूरप्रकर. લક્ષમી સમુદ્રના પાણીના સંગને લીધે તેની પીઠે નીચે રસ્તે જાય છે કમલિનીના સંગથી જાણે કાંટાથી પીડિત પગવાળી થઈ કે ઠેકાણે સ્થાન ધારણ કરતી નથી અને ઝેરના સંગને લીધે તેની પેઠે વગર પ્રયાસે મનુબેનાં પ્રાણ હરણ કરે છે. માટે ડાહ્યા મનુષ્યોએ (લક્ષમીને) ધર્મસ્થાનના ઉપગમાં જોડવાથી લક્ષ્મીનું ખરૂં ફળ મેળવવું જોઈએ. સારાંશ – લક્ષમી સમુદ્રમાંથી ઉત્પન્ન થઈ છે એટલે સમુદ્ર તેને પિતા ગણાય છે, તે પિતા (સમુદ્રપાનું) જ્યાં નીચ (ઢળતી જમીન) હોય ત્યાં વહન કરે છે તેને લીધે લક્ષ્મી પણ નીચ પુરૂષને મેળવે છે એટલે ઉતાર પુરૂષ પાસે લક્ષ્મી હોતી નથી. લક્ષ્મીનું અંજિની ઘર કહેવાય છે. તે અંજિનીમાં કાંટા હેવાથી લક્ષ્મીને પગમાં કાંટા વાગ્યા છે એટલે તેનાથી કોઈ ઠેકાણે પગ ટકાવી શકાતું નથી અર્થાત્ લક્ષ્મી કેઈ સ્થળે કાયમ રહેતી નથી. ઝેરથી જેમ ચૈતન્ય નાશ પામે છે તેમ લહમીથી ઝેર અને લક્ષ્મીનું ઉત્પત્તિસ્થાન એક સમુદ્ર છે તેને લીધે લફમીમાં ઝેરની અંદર રહેતા અવગુણે દાખલ થવાથી) મનુષ્યનું જીવન નાશ પામે છે. લક્ષમીવાન વિવેકહીન થઈ જાય છે એ જીવન Page #476 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસબ્રહ– ભાગ ૨ બવેમ નને નાશ થય ગણાય. તેથી સમજુ પુરૂષે લક્ષમીમાં સર્વ અવગુણે જોઈને તેને ધર્મમાર્ગમાં ઉપયોગ ત્વરાથી કરી લે છે. એટલે લક્ષમી મેળવ્યાનું ફળ મેળવી લીધું. કહેવાને ભાવ એ છે કે ધર્મ રસ્તે લક્ષમીને વાપરી તેને ખરે લાવ લે. કારણકે તે ચંચળ હવાથી ચાલી જવામાં વાર લાગશે નહિ. ૯. મજબૂત સ્થાનમાંથી પણ લક્ષ્મીનું ગેબ થવું. आदावेव महाबलैरविचलं पट्टेन बद्धा स्वयं, रक्षाध्यक्षभुजासिपञ्जरता सामन्तसंरक्षिता । लक्ष्मीर्दीपशिखोपमा क्षितिमतां हा पश्यतां नश्यति, प्रायः पातितचामरानिलहतेवान्यत्र का सा नृणाम् ॥ १० ॥ आत्मानुशासन. પ્રથમ તો મહા બળવાન રાજાઓ ન ચલાયમાન થાય તેમ જેને રાજશાસનથી એટલે હુકમથી પોતેજ તેજુરીમાં બાંધી મૂકે છે અને ત્યાં રક્ષાધ્યક્ષ (ખજાનાની રક્ષા કરનાર પુરૂષ) ના હાથમાં રહેલી તરવારરૂપી પાંજરામાં ઘેરાયેલી છે. તેમ જુદા જુદા દેશોનું રક્ષણ કરનાર સામતેથી જે સુરક્ષિત છે. એટલું છતાં પણ દીવાની શિખાસમાન લક્ષ્મી (ધન) ઘણું કરીને આમ તેમ ચાલતા ચામર (પંખાઓ) ના પવનથી જાણે ઉડેલી હોય તેમ હા! ખેદ છે કે! રાજાએ જોતાં છતાં (નજરોનજર ) ઉડી જાય છે. ત્યારે બીજે ઠેકાણે મનુષ્યની તે લક્ષ્મી નાશી જાય તેમાં શું કહેવું? ૧૦. ધનની અસ્થિરતાનું સ્મરણ કરી એક વિદ્વાન્ પિતાના ચિત્તને કહે છે. यम्मै वं लघु लङ्घसे जलनिधि दुष्टाटवी गाहसे, मित्रं वञ्चयसे विलुम्पसि निजं वाक्यक्रम मुश्चसि । तद्वित्तं नहि दृश्यते स्थिरतया कल्यापि पृथ्वीतले, रे रे चञ्चलचित्त वित्तहतकं व्यावर्ततां मे सदा ॥ ११ ॥ ___ काव्यमालागुच्छक-सप्तम. હે ચિત્ત! તું જે (ધન) માટે મહાસાગરને એકદમ ઓળંગી જાય છે. ભયાનક જંગલમાં વિચરે છે, મિત્રને છેતરે છે, પિતાનાને લુંટી લે છે અને વાજ્યના કમને (વિનયયુક્ત વચનસમૂડને) મૂકી દે છે. તે ધન પૃથ્વીતળમાં કે Page #477 -------------------------------------------------------------------------- ________________ A + લક્ષ્મસ્વભાવ-અધિકારે. પણ પુરૂષને ત્યાં સ્થિરપણાથી દેખાતું નથી તે અરે! હુરા ચંચળ ચિત્ત! ખરાબ એવું તે ધન હારા પાસેથી ભલે પલાયન કરી જાય. ૧૧. સુગંધી વાળો, જાઈ, કેળ અને આંબાની લતાની ઉપમાથી અનુક્રમે ચઢીઆતી રીતે ચાર પ્રકારથી લક્ષ્મીના સ્વભાવનું વર્ણન. काचिद्वालुकवन्महीतलगता मूलच्छिदाकारणं, द्रव्योपार्जनपुष्पिताऽपि विफला काचित्तु जातिप्रभा । काचिच्छीः कदलीव भोगसुभगा सत्पुण्यबीजच्युता, सर्वाङ्ग सुभगा रसाललतिकावत्पुण्यबीजाश्चिता ॥ १२ ॥ ભૂમુિવિન્ટ. કેઈક લમી (ધન) સુગંધયુક્તવાળાની માફક પૃથ્વીતળમાંજ રહે છે અર્થાત્ દટાઈ રહે છે અને તેને સદુપયોગ થતું નથી એટલે તેમાં તેના મૂળરૂપ પુણ્ય કપાઈ જાય છે અને કેઈ બીજી લક્ષમી ધનના ઉપાર્જન (મેળવવા) થી પુણ્યયુક્ત થયેલ છે તે પણ જાઈ (ચમેલી વિગેરે ફુલઝાડ) ની માફક ફળરહિત જ રહે છે એટલે જે કમાઈને એકત્ર કરાય છે પણ તેનું કશું ફળ, દાન ઉપભેગાદિ કરાતું નથી તેથી જાઈના વૃક્ષ જેવી લક્ષ્મી છે અને કેઇક લક્ષ્મી કેળ જેવી છે એટલે કેળ સુંદર અંગવાળી હોય છે તેમ આ લ ક્ષ્મી ભેગસુભગ એટલે પોતાને ભેગાવવામાં જ ઉપયોગી થાય છે, પણ પુશ્કેદાનમાં ખર્ચાતી ન હોવાથી સત પુણ્યરૂપી બીજથી રહિત છે. એટલે કેળમાં પણ બીજ હોતું નથી, તેથી આ ત્રીજા પ્રકારની લક્ષ્મીને કેળની ઉ. પમા આપી છે અને ચોથા પ્રકારની લમી આંબાની લતામાફક સર્વાગ સુંદર છે અને સત્પરૂપી બીજેથી સુશોભિત છે એટલે આંબાનું વૃક્ષ જેમ ચાલુ સ્થિતિમાં સુંદર દેખાય છે તેમ તેમાં સુંદર ફળ પણ લાગે છે અને તેમાં બીયાં પણ છે જેથી તે આંબે નષ્ટ થયા પછી પણ તેનું અસ્તિત્વ મનાય છે તેમજ જે લક્ષ્મી ભગવાય છે અને દાનમાં અપાય છે તે સંપત્તિ ઉભય લેકને સિદ્ધ કરવાવાળી છે. ૧૨. લફર્મની ચંચળતા, અંગદેશને વિષે ધારાપુર નગરનો સુંદર નામે રાજા છે, તેની મદનવલ્લભા નામે રાણી છે. તેને એક કાત્તિપાલ, બીજે મહીપાલ એ નામે બે પુત્ર છે. તે રાજા પરસ્ત્રીપરમુખ છે અને રાણી પણ શીલાગી છે. એકદા મધ્યરાત્રિએ તેની કુલદેવતાએ આવીને કહ્યું કે હે રાજન! તને દુર્દશા આવી Page #478 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. નવમ છે, મોટું કષ્ટ પ્રાપ્ત થશે! તે સાંભળીને રાજાએ કહ્યું કે જીવે શુભાશુભકર્મ જ કર્યો હોય, તે ભગવ્યા વિના છૂટકે થાય નહિ. आर्या. सम्पदि यस्य न हों, विपदि विषादो रणेषु धीरखम् । तं भुवनत्रयतिलकं, जनयति जननी सुतं विरलम् ।। ભાવાર્થ-જેને સમૃદ્ધિમાં હર્ષ નથી, વિપત્તિમાં ખેદ નથી અને લડાઈમાં ધીરજ છે તેવા ત્રણે ભુવનમાં તિલકરૂપ પુત્રને માતા ક્યારેકજ જન્મ આપે છે. માટે કરેલ કર્મ ભેગવ્યા વિના છૂટે નહિ. એવું બૈર્ય ધરી રાજ્ય પ્રધાનને ભળાવી રાજા પોતે તથા સ્ત્રી બન્ને પુત્રોને સાથે લઈ પરદેશભણું ચાલ્યા. એકદા વગડામાં કુટુંબ સહિત રાજા સૂતો છે તે વખતે પોતાની પાસે જે કાંઈ હતું, તે સર્વ ચેર લેકે લઈ ગયા. પછી વનફળાદિકવડે કુટુંબ નિર્વાહ કરતે કરતો અને ચાલતે ચાલતે પૃથ્વીપુરનગરમાં આવ્યું. ત્યાં કેઈ ધનસાગર વ્યવહારીયાના સ્થાનમાં રહ્યા. રાણી લકને ઘેર મજુરી કરવા જાય છે તેને સ્વરૂપવાન દેખી માહિત થઈ કે મજુરી વધારે દેવા લાગ્યા. ત્યાં વિષયી લેકેના પ્રસંગથી ઘણું દુઃખ સહન કર્યા, ફરી ભાગ્યદય થયે તે વખતે પિતાના સ્વનગરમાં ગયાં અને રાજ્ય પામ્યાં, સર્વ કુટુંબને મળ્યાં, તેઓના સર્વ મનોરથ સિદ્ધ થયા. ઘણે કાળ સાંસારિક સુખ ભોગવી વૃદ્ધાવસ્થાએ ચારિત્ર લઈ છેવટ સંલેષણ કરી દેવલોકમાં ગયાં. લક્ષમીનું નામ ચપલા રાખવામાં આવેલ છે તે શબ્દઉપરથી એમ જ. થઈ આવે છે કે લક્ષમીને નિવાસ ઘણે ભાગે એક સ્થાને હોઈ શકે નહિ. લકમીને ગમે તે પૃથ્વીમાં રાખે અથવા મજબૂત લોઢાની તેજુરીમાં રાખે ગમે તે કાગળના આંકડા (નેટ) માં રાખે પણ તે ચપલા પિતાનું ચંચળપણું બતાવ્યા વિના રહેશે નહિ તેથી તેને સદુપયેગ કરી લે એ સલાહ આપવામાં આવે છે. કેવા વર્તનથી લક્ષ્મી પોતાને ત્યાં નિવાસ કરે એ દર્શાવવાને હવે આ લક્ષ્મીસ્વભાવ-અધિકારની વિરતિ કરી છે. ૧૭શ્ન સ્ટ્રક્શીવાત-ધિરાર. -- BESછેલ્ફ કે ચપલાની ચપલતા છોડાવવા ઉપાયરૂપે આ અધિકારની જરૂરીઆત હ, માની છે. લક્ષ્મીજીને વાસ કયાં કયાં છે ? આ બાબત જ Page #479 -------------------------------------------------------------------------- ________________ પરિચય લશ્મીવાસ-અધિકાર. ણવી અતીવ જરૂરી છે કારણકે મનુષ્ય જે તેવા લક્ષમીજીના સ્થાનરૂપી સ્વતઃ બનશે તે લક્ષમીજી તેમાં પિતાની મેળે આવીને જ રહેશે. એ ઉદ્દેશથી આ અધિકારનો આરંભ કર્યો છે. ' લક્ષ્મીજી પોતાનું નિવાસસ્થાન ઇન્દ્રદેવને કહે છે. મનુષ્ય (૨ થી ૨). गुरषो यत्र पूज्यन्ते, वित्तं यत्र नयार्जितम् । अदन्तकलहो यत्र, तत्र शक वसाम्यहम् ॥१॥ હે ઈન્દ્રા! જ્યાં ગુરૂઓ પૂજાય છે અને જ્યાં ન્યાયથી મેળવેલ ધન છે. તેમ જ્યાં દાંત દેખાડીને કલહ (ક ) કરાતા નથી (જ્યાં કજીઆનો અવકાશ નથી) તે સ્થાનમાં હું વસું છું. ૧ તથા प्रीतियत्र निजैर्गेहे, देहसत्त्वं सुसंभृतम् । पुण्यमात्मन्यगण्यं च, तत्र तिष्ठाम्यहं सदा ॥२॥ જે ઘરમાં પિતપતાને પરસ્પર પ્રેમ હોય, ઘણુંજ શરીરસંબંધી બળ. હોય અને આત્મામાં અગણિત પુણ્ય હોય, ત્યાં હું હમેશાં નિવાસ કરું છું. ૨. લક્ષ્મીને સ્થિર રાખનાર પાંચ જામીન. दानमौचित्यविज्ञानं, सत्पात्राणां परिग्रहः । मुकृतं सुप्रभुखं च, पञ्च प्रतिभुवः श्रियः ॥ ३ ॥ દાન, યોગ્યતાનું જ્ઞાન, સત્પાત્રોને સ્વીકાર (સત્કાર્યોમાં આગેવાની), સુકૃત (પુણ્ય) અને સર્વોત્તમ ધણીપણું આ પાંચ લક્ષ્મીના જામીન છે. એટલે લક્ષમીને કાયમ રાખવાનાં સાધનો છે. ૩. ધન વાપરવાની સમજુતી. आयादधैं नियुञ्जीत, धर्मे यदाधिकं ततः। शेषेण शेषं कुर्वीत, यवतः स्वीयमैहिकम् ॥ ४॥ - જેટલું ધન આવે તેમાંથી અધુ" અથવા તેથી અધિક ધન ધમકાર્યમાં ખર્ચવું અને બાકી રહેલા ધનથી યત્ન કરી પિતાનું આલોકસંબંધી શેષકામ કરવું. ૪. Page #480 -------------------------------------------------------------------------- ________________ ૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે. નવમ દિાશ અને ખર્ચને વિચાર કરી કાર્ય કરવું. आयव्ययमनालोच्य, यस्तु वैश्रवणायते । अचिरेणापि कालेन, स तु वै श्रमणायते ॥ ५ ॥ જે મનુષ્ય પદાશ તથા ખર્ચને વિચાર કર્યા વિના કુબેર ભંડારી જેવો બની જાય છે એટલે ખર્ચ કરવામાં બાકી રાખતું નથી તે મનુષ્ય તે થોડા વખતમાં નક્કી શ્રમણ (બાવા) જે થઈ જાય છે. તુ શબ્દ અન્યની વ્યાવૃત્તિમાટે છે. એટલે જે પેદાશનો વિચાર કરી ખર્ચ કરે છે, તેને ત્યાં તે લક્ષ્મી નિવાસ કરે છે. પ. ધનથી દાનની ઉત્પત્તિ અને દાનથી ધનની ઉત્પત્તિ. त्यागो गुणो वित्तवता, वित्तं त्यागवतां गुणः । परस्परवियुक्तौ तु, वित्तत्यागौ विडम्बना ॥ ६ ॥ દાન તે ધનાઢય પુરૂષને મહાન ગુણરૂપ છે, એટલે કે દાન કરે તે પુનઃ ધનની પ્રાપ્તિ થાય. તેમ ધન તે દાની પુરૂષને ગુણરૂપ છે. એટલે ધન હોય તે દાન થાય. ધન છતાં દાન કરવું નહિ અને ધન હોય નહિ છતાં દાન કરવું એ બન્ને દુઃખરૂપ છે. . જેને યોગ્ય ઉપયોગ કરી શકાય તેજ લક્ષ્મી. શાઢિની.' सा लक्ष्मीर्या धर्मकार्योपयुक्ता, सा लक्ष्मीर्या बन्धुवर्गोपभोग्या । सा लक्ष्मीर्या स्वागभोगप्रसङ्गा, यान्या मान्या सा तु लक्ष्मीरलक्ष्मीः ॥७॥ જે ધર્મ કાર્યોમાં ઉપયોગી થાય છે તે લક્ષમી, જે બંધુવર્ગના ઉપગમાં આવે તે લક્ષ્મી, તેમ જે પિતાના અંગના ભેગમાં ઉપયોગી થાય તે લક્ષ્મી પણ આ સિવાય બીજી સંપત્તિને જે લક્ષ્મી તરીકે કહેવામાં (માનવામાં) આવે છે તે અલક્ષ્મી છે. ૭. ૨ રાષ્ટિનીનું લક્ષણ “રાષ્ટિન્યુ તૌ ત નોડવો .” અર્થાત મ ગણ, તે ગણ, તેં ગણ, બે ગુરૂ અક્ષર મળી ૧૧ અક્ષર એક ચરણમાં હોય છે તેવાં ચાર ચરણ મળે ત્યારે શાછિની છંદ કહેવાય છે તથા ૪–૭ અક્ષરે વિરામ હોય છે. Page #481 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. લક્ષ્મીવાસ-અધિકાર. ધન મેળવવાના ગુપ્ત મંત્ર. વંશમ્ય. शिरस्सु पुष्पं चरणौ सुपूजितौ, निजाङ्गनासेवनमल्पभोजनम् । अनमशायित्वमपर्वमैथुनं चिरमणष्टां श्रियमानयन्त्यलम् ॥ ८ ॥ મસ્તકા ઉપર સુંદર પુષ્પ, સુંદરરીતે પૂજેલ ચરણા, પેાતાની સ્ત્રીનુંજ સેવન, અલ્પ ભેાજન, અનગ્ન ( વસ્ત્ર પહેરીને) શયન અને પવેત્~~અષ્ટમી, ચતુર્દશ્યાદિને છેડીને મૈથુન આ લક્ષણેા લાંખા વખત થયાં નષ્ટ થયેલી લક્ષ્મીને પણ પાછી લાવી આપેછે. ૮. લક્ષ્મીની સ્થિરતા કેવા ઘરમાં થાયછે? તેને નિર્ણય. शार्दूलविक्रीडित. यत्राभ्यागतदानमानचरणप्रक्षालनं भोजनं, सत्सेवापितृदेवतार्चनविधिः सत्यं गवां पालनम् । धान्यानामपि सङ्ग्रहो न कलहवित्तानुरूपामिया, ૫૭ ૪૪ हृष्टा मा हरिं वसामि कमला तस्मिन् गृहे निश्चला ॥ ९ ॥ सूक्तिमुक्तावली. જે ઘરમાં અભ્યાગત-અતિથિને દાન, માન, ચરણપ્રક્ષાલન અને ભાજનથી સત્કાર થાયછે, તેમ સત્પુરૂષાની સેવા થાયછે, પિત તથા દેવના પૂજનના વિધિ થાયછે, સત્ય ભાષણ થાયછે, ગાયાનું પાલન કરાયછે. ધાન્યાના પણ સંગ્રહ હાયછે તથા ક્લેશ હાતા નથી તેમ પતિના ચિત્તને અનુસરનારી પ્રસન્ન મુખવાળી પ્રિય શ્રી હાય છે, તે ઘરમાં નિશ્ચલ થઇને હું વસુકું એમ શ્રીલક્ષ્મીજીએ શ્રી રિને કહ્યું. ૯. મર્યાદાપુરઃસર નીતિનું પાષણ, ખાળ તથા વૃધ્ધાના સત્કાર, સુઘડતા, પ્રાતઃકાળમાં નિયમસર જાગવું, સર્વ સાથે ઘટિત સ્નેહ એ આદિ કારણેાથી લક્ષ્મીની જેમ પ્રાપ્તિ થાયછે તેમ પુણ્યવિના લક્ષ્મી ફાઈ સ્થાને કાયમ નિવાસ કરતી નથી તે બતાવવા આ અધિકારને મદદરૂપ “ લક્ષ્મી પુણ્યને આધીન છે” તે તરફ્ ધ્યાન ખેંચવા આ ચાલતા અધિકાર લક્ષ્મીનિવાસ પૂર્ણ કર્યાછે. Page #482 -------------------------------------------------------------------------- ________________ ૪૫e નવમ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. - સ્ત્રીપુયાધીનતા-ધાર. -- એ ઉ ધમથી કદાચ લક્ષમી પ્રાપ્ત થાય છે પણ પુણ્યવિના સ્થિરતા કરતી નથી એ સમજણ આપવા જરૂર છે. જોકે કહે છે કે અમે અનેક ઉપાય કરીએ છીએ પરંતુ ચપલ એવી SSC SC3. લક્ષમી અમારા ઘરમાં સ્થિર થઈને રહેતી નથી. તેમ લક્ષ્મી પણ ચંચલ છે, કુટિલ છે, નીચ માણસમાં રહેવાવાળી છે વિગેરે આક્ષેપ કરવામાં આવે છે પરંતુ તે બાબતમાં લક્ષ્મીજીનું શું કહેવું છે એ સારી રીતે સમજાવાસારૂ આ અધિકાર આરંભાય છે. જેમ સાધને હાજર છતાં સંકલ્પવિના કાર્ય બનતું નથી તેમ કલ્પવૃક્ષ વિગેરેની હાજરી છતાં તેઓ, પુણ્ય વિના ફળ આપી શકતાં નથી. ઉપેન્દ્રવજ્ઞા. न देवतीर्थैर्न पराक्रमेण, न मन्त्रतन्त्रैर्न सुवर्णदानैः । न श्रेनुचिन्तामणिकल्पवृक्षविना स्वपुण्यैरिह वाञ्छितार्थाः ॥१॥ सूक्तिमुक्तावली. દેવતાઓ, તીર્થો, પરાક્રમ, મંત્ર, તંત્ર, સુવર્ણનાં દાન, કામદુધા ગાય, ચિંતામણિ અને કલ્પવૃક્ષવડે પણ પોતાનાં પુણ્યકર્મો વિના જીવને આ લાકમાં ઈચ્છિત અર્થે પ્રાપ્ત થતા નથી. અર્થાત્ જે લક્ષ્મી વિગેરેની પ્રાપ્તિ કરવી હોય તે પોતે જ સત્કર્મોમાં પ્રવૃત્ત રહેવું. ૧ પુણ્ય એ લક્ષ્મીને ખેંચવામાં લોહચુંબકતુલ્ય છે. વસન્તુતિ . रे चित्त खेदमुपयासि कथं वृथैव, रम्येषु वस्तुषु मनोहरतां गतेषु । * શ્લેકમાં બતાવેલી કલ્પવૃક્ષાદિ વસ્તુઓ પુણ્યવિના પણ મળી શકતી નથી અર્થાત્ સર્વ સુખદ વસ્તુની પ્રાપ્તિ પુણ્યથીજ છે એમ ચોકસ માનવું. તેથી કલ્પવૃક્ષ વિગેરેની નિર્બળતા માનવી નહિ Page #483 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્મીપુણ્યાધીનતા-અધિકાર. - ૪૫૧ पुण्यं कुरुष्व यदि तेषु तवास्ति वाञ्छा, पुण्यैर्विना न हि भवन्ति समीहितार्थाः॥२॥ હૃપનવરિત્ર. એક કવિ પિતાના ચિત્તને કહે છે કે—હે ચિત્ત! મનહરપણાને પામેલી સુંદર વસ્તુઓમાં ફેગટજ શા વાસ્તે ખેદ પામે છે? જે તે ચીજોને મેળવવાની તારી ઇચ્છા હોય તે પુણ્ય કર્માચરણ કર; કારણકે પુણ્યવિના ઈચ્છિત અર્થે જીવને પ્રાપ્ત થતા નથી. ૨. લક્ષમીજીને ઠપકો. ન્દ્રિવિડિત (૨ થી ૫). हे लक्ष्मि क्षणिके स्वभावचपले मूढे च पापेऽधमे, न वं चोत्तमपात्रमिच्छसि खले प्रायेण दुश्चारिणी। ये देवार्चनसत्यशौचनिरता ये चापि धर्मे रतास्तेभ्यो लज्जसि निर्दये गतमतिनींचो जनो वल्लभः ॥३॥ सुभाषितरत्नभाण्डागार. હે લક્ષમી! તું ચપળ સ્વભાવવાળી, ક્ષણવાર પણ સ્થિરતા કરીને નહિ રહેનારી, તથા મૂઢ, પાપી અને અધમ મનુષ્યની પાસે જનારી છે, વળી તે ઉત્તમ પાત્રને તે ઈચ્છતી નથી. (કારણકે) જે મનુષ્ય દેવપૂજન, સત્યતા, પવિત્રપણું તથા ધર્મઉપર પ્રીતિવાળા હોય છે તેથી તે શરમાય છે અને ક્રૂર હૃદયવાળી હે લક્ષ્મી! તને બુદ્ધિહીન નીચ મનુષ્ય પ્યારે લાગે છે. ૩. પિતા ઉપર આવેલ આળમાંથી લક્ષ્મીજીએ ન્યાયની રીતે કરેલ પિતાને બચાવ. भो लोका मम दूषणं कथमिदं सञ्चारितं भूतले, नीचौकाः क्षणिका च निघृणतरा लक्ष्मीरिति वैरिणी। नैवाई चपला न चापि कुटिला नाहं गुणद्वेषिणी, पुण्येनैव भवाम्यहं स्थिरतरा युक्तं हि पुण्यार्जनम् ॥४॥ कस्यापि. લક્ષ્મી કહે છે કે – હે લોકો! મારામાં દૂષણ નથી છતાં “લક્ષમી નીચ જાતિમાં રહેવાવાળી છે, ક્ષણિક છે, નિર્દય છે અને સ્વૈરિણી (પિતાની ઈચ્છા Page #484 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યમાં બ્રહબાળ જ છે. મુજબ જનારી) છે એવી રીતનું આ દૂષણ ભૂતલમાં શો વાસ્તે ફેલાવ્યું છે? કારણકે હું ચપલ નથી, કુટિલ પણ નથી અને ગુણેને ઠેષ કરનારી પણ નથી પરંતુ પુણ્ય કાર્યોથી જ હું સ્થિર થાઉં છું. માટે મારી પ્રાપ્તિની ઈચ્છાવાળા પુરૂષે પુણ્યનું અર્જન (મેળવવાનું કાર્ય) કરવું એજ ચેગ્યા પુણ્યદયસુધીજ બધું અનુકૂળ હોય છે. तावचन्द्रबलं ततो ग्रहबलं ताराबलं भूवलं, । तावत्सिद्धयति वाञ्छितार्थमखिलं तावज्जनः सज्जनः । मुद्रामण्डलमन्त्रतन्त्रमहिमा तावत्कृतं पौरुषं, यावत्पुण्यमिदं सदा विजयते पुण्यक्षये क्षीयते ॥५॥ सूक्तिमुक्तावली. જ્યાં સુધી પુણ્ય છે ત્યાં સુધી ચંદ્રનું બળ, ગ્રહનું બળ, તારાઓનું બળ અને પૃથ્વીનું બળ રહી શકે છે, તેમ સમગ્ર વાંચ્છિત અથ પણે ત્યાં સુધી જ સિદ્ધ થાય છે અને લોક માત્ર સજન પણ ત્યાંસુધી જ રહે છે; મુદ્રા, (ધનસંપત્તિ), મિત્રોનું મંડળ, મંત્ર તથા તંત્રને મહિમા પણ ત્યાં સુધી તથા કરેલું પરષાતન પણ ત્યાંસુધીજ છે અને જ્યારે પુણ્યને ક્ષય થા કે તુર્તજ ઉપર કહેલું સર્વ વિપરીત થઈ જાય છે એટલે ક્ષયને પામે છે. ૫. લક્ષમી કે લક્ષ્મીથી થતા સુખની જેમને ઈચ્છા હોય તેમણે અવશ્ય સદ્દવર્તન રાખવું એ બતાવી લફમી કેવા કેવા સ્થાનમાં નિવાસ કરતી નથી તે તરફ ધ્યાન ખેંચવા આ લક્ષમીપુણ્યાધીનતા અધિકાર પૂર્ણ કર્યો છે. S૯૯૬ - સ્ત્રÍવવા–ધિદાર. છે છે ત્યાં સુધી પુણ્યનું બળ હોય છે ત્યાંસુધી લક્ષ્મી સ્થિરતા પકડે છે Sષ્ઠક છ પણ જ્યારે મનુષ્ય અકાર્યમાં પ્રવેશ કરે છે ત્યારે લક્ષમી ત્યાંથી ચાલી જ જાય છે. એ બતાવવાને આ અધિકાર લેવામાં આવ્યું છે. Page #485 -------------------------------------------------------------------------- ________________ લીયાસ-અધિકાઇ. કેવા કેવા મનુષ્યમાં લક્ષ્મી રહેતી નથી. મનુષ્યપૂ . द्यूतपोषी निजद्वेषी, धातुवादी सदालसः । आयव्ययावनालोची नात्र तिष्ठाम्यहं सदा ॥१॥ * મૂ¢િમુવી. લક્ષ્મીજી કહે છે કે–જુગટાથી પિષણ ચલાવનાર, પિતાના કુટુંબી જન) ને દ્વેષ કરનાર, કિમીયાની વાત કરનાર, હમેશાં આળસુ અને પેદાશ તથા ખર્ચને હીસાબ ન રાખનાર આવા દુર્લક્ષણવાળા પુરૂષમાં હું સદા ટકતી નથી. ૧. ચક્રવતી રાજામાં પણ જે દુષ્ટલક્ષણો હોય તો લક્ષ્મીજી તેને પણ છોડી દે છે. વંશી (૨–૨). कुचैलिनं दन्तमलावधारिणं, बहाशिनं निष्ठुरवाक्यभाषिणम् । सूर्योदये चास्तमने शयानं, विमुञ्चति श्रीरपि चक्रधारिणम् ॥ २ ॥ રાપરપદ્ધતિ. મલિન વસ્ત્રો પહેરનાર, દાંતમાં મળને ધારણ કરનાર, ઘણું ભજન જમનાર, કઠેર વાક્યોને ઉચ્ચાર કરનાર અને સૂર્યના ઉદય તથા અસ્ત સમયે શયન કરનાર એવા શ્રીચકધારી રાજા હોય તે પણ તેને લક્ષ્મીજી ત્યાગ કરે છે ત્યારે ઈતર મનુષ્યની શી કથા? ૨. લક્ષ્મીને નાશ કરનારાં કારણે असत्यता निष्ठुरताकृतज्ञता, भयं प्रमादोऽलसता विषादिता । वृथाभिमानो ह्यतिदीर्घसूत्रता, तथाङ्गरौक्ष्यादि विनाशनं श्रियः॥३॥ सुभाषितरत्नभाण्डागार. જૂઠું બોલવું, શઠતા, અકૃતજ્ઞતા (કરેલ ઉપકાર ભૂલી જ તે), ભય, પ્રમાદ, આળસ, ખેદ, ખેટું અભિમાન, દીર્ઘસૂત્રતા (કામ કરતાં હદ ઉપરાંત ગેરવ્યાજબી વખત ગુમાવવું તે) અને શરીરનું લખાપણું આ સર્વ કારણે ધનનાશક સમજવાં. ૩. Page #486 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ વ્યાખ્યાન સાહિત્યસંહે–ભાગ ૨ જે. નવેમ દુષ્ટલક્ષણથી લક્ષ્મી પલાયન કરી જાય છે. ધા. नित्यं छेदस्तृणानां धरणीविलिखनं पादयोरल्पपूजा, दन्तानामल्पशौचं वसनमलिनता रुक्षता मूर्धजानाम् । संध्याकाले च निद्रा विवसनशयनं ग्रासहासातिरेका, स्वाङ्गे वाधं च पुंसो निधनमुपनयेत्केशवस्यापि लक्ष्मीम् ॥ ४ ॥ Sિ. હમેશાં તેણે (ઘાસનાં તણખલાઓ ) નું કાપવું, પૃથ્વી તરવી, પગ બરોબર ન ધોવા, દાતણ ઘસીને ન કરવું, મલિન વસ્ત્રો પહેરવાં, મસ્તકના કેશનું રૂક્ષપણું, એટલે કેઈ પણ દિવસ તેલ નાખી ન ઓળવું તે, સંધ્યાના વખતે (પ્રાતઃ મધ્યાહ્ન અને સાયંકાળ) માં શયન કરવું, તેમ વસ્ત્રરહિત શયન કરવું, ભેજન કરતાં કરતાં હાસ્ય કરી અન્નને અપરાધ કરે અને પોતાના અંગમાં હાથ વિગેરે પછાડયા કરવા, આટલાં દુર્લક્ષણે શ્રીવિષ્ણુમાં હોય તે તેની લક્ષ્મી પણ પલાયન કરી જાય ત્યારે ગૃહસ્થ મનુષ્યમાં ઉપર કહેલાં દુર્લક્ષણે હોય તો તેની પાસે લક્ષમીજી રહેજ કેમ? અર્થાત્ ન રહે. ૪. - લક્ષ્મીજી કેવાં કેવાં સ્થાનમાં જતાં નથી, કેવાં કેવાં સ્થાનમાં નિવાસ કરે છે એ સંબંધી સુસ્પષ્ટ સમજણ અપાઈ ગઈ છે તો લક્ષ્મીજીની કૃપા મેળવવા શાસ્ત્રાદેશાનુંસાર વર્તન કરવાની જરૂર છે. કદાચ તે પ્રમાણે વર્તન થશે નહિ તે આપણી પાસે દ્રવ્યનું સાધન રહી શકશે નહિ અને જે લક્ષ્મી ગુમાવી બેઠા તો જગમાં એક તૃણથી પણ આપણું કિંમત હલકી અંકાશે એટલું જ નહિ પણ સર્વ સ્થાને વારંવાર સ્વાર્થી લેકે આપણું અપમાન કર્યા કરશે એમ બતાવી સ્વાર્થની સમજણ ગ્રહણ કરવા હવે પછી તે અધિકાર લેવા આ લક્ષ્મીઅવાસ અધિકાર પૂર્ણ કર્યો છે. | સ્વાર્થ-અધિકાર. |-- જે લક્ષ્મી ઘરમાંથી જતી રહે ત્યારે કેઈને સ્વાર્થ સરતો નથી. જ્યાં 922 સુધી સ્વાર્થ હોય ત્યાં સુધી લોકોમાં પરસ્પર પ્રીતિ રહી શકે છે અને સ્વાર્થ સ કે તે પ્રેમની પણ સાથે જ સમાપ્તિ થઈ જાય છે. એકને એક પુત્ર Page #487 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. સ્વાર્થ- અધિકાર, ૪૫૫ હોય પરંતુ જે બે વર્ષ માંદો પડીને બેહાલ થઈ જાય અને મૃત્યુને પણ ન પામે તેમ કેઈને ઘરમાં સુખે કામ કરવા ન આપે તે તે પુત્રના મરણની ઈચ્છા પણ સ્વાથી લકે કરવા માંડે છે, ત્યારે આથી ઉતરતા જે પદાર્થો છે તેમાં સ્વાર્થ સુધી સ્નેહ રહે તેમાં શું કહેવું? ઈત્યાદિ બાબત સમજાવવા માટે આ અધિકારને સ્થાન આપ્યું છે. સ્વાર્થસુધી પ્રીતિ છે. મનુટુમ્ (૧ થી ૨). तावत्मीतिर्भवेल्लोके, यावानं विधीयते । वत्सः क्षीरक्षयं दृष्ट्वा, स्वयं त्यजति मातरम् ॥ १॥ सिन्दूरप्रकर. જગમાં જ્યાં સુધી દાન (ધનાદિની અર્પણ ક્રિયા) કરાય છે ત્યાં સુધી જ પ્રીતિ રહે છે. ત્યાં દષ્ટાંત કહે છે કે–વાછરડું દુધને ક્ષય જેને પોતાની માતાને પોતે જ ત્યાગ કરી દે છે. ૧. શ્રીરામચંદ્રજી વસિષ્ઠ ગુરૂને પૂછે છે. स एव खं स एवाहं, स एव तापसाश्रमः । પૂવૅમના દgs, સાતું નથતિરક. ૨. તેજ તમે, તેજ હું અને તેજ તપસ્વી લોકોને આશ્રમ, કે જ્યાં પ્રથમ અનાદરની પ્રાપ્તિ થઈ હતી એટલે સત્કાર થયે નહોતું અને હમણાં સત્કાર શા વાસ્તે થયે? ૨. શ્રીવસિષ્ઠ ઋષિ તેને પ્રત્યુત્તર આપે છે. धनमर्जय काकुत्स्थ ! धनमूलमिदं जगत् । अन्तरं नैव पश्यामि, निर्धनस्य मृतस्य च ॥३॥ ઢપણેનવરિત્ર. હે કાકુસ્થ! (રામચંદ્ર!) તમે ધનને મેળવે કારણકે આ જગતનું મૂળ ધનજ છે અને હું નિધન મનુષ્ય તથા મૃત થયેલ મનુષ્યમાં કાંઈ તફાવત જોતા નથી, એટલે નિર્ધન મનુષ્ય જીવતાં મૃતતુલ્ય છે. આપણે Page #488 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ વ્યાખ્યાન સાહિત્યસંહ ભાગ ૨ નવમ આ ઋષિઓના આશ્રમમાં સત્કાર થયું છે તેનું કારણ પણ ધનજ છે. - અન્ય નથી. ૩, નિર્ધનતામાં સર્વની પરીક્ષા. सरसीव पयःपूणे, सर्वमृद्धौ समं भवेत् । नै स्व्ये खपरयोर्भेदः शुष्केऽस्मिन्नुच्चनीचता ॥ ४ ॥ વાર્શ્વનાથત્ર. જળથી પૂર્ણ એવા તળાવમાં જેમ કેઈ ઉંચું નીચું સ્થાન દેખાતું નથી. તેમ સમૃદ્ધિમાં મનુષ્યને સર્વ સમાનજ ભાસે છે પરંતુ તળાવ સૂકાતાં તેમાં ઉો ભાગ નીચો ભાગ દેખાઈ આવે છે તેમ મનુષ્યનાં નિર્ધનપણામાં ઉંચ નીચનો ભેદ પ્રત્યક્ષ દેખાઈ આવે છે. ૪. જે મિત્ર તેજ દુખમાં શત્રુ वनानि दहतो वह्ने, सखा भवति मारुतः । स एव दीपनाशाय, कृशे कस्यास्ति सौहृदम् ॥ ५॥ વનેને દાહ કરનાર અગ્નિને પવન મિત્રરૂપ થઈ તેની સંપૂર્ણ મદદ કરે છે અને તેજ પવન દીવાનો નાશ કરી નાખે છે એટલે દુર્બળની ઉપર કેને સ્નેહ હોય? પ્રબલ અગ્નિ હતો ત્યારે તેની વાયુએ મદદ કરી અને અલ્પ અગ્નિ થઈ ગયે ત્યારે તેણે તેને નાશ કરી નાખે. આમ દુનિયાનાં મનુષ્યનું પણ સમજવું. ૫. આખું જગત્ અર્થને આધીન છે. यस्यार्थास्तस्य मित्राणि, यस्यास्तस्य बान्धवाः। यस्यार्थाः स पुमॉल्लोके, यस्यास्स च पण्डितः॥ ६॥ રાપરપદ્ધતિ. જેની પાસે અર્થ (ધન) હોય તેને બધાં મનુષ્ય મિત્ર થઈ જાય છે, તેને બંધુઓ (સગાઓ) થઈ જાય છે અને જેની પાસે ધન છે તેજ દુનિયામાં ખરે મરદ કહેવાય છે અને તેજ પુરૂષ પંડિત કહેવાય છે. (અર્થાત્ કે–પૈસાવાળા મનુષ્યમાં દરેક વ્યક્તિ પોતાને સ્વાર્થ સિદ્ધ થવાનું ધારી મૂકે છે. પછી સ્વાર્થ સિદ્ધ થાય અગર ન થાય પણ ઉપર મુજબ કાર્ય કરવામાં દરેક પ્રયતશીળ જણાય છે.) ૬. Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૧૭ w/Vy પરિચછે. વાર્થ-અધિકાર શત્રુ તથા મિત્ર કારણને લઇને ઉત્પન્ન થાય છે. कारणात्मियतामेति, द्वेष्यो भवति कारणात् । स्वार्थार्थी जीवलोकोऽयं, न कश्चित्कस्यचित्मियः ॥ ७ ॥ મનુષ્ય કારણને લીધે પ્રિય થાય છે અને દૃષ્ય (ષ કરવા ગ્ય) પણ કારણથી જ થાય છે એટલે આ જીવ લેક (દુનિયા) સ્વાથના અર્થવાળેજ છે. કોઈ પણ કઈને પ્રિય નથી. અર્થાત સ્વાર્થ સિદ્ધ થઈ શકે તેમ હોય તે તેજ મનુષ્ય પ્રિય થાય છે અને સ્વાર્થ નષ્ટ થઈ જાય તેમ હોય તે તેજ મનુષ્ય અપ્રિય થાય છે. ૭. પિજીશન નારા મનુષ્ય. उपाध्यायश्च वैद्यश्च प्रतिभूर्भुक्तनायिका । भूतिका दूतिका चैव, सिद्धे कार्ये तृणोपमाः ॥ ८॥ દૂમુિવિઝી. ઉપાધ્યાય (અભ્યાસ કરાવનાર), વૈદ્ય, જામીન, ભગવેલી વેશ્યા, સૂયાણું અને દૂતી (ગુપ્ત દૂતકાર્ય કરનારી) આ છ માનવે કાર્ય સિદ્ધ થયા પછી તણ જેવાં થઈ જાય છે. ૮. સ્વાથી કુટુંબને સ્નેહ ક્યાંસુધી ટકે છે તેની સમજણ.. વા . यावद्वित्तोपार्जनशक्तस्तावन्निजपरिवारो रक्तः। पश्चाज्जर्जरभूते देहे, वाती कोऽपि न पृच्छति गेहे ॥९॥ कस्यापि. મનુષ્ય જ્યાંસુધી ધન મેળવવામાં શક્તિમાન હોય છે ત્યાં સુધી પતને પરિવાર તેના ઉપર પ્રેમ રાખે છે અને પછી દેહ જર્જરીભૂત થતાં એટલે વૃદ્ધાવસ્થાને લીધે બંધ નહિ થઈ શકવાથી ઘરમાં કઈ મનુષ્ય તેના ખબર પણ પૂછતું નથી. તે સર્વ સ્નેહીઓ સ્વાર્થહીન છે. ઉપનાતિ. मातापितापुत्रकलत्रमित्रस्वमृस्नुषाबन्धुपितृव्यकुल्याः। सर्वे स्वकार्येऽमृतकुम्भतुल्या, विना स्वमर्थ खलु जन्मशल्याः॥१०॥ નરવર્મવારિત્ર, ૮ Page #490 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસગ્રહ-ભાગ ૨ જૈ. નવમ માતા, પિતા, પુત્ર, સ્ત્રી, મિત્રા, અેન, પુત્રની વહુ, ભાઇઓ, કાકા અને કુળનાં તમામ મનુષ્ય આ સર્વે પેતાતાના સ્વાર્થમાં અમૃતના ઘડાજેવાં થઇ જાયછે એટલે પેાતાના અં સિદ્ધ કરવા હાય તે બહુજ મધુર થઈ જાયછે અને જો પેાતાને અથ ન હોય તેા મનુષ્યને જન્મના શલ્ય ( સાલ)તુલ્ય થઇ પડેછે. ૧૦. સ્વાર્થ હેાય ત્યાં સર્વેનું આગમન થાયછે. ૪૫૮ વડ્યા. यत्रोदकं तत्र वसन्ति हंसा, यत्रामिषं तत्र पतन्ति गृध्राः । यत्रार्थिनस्तत्र रमन्ति वेश्या, यत्राश्रयस्तत्र जना व्रजन्ति ॥ ११ ॥ कस्यापि. જ્યાં પાણી છે ત્યાં હુંસેા વસેછે, જ્યાં આમિષ (માંસ ) છે ત્યાં ગૃધ્ર નામના ( ગરજાડા ) પક્ષીએ પડેછે, જ્યાં ધનાઢ્ય પુરૂષા છે ત્યાં વેશ્યાએ રમણુ કરેછે અને જ્યાં (મનુષ્યને) આશ્રય મળે છે ત્યાં દરેક મનુષ્યે જાય છે ( અર્થાત્ જગતના પ્રવાહે સર્વ ઠેકાણે સ્વાર્થમય છે એ સુપ્રસિદ્ધ છે). ૧૧. શિષ્યપ્રતિ ગુરૂના એધ, वसन्ततिलका. सत्यं वदात्र यदि जन्मनि वन्धुकृत्यमाप्तं खया किमपि बन्धुजनाहितार्थम् । एतावदेव परमस्ति मृतस्य पश्चात्, सम्भूय कायमहितं तव भस्मयन्ति ॥ १२ ॥ आत्मानुशासन. અહિં તું સાચું કહે. કે આ જન્મમાં જે તે કાંઇ પણ અનુ કાર્ય કર્યું હોય તેા તેનુ ફળ તને કેવળ આટલુંજ છે, કે ખંજના તારા હિતસારૂ તારા મરણખાદ ભેગા થઇને તારા આ શરીરને દુશ્મનની માફક. આળી દેશે અર્થાત્ તેથી અધિક કાઈ ફરી શકે તેમ નથી. ૧૨. Page #491 -------------------------------------------------------------------------- ________________ MAANAAALALAR પછિદ, સ્વાર્થ-અધિકાર. ધનાઢયની સ્ત્રીઓ ચાવજીવિત ધણને યાદ કરી રયા કરતી નથી. - શાર્દવિત્રીવિત (૨૩ થી ૨૦). शोचन्ते न मृतं कदापि वनिता यद्यस्ति गेहे धनं, तचेन्नास्ति रुदन्ति जीवनधिया स्मृखा पुनः प्रत्यहम् । कृखा तद्दहनक्रियां निजनिजव्यापारचिन्ताकुलास्तन्नामापि न विस्मरन्ति कतिभिः संवत्सरैयोषितः ॥ १३ ॥ - સંજ્ઞાનવત્તવમ. જે ઘરમાં ધન હોય તે કોઈ પણ દિવસ સ્ત્રીઓ મરેલા ધણીનો શેક કરતી નથી અને જે તે (ધન) ન હોય તે કેમ નિર્વાહ ચલાવશું આવું ધ્યાન કરીને પુનઃ પુનઃ યાદ કરી રૂદન કરે છે. (અને જેને સ્વાર્થ નથી એવા અન્યજનો ) તે મૃત પ્રાણના દહની ક્રિયા કરીને પોતપોતાના વ્યાપાર (કામકાજ) માં આકુળ થઈ જાય છે. એટલે તેને ભૂલી જાય છે. પરંતુ તેની ( નિધનની) સ્ત્રીઓ તે ગમે તેટલાં વર્ષો થઈ જાય તે પણ તેના નામને પણું ભૂલતી નથી કારણકે હમેશાંને સ્વાર્થ તેને હરદમ યાદી આપ્યા કરે છે. ૧૩. દરિદ્રતા એ એક છડું મહાપાતક છે. सङ्गं नैव हि कश्चिदस्य कुरुते सम्भाष्यते नादरात्, सम्प्राप्तो गृहमुत्सवेषु धनिनां सावज्ञमालोक्यते । दादेव महाजनस्य विहरत्यल्पच्छदो लज्जया, मन्ये निर्धनता प्रकाममपरं षष्ठं महापातकम् ॥ १४ ॥ દુર્બળ માણસને કોઈ સંગ કરતું નથી, માનપૂર્વક તેની સાથે કઈ વાતચીત કરતું નથી, ધનવાન પુરૂષને ત્યાં વિવાહદિક ઉત્સવ હોય ત્યાં જાય તે અવજ્ઞાપૂર્વક તે ગરીબ તરફ જોવાય છે, કપડાં વિગેરેની પૂરી સગવડ, ન હોવાથી શરમને લીધે મોટા માણસોથી દૂર રહે છે તે ઉપરથી હું માનું છું કે નિર્ધનતા (ગરીબાઈ) એ એક પાંચ મહાપાતકની સાથે છઠ્ઠ મહાપાતક છે. ૧૪. દરેક જીવ સ્વાર્થી છે. वृक्षं क्षीणफलं त्यजन्ति विहगाः शुष्कं सरः सारसा, .... निर्द्रव्यं पुरुषं त्यजन्ति गणिका भ्रष्टं नृपं मन्त्रिणः ।। Page #492 -------------------------------------------------------------------------- ________________ 留言区 libe વ્યાખ્યાન સાહિત્યસભાગ મ * got पर्युषितं त्यजन्ति मधुपा दग्धं वनान्तं मृगाः, सर्वः कार्यवशाज्जनोऽभिरमते तत्कस्य को वल्लभः ॥ १५ ॥ પક્ષીએ ફળ રહિત વૃક્ષના, સારસ પક્ષીએ સૂકાયેલ સરોવરના, ગણિકા ધનહીન પુરૂષને, મંત્રીએ રાજ્યભ્રષ્ટ રાજાને, ભમરા વાસી પુષ્પને અને મૃગલાંએ મળેલ વનને ત્યાગ કરેછે; આવી રીતે દરેક પ્રાણી પોતપાતાના કા ને લીધે સ્નેહ રાખે છે (તે ઉપરથી સમજાય છે કે) વાસ્તવમાં કાણુ કાને પ્રિય છે ? ( કાઇ કાઇને વસ્તુતઃ પ્રિય નથી. ) ૧૫. સ્વાર્થસુધી આધીનતા. स्वाधीना दयिता सुतावधि सुतोऽसौ षोडशाब्दावधि, स्यात्कन्या करपीडनावधि सुतस्त्रीस्तदशवावधि । जामाता बहुलतावा सखा साधुप्रलापावधि, शिष्य गुह्यनिरूपणावधि परे चैते धनत्वावधि ॥ १६ ॥ કલા એક પુત્ર ઉત્પન્ન થાય ત્યાં સુધી સ્ત્રી સ્વાધીન રહે છે, પુત્ર સાળ વર્ષ સુધી, કન્યા પરણે ત્યાંસુધી, પુત્રની સ્ત્રી તેથી વધારે દશ વર્ષ સુધી, પુષ્કળ દ્રવ્ય આપે ત્યાંસુધી જમાઇ, સુંદર વાણીવડે ખેલાવવામાં આવે ત્યાંસુધી મિત્ર, ગુપ્ત વાત જાણ્યા સુધી શિષ્ય અને બીજા સામાન્ય મનુષ્યે ધનને લાભ મળે ત્યાંસુધી સ્વાધીન રહે છે (આવી રીતે સંસારમાં સ્વાર્થનીજ સગાઇ છે.) ૧૬. વિપત્તિ વખતે સાકાઇ છેડી દેછે. रोलम्बैर्न विलम्बितं विघटितं धूमाकुलैः कोकिलै - मयूरैश्वलितं पुरैव रसात्कीरैरधी रैर्गतम् । एकेनापि सुपल्लवेन तरुणा दावानलोपप्पुत्रः, सोढः को न विपत्सु मुञ्चति जनो मूर्धापि यो लालितः ॥१७॥ જ્યારે વૃક્ષ ફળ, ફુલ, નવાંકુર વિગેરેથી ભરપૂર હોય છે ત્યારે, ભમરાએ, કોકિલ, મયૂરસમૂહ તથા પોપટ તે વૃક્ષના મસ્તક ઉપર બેશી ફ્ળાદિક ખાઈ વિહાર કરે છે. કદાચિત તે વૃક્ષ જો દાવાનળથી સળગી ઉઠે તે તેમાંથી નીકળતા ધૂમાડાથી ગભરાયેલ ભમરાએ જવાને તત્પર થવામાં જરા પણ નિલંખ ફરતા નથી, ફોકિલ પક્ષીઓ તે વૃક્ષથી તરત છૂટા પડે છે, Page #493 -------------------------------------------------------------------------- ________________ પાધિ છે. સ્થાથ-અધિકાર, મયૂરસમૂહ ઉતાવળ કરીને ચાલ્યા જાય છે, શક (પોપટ ) પક્ષીઓ જવામાટે અધીરાજ બની જાય છે અર્થાત્ સર્વની પહેલાં પલાયન કરે છે. આવી જ રીતે મસ્તક ઉપર રાખી કેઈને લાડ લડાવ્યાં હોય તે પણ દુઃખને વખતે કોણ નથી જતું? સારાંશ-જ્યારે કોઈ માણસ ઘણો સુખી હોય છે ત્યારે તેમના સુખમાં ભાગ પડાવવા કુટુંબ કે મિત્રાદિક ઘણું આવે છે પણ કોઈ વખત તે દુઃખસમુદ્રમાં જે બે છે તે તેમને સહેજ દિલાસો આપવા પણ કોઈ આવતું નથી, અર્થાત્ જગત્ કેવળ સ્વાથી છે. ૧૭. અનુકૂળ વખતે પરમાર્થ સાધી લેવાસાર સરોવરમતિ અન્યક્તિ. रे पद्माकर यावदस्ति भवतो मध्ये पयः पूरितं, तावचक्रचकोरकङ्ककुररश्रेणी समुल्लासय । पश्चात्त्वं समटरकोटचटुलत्रोटीपुटव्याहतित्रुट्यत्कर्कटकपरव्यतिकरैर्निन्दास्पदं यास्यसि ॥ १८ ॥ __सुभाषितरत्नभाण्डागार. હે સરવર! જ્યાં સુધી તારામાં પૂરતું પાણી છે ત્યાંસુધી ચક્રવાક, ચકર, કંક, કુરર, વિગેરે પક્ષીઓની પંક્તિને સુખ આપ. (નહિતે) પાછળથી તે (પશ્ચાત્તાપ કરીશ કારણકે પાછું ખૂટશે અને સૂકાઈ જશે ત્યારે) આમતેમ ભટકતા બકેટ પક્ષીના ચપળ ચંચુપુટના મારથી ત્રુટી ગયેલ કર્કટ નામના જળજે તુના માથાની ખોપરી વિગેરેના ચૂર્ણ વડે નિંદાને પાત્ર થઈશ. સારાંશ—સરોવરનું પાછું જ્યારે સૂકાઇ જાય છે ત્યારે પાણીમાં રહેલા જળવંતુ બહાર આવે છે તે વખતે જળજતુના શત્રુ બકેટ પક્ષી તેને મારી નાખે છે એટલે મૃત શરીરમાંથી પુષ્કળ હાડકાં બાકી રહે છે. એ સરેવરને નિંદારૂપ છે. (બકેટ પક્ષી છે અને કર્કટ જળજંતુ છે એમ ચાલતું પ્રકરણ બતાવે છે.) ૧૮. સહુ સમથે હેતા નથી. वक्तीशः सचिवं हि दीर्घलघुभिर्नो भाति पू. सद्मभिः,, सादृक्षा धनमन्दिरे मम पुरे ते रक्षणीया जनाः। विद्यन्ते यदि पञ्चषा वदति भो शून्यं पुरं स्यात्तदा, तत्त्वं मा कुरु तं तथास्तु नृपते तद्वद्गणे साधवः ॥ १९ ॥ Page #494 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંબહે--ભાગ . બમ ' કઈ રાજા પોતાના પ્રધાનને કહે છે, કે મ્હારા નગરમાં કેટલાક નિર્ધન છે, કેટલાએક ધનવાન છે, તેમજ કેટલાએક નાનાં નાનાં ઘર છે અને કેટલાંએક મોટાં ઘરે છે, તેને લીધે નગર શોભતું નથી માટે સઘળા લખેશ્વરી ધનવાન અને ચાર ચાર પાંચ પાંચ મજલાના સરખા ઘરવાળાને રાખીયે અને સામાન્ય નિધન લોકોને કાઢી મેલીએ તો નગર શેભે. એવું રાજનું કહેવું સાંભળી સુબુદ્ધિમાન એવે પ્રધાન બે કે હે રાજન ! એમ કરવાથી તમારા નગરમાં માત્ર પાંચ સાત ઘર રહેશે. નગર આખું શુન્ય થઈ જશે. માટે એમ ન કરે, આ વાતથી રાજા સમયે અને પ્રધાનને કહ્યું કે જેમ છે તેમજ રહેવા દ્યો. આ દષ્ટાંતથી એ પણ સમજવાનું છે કે સર્વ સાધુ જ્ઞાન તથા ક્રિયામાં સરખા હોતા નથી માટે તેની તરફ કંટાળો નહિ કરતાં ધમને વિષે મન સ્થિર રાખી ધર્માચરણ કરવું नगरे सदृशाः सर्वे, भवन्ति धनिनो नहि । गच्छेऽपि साधवो ज्ञानक्रियाभ्यां सदृशा नहि ॥ વસુ વિના નર પશુ. निःस्वं सोदरकं निरीक्ष्य भगिनी भ्राता न मे सूपकृत् , श्रुखाऽपद्यतुलं धनं जनपदे लाखा गतस्तद्गृहे । स्थाल्यां मुञ्चति खादिमं वदति स स्वाभूषणान्यत्थ भो, किं भ्रान्तो वदसीति येषु सुकृतस्तेषामहं पूर्वगः ॥ २० ॥ जैनकथारत्नकोष-भाग पञ्चम-दृष्टान्तशतक. કઈ નિધન મનુષ્ય પોતાની બેનને ત્યાં મળવા ગયે તેને જોઈ બેન શરમાઈને બીજાઓને કહેવા લાગી કે એ મારે ભાઈ નથી પણ મારા બાપને ત્યાં ચૂલે ફૂંકનાર રોયે છે, વિપત્તિમાં આવા હૃદયભેદક બેનના શબ્દો સાંભળી તે ભાઈ ધન કમાવા પરદેશ ચાલ્યા ગયે, ઘણું દ્રવ્ય કમાઈ ફરી તે બેનને ત્યાં મેમાન થયે તે વખતે ભાઇને ધનવાન જાણું માનપૂર્વક ઘણેજ સત્કાર કર્યો અને ભેજન સમયે સુંદર થાળમાં વિવિધ પ્રકારનાં પકવાને પરણ્યાં. ભાઈને અગાઉનું વૃત્તાંત યાદ આવ્યું તેથી પોતાના શરીરઉપર જેટલાં ઘરેણાં પહેર્યા હતાં ને ઉતારીને ભજનના થાળમાં મેલ્યાં ને બેન સાંભળતાં આભૂપણને કીધું કે હું આભૂષણે! તમે આ ભેજન જમે. આવા શબ્દ બહેને સાંભળ્યા અને તે કહેવા લાગી કે ભાઈ! તું કાંઈ ગડે છે કે આમ બેલે Page #495 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. સ્વાર્થ-અધિકાર. છે, ત્યારે ભાઈએ જવાબ આપે કે હું ગાંડા નથી પણ જેને માટે તમેએ ભેજન પીરસ્યું છે તેને મેં સૂચના કરી છે. કારણકે અગાઉ જ્યારે હું આ હતું ત્યારે મને તમેએ બાપાને રસેયે કહ્યા હતે માટે ધનને માન છે મને નથી. દેહરે. ગરર્થે આદર દીજીએ, હક્કારી જે દામ; પહેલે ફેરે આપી, ચુલા કણ નામ, ગેળ કરતાં ગરેજ ગળી છે, મનહર. ગરજથી ઝેર જેવાં વચન સહન થાય, ગરજથી ભૂખ દુઃખ ભૂલાઈ જવાય છે; ગરજથી દેશ પરદેશ સહુ દોડ્યા જાય, ગરજથી જાણી જોઇ જીવન તજાય છે; ગરજથી સંપ સરલાઈ લોક સાથે રહે, ગરજથી ટાઢ તાપ સહન કરાય છે; કેશવ કહું છું ગેળ કરતાં ગરજ ગળી, ગરજ સરે તે પછી કોણ કોનું થાય છે. કેશવ ગરજથી વ્યવહારને પ્રવાહ ચાલુ છે. ગરબી. કેઈની ગરજ નથી એમ કહે કેશવેએ ટેક. કને હતા રૂપિયા કેટી ચાર જે, હીરા ખરીદ કરીને કીધે હરડે, હમેશ હૈડા૫ર રાખે તે હાર – કેઈની. ૨૩ વર્ષે હરે એક વટાવી વાપરે, કરે ન કોઈને કઈ સમે વિશ્વાસ છે; અતિશે સો માણસથી તે અતડે રહે, પાંચ દિવસ પણ કઈ રહે નહિ પાસ જે ,, ૨૪ સગાં કુટુંબી સોસાથે લડતે ફરે, પાડોશી સાથે પણ પૂરૂં વેર જે; ૨૨ Page #496 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંબ્રહ-ભાગ ૨. નવમી ગમે નહિ કોઈનું મુખ જેવું ગામમાં, ઝાઝું કીધું જન સાસાથે ઝેર જે કેઈની ૨૫ બંદર કાંઠે જઈ બંધા બંગલે, વસ્તી તજીને ત્યાં જઈ કીધે વાસ છે; ગરીબ લેકે ગરજે જઈ ચાકરી કરે, કોઈને પાડ ન માને કેશવદાસ જે– ,, ૨૬, પૈસા દઈને લઇએ તેમાં પાડશે, બહુ ગરવ ધરી બેલે એવા બેલ જે; ખાય પીએને જ કરે મનમાનતી, તલભારે પણ કોઈને ન ગણે તેલ – , ૨૭ હોડીમાં બેસીને હવા ખાવા ગયે, ત્યાં તોફાન થયું મોટું તેવાર જે, ઉજડ બેટ હતે દરિયામાં એક જ્યાં, હેડી જઈ પહોંચી ત્યાં ગાઉ હજાર જે– , ૨૮ ઉતરીને ચાલે ત્યાં જવા એકલે, ભૂલે પડે તે ફરી ન આવ્યે ભાઈ જે; ઉજડ ઝાડીમાં અતિશે આથડ, ખેદ કરીને જીભે ફળકુલ ખાઈ જે– * ૨૯ ભક્ષ મળે નહિ ત્યારે તે ભૂખ્યા રહે, હરેક વાતે ખૂબ થયે હેરાન જે; વસ્ત્ર હતાં તે પણ ફાટી ત્રુટી ગયાં, સમજે મર્મ અને સે આવી સાન – , ૩૦ હાર હતે હીરાનો તે શા કામને, ઉચી ઉચે અવકી આકાશ જે; એ પ્રભુ સૈની ગરજ પડે સંસારમાં, કડિયાવણ કેણ કરી આપે આવાસ – , ૩૧ બેતી કેણ કરી જાણે ખેડુ વિના, હેય ખજાને પણ નાણું ન ખવાય છે; કંસારાવિણ કેણ ઘડે વાસણ ઘણાં, ઘાંચી વિના ન ઘરમાં દી થાય જે– , ૩૨ વસ્તી પામું તે હું આખા વિશ્વને, ( દિન દિન પ્રત્યે રહું થઈને દાસ જે; હળીમળીને ચાલું ઝાઝા હેતથી, વસ્તીમાં જઈ વસું કરી નિવાસ – , ૩૩ Page #497 -------------------------------------------------------------------------- ________________ પરિજીન. વાય—અધિકાર, જેની છત તે ભાસે સાંઘા ભાવનું, પાણીને જેમ પાડ ન પૂછે લેક જો ; પણ જ્યારે પાણી પીવાને નવ મળે, ટાંકતણે આપે રૂપિયા રોક જો ગરજ પડેછે ગરીબની શ્રીમતને, એગરજી જન દુઃખ પામે મહુડામ જો ; એમાટે અભિમાન ન ધરવું અંતરે, લિમાં એમ સમજેછે દલપતરામ જો -- અન્યાન્ય ગરજ. ૫૯ કાઇની ૩૪ મનહર પ્યાર છે; પુરૂષને પ્રેમદાના પ્રેમદાને પુરૂષના, પ્રજાને રાજાને રાજાને પ્રજાના જડને ચૈતન્યતણેા ચૈતન્યને જડતણું, હેમતણેા હીરો હેમ હીરાને શૃંગાર છે; ગરીમને તવંગર તવંગરને ગરીમ, શિષ્યને શિક્ષક શિક્ષકને શીખનાર છે; નાવને નાવિક નર નાવિકને નાવ નામ, આમ દલપત અન્યાઅન્યને આધાર છે. લપત. ૪૫ ا. ૩૫ ૩૬ જાકી કીજે ચાકરી, તાકા વચન સ્વીકાર, પ્રભાકર. *એક સમયે અકમરશાહે બીરબલને પૂછ્યું કે— ખીરમલ ! રીંગણાનું શાક બહુજ સરસ સ્વાદવાળું થાય છે.' ખીરમલે કહ્યું કે— જી હુજુર! આપનું કહેવું સત્ય છે અને સરસ સ્વાદવાળું રીંગણાનું શાક થાય છે તેથીજ સવે લેાકેા તેનું શાક ખાયછે.’ તદ્દન'તર કેટલાક દિવસ વિત્યા પછી અકબરશાહું રીંગણાની નિંદા કરવા લાગ્યા. તે વખતે ખીરમલે કહ્યું કે, ખુદાવિંદ ! રીંગણાની નિંદાતુલ્ય એક પણ શાક નથી. રીંગણાના શાકથી કેટલાક રાગે પણ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે ખીરબલનું ખેલવું સાંભળી શાહે કહ્યું કે—ખીરમલ ! તમે ખરેજ * અલ. Page #498 -------------------------------------------------------------------------- ________________ ૪૬ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. નવમ ગપ્પાના ગેબીગેળા ગગડાવનારા છે તમને એક દિવસ રીંગણાના શાકની તારીફ મેં કહી હતી ત્યારે તમે તારીફ કહી હતી અને આજે તેના અવગુણ પણ પ્રકાશમાં લાવવા આગળ પડ્યા માટે તમે જૂઠાના સરદાર છે. તે સાંભળી બીરબલ હાથ જોડી બે કે ધર્માવતારી ! આપજ ન્યાય કરે કે હું આપને નોકર છું કે રીંગણનો? આટલું વાક્ય સાંભળતાં શાહ હસી પડયે અને બીરબલની તારીફ કરવા લાગ્યા. કેવળ સ્વાર્થમાં તત્પર રહેવાથી મહાહાનિ. એક ગામમાં બે બ્રાહ્મણે રહેતા હતા. બંને સગા ભાઈ હતા. મેટાને એક દીકરો તથા એક દીકરી હતી. દીકરાને જઈ અને દીકરીને કન્યાદાન દેવાને વખત નજીક આવતે જોઈ વિચાર કર્યો કે આ ગામમાં ઘણું વખતથી ભિક્ષાવૃત્તિ કરીએ છીએ પણ કાંઈ વળ્યું નહિ, જેથી હવે વરસ બે વરસ પરદેશમાં જઈ કાંઈક ઉદ્યમ કરી બે પૈસા લાવીએ તે આ કાર્ય બની શકે. આ વિચાર કરી પરદેશ જવા તૈયાર થયે. નાનાભાઈને ખબર પડતાં તે પણ ધનપ્રાપ્તિઅર્થે સાથે ચાલે. દેશાવરમાં બે વરસ સુધી ભિક્ષા વૃત્તિ અને પિતાનાથી બને તે ઉદ્યમ કરી પૈસે પેદા કર્યો એટલે પિતાના વતન તરફ આવવા પ્રયાણ કર્યું. પોતાનું ગામ લગભગ આઠદશ ગાઉ દૂર રહ્યું તેવા સમયે બન્નેને તરસ લાગવાથી જલસ્થાન શોધતા એક કુવાઉપર આવી ચડ્યા. બંને જણે પાણે પી શાંત થયા પરંતુ આ વખતે સ્વાર્થોધ મોટા ભાઈને કુમતિ સુજી, સારાસારનું ભાન ન રહ્યું અને મનમાં અવનવા તરગો કરવા લાગ્યો કે જે નાનાભાઈને હરેક ઉપાયે નાશ કરું તો આ મેળવેલી પુંજીને હું એકલે ભોક્તા થાઉં અને તેમ બને તે મારે નિવહમાં પણ ખામી ન આવે. આવા ખોટા વિચારેના તરંગમાં કૂવાકાંઠે બેઠાં બેઠાં નાનાભાઈને આડીઅવળી વાતે ચડાવી સમય આવ્યે લાગ સાંધી તેને ધક્કો મારી કુવામાં નાખી દીધે. આથી નાનાભાઈ ભયભીત થઈ અંદર પડશે. કુદરતને કુવામાં કે વૃક્ષનું મૂળ તેના હાથમાં આવ્યું તે કાલી લીધું અને પછી થરથરતે સાદે પિતાના બંધુપ્રત્યે બોલ્યો કે મોટાભાઈ તમે આ શું કર્યું? આપને પૈસાને લેભ હોય તે મારી મુડી પણ તમેજ વાપરે અને કૃપા કરી મને બહાર કાઢે. હું આ વાત કેહને જણાવીશ નહિ, વિગેરે ઘણી રીતે કહ્યું પણ આ સ્વાથીને કાંઇ ન સુઝયું અને પિતાનો ભાઈ હજી કુવામાં જીવતો છે એમ ધારી ઉપરથી પથ્થર માટી વિગેરે ફેંકી તેને પ્રાણ ત્યાગ કરાવ્યા, અહા! કેટલી નીચતા! * ડહાપણ–ફેબ્રુઆરી ૧૯૧૬. Page #499 -------------------------------------------------------------------------- ________________ સ્વાથ ત્યાગ-અધિકાર, આ કૃત્ય બીજા કોઈના જોવામાં ન આવ્યું પરંતું તેનાં દુષ્કાએ તેને દબાવ્યું. મળેલી મીલકતનો એક માલીક બનવાથી મનમાં નવા વિચારે પ્રગટ થયા અને તેવા વિચારમાં પોતાને સામાન ઉપાડી જે ચાલવા જાયછે તે કુવાના પડખે એક દરની અંદરથી જબરે સપ નીકળે ને તેની પાછળ રહી દંશ માર્યો. હા! દેવ, કરતે પૃથ્વી પર પડશે. છેડે થેડે ઝેર ચડવા માંડયું. કર્યો કર્મ આડાં આવ્યાં તેને વિચાર થવા લાગે પણ રાંડ્યા પછી ડહાપણ શું કામનું? એ કથાનુસાર હવે પસ્તા શું કામ? જેત જોતામાં ઝેર વ્યાપી ગયું અને ક્ષણમાત્રમાં આ દુનિયાને ત્યાગ કરી કમને. જવાબ દેવા તે ચાલ્યા ગયે. માલમીલક્ત રસ્તે આવનાર કેઈ ઉપાડી ગયું. બંધુઓ! વિચાર કરશો કે સ્વાર્થના અંગે અકાર્ય કરતાં તેનું ફળ પણ તરતજ મળ્યું, પરંતુ સ્વાથી મનુષ્યને સમજવું બહુ મુશ્કેલ છે. જગમાં અન્ય સ્વાર્થને લીધે કાર્ય સાધી શકાય છે માટે સ્વાર્થની પણ જરૂર છે, પરંતુ અન્યને હાનિ કરનારા નીચ સ્વાર્થમાં તણાવું એ મહાપાપરૂપ છે. તળાવ વિગેરે જલાશયમાં માછલાં વિગેરે જળતુ હોય નહિ તે જલાશય ગંદું થઈ જાય કારણકે જળજંતુ પાણીમાંથી ઉત્પન્ન થતો મેલ નષ્ટ કરે છે તેથી જળજતુવડે જલાશયને પણ સ્વાર્થ જાળવી શકાય છે એમ શુદ્ધ સ્વાર્થમાં અન્ય અન્ય મદદ કરવી. જગને વ્યવહાર ઘણે ભાગે ગરજથી ચાલ્યા કરે છે. માતા કે પિતા, ગુરૂ કે શિષ્ય, શેઠ કે સેવક, રાજા કે પ્રજા અને પતિ કે પત્ની એ સે અન્ય ન્ય ગરજથી બંધાયેલાં જણાય છે. એ બતાવી સ્વાર્થ ત્યાગ તરફ ધ્યાન ખેંચવા આ સ્વાર્થ (ગરજ) અધિકારની સમાપ્તિ કરી છે. જ છે. સ્વાર્થયાન-ધવાર. :-- છે જયારે જગત્નું કલ્યાણ કરવું હોય છે ત્યારે જરૂર સ્વાર્થ ત્યાગની અપેક્ષા SS-રે રહે છે. પિતે નિઃસ્વાર્થી બની પોતાના તન, મન અને ધનનો જ્યારે ભેગ આપે છે ત્યારે મનુષ્યનું તેમના તરફ ધ્યાન ખેંચાય છે કે આ મનુષ્ય કે દુઃખથી રીબાતા જીવનું કલ્યાણ કરવા સમર્થ છે. ત્યારબાદ તેમના આદેશાનુસાર જગના જીવે તેમના તરફ અવશ્ય ખેંચાય છે તે સ્વાર્થ ત્યાગી થવું અથવા તેવી વ્યક્તિતરફ આપણે બનતી મદદ આપવી એ બતાવવા આ અધિકારની પાત્રતા માની છે. Page #500 -------------------------------------------------------------------------- ________________ ક્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ . પિતાનાથી જગત જૂદું નથી તેની સમજણ માટે ઉપયોગી સલાહ. ૧લોકો કહે છે કે પ્રથમ ગ્યતા મેળવે અને પછી ઈચ્છા કરે. વેદાંત કહે છે કે ફક્ત એગ્યતાજ મેળવે, ઈચ્છા કરવાની કંઈ જરૂર નથી. ભીતે બાંધવાને ઉપયોગી થાય એવા તૈયાર ઘડાયેલા પથરાઓ કંઈ રસ્તામાં પડી રહેશે નહિ. જે તમારામાં પાત્રતા આવશે તે અનિવાર્ય ઈશ્વરીય નિયમ પ્રમાણે દરેક વસ્તુ તમારી પાસે ચાલીને આવશે. દીવાએ ફક્ત બળતાજ રહેવું જોઈએ: પતંગને આમંત્રણ કરવાની તેને જરૂર નથી. તેઓ પિતાની મેળે જ તેની આસપાસ એકઠાં થશે. જ્યાં રહેતે ઝરે હોય ત્યાં પોતાની મેળે જ જળની ઈચ્છાવાળા લેકે આવે છે, ઝરોને તેમની બિલકુલ ચિંતા કરવી પડતી નથી. જ્યારે ચંદ્રોદય થાય છે, ત્યારે ચાંદનીને આનંદ મેળવવાને લેકે આપોઆયજ બહાર આવે છે. - તમારામાં દરેક જાતની વાસનાઓ હોય છે, અને તે સર્વ થાય એવી તમારી ઈચ્છા હોય છે, પણ સર્વ વાસનાઓ તૃપ્ત કરવાનું ગુહ્ય કારણ પ્રથમ સમજી લ્યો. જ્યારે તમે વાસના છેડી દેશે ત્યારે જ તે ફળીભૂત થશે. ખાણ કેમ મારવામાં આવે છે? આપણે ધનુષ્ય હાથમાં લઇએ છીએ, તે વાવીએ છીએ, પણ જ્યાં સુધી ધનુષની દેરી આપણે ખેંચી રાખીએ છીએ ત્યાંસુધી તીર આપણું હાથમાં જ રહે છે; શત્રુને જઈને વાગતું નથી. આપણે ગમે તેટલી દોરી ખેંચી રાખીએ પણ તે બાણ આપણુ પાસે જ રહેશે. પણ જ્યારે આપણે તે છેડી દઈએ છીએ ત્યારેજ સૂસવાટ કરતું તે જાય છે અને શત્રુનું હદય ભેદે છે. તે જ પ્રમાણે જ્યાં સુધી વાસનાને તમે ખેંચી રાખે છે, જ્યાંસુધી ઈચ્છા રાખે છે અને જ્યાં સુધી વાસનાને માટે ગુર છે ત્યાં સુધી તે બીજાના હૃદયમાં પ્રવેશ કરશે નહિ. જ્યારે તમે તે છેડી દેશો ત્યારેજ તે બીજાના આત્માને જઈ વાગે છે. વાસના કહે છે કે “જ્યારે જ્યારે તમે મને છોડી દેશે અને ગુમાવશે ત્યારેજ હું તમારી નજીકમાં જણાઈશ. જ્યારે તમે તમારી જાતને આપણ બન્નેથી ભિન્ન એવી અનિર્વચનીય સ્થિતિમાં (મનેવૃત્તિમાં) રાખશે ત્યારે તમે મને મેળવી શકશે.” જે હાથ સ્વાર્થ વૃત્તિથી શરીરના અન્ય અવયવોથી પિતાને ભિન્ન ગgણીને એમ કહે કે “જુઓ હું જમણે હાથ છું, બધી જાતને શ્રમ હું કરું છું અને હું અત્યંત કષ્ટ વેઠીને જે લાવું તે આખા શરીરને શામાટે મળવું જેઇએ? મેં શ્રમ કરીને મેળવેલું અન્ન પ્રથમ પેટને અને તેના તરફથી બીજી ઇંદ્રિયને શામાટે મળવું જોઈએ? નહિ નહિ, તે તે હું હારી પાસેજ રાખીશ!” તે તે અન્ન ચામડી ફાડી હાથમાં ભર્યા સિવાય અથવા ઈનૈયુલેટ કર્યા ૧ સ્વામી રામતીર્થ. ૨ કુદરતી. Page #501 -------------------------------------------------------------------------- ________________ પરિઝન સ્વાથ ત્યાગ—અધિકાર. ૪૬૯ ( ઘાંચી દીધા ) વિના બીજે માગ નથી. પરંતુ એમ કરવું એ હાથને હિતકારક થશે કે? એ માર્ગે હાથને ઈષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થશે કે ? તે એકલેાજ એવા તા લ^ થશે કે શરીરના બીજા ભાગ તેની અદેખાઇ કરશે. તે હાથે એકાદ ડાંસ, મધમાખી અથવા સર્પ કરડવાથી હાથ ખૂમ જાડા થશે. ફુંક્ત એજ માગે હાથની સ્વાર્થી વૃત્તિ પૂર્ણ વિજય પામશે અને એવીજ રીતે હાથનું સ્વાર્થી તત્ત્વજ્ઞાન સિદ્ધિ પામશે. પરંતુ તે કેટલું અનિષ્ટ છે? એવી તૃપ્તિ અથવા એવી જાતને વિજય આપણે જોઇતા નથી. સૂજી જઇને જાડું ગણાવું એ કાણુ સારૂં કહી શકે? તે પ્રમાણે એ પણ ધ્યાનમાં રાખશે કે આ જગત્ એક શરીર છે અને તમારાં શરીર તે દાંત, નખ કે આંગળીની પેઠે તેના નાના અવયવેા છે, માટે ઉત્કની ઇચ્છા હાય તા આપણા આત્મા વિશ્વના આત્માથી જૂદો છે, એમ કદી માનશે નહિ. હાથને પેાતાના ઉત્કર્ષ કરવા હાય તેા શરીરના ઉત્કમાંજ પેાતાને ઉત્કૃષ્ટ સમાએલે છે, આખુ શરીર અને હાથ ભિન્ન નથી, એ તેને સમજાવું જોઇએ. આપણે આપણી છાયા પકડવાને તેની પાછળ દોડીએ છીએ તે તે કદી હાથ લાગતી નથી, તે સદા આગળને આગળજ રહેછે; પરંતુ જો તે છાયા તરફ પીઠ કરીને સૂર્ય તરફ આપણે ઢાડીએ તેા તેજ છાયા પાળેલા કૂતરાની પેઠે પાછળ પાછળ દોડી આવેછે. તેવીજ રીતે એ માદ્ય પદાર્થો પાછળ તમે દોડતાંજ અને તેમને પકડીને તમારી પાસે રાખવાને પ્રયત્ન કરતાંજ, તે તમારી પાસેથી સટકી જાયછે અને દૂર દોડી જાયછે. તમે ગમે તેટલા પાછળ દાડા તાપણુ છાયાની પેઠે તે આગળ ને આગળજ રહેછે, પરંતુ તેની તરફ પીઠ કરી સર્વ પ્રકાશના પ્રકાશ જે અંતરાત્મા, તેની તરફ્ જવા લાગશે કે તરતજ તે તમારી પાછળ પાછળ તમને શેાધતા આવશે. સૃષ્ટિના એ કાયદાજ છે. ખરા સ્વાથ એ સાન્ધ્યા કહેવાય કે પરાપકાર કરીને અન્ય જીવાને શાંતિ આપવી. કારણકે કાગડા કૂતરાની પેઠે પેટ ભરવું તથા નાશવંત સ સારી પાદાર્થોમાં આસક્ત રહેવું એ સ્વાર્થ સાધ્યા ન કહેવાય. તેથી મહાત્મા પુરૂષ! સદા વાના કલ્યાણમાંજ તત્પર રહેછે એજ સ્વાર્થ સાધ્યું કહેવાય એ સમજાવી વ્યવહારમાં નિરૂપયેગી નહિ રહેવું એ અપેક્ષા ઉત્પન્ન થાયછે તા તે અધિકાર લેવા આ સ્વાત્યાગ અધિકારને નહિ લખાવતાં તેની વિરતિ કરી છે. Page #502 -------------------------------------------------------------------------- ________________ મલમ iાખ્યાને સાહિત્યસ હે મા શનિ – નિરુપયોગાન-ધરા. (ઉપગી નહિ થવાથી થતે અનાદર). - નાનામાં નાનું પ્રાણી જેમકે પિપીલિકા (કડી) આખો દિવસ મહેનત ઇચ્છી કરી પિતાનું પિષણ કરી આનંદ માને છે તેમજ નાના કે મોટાં દરેક પક્ષીઓ પણ કીડીની માફક આખે દિવસ પ્રયાસ કર્યા કરે છે. ત્યારે સમજુમાં સમજુ મનુષ્યવર્ગ ધારે તે પ્રભુ થઈ શકે છે. તે મનુષ્યવર્ગ અએગ્ય કુથલી કુટીને આળસુ રહી આગળ ચઢવાને બદલે પાછી ગતિ કરે છે એ શું શોચનીય નથી ? ધનવાન મનુષ્યવને આળસને આધીન થવાથી, શરીર નહિ કસાવાથી જઠરાગ્નિની મંદતા થાય છે તેને લીધે અજીર્ણ થાય છે, તેમાંથી સર્વ રોગને પ્રાદુર્ભાવ થાય છે. એટલે તે મનુષ્યવર્ગ આમુમ્બિક ભેગ કે મોક્ષગામી કાર્યો બન્નેમાંથી કોઈ પણ સાધી શક્તા નથી. જેથી મતો સ્ત્ર અને તતો ત્રણ: થાય છે, એમ નહિ થવા તથા અતિ ઉપયોગી કાર્યમાં જોડાઈ પરિણામે સર્વને Vઉપયોગી થવા ખાસ આ અધિકાર સર્વને ભલામણ કરે છે. કારણકે ઘંટી, ચુલો, ડામચી વિગેરે જે મનુષ્યને મદદરૂપ થઈ અન્યનું કાર્ય સાધી આ પે છે ત્યારે સમજુ મનુષ્ય કેટલું બધું કાર્ય કરવાનું હશે અને તેમણે વિચારવાનું છે તે સમજાવવા આ અધિકાર કવિતારૂપે ગાઠ છે. નિરૂપયેગી ઠીકરી, - ગરબી. (સયર શું કરું? મારે નંદકુંવર શું નેહ)–એ રાગ. એક ઘરમાં હતી, ઘર ધણિયાણ શાણું એક; ઠાલી ઠીકરી, ત્યાં જઈ બેલી બોલ અનેક. બાઈ તુજ વાસમાંરે, મુજને વસવાને દે માગ; વસ્તુ વિશેષ છે, તેમ હું રહીશ જોઈને લાગ. બાલી બાઈ તે રે, ઠીકરી રીઝ ગમે તે ખીજ; મુજ મંદિર વિષેરે, નથી નકામી કેઈએ ચીજ. ને જળપાત્ર છે, પાણી તે તો મુજને પાય; ચતુર ચુલે જુઓ, ખાંતે રાંધી રોજ ખવાય. Page #503 -------------------------------------------------------------------------- ________________ પરિચછે, કાર્યસાધન-અધિકાર ૪૭૧ અને ઘટી તે ઘણુરે, રળી આપે છે દાણા જ; ડામચિયે દિસેરે, બાઈ તે ઉપાડે છે બાજ, સાવરણ સદારે, કચરે ઘર કાઢે દૂર; સુપડું તો સખીરે, મારા ઘરને એક મજાર. ચતુરા ચાલશે, ચાળી આપે આ એજ ; નથી નકામનાંરે, માં માંચી ખુરશી મેજ. કાંટે કાટલાંરે, તે તે કરી આપે છે તેલ; કેણુ નકામરે, બાઈ તું વિચારીને બેલ. મુજ ઘરમાંહી, તું કરીશ મારું કામ; કઈને કેમ ગમે, હાલે રેકી બેસે ઠામ. ભૂંડી ભિખારણ, ઉલટી અડચણ કરે અપાર; નફટ ને કામની રે, તારે ઉકરડે અધિકાર. કામ નહિ કરે, એને જગમાં ધિક અવતાર; ઠા થઈ પરે, ભૂમિને શિર તેને ભાર. ઉંઘ આળસુરે, જે છે તે અપરાધી જાણ; પ્રભુને ચોર છે, પૂરે પાપી એજ પ્રમાણ સર્વે સૈયરે, અંતર સમજી લેજો આમ, દિલમાં રાખજેરે, શીખામણ દલપતરામ. - દલપત. વિશેષ વાત કરવાની ટેવ અને કંઈ પણ કાર્ય ન સાધવું એ પણ આળસ છે. મનુષ્ય ઉપયેગી વિષય હાથમાં ધર અને વર્તનમાં તેને અમલ કરે તેથી જે જે ફાયદા થાય છે તે તે ફાયદા કાયદા બાંધવાથી અને તેને અમલ નહિ કરવાથી થતા નથી. તન, મન અને ખંતથી જે બીજાઓને ઉપયોગી થઈએ તે ઘણાઓના આશીર્વાદ મેળવી શકીએ છીએ અને તે આશીર્વાદથી અવશ્ય મેક્ષપુરીમાં પહોંચીએ છીએ એમાં અતિશયોક્તિ છે જ નહિ. તો સ્વકાર્ય સાધવું એમ ભાવ ઉત્પન્ન થાય છે તે ઉપરથી સ્વકાર્ય સાધન-અધિકાર સ્વીકારવા આ નિરૂપયેગાનાદર અધિકાર પૂર્ણ કર્યો છે. વાસાધન-વિવાર. -- Rj સ્વાઈત્યાગ વૃત્તિના અધિકારી થવું એ અતિ ઉંચી કોટિની બાબત “હુંફહર છે. કાચ પાયે ચણાયેલી ઈમારત જેમ લાંબે વખત ટકતી નથી તેમ વૃત્તિની સ્થિરતા થયા વગર સ્વાર્થ ત્યાગ થઈ શક્તા નથી અને Page #504 -------------------------------------------------------------------------- ________________ ४७२ વ્યાખ્યાન સાહિત્યક્ષ રાહ-ભાગ ૨. નવમ કદાચ તે માર્ગ ગ્રહણ કરવામાં આવે તે પણ ઢચુપચુ મન હેવાને લીધે તેમાં પાછળથી પસ્તા વિગેરે જાગે છે માટે ઉત્તમ રક્ત સ્વકાર્યસિદ્ધિને અનુભવ લઈ પાકે પાયે સ્વાર્થ ત્યાગ વૃત્તિ ગ્રહણ થઈ હોય તે તેમાંથી બ્રણ થવાનો વખત આવતા નથી અને એટલામાટેજ ચતુર મનુષ્યએ કહ્યું છે કે કોઈ પણ રીતે પિતાનું કાર્ય સિદ્ધ કરવું અર્થાત્ “#ાણાનિહિં મૂર્તતા કાર્યની હાનિ થઇ જાય તે જ મૂર્ખતા છે. આ બાબત યત્કિંચિત્ સમજાવવામાટે આ અધિકાર આરંભાય છે, ગમે તેમ કરી સ્વીકાર્ય સિદ્ધ કરવું. મનુષ્ય (૨–૨). વાત હિત રાહમધ્યાહાર અના नीचादप्युत्तमा विद्या, स्त्रीरनं दुष्कलादपि ॥ १ ॥ બાળકની પાસેથી પણ હિતવચન ગ્રહણ કરવું અને અપવિત્ર સ્થાનમાંથી પણ સેનું ગ્રહણ કરવું. નીચ મનુષ્ય પાસેથી પણ ઉત્તમ વિઘા ગ્રહણ કરવી અને ખરાબ કુળમાંથી પણ સ્ત્રીરૂપી રન્ન ગ્રહણ કરવું. ૧ પિતાના દેહનું રક્ષણ કરવાની ખાસ ફરજ. त्यजेदेकं कुलस्यार्थे, ग्रामस्यार्थे कुलं त्यजेत् । ग्रामं जनपदस्यार्थे, आत्मार्थे पृथिवीं त्यजेत् ॥ २ ॥ દૂમુિwાવી. આખા કુળની રક્ષા થતી હોય તે તે સારૂ એક મનુષ્યને ત્યાગ કર અને આખું ગામ બચતું હોય તે કુળને ત્યાગ કરો અને દેશ આખે નભતે હોય તો એક ગામને ત્યાગ કર અને પિતાને આત્મા સુરક્ષિત રહેતું હોય તે પિતાના મમત્વવાળી પૃથ્વીને પણ ત્યાગ કર. ૨. ગમારની સમજણ દેહ. પિતે સેપે પુત્રને, અન્ન ધન ને આગાર; વેઠે સંકટ વૃદ્ધ થઈ, એ પણું એક ગમાર. દલપત Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૭૩ પરિ છે, દુખે નિષિદ્ધાચરણુ-અધિકાર. જે માણસ પિતાને સ્વાર્થ સાધી શકે નહિ તે બીજાને ક્યાંથી સાધી શકશે? જે માણસ સંસારમાંથી પતે તયે નથી તે બીજાને ક્યાંથી તારી શકશે? આ ઉપરથી સમજવાનું એ છે કે પોતે સુખી થવા બીજાને હરક્ત, નહિ કરતાં સ્વકાર્ય સાધી લેવું. કદાચ કોઈ આપત્તિ આવી પડે છે તેમાં અન્યને હાનિ નહિ કરનારું, દુઃખ વખતે નિષિદ્ધ આચરણ કરવામાં મુંજવણ નહિ રાખતાં યુક્તિથી પુરૂષાર્થને ઉપયોગ કરે, એ હવે પછી બતાવવા આ સ્વકાર્યસાધન અધિકાર પૂર્ણ કર્યો છે.' –8. ટુર નિષિદ્ધાવળ-ધાર - ઓફ સ્વાર્થ સાધવામાં કદાચ નિષિદ્ધ (પિતાને નહિ છાજત) આચરણ SP. કરવાની ફરજ પડે તે દેશકાળને અનુસરી કરવામાં આવે તે અગ્ય ગણાતું નથી. એટલે ઉત્તરોત્તર વર્ણને બંધ કરી નિર્વાહ ચલાવ. જેમકે બ્રાહ્મણે ક્ષત્રિય, ક્ષત્રિયે વૈશ્યને, વૈયે શાને છે કરવે. પણ કેવળ નિષિદ્ધ આચરણને આદર ન કરે. આ બાબત શાસ્ત્રોમાં સારી રીતે સમજાવેલ છે તેનું દિગ્દર્શન કરાવવા માટે આ અધિકારની શરૂવાત કરી છે. છેosજી કરવાની અરજી કર્ક (પતાને નહિ છાજતું) આચરણ શુભ ક્રિયાથી જ આપત્તિમાં નિર્વાહ ન ચાલે તેમ હોય તે નિષિદ્ધની છૂટ છે. वंशस्थ. निषिद्धमप्याचरणीयमापदि, क्रिया सती नावति यत्र कर्हिचित् । घनाम्बुना राजपथेऽपि छन्ने, कचिबुधैरप्यपथेन गम्यते ॥१॥ नैषधकाव्य. દુખના સમયમાં કેઈ સ્થાનકે ક્યારે પણ શુભ ક્રિયાથી રક્ષણ ન થાય તે નિષિદ્ધ-અયોગ્ય આચરણ જરૂર જેટલું કરવામાં હરત જણાતી નથી. કારણકે જાહેર રસ્તે જે વરસાદના પાણીથી ભરપૂર ભરાઈ ગયે હેય અને ચાલી શકાય તેવું ન હોય તે શું કઈ પ્રસંગે ડાહ્યા પુરૂ કેડીએ નથી ચાલતા? ૧. ૬૦ Page #506 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ —ભાગ ૨ જો. આપત્તિમાં અસ્થાને કાળ ગમન કરનાર ભ્રમરનું દૃષ્ટાંત. वसन्ततिलका. ये वर्धिताः करिकपोलमदेन भृङ्गाः, प्रोत्फुलपङ्कजरजःसुरभीकृताङ्गाः । ते साम्प्रतं प्रतिदिनं क्षपयन्ति कालं, निम्बेषु चार्ककुसुमेषु च दैवयोगात् ॥ २ ॥ નવમ ગારપદ્ધતિ. જે ભમરાએ હાથીના ગડસ્થળના મઢના સુગધથી સવિત (મેટા ) થયા છે અને જેનાં અંગો પ્રફુલ્લિત કમલાના પરાગથી સુગંધયુક્ત થઈ ગયાં છે, તે ભમરાઓ હુમણાં દૈવ (નશીમ) થી લીંખડાના વૃક્ષામાં અને આક ડાનાં પુષ્પામાં પ્રતિક્રિવસ કાળને ગાળી રહ્યા છે. આ ભ્રમરસમધની અન્યાક્તિ છે. પણ તે મનુષ્યમાં ઘટાવવાની છે એટલે કે એક મનુષ્ય સુખસંપત્તિમાં આનંદ કરતા હોય તેને માથે લક્ષ્મીજીની અકૃપા થઈ જાય તે ધનસોંપત્તિ પલાયન કરી જાય તે વખતે જે ઉંચી રીતે નિર્વાહ ચલાવતા હતા તે ભિક્ષા માગીને કે બીજા કેાઈ હલકા ધંધાથી પેાતાને નિર્વાહ કરી કાળને નિગમન કરેછે. ૨, દુઃખ પ્રાપ્ત થાય ત્યારે અનુકૂળતાવાળા રસ્તા શાધી લેવા કદાચ તેમાં ખેદ્ય ઉત્પન્ન કરનારૂં કાર્ય સાધવાની જરૂર પડે તે નિરૂપાયે જરૂર જેટલું સાધી પુન: સત્યાવલંબી થઈ જવું એ ખતાવા અને સપત્ વિપમાં હુંશાક નહિ કરવા તરફ ધ્યાન ખેંચી જવા આ દુ:ખે નિષદ્ધાચણ-અધિકારની સમાપ્તિ કરી છે. संपद्विपत्सम्बन्ध-अधिकार. *--- ક શા સમર્યાદા સાચવી શાસ્ત્રનિયમાનુસાર નિષિદ્ધ આચરણ કરતાં પશુ કદાચ વિપદ્ ઉભીજ રહે તે તેમાં શાક નહિ કરવા. તેમજ પ્રસંગે સંપ પ્રાપ્ત થાય તે। હુ નહિ કરવા જોઇએ. પ્રાણીમાત્રને સંપત્તિ અને વિપત્તિ આવેજ છે. પણ મન્નેમાં શાક તથા હુ` ન કરતાં પ્રાપ્તકાલ Page #507 -------------------------------------------------------------------------- ________________ સંપદ્વિપસંબંધ-અધિકાર. ૪૫ યાચિત રીતે કુશળતાપૂર્વક વ્યતીત કર, તેજ જ્ઞાની મનુષ્યનું કર્તવ્ય છે, એ કર્તવ્ય જણાવવા સારૂ આ અધિકારની મદદ લીધી છે. સંપત્તિ તથા વિપત્તિમાં-સુખદુઃખમાં વર્તવાની રીતિ. મનુટુમ્ (થી ૬). दुःखे दुःखाधिकान्पश्येत्, सुखे पश्येत्सुखाधिकान् । आत्मानं शोकहर्षाभ्यां, शत्रुभ्यामिव नार्पयेत् ॥ १॥ દુખ પ્રાપ્ત થાય ત્યારે (આપત્તિને સમયે) વિશેષ દુઃખીઓને જોઈ શોક ન કરતાં શાંત રહેવું. તેમજ સુખની પ્રાપ્તિને સમયે (સંપત્તિમાં) અધિક સુખવાળાઓ તરફ જોઈ હર્ષિત ન થવું. જેમ કેઈ પણ મનુષ્ય શત્રુઓને વિશ્વાસ ન કરે તેમજ શેક અને હર્ષને સ્વાધીન આત્માને થવા દે નહિ. (જેમ જાણતા છતાં કોઈ પણ મનુષ્ય શત્રુને વશ થાય તે તેમના જે મૂખ કોણ? તેમજ શેક, હર્ષને વશ થનારને પણ મૂજ જાણો) માટે જ્ઞાની મનુષ્ય શેક અને હર્ષને વશ થવું યોગ્ય નથી. ૧. શેક અને હર્ષને વશ નહિ થવાનું કારણ બતાવવામાં આવે છે. - कार्यः सम्पदि नानन्दः, पूर्वपुण्यभिदे हि सा । नैवापदि विषादश्च, सा हि पापापपिष्टये ॥२॥ સંપત્તિમાં આનંદ માનવા જેવું નથી કારણકે તે સંપત્તિ પૂર્વોપાર્જિત પુણ્યના ક્ષયને માટે જ છે. તેમજ વિપત્તિમાં ખેદ ન કરે કારણકે તે વિપત્તિજ પૂર્વના પાપનું ચૂર્ણ કરવા માટે છે (આ સંબંધમાં જ્ઞાનીએ વિચારવા જેવું છે કે પુણ્યના ક્ષયથી આનંદ માનો કે પાપના ક્ષયથી ? જે જોવામાં આનંદપ્રદ છે તે વિચારદષ્ટિયે પરિણામે શેકના સ્થાનરૂપ છે અને જે દશ્યમાં શેકપ્રદ છે તે પરિણામે હર્ષપ્રદ થાય છે. તેથી બન્નેમાંથી કેાની અપેક્ષા અને ઉપેક્ષા કરવા જેવું છે? આટલા માટે જ જ્ઞાનીઓ બંનેમાંથી એકને પણ વશ થતા નથી). ૨. હિતકર પણ અહિતકર થઈ જાય છે. आपदामापतन्तीनां, हितोऽप्यायाति हेतुताम् । मातृजचा हि वत्सस्य, मेढीभवति बन्धने॥३॥ Page #508 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ભાહિત્ય સંવાહ -ભાગ ૨ મિ. જ્યારે આપત્તિઓ આવવા માંડે છે ત્યારે હિતકારક પણ તેનું (આપત્તિનું) હેતુભૂત થઈ પડે છે. જેમકે વાછડાંને પોતાની માની જાંઘજ (ધાવતી વખતે) બંધનમાં સ્તંભ (ખીલે-મેખ) રૂપ થઈ પડે છે. ૩. ઉત્તમ કેણ ગણાય? विपद्यपि सदा यस्य, सौमनस्यं स वन्यते । विपणीक्रीतमुत्फुल्लं, फुल्लं शिरसि धार्यते ॥ ४ ॥ વિપત્તિમાં પણ જેમનું ચિત્ત વિકિયા ન પામતાં સ્વસ્થ રહે છે તે જ સત્કારપાત્ર થઇને વંદાય છે. જેમ બજારમાં વેચાયેલું પુષ્પ જે વિકસિત (ખિલેલું) હોય છે તો તે શિરોધાર્ય થાય છે (માથે ચડાવાય છે) તેમ મહાત્માઓની બન્ને સમયમાં એક જ સ્થિતિ રહે છે. ૪. સુખદુઃખમાં સમાન સ્થિતિ. उदेति सविता रक्तो, रक्त एवास्तमेति च । सम्पत्तौ च विपत्तौ च, महतामेकरूपता ॥ ५ ॥ - સૂરિમુવરી. સૂર્યનારાયણ ઉદય સમયે પણ લાલજ રહે છે અને અસ્તને સમયે પણ લાલજ રહે છે તેમજ સંપત્તિમાં અને વિપત્તિમાં જ્ઞાનીઓને એકજ રંગ હોય છે. ૫. ઉત્તમ અને કનિષ્ટને વાર. पियदुःखे समुत्पन्ने, मृत्युमिच्छन्ति कातराः। विवेकिनः पुनर्धीराः, पुण्यं कुर्वन्ति भूरिशः ॥ ६ ॥ चित्रसेनपद्मावतीचरित्र. અધીર પુરૂષ ઈષ્ટવસ્તુના વિયોગના દુઃખથી ચકિત બની, વ્યગ્ર થઈ મૃત્યુની ઈચ્છા રાખે છે–મરવા ચાહે છે અને વિચારવંત જ્ઞાની પુરૂષે હૈયપૂર્વક દુઃખથી ન અકળાતાં ફરીને ખૂબ ધર્માચરણ કરે છે. ૬. ચઢતી તથા પડતી બેઉ સખીઓ છે. માર્યા (૭ થી ૨૦). जीअं मरणेणसमं, उपज्जइजुव्वर्णसहजराए । ऋद्धिविणाससहिआ, हरिसविताओनकायव्यो ॥ ७ ॥ Page #509 -------------------------------------------------------------------------- ________________ પરિકલ સંપત્તિ પસંગ ધ–ધિકાર. ય આયુષ્ય મરણની સાથે છે, યુવાવસ્થા જરાની સાથે આવેછે અને સ ંપત્ વિનાશની સાથે હોય છે. માટે એ વિષે તુ શાક કરવાજ નહિ. છ. ચડતી પડતી ચાલતીજ આવેછે. खण्डः पुनरपि पूर्णः, पुनरपि खण्डः पुनः शशी पूर्णः । सम्पद्विपद प्रायः कस्यापि न हि स्थिरे स्याताम् ૮ ॥ 7 ચંદ્રમા ઉદય પામે છે ત્યારે ખંડિત હોય છે ફરીને દિનપ્રતિનિ વૃદ્ધિ પામતાં પૂર્ણિમા આવતાં પૂર્ણ થાયછે તેમજ પાછા ખંડિત અને પૂર્ણ થાયછે માટે સપત્તિ અને વિપત્તિ કાઇને પણ સદાકાળ સ્થિર રહેતી નથી. નિત્ય સમયાનુકૂળ સંપત્તિ વિપત્તિ આવ્યાજ કરેછે તેથી હુ શાક કરવા જેવું નથી. ૮. સંપત્તિ વિપત્તિનું સ્વરૂપ. सम्पदि परोऽपि निजतां, निजोऽपि परतामुपैति विपदि जनः । ताराभिर्वियते निशि, रश्मिभिरपि मुच्यतेऽह्नि शशी ॥ ९ ॥ જ્યારે સંપત્તિ હોય ત્યારે શત્રુ પણ પેાતાને થાય છે અને વિપત્તિને સમયે પેાતાને (સંબંધી) પણ શત્રુ થાય છે. રાત્રિમાં જે ચંદ્રમા તારાગણાથી વિટાયેલે હાય છે તેજ ચંદ્રમા દિવસે પેાતાનાં કિરણસમૂહથી પણ મૂકી દેવાયછે. ૯. મહાત્મા પરદુ:ખેજ દુઃખી હોયછે. स्वापदि तथा महान्तो, न यान्ति खेदं यथा परापत्सु । अचला निजोपहतिषु, प्रकम्पते भूः परव्यसने ॥ १० ॥ મહાત્માએ ખીજાઓને આપત્તિમાં પડેલા જોઇને જેટલે ખેદ કરે છે તેટલા પેાતાની આપત્તિમાં કરતા નથી. પૃથ્વી પેાતાને ઘણા આધાત થતાં છતાં સ્થિર રહે છે પણ પારકા દુઃખથીજ ક ંપે છે. ૧૦. આ જીવ ટૂંક તથા રાજા પણ બનેલ છે. વમન્તતિવા (૨-૨). नाभूम भूमिपतयः कतिनाम धरान, वानभूम कतिनाम वयं न कीटाः । तत्सम्पदां च विपदां च न कोऽपि पात्र - मेकान्ततस्तदलमङ्ग मुदा शुचा च ॥ ११ ॥ Page #510 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ વ્યાખ્યાને સાહિત્યસર–ભા. ૨ જે. નેવમે શું આપણે કેટલીકવાર રાજાઓ નથી થયા? તેમ કેટલીકવાર કીડાઓ નથી થયા? (અર્થાત થયા છીએ જ). આમ ખરું જોતાં કઈ પણ હમેશને માટે સંપત્તિનું કે વિપત્તિનું પાત્ર નથી. તેથી હે ભાઈ! હર્ષ અને શેક શે? ૧૧. સત્યાગ્રહીને સ્વભાવ. શુદ્ધ સાવ ફુટન સ વ પીર, ઋાધ્ય વિરવિ મુન્નતિ થઃ માવા तप्तं यथा दिनकरस्य मरीचिजालै देहं त्यजेदपि हिमं न तु शीतलखम् ॥ १२ ॥ જે વિપત્તિમાં પણ પિતાના સ્વભાવને (ધર્મપરાયણતાને) છોડતું નથી. તેને જ શુદ્ધ, કુલીન અને ધીર જાણ. સૂર્યનાં કિરણોથી તાપ પામેલું હિમ-બરફ દેહને ત્યાગ કરે છે (પાણીરૂપ બને છે) પણ પોતાનું શીતલત્વ છેડતું નથી-(જે ઠંડાપણું તે એને મુખ્ય સ્વભાવ છે). ૧૨. તેમજ–. मन्दाक्रान्ता. घृष्टं घृष्टं पुनरपि पुनश्चन्दनं चारुगन्धि, छिन्नं छिन्नं पुनरपि पुनः स्वाददं चेक्षुखण्डम् । तप्तं तप्तं पुनरपि पुनः काञ्चनं कान्तवर्ण, प्राणान्तेऽपि प्रकृतिविकृतिर्जायते नोत्तमानाम् ॥ १३ ॥ __ सूक्तिमुक्तावली. ચંદન વખતે વખત ઘસવાથી સુંદર ગંધવાળું થાય છે, શેરડી વખતે વખત કાપવાથી–છાલવાથી વધારે સ્વાદ આપે છે અને તેનું વારંવાર તપાવવાથી ચેખું સુંદર રંગવાળું બને છે તેમ મરતાં સુધી પણ મહાત્માઓની મૂળ સ્થિતિમાં ફેરફાર થતું નથી. ૧૩. ઉદય અને અસ્ત આવ્યાજ કરે છે. મનહર. સરખી સ્થિતિ સંદેવ દુનિયાની દીસે નહિ, ઉતરે ચઢે અસલને જ એ ઢાળ છે; Page #511 -------------------------------------------------------------------------- ________________ વિપથી પ્રકાશિત સર્જન-અધિકાર. એક સમે મરદની છે રહી માન પામે, એક સમે તેજ તુચ્છ થાય તૂટયે થાળ છે; એક સમે ગલીચીમાં રહી નીર ગદું થાય, એક સમે એજ મિષ્ટ થાય મેઘમાળ છે; સુણા રૂડા રાજહુ'સ દાખે દલપતરામ, ૧૪ દિવસે આકાશ એજ રાત્રિએ પાતાળ છે. દલપત. એક દિવસે મીઠા મેવા તા એક દિવસે વાયુ ભક્ષણુ, એક દિવસે રંગ એર્ગી તા એક દિવસે ભભૂત, એક દિવસે નાટારામ તે એક દિવસે રોકકળ, એક દિવસે પીઠી તે એક દિવસે જમની ચીઠી, એ વિચારીને મનુષ્યે હુ શાક અવશ્ય તજવાની જરૂર છે એ બતાવી હવે વિપત્તિને સત્પુરૂષા જેવી રીતે શેલાવે છે તે પતાવવાને આવતા અધિકારને વધાવી લેવા આ સપ વિષદ્-અધિકાર પૂર્ણ કર્યા છે. વિપથી કાશિત મખ્ખન બધિાર. 3 પરિજન. પદ્મ તથા વિપમાં સજ્જન પુરૂષ સમાન દૃષ્ટિથી વન ચાલુ રાખે છે. વિપથી સાધારણ મનુષ્ય દબાઈ જાય છે અને દરેક ક્ષણે રાદડા રાયા કરે છે પણ સજ્જન પુરૂષષ તે વિષદ્રથી વધારે પ્રકાશે છે. વિપદ્ એ ખરેખર મનુષ્યેની પરીક્ષા કરવામાં ઉચ્ચતર સાધન છે, નખળાં માણુસે વિપત્તિમાં ન્યાય મા ઉપર ચાલી શકતાં નથી અને સત્પુરૂષ તે પોતે ચાલે છે તથા ખીજાએને તેમ ચાલવા એપ પણ પેાતાના દાખલાથી આપે છે અને કહે છે કે દુઃખવાળા દિવસા તથા સુખવાળા દિવસો ચાલ્યા જવાના છે માટે કેઈએ ન્યાયરસ્તાથી અવળું પગલું ભરવું નહિ. કીધું છે કે— न्यायात्पथः प्रविचलन्ति पदं न धीराः । એ બતાવવા આ અધિકારની ચેાગ્યતા માની છે. ૪૭૯ દુઃખની પ્રાપ્તિ સુખ અર્થે છે. અનુષ્ટુપ્ (o થી ૭). सर्वोत्कर्ष प्रकाशाय, भवन्ति विपदः सताम् । બાયતે મુળયોનાથ, વજ્રનેષયા મળે ।। ૨ । Page #512 -------------------------------------------------------------------------- ________________ અરૂ ---- ------ -- ** * * ** * વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ -ભાગ ૨ ને, નવભ જગતમાં સર્વથી ઉત્કર્ષ (ઉચ્ચતા) ને પ્રકાશ કરવા સારૂ સત્પરૂષોને દુઃખે ઉત્પન્ન થાય છે (એટલે સજજને વિપત્તિમાં પણ નીતિ વિગેરે ધર્મને ચૂકતા નથી અને સુદઢ રહે છે તેથી તેની અધિકાધિક કીનિ જગતમાં પ્રસરે છે) ત્યાં દષ્ટાંત કહે છે કે–મણિને વજદિ (છેદન, ઘર્ષણ આદિ કરવાનું હથીયાર હીરાકણી વિગેરે) થી જે વધવા સંબંધી પીડા થાય છે, તે કેવળ તેમાં (મણિમાં) ગુણ (દેરે) તથા પ્રકારત્વ વિગેરેને ગ થવામાટે જ છે નહિ કે તેને ઉતારી પાડવા સારૂ. ૧, તથા सम्पदा विपदां पात्रं, सत्पात्रं प्रायशो भवेत् । पुष्पाक्षतादिबिल्वानां, सम्बन्धो मूर्ध्न एव हि ॥ २॥ સંપ તથા વિપદનું પાત્ર (રહેવાનું સ્થાન) ઘણું કરીને સત્પાત્ર મનુગજ થાય છે ત્યાં દૃષ્ટાંત આપે છે કે–પુષ્પ, ચેખા અને બીલી વિગેરેને મસ્તકને જ સંબંધ હોય છે નહિ કે નીચ સ્થાનને. સારાંશ-પુષ્પ તથા બિલીને પિતાના મૂળ સ્થાનમાંથી ટવાને લીધે ઉત્પન્ન થતું દુઃખ અને ચેખાને ફોતરાંમાંથી છૂટું પડવાનું દુઃખ ઉત્પન્ન થયું છે ખરું પણ તેને લીધે તે ત્રણે વસ્તુઓ દેવને મસ્તકઉપર રહેવાનું સુખ ભગવે છે. ૨. ગમે તેટલી વિપત્તિ પડે તેપણ સજને ઉચ સ્થિતિમાં જ રહે છે. पातितोऽपि कराघातैरुत्पतत्येव कन्दुकः । प्रायेण हि सुवृत्तानामस्थायिन्योऽभिभूतयः ॥ ३ ॥ દડાને હાથના આઘાતથી પછાડવામાં આવે તે પણ ઉંચે આવે છે એટલે જેમ પછાડે તેમ તેમ વધારે વધારે ઉચે આવે છે. એવી રીતે ઘણે ભાગે સુવૃત્ત-સદાચરણવાળા પુરૂષોની વિપત્તિઓ સ્થાયી હોતી નથી. એટલે આ પ્લેકને તાત્પર્ય એ છે કે–જેમ દડાની સ્થિતિ કહેવામાં આવી તેમ સજનપર એકપછી એક વિપત્તિ પડયા કરે તે પણ તે વિપત્તિઓ તેના પર સ્થિર નહિ રહેતાં તે સજીન મનુષ્ય પોતે તરત ઉંચ સ્થિતિમાંજ આવતે રહે છે. (“શબ્દને દડાના વિશેષણુતરીકે ગણવામાં આવે તે સારી રીતે ગેળાકાર અને સર્જનની બાબતમાં સારા આચરણવાળા એ અર્થ થાય છે). ૩. સાધુ પુરૂષને અધપાત કોને સંતોષપ્રદ છે? मुवृत्तस्यैकरूपस्य, परमीत्यै कृतोन्नतः । साधोः स्तनयुगस्यैव, पतनं कस्य तुष्टये ॥४॥ Page #513 -------------------------------------------------------------------------- ________________ પરિશદ, વિપથી પ્રકાશિત સન--અધિકાર, ૪૮૫ સુંદર ગેળ અને એકરૂપવાળા તથા જેમની ઉન્નતિ બીજાને પ્રસન્ન કરવા સારૂ છે એવાં છે તેની માફક સાધુ પુરૂષનું નીચે પડવું કેને પસંદ પડે છે ? (“gવૃત્તય આ શબ્દને, સાધુપુરૂષની બાબતમાં સદાચરણવાળે એવો અર્થ તે અને બાકીનાં વિશેષ ઉપર કહ્યા મુજબજ બરાબર ઘટી શકે છે). ૪. સરૂષાનું તેજ વિપમાં પણ વધે છે. कल्याणमूर्तेस्तेजांसि, सम्पद्यन्ते विपद्यपि । कणिका किं सुवर्णस्य, नारोहति हुताशनम् ॥ ५॥ મંગળ (પવિત્રી સ્વરૂપવાળા પુરૂનું તેજ દુઃખમાં પણ વધે છે, ત્યાં દષ્ટાંત આપે છે કે–શું સુવર્ણની કટકી અગ્નિમાં ચડતી નથી? અર્થાત્ ચડે છે અને ઉત્તરોત્તર તે કુંદનની કટકીનું તેજ વધતું જાય છે. તેમ સંપુરૂનું સમજવું. ૫ મહાન્ પુરૂષની પીડાથી નીચને પણ દુઃખ થાય છે. महतामापदं दृष्ट्वा, को न नीचोऽपि तप्यते । काकोऽप्यन्धवमायाति, गच्छत्यस्तं दिवाकरे ॥ ६॥ મહાન પુરૂષની વિપત્તિને દેખીને ક નીચ મનુષ્ય પણ તપાયમાન ન થાય? કારણકે કાગડે પણ સૂર્ય અસ્ત પામતાં આંધળો થાય છે એટલે સૂર્યની વિપત્તિને જોઈ શકતો નથી. ૬. સંપદ્ વિપદ્ સજીને જ આવે છે. सम्पदो महतामेव, महतामेव चापदः । वर्धते क्षीयते चन्द्रो, न तु तारागणः कचित् ॥ ७ ॥ સંપત્તિ તથા વિપત્તિ (સુખ-દુખે) મોટા પુરૂષને જ થાય છે કારણકે ચંદ્ર વધે છે અને ઘટે છે. પણ કેઈ દિવસ તારાઓના સમૂહનું તેજ વધતું ઘટતું નથી. ૭. ઘણું કરી વિપત્તિઓ સંપવાળાઓને જ થાય છે. માર્યા. प्रायोवृत्त्या विपदः, परिहृत्यावस्तु वस्तुनि भवन्ति । न हि कोद्रवेषु कीटाः, पतन्ति गोधूमरनेषु ॥ ८॥ - ભૂમુિહાવી. Page #514 -------------------------------------------------------------------------- ________________ જન, ૪૮૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. જયમ ઘણું કરી વિપત્તિઓ (દુ) ખરાબ ચીજને છોડીને સુંદર પદાર્થ ઉપરજ આવે છે. કીડા (ધનેડા) કેદરા નામના હલકા ધાન્યમાં પડતા નથી ; પરંતુ ગેધમ (ઘઉં) રૂપી રત્નમાં પડે છે. તેમ વિપત્તિઓ પણ સંપત્તિવાનને પ્રાપ્ત થાય છે એ ભાવ છે. ૮, જ્યારે દુઃખ પ્રાપ્ત થાય છે ત્યારે સ્ત્રી તથા મિત્રની પણ પરીક્ષા થઈ જાય છે તે જ પ્રમાણે દુઃખમાં મનુષ્યની બુદ્ધિની તથા સદ્દવર્તનની પણ પરીક્ષા લેવાઇ જાય છે. આવી દુખપ્રદ સ્થિતિમાંથી પાસ થઈ પસાર થાય છે તે સપુરૂષ કહેવાય છે એ સમજાવી સંસારમાં રાઢતી-પડતી આવ્યા કરે છે એ હવે પછી સમજણ લેવા આ વિપદથી પ્રકાશિત સજજન અધિકાર પૂર્ણ કર્યો છે. | વઢતી-પડતી-અધિાર. E છે કે ઈ મનુષ્ય એમ ધારે કે અમુક મનોરથ મારો પૂર્ણ થયે હું પ્રભુ Sછી ભજન કરવા વલણ કરીશ, એ ધારણ ભાર પડવી તે મનુષ્યની સ્વાધીનતામાં નથી. કારણકે સર્વ જીવે કર્મની ગતિથી અનેક પ્રકારની ચેષ્ટા કર્યા કરે છે એટલે કમબળથી કે ઇ જીવ રાજા હોય તે કોઈ જીવ રાંક હોય અને થવા કેઈ જીવ પશુ કે પક્ષીનિમાં ગમન કરી રહ્યો હોય છે. તે જે સ્થિતિમાં આપણે હોઈએ તે સ્થિતિને તાબે થઈ મોક્ષગામી કર્તવ્ય કરી દુખસંબંધી પ્રતિકૂળતા નહિ ગણકારી સંતેષ મેળવી ધીમે ધીમે પરિગ્રહત્યાગ કરી તીર્થકરના ચરણકમળ સેવવા, પ્રાપ્ત સ્થિતિમાં શાંતિ મેળવવા આ અધિકારને ઉપયોગી ધારી સ્થાન આપવામાં આવ્યું છે. બધા દહાડા સરખા નથી તે વિષે. ગરબી. (સારું સારું સૂરત શહેર, મુંબઈ અલબેલી)–એ રાગ. સમજે સંસારી રીત, સા દિન નથી સરખા ; દુખમાં શિદ થા ભયભીત? સુખમાં શિદ હરખા?—ટેક.. કઈ દિન લીલું લીલું સઘળે દીસે લીલાલહેરરે, તેમજ કઈ દિનમાં તે દિસે ઘણી સમૃદ્ધિ ઘેર; સૈ૦ ૧ Page #515 -------------------------------------------------------------------------- ________________ પરિ ચઢતીપડતી અધિકાર. ઢાઇ દિન ટાઢ પડે તન ઉપર, હેડ હેડ ધ્રૂજે હાડરે, તેમજ કોઇ દિન તન કંપાવે, ઉપજે શત્રુ અનાડ; કઇ દિન તે પરિતાપ તપે ને, ઉકળે શાણિત અગરે; તેમજ ચિંતા અતિશે ઉપજે, ઉતરી જાય ઉમરેંગ. ઉત્તરાયનચી એક મિનિટ નિત્ય, દિન ચડતા દેખાયરે; ક્રિસે છ મહિના પછી દહાડા, એજ રીતે ઘટી જાય. તેમજ ચડતી પડતી હાલત, જગમાં સાની જણાયરે; જ્ઞાની તેા ધીરજ મન ધારે, અજ્ઞાની અકળાય કોઇ દિન દિસે દિવાળી સરખા, હાળી કાઇ દિન હાયરે; એમજ ચાલે રીત અસલથી, કલેશ ન કરશે! કેાય. ટાઢ પડે ત્યારે ડગલી પડે, પખે છે જો ધામરે ; અકળાશે નહિ ઉપાય શેાધા, અનેક રીતે આમ. કષ્ટતા તા કદી ન આવે, અકળાયાથી અંતરે ; ઉપાય કરીને છેડે આણ્ણા, ધીરજથી ધીમત. ચદ્રકળા મુખે ઘડી ચડતી, રાતે દીસે રાજરે ; પદ્મર દિવસ પછી થાય પતી, બીજાને! શા બેજ? કાઇ દિન નદીએ નીર ઉછળતાં, ભાસે અતિ ગંભીરરે, વળી કાઇ દિન એવા આવે જે, ન મળે તેમાં નીર; દલપત. દુબળા સિપાઇ ટેડાપર શૂા. દાહા. સાલસપર શૂરા સઉ, જુલમી આગળ ટાંક અજા ઉપર શુ વરૂ, સિહુ સમીપે રાંક ; નિ`ળપર શૂરા સઉ સખળ ઉપર નહિ ટાંક, મની મુશક પર શૂરૌં પણુ, શ્વાન સમીપે રાંક; લત. ૧ કાતુકમાળા. ૨ ગમે તે ગરાસીને ઢાકારના ઉપનામથી કહેવામાં આવેછે. સાર ܕܙ .. "" ૮૩ 23 ૩ ૪ ७ ૯ ૧૦ ૧૧ ૧૨ દિવસેાનુ ઉથલપાથલપણું. ૧એક ઠાકારને પરદેશ ગયાને ઘણાં વર્ષ વિતી ગયાં પણ તે ઘેર આવ્યા નહિં. ઘરનાં સર્વ માણસો મરી ગયાં. માલમીલ્કત મળી ગઇ. છેવટ કાંઇ Page #516 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જો. વર WARA રહ્યું નહુિ એટલે ઠાકારની ખબર કાઢવા તેમના ઘરને વિશ્વાસુ રંગલા નામને ચાકર પરદેશમાં નીકળ્યેા. શાધતાં શેાધતાં કેટલેક દિવસે ઠાકાર મળ્યા. તે વખતે તેમની આંખમાં હુથી આંસુ આવી ગયાં, છાતી ભરાઈ આવી ને ગદગદ ક ંઠે ઠાકાર ઘરના સમાચાર પૂછવા લાગ્યા. કાબેલ રંગલાએ વિચાર્યું કે આ વખત જો એકદમ ઘરના ખરેખરા સમાચાર કહીશ, તા ઠાકેારથી સહેવાશે નહિ ને ઘણાજ દીલગીર થશે, માટે માઠા સમાચાર ધીમે ધીમે ચુક્તિથી અપાય તે ઠીક એમ નિશ્ચય કર્યાં. ૪૪ ઠાકાર—કેમ ર'ગલા! ઘરની શી ખખર છે? રંગલા—સારી ખખર છે! ઠાકાર, હાકાર—છે તેા સૈા હેમખેમ ? ર્ગલા—હા. કેાર—( ઘણા દિવસથી ઘર છેડેલ છે માટે વધારે ખાત્રી સારૂ ભાર દઇ મેલેછે) સા—બધા—હેમખેમ છે? રંગલા—હા, પણ એક જરા-ક કહેવાનું છે. હાકાર—તું તે બધા હેમખેમ કહેછે ને વળી કહેવાનું શું છે? રંગલા—આપણા માઝીયે કૂતરી મરી ગયે ! ઠાકાર ---અરરર! માઝીયા કૃતરે! મેટો સહુ જેવા રે, હરણ જેવા ચપળ, હાથી જેવા મસ્ત, એ મરેજ શી રીતે !! તેની દિલગીરી પહેલાં મને માટા અંબે થાયછે! રંગલા—આપણી હરડી ઘેાડીનાં હાડકાં કરડી મૂએ ! હાકેાર—અરે એવરૃક્! ઘેાડીને શું થયું ? રંગલા—ઘેાડી પણ મરી ગઇ. મને હાકાર્—જો! તું તે જરા કહેતા હતા ને વળી મૂઆનું પણ કહેછે. તેથી લાગેછે-ખેલ. તે પંચકલ્યાણી, રેવાલ ચાલનારી, કુંકે ગાઉ મહુ દોડનારી, મારી વહાલી ઘેાડી સાથી મૃઇ? રંગલા-ઠાકાર ! એમાં કાંઇ મનમાં લગાડવું નહિ. જેવા ઈશ્વરના અનાવ. તે ધેાડી તેા ખડ ને ચટ્ટી વિના મરી ગઇ. હાર્—અરે મૂર્ખા! ખડની ગજીએ ને ચંદીના મઠાર ભરી મૂક્યા હતા તે ક્યાં ગયા? રંગલા—ખડની ગંજીએ ને ચંદીના કાઠાર હતા તે તે! તમારી આ ઈમાના કારજમાં વપરાઇ ગયા ૧ ઘેાડાંની એક નની ચાલ કુદરતના Page #517 -------------------------------------------------------------------------- ________________ WAAAALAALAARMA -- * + ક ન ક * *** * પરિષદ, ચઢતી-પડતી–અધિકાર. કેપ ટાકેર–અરે! આતે શે ગજબ! વળી આઈમા! મારા ઘરનું નાક, મારા સુખનું કારણ અને દુઃખને વિસામે, તેમને શું થયું? રંગલ–તે તમારા કુંવરના દુઃખે કરી મૂઓ. ઠકેર—- અરે ગમાર! કુંવરનું એવડું દુઃખ શું તેમને લાગ્યું કે મરવું પસંદ કર્યું? રંગલો કુંવર મરી ગયા ને તમે ઘેર નહિ તેથી હવે વંશવેલ રહે. વાની આશા રહી નહિ. સબબ કુંવર મૂઆનું એટલું દુઃખ તેને લાગ્યું કે, તે દુખે ઝુરી ગુરીને છેડે દહાડે મૂઓ. ઠાર–ત્યારે મારે કુળદીપક કુંવર મરી ગયે? હાય! હાય! તે શી રીતે ? રંગલે ધાવણ વગર. ઠાકોર–અરે મોકાણીઆ! ઠકરાણાએ ધવરાત્રે નહિ, એમ કહેવાને તું માગે છે? રંગલો –ના, ના? ઠકરાણા પણ ગુજરી ગયાં છે. સૌથી પહેલા તો એમ ણેજ કરી છે, માટે કુંવરને ધાવણું મળ્યું નહિ. ઠાકોર–તે શાથી મૂઆં? રંગલો–કગળીઓના ત્રાસદાયક રેગથી. હાર–ત્યારે હવે રહ્યું કોણ?!! રંગલ–એક ઠાકોર તમે ને તમારે ચાકર હું બે જણ રહ્યા. હેર– અરે મારું કુટુંબ બધું ખેદાનમેદાન થઈ ગયું. ઘેર કેઈ રહ્યું નહિ ને અધરામાં પૂરું વળી તું અહીં આવ્યું, તે ઘરની મીલ્કતની કોણ સંભાળ રાખતું હશે? તેને કોઈ બંદોબસ્ત કર્યો છે? રંગ–બંદોબસ્ત કરવાની કોઈ જરૂર રહી નહોતી. કેમકે એક દિવસ આપણું ઘરફરતી લાલબાઈની (આગની) ચકી ફરી ગઈ છે. આથી ઠાકોર સમજ્યા કે પિતાનું કુટુંબ ખયું એટલું જ નહિ, પણ માલ મીક્ત પણ અગ્નિને ભેગા થઈ ગઈ છે, તેથી ઘણા દિલગીર થઈ ગયા. રંગલાએ ધીરજ આપી શાંત કર્યા. આ વાતનો સાર ખુલે વાતમાં જ આવી ગયેલ છે. ' સઘળા દિવસે સરખા નથી તેથી કેઈના ઉપર જુલમ કે પોતાની શક્તિને ગેરઉપયોગ કરવો નહિ. - વિદ્યા મેળવ્યા પછી ઝઘડે ઉભે નહિ કરે, ધન મેળવ્યા પછી મદ લાવ નહિ, શક્તિ મેળવ્યા પછી બીજાઓને પીડા કરવી નહિ. એટલે ઉપરના Page #518 -------------------------------------------------------------------------- ________________ ધાખ્યાન સાહિત્યસ હતું– ભાગ ૨ ને. Hવેમ સાધનને શુભ ફળદાયી તરીકે ઉપયોગ કરે. જેમકે વિદ્યાને ઉપગ જ્ઞાનવૃદ્ધિમાં કર, લક્ષમીને ઉપગ દાન દેવામાં કરે અને શક્તિ મેળવીને દીનનું રક્ષણ કરવું એ સત્યરૂષનું કર્તાવ્ય છે. એવા સત્પષે પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ મેળવીને સમુદ્રની માફક ખળભળતા નથી એ બતાવી જ્ઞાનલબ્ધિ વિના સર્વ ઠેકાણે અજવાળું પડતું નથી તેથી હવે પછી જ્ઞાન અધિકાર લેવાની જરૂર ધારી આ ચઢતી-પડતી અધિકાર પૂર્ણ કર્યો છે. તે -. જ્ઞાન-વિવાર. -- ॥ ज्ञानं च शक्तिः खलु मुक्तिभाजाम् ॥ છે જે કમભાગ ભગવે તે જ્ઞાનપૂર્વક જોગવવાની જરૂર છે કારણકે sી શુભ કર્મના પરિણામરૂપે ઉત્પન્ન થયેલ સુખરૂપ ફળ ભેગવવાની વખતે વિચાર કરો કે કરેલ શુભ કર્મને અંત આવશે ત્યારે અશુભ કર્મના પરિણામરૂપે દુઃખરૂપ ફળ ભેગવવું પડશે તે સુખ ભગવતી વખતે જેમ હર્ષઘેલા ન થવું તેમ દુઃખમય અવસ્થામાં નિષ્ફળ બળાપે કરી ઉન્માદ દશામાં જવું નહિ એને સઘળે આધાર જ્ઞાનના ઉપર રહેલ છે. જ્ઞાન શબ્દ જ્ઞા-અવરોધને (જાણવું) આ ધાતુ ઉપરથી ઉત્પન્ન થાય છે એટલે ટૂંકામાં એને અર્થ જાણવું એ થાય છે તે શું શું જાણવું? તે શંકા ઉપસ્થિત થાય છે, ત્યાં મુમુક્ષુ પુરૂષ કહે છે કે આત્મતત્ત્વ જાણવું જોઈએ અને તે આત્મજ્ઞાન થયા પછી જ મનુષ્ય પરમપદ (મેક્ષને) ને પામે છે. આ જ્ઞાનશબ્દ તત્ત્વજ્ઞાનની વિદ્યા સિવાય અન્ય સર્વ વિદ્યાઓમાં પણ લેક વ્યવહારમાં ઉપગી છે એટલે તે તે બાબત સમજવા માટે તે તે શાનું જ્ઞાન પણ અવશ્ય મેળવવું જોઈએ. આ અધિકારમાં ઉપર જણાવેલાં બન્ને જ્ઞાનનું યત્કિંચિત નિરૂપણ કરેલું છે એટલે જ્યાં જ્યાં ધન, સમૃદ્ધિ આપવાની જ્ઞાનની શક્તિ છે તે તે ઠેકાણે વધારે લૈકિક જ્ઞાનનું પ્રબલ જાણવું અને જ્યાં જ્યાં મોક્ષસુખને આપવાની શક્તિ જણાવી છે ત્યાં ત્યાં તત્ત્વજ્ઞાનનું પ્રાબલ્ય સમજવું એટલે બન્ને પ્રકારને જ્ઞાનની પ્રશંસા આ અધિકારમાં કરવામાં આવી છે એટલી બાબત પ્રવેશકેને જાણવાની જરૂર ધારી ટુંકમાં નિરૂપિત કરી છે. Page #519 -------------------------------------------------------------------------- ________________ પરિષદ. જ્ઞાન-અધિકાર. વાદવિવાદની ખટપટમાં જ્ઞાનનું પલાયન. અનુષ્ટુપ્ (૨–૨). 9 वाद प्रतिवादश्च वहन्तोऽनिश्चितास्तथा । तत्त्वान्तं नैव गच्छन्ति, तिलपीडकवगतौ ॥ १ ॥ ૪૮૭ રાખ્તા—વાદ, પ્રતિવાદ અને અનિશ્ચિત પદાર્થના કહેવાવાળા તૈલીના અળદની જેમ તત્ત્વને પાર પામતા નથી. પઢે પાર કહાં પામવેા, મિટે ન મનકી પ્યાસ ; જ્યું કાહુ કે એલકા, ઘટહીં કેાસ પચાસ. marm વિવેચન—વાદ એટલે પૂર્વ પક્ષ, જેમકે સસ્તુ ત્રિરૂપ છે એવા મારે પક્ષ, તે પૂર્વા પક્ષવાદ કહેવાયછે. તે વાદનું ઉત્થાપન કરનાર ઉત્તરપક્ષ તે પ્રતિવાદ કહેવાયછે. જેમકે તમારા કહેલા પૂર્વપક્ષ સિદ્ધ થતા નથી. કારણકે વસ્તુ અનિત્ય છે અથવા ક્ષણિક છે. માટે અનિશ્ચિત એટલે અનિર્ધારિત પદા' જેમકે અંગુષ્ઠના કટકા જેટલા માત્રજ આત્મા છે તે ગર્ભાશયમાં ત્રીજે મહિને જીવ ઉપજેછે. આવી રીતનું જે કથન તે. એવા વાદ પ્રતિવાદ અને અનિશ્ચિત પદાર્થને શાસ્ત્રના ઘણા અભ્યાસથી અથવા પ્રજ્ઞાતિશયથી કહેનારા, પારમાર્થિક સ્વરૂપના પાર પામતા નથી. કેાની પેઠે તા કહેછે કે જેમ ઘાંચીને અળદ ગમનના પાર પામતા નથી તેમ. કહ્યું છે કે— શબ્દા—પંડિત પુરૂષએ કહ્યું છે કે જ્ઞાન, કરેલું અમૃત છે, ઔષધપ્રયોગરહિત રસાયન છે પેક્ષારહિત ઐશ્વય છે. જ્ઞાન એ અજાયણ ચીજ છે. पीयूषमसमुद्रोत्थं, रसायनमनौषधम् । अनन्यापेक्षमैश्वर्य, ज्ञानमाहुर्मनीषिणः ॥ २ ॥ ज्ञानसार. સમુદ્રમાંથી નહિ ઉત્પન્ન અને અન્ય વસ્તુની અ વિવેચન—વસ્તુ સદ્ભાવને જાણનારા પંડિત પુરૂષષ સભ્યઐાષ પિર તિને સમુદ્રમાંથી નહિ ઉત્પન્ન કરેલું એવું અમૃત કહે છે, પ્રસિદ્ધ અમૃત સમુદ્રમથન કરીને ઉત્પન્ન કરેલું છે. જ્ઞાનામૃત તેથી ભિન્ન છે અને વળી તે જ્ઞાન ઔષધપ્રયાગ વિના ઉત્પાદિત (ઉપજાવેલું) રસાયન છે, ધ રૂપી શરીરને વિષે સાની પુષ્ટિ તથા વૃદ્ધિ કરનાર તામ્ર ભસ્માદિ કરતાં શ્રીજીજ Page #520 -------------------------------------------------------------------------- ________________ નવમ ૪૮૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જાતના ઔષધરૂપ છે અને વળી હસ્તિ, અશ્વ, રથ, ધનાદિની અપેક્ષારહિત મહાન ઋદ્ધિવાળું સ્વામિત્વ પદ છે. ૨. જ્ઞાનની ઉચ્ચ કોટિમાં ગણના. ઉપનાતિ (૩ થી ૫). ज्ञानं हि लोके परमं पवित्रं, निरामयाक्षिप्रतिमं जिनेशैः । प्रोक्तं च सिद्धान्तपरम्परायां, परम्परामोक्षसुदानदक्षम् ।। ३ ।। ખરેખર લેકમાં જ્ઞાન ઘણુંજ પવિત્ર છે અને ધર્મના સિદ્ધાંતની પરં. પરામાં પરંપરાથી પ્રાપ્ત થતા મોક્ષના દાનમાં ચતુર (મોક્ષદાયી) છે તેથી શ્રીજિનેશ્વર ભગવાને નરેગી નેત્રસમાન કહેલું છે. ૩. તથા– न ज्ञानतुल्यं भुवि किश्चिदस्ति, हिताहितार्थप्रतिबोधदक्षम् । ' ज्ञानेन हीनो गदितो बुधेशैर्जनः पशुः पुच्छविषाणहीनः॥ ४ ॥ પૃથ્વીમાં હિત અને અહિત અને જણાવવામાં ચતુર જ્ઞાનસમાન બીજું કાંઈ નથી. કારણકે જ્ઞાનહીન પુરૂષને મહા વિદ્વાન પુરૂએ પૂંછડાં તથા શીગડાંથી રહિત એવા પશુસમાન કહેલ છે. ૪. જ્ઞાનીને મિક્ષ તરત મળે છે. ज्ञानं सदाराधयतां जनान, यंवरेयं किल मुक्तिरामा । વોરોને ટાક્ષમા, સુચતિ દ્રાક્ષ રિપેપા છે .. જ્ઞાનનું હંમેશાં આરાધન કરનાર આ પુરૂષની સાથે વિવાહ કરવાને પિતાની મેળે પરણવાવાળી આ મુક્તિ (મોક્ષ) રૂપી સ્ત્રી જ્ઞાનના ઉપદેશથી કટાક્ષની પંક્તિને એટલે એક પછી એક એમ કટાક્ષને કરે છે એટલે જ્ઞાની મનુષ્યને મોક્ષ સત્વર પ્રાપ્ત થાય છે. પ. જ્ઞાનરૂપી ચિંતામણિ મેળવ્યા પછી શંખલાં વીણવાની જરૂર નથી. વિઝા (–૭). ज्ञानस्य लब्ध्वा विबुधा पृथिव्यां, स्वादं न वाञ्छन्ति रसं परं तु । हंसा हि लब्ध्वा खलु मुक्तमाला, खायं न वाञ्छन्ति परं कदापि ॥ ६ ॥ Page #521 -------------------------------------------------------------------------- ________________ પરિ છે, શાનઅધિકાર વિદ્વાન પુરૂષે પૃથ્વીમાં જ્ઞાનના સ્વાદને પામીને અન્ય રસને ઇચ્છતા નથી. કારણકે હસે નક્કી મુક્તા (મોતી) ની માળાને પામીને બીજા ખાવાના પદાર્થને કઈ પણ દિવસ ઈછતા નથી. ૬. જ્ઞાનને ગુમાવવું એ કંગાલે લક્ષમીને તિરસ્કાર કર્યા બરાબર છે. लब्ध्वा हि मानुष्यभवं जना ये, जानन्ति न ज्ञानकलां कदापि । तेषामशेषा गदिता जिनेशैर्व्यर्थाः कलाः पापपुषः परा हि ॥ ७ ॥ જે પ્રાણીઓ નક્કી મનુષ્ય જન્મને પામીને કોઈ પણ દિવસ જ્ઞાનની કળાને જાણતા નથી તેની બીજી તમામ (વ્યાપારાદિ) કળાઓ શ્રીજિનેશ્વર ભગવાને વ્યર્થ કહેલી છે. કારણકે તે કળાએ નક્કી પાપ કરીને પેટના પિષણ માત્રજ કાર્યને કરવાવાળી છે, માટે પુનર્જન્મમાં તેને કોઈ શુભ લાભ નથી પણ સામી દુખદ છે. ૭. અમૃતકરતાં જ્ઞાનની શ્રેષ્ઠતા બતાવે છે. उपजाति. ज्ञानं जनानामपवर्गमार्गे, पाथेयरूपं गदितं जिनेशैः । भुक्तवैकवेलं तदपीह भव्या, न वै सुधाक्षामशरीरभाजः॥८॥ શ્રીજિનેશ્વર ભગવાને જ્ઞાનને મોક્ષ માર્ગમાં મનુષ્યના ભાતારૂપ કહ્યું છે, તેથી જ્ઞાનરૂપી ભાતાનું એક વખત ભેજન કરનારા જીવે ભવ્ય બની જાય છે પરંતુ (અમૃત) થી પુષ્ટ શરીરવાળા દેવે ભવ્ય બની શક્તા નથી. ૮. જ્ઞાનનું બળ જણાવે છે. ૩પનાતિ. ज्ञानं च संसारसमुद्रतीरं, कषायदावानलदाहनीरम् । मोहारिसंहारसमीकवीरं, मायापिशाचीहनने सुधीरम् ॥ ९॥ જ્ઞાન તે સંસાર સમુદ્રના તીરરૂપ છે અને ચાર પ્રકારનાં (ક્રોધ, માન, માયા અને મેહરૂપી) કષાયરૂપ દાવાનળ (અગ્નિ) ને ઠારવામાં પાણરૂપ છે, એટલે કષાયરૂપી મેલને નાશ કરનાર છે અને મેહ (અજ્ઞાન) રૂપી શત્રુને સંહાર કરવામાં રણસંગ્રામના વીર પુરૂષતુલ્ય છે તેમ માયારૂપી રાક્ષસીને હણવામાં મહાન ધીર પુરૂષતુલ્ય છે. ૯. Page #522 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ-ભાગ ૨ જો, જ્ઞાનપ્રકાશની પ્રાપ્તિઆગળ સંસારી સુખની ઝાંખપ. ૩૫જ્ઞાતિ (૬૦-૬). सङ्गीतगfतानि च गायकानां, विलासिनीनां विलसद्विलासाः । नृत्यज्ञसन्नर्तकनर्तनानि, ज्ञानस्य सौख्ये हि तृणोपमानि ॥ १० ॥ નવમ ગવૈયા લેાકેાના સંગીતનાં ગીતે, વિલાસિની (વેશ્યા) સ્ત્રીઓના શે!ભાયમાન એવા વિલાસા ( કામચેષ્ટાએ ) અને નૃત્યકળાને જાણનાર સુંદર નક (નટ ) લેાકેાના નાચેા (નૃત્ય) આ અધા જ્ઞાનનાં સુખ આગળ ખરેખર તૃણુખરાખર છે. ૧૦. જ્ઞાનજ સર્વ ઠેકાણે ઉપયોગી છે. बन्धुः परो योss विदेशगानां धनं परं यो निजदेशगानाम् । मित्रं परं मुक्तिमदेशगानां, बोधं विवोधन्तु बुधास्तमेकम् ॥ ११ ॥ જે જ્ઞાન અત્ર વિદેશ ( પરદેશ) ગયેલ મનુષ્યના બધુ છે અને પેાતાના દેશમાં રહેલા માનવાનુ જે ઉત્તમ ધન છે, તેમ મુક્તિ (મેાક્ષ) ના પ્રદેશમાં ગયેલા નરાનું ઉત્તમ મિત્રરૂપ છે. તે એક જ્ઞાનનેજ વિદ્વાન્ પુરૂષા સંપાદન કરે।. ૧૧. જ્ઞાનજ સર્વ રીતે સહાય કરેછે, इन्द्रवज्रा. ', मोक्षमाणे पृथुसार्थवाहः, मोढला नारकपुःकपाटे । संसारपाथोनिधियानपात्रं, ज्ञानं जगत्यां गदितं जिनेशैः ॥ १२ ॥ જ્ઞાન તે મેક્ષના પ્રયાણમાં સાવાડું (સાથે ચાલી સહાય કરનાર) રૂપ છે અને નરપુરી (યમપુરી) ના કમાડને અંધ રાખવામાં મજબૂત ભાગળરૂપ છે એટલે નરકના દરવાજાને ખુડ્ડા થવા દેતું નથી તેમ વળી શ્રીજિનેશ્વર ભગવાને જગમાં જ્ઞાનનેજ સંસાર સમુદ્રના વ્હાણુરૂપી કહેલું છે, એટલે સંસારરૂપી સમુદ્રમાંથી મનુષ્યેાના ઉદ્ધાર કરી મેક્ષપુરીમાં લઇ જનારૂં જ્ઞાનજ છે એમ કહ્યું છે. ૧૨. જ્ઞાનનું ખળ. उपजाति. कर्माणि गाढत्वगतानि तानि नृणां सदानेकभवार्जितानि । ध्वंसं न यान्तीह तपोभिरुग्रैर्ज्ञानं क्षणात्तान्यपि सङ्क्षिणोति ॥ १३ ॥ Page #523 -------------------------------------------------------------------------- ________________ -- ------ - - પરિચછેદ. જ્ઞાન-અધિકાર. ૪૯૧ મનુષ્યએ સદા અનેક જન્મોથી મેળવેલાં અને અત્યંત મજબૂતપણને પામેલાં મનુષ્યનાં કામે ઉગ્ર તપોથી પણ અહિં નાશ પામતાં નથી. પરંતુ જ્ઞાન તે ક્ષણ માત્રમાં તે (ક) ને નાશ કરી નાખે છે. ૧૩. શાનતુલ્ય કોઈ પદાર્થ નથી. રૂવઝા (૪ થી ૨૮). न ज्ञानतुल्यः किल कल्पवृक्षो, न ज्ञानतुल्या किल कामधेनुः । न ज्ञानतुल्यः किल कामकुम्भो, ज्ञानेन चिन्तामणिरप्यतुल्यः ॥१४॥ ખરેખર કલ્પવૃક્ષ પણ જ્ઞાનતુલ્ય નથી અને કામધેનુ (કામદુધા ગાય) પણ જ્ઞાનસમાન નથી, તેમ કામકુંભ (કામને એટલે ઈચ્છાઓને પૂર્ણ કરનાર એક જાતને મંત્રિત ઘડે) પણ જ્ઞાનતુલ્ય નથી અને ચિંતામણિ નામનો મણિ પણ જ્ઞાનની સમાન નથી. ૧૪. જે સુખ જ્ઞાની મનુષ્યને થાય છે તે સુખ એ૫અંશે દેવતાઓને પણ થતું નથી. सौख्यं हि ये ज्ञानरसे निममाः, सर्वातिशायीह जना लभन्ते । वृन्दारका नैव तदेकदेशं, सत्यं समर्थाः प्रभवन्ति लब्धुम् ॥ १५॥ જ્ઞાનરૂપી રસમાં મગ્ન થયેલા જે મનુષ્ય અહિં લેકમાં સર્વોપરિ એવા જે સુખને પ્રાપ્ત થાય છે, તે સુખના એક દેશને સમર્થ એવા દેવતાઓ પણ ખરેખર પામવાને સમર્થ થઇ શકતા નથી. ૧૫. જ્ઞાન ચાર પ્રકારના કષાયેનો નાશ કરે છે. क्रोधाग्निनिर्वापणवारिवाहो, मानोग्रदन्तावलकेसरीशः। मायातमीध्वंसनचण्डभानुानं हि लोभाम्बुधिकुम्भजातः ॥ १६ ॥ જ્ઞાન તે નક્કી ક્રોધરૂપી અગ્નિને શાંત કરવામાં મેઘતુલ્ય છે, માનરૂપી ઉગ્ર હાથીને હણવામાં કેસરી સિંહના સ્વામી (મહા કેસરી) તુલ્ય છે, માયા રૂપી રાત્રિનો નાશ કરવામાં પ્રચંડ સૂર્યરૂપ છે અને લેભરૂપી સમુદ્રનું શોષણ કરવામાં અગત્યનાષિતુલ્ય છે. ૧૬. જ્ઞાનવિન મેક્ષ નથીજ. इच्छास्ति चेन्मुक्तिपदं प्रधातुमाराधनं ज्ञानपदस्य कुर्यात् । . ज्ञानं विना नैव कदापि मोक्षो, नानाप्रकारैरपि मोक्षमार्गः ॥ १७ ॥ Page #524 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. નવમ જે મનુષ્યને મુક્તિ (મોક્ષ) પદને પામવાની ઈચ્છા હોય તે જ્ઞાનરૂપી પદનું આરાધન કરે. કારણકે નાના પ્રકારના મોક્ષના રસ્તા (જ૫ તપ આદિ) થી પણ જ્ઞાનવિના કેઈ પણ દિવસ મનુષ્યને મોક્ષની પ્રાપ્તિ થતી નથીજ. ૧૭. જ્ઞાનની સત્તા પર છે. पद्मालयाराधनपुण्डरीकः, कर्मेभसन्दारणपुण्डरीकः । संसाररोगबजपुण्डरीको, ज्ञानं कषायाटविपुण्डरीकः ॥ १८ ॥ જ્ઞાન લક્ષ્મીજીને પ્રસન્ન કરવામાં પુંડરીક નામના દિગ્ગજસમાન છે,* કુકરૂપી હાથીઓને નાશ કરવામાં સિંહસમાન છે, સંસારરૂપી રેગને નાશ કરવામાં પુંડરીક નામની ઔષધિતુલ્ય છે અને કષાયે (ક્રોધ, માન, માયા અને લેભ) રૂપી વનને બાળવામાં અગ્નિતુલ્ય છે. ૧૮. જ્ઞાન એ દેશનું વિમાન છે. ઉપનતિ (૨૨-૨૦), ज्ञानाख्ययानाधिगता जना ये, तेषां न दूरो द्यपवर्गमार्गः । ज्ञानेन कर्माणि यतो निहत्य, जिनाः क्षणादेव गताश्च मोक्षम् ॥ १९ ॥ જે મનુષ્ય જ્ઞાનરૂપી વિમાનમાં બેઠેલા છે તેઓને મોક્ષનો માર્ગ દૂર નથી. કારણકે જિન મહાત્માઓ (તીર્થકરે) જ્ઞાનથી કર્મોને નાશ કરીને ક્ષણ માત્રમાંજ મેક્ષને પામ્યા છે. ૧૯ જ્ઞાનથી ઉત્તરોત્તર મેક્ષ કહે છે. ज्ञानाप्तितो द्रव्यमुपार्जयन्ति, द्रव्यार्जनेनैव सुखीभवन्ति । सौख्येन धर्माचरणं चरन्ति, जनाः पुनर्मोक्षसखीभवन्ति ॥ २० ॥ (સંસારના વ્યવહાર માર્ગમાં) જ્ઞાનની પ્રાપ્તિથી લેકે ધનને મેળવે છે અને ધન પાર્જન કરવાથી જગતમાં સુખી થાય છે અને સુખથી ધમનું આચરણ કરે અને તેથી મેલના મિત્રરૂપ થાય છે અર્થાત્ મોક્ષને પામે છે. ૨૦ * શ્રી લક્ષ્મીજીનું આરાધન દિશાના હાથીઓ કરે છે તે બાબત તેનાં સ્વરૂપનું દર્શન કરતાં પણ જણાઈ આવે છે. Page #525 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. જ્ઞાન-અધિકાર. જ્ઞાન ને મુકિતરૂપી સ્ત્રીનું ભૂષણ છે. * વઝા (૨–૨૨). मुक्तिस्त्रियोऽलङ्करणं परं हि, ज्ञानं प्रशम्यं गदितं जिनैशैः । तद्भूषणं ये भुवि दर्शयन्ति, तेभ्यो द्रुतं स्निह्यति मुक्तिरामा ॥ २१ ॥ શ્રીજિનેશ્વર ભગવોએ જ્ઞાનને નક્કી મુક્તિરૂપી સ્ત્રીનું ઉત્તમ - રેણું કહેવું છે. માટે તે ભૂષણને જે લોકો ભૂમિમાં બતાવી રહ્યા છે તેઓઉપર મુક્તિરૂપી સ્ત્રી સ્નેહ રાખે છે, અર્થાત્ તેઓ મરણાંતે જલદી મોક્ષ , પામે છે. ૨૧. જ્ઞાનપદની પૂજા કરનારને પણ મેક્ષ પ્રાપ્ત થાય છે. कुर्वन्ति ये ज्ञानपदस्य पूजा, कुर्वन्ति ते तीर्थकरस्य गोत्रम् । पातो भवेज्ज्ञानविराधकानां, घोरे जनानां नरकस्य कूपे ॥ २२ ॥ જે મનુષ્ય જ્ઞાનપદની પૂજા કરે છે તેઓ શ્રી તીર્થકર શેત્રને બધે છે અને જ્ઞાનની વિરાધના કરનાર મનુષ્યને ઘેર નરકના કૂવામાં પાત થાછે. ૨૨, જ્ઞાનરૂપી દીપની ગેરહાજરીથી મહાહાનિ. ज्ञानं विनान्धा भववारिराशौ, सदा निमज्जन्ति शरण्यहीनाः । ज्ञानाञ्जनैर्निर्मलनेत्रयुग्माः, प्रयान्ति संसारसमुद्रपारम् ॥ २३ ।। રાનવિનાના અંધ પુરૂષ આશ્રયથી હીન થઈને હમેશાં સંસારરૂપી સ મુદ્રમાં ડ્રખ્યા કરે છે અને જ્ઞાનરૂપી અંજનથી જેઓનાં બે નેત્રે નિર્મળ થયાં છે અર્થાત્ જેઓને સંપૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ થયેલી છે એવા મહાપુરૂ સંસારરૂપી સમુદ્રના પારને પામે છે. ૨૩. જ્ઞાનીને મેક્ષ સુખ દૂર નથી. કનોડત્ર જ્ઞાનવાપો , પાત્રતા સબવરઃ | दूरे न तस्येह कदापि लोके, लोकाग्रगेहं सुखसार्वभौमम् ॥ २४ ॥ અત્ર જે મનુષ્ય જ્ઞાનરૂપી રથમાં આરૂઢ થયો છે અને પાંચ પ્રકારના મહાવ્રતના માર્ગમાં પ્રવૃત્ત થયે છે; તે પુરૂષને આ લોકમાં કઈ પણ દિવસ ચક્રવતના સુખવાળું એવું જે મોક્ષધામ તે દૂર નથી. ૨૪ , Page #526 -------------------------------------------------------------------------- ________________ નવમ ४८४ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. પૃથ્વીમાં કોણ ભાગ્યશાળી? તેનો નિર્ણય વઝા (૨૫ થી ૩૦). ते श्राद्धवर्या भुवि भाग्यवन्तश्चित्तेष्विति ज्ञानयुता बभूवुः । शास्त्रस्य पाठः श्रवणं च लोके, प्रोक्ते जिनैः शासनदीप्तयेऽत्र ॥ २५ ॥ જેઓ ચિત્તમાં આ પ્રમાણે જ્ઞાનવાળા થયેલા છે, શાસ્ત્રનો અભ્યાસ કરે છે અને લેકમાં શ્રીજિનેશ્વર ભગવાને જેનશાસનને પ્રકાશ કરવા સારૂ કહેલા તુશાસ્ત્રમાં જેએનું શ્રવણ છે તે શ્રાવ પૃથ્વીમાં ભાગ્યશાળી છે. ૨૫. શાસ્ત્ર (જ્ઞાન) નું રક્ષણ કણ કરે છે? તેની સમજુતી. શાત્રા નૈનાને દિ વાચનત, એ શ્રાવI શ્રાદ્ધપુળ પન્ના | सम्यक्त्वभूषापरिभूषिताङ्गाः, कुर्वन्ति ते शासनरक्षणं हि ॥ २६ ॥ શ્રદ્ધાના ગુણેથી યુક્ત એવા જે શ્રાવકો જિનધર્મસંબંધી શાસ્ત્રોને વાંચે છે અને જેનાં અંગો સમ્યકત્વરૂપી ભૂષણથી વિભૂષિત છે તે મહેશ નક્કી જિનશાસનનું રક્ષણ કરે છે. ૨૬. જ્ઞાન તેજ ખરૂં શાંતિજનક છે. नानाप्रकारैः परितः पृथिव्यां, संसारतापैः परिवेदितानाम् । ज्ञानं जनानां सुखशान्तिहेतुर्धाराधरो धूर्यतरो धरायाम् ॥ २७ ॥ જેમ પૃથ્વીમાં મનુષ્યને સુખ શાંતિનું કારણ ધુરંધર મેઘ છે તેમ પૃથ્વીમાં ભિન્ન ભિન્ન પ્રકારના સંસારના તાપથી ચતરફ પીડાને પ્રાપ્ત થયેલાં મનુષ્યને સુખ તથા શાંતિનું કારણ જ્ઞાન છે. ૨૭. જ્ઞાનપ્રભાવ. ज्ञानं भवारण्यदवानलाभ, मुक्त्यङ्गनाकोमलपाणिलाभम् । क्रोधोग्रमायाजलदानिलाभ, कर्मोग्रवः शमने जलाभम् ॥ २८ ॥ જ્ઞાન તે સંસારરૂપી વનને બાળવામાં દાવાનલતુલ્ય છે અને મુક્તિરૂપી સ્ત્રીના કોમળ હસ્ત (હાથ) ના લાભને આપનાર છે. તેમ ક્રોધ, ઉગ્ર એવી માયા તેરૂપી વર્ષાદને પવનતુલ્ય છે અર્થાત્ પવન જેમ વર્ષાદન સમૂહને ક્ષણ માત્રમાં દૂર ફેંકી દે છે તેવી રીતે કોઇ વિગેરેને દુર ફેંકનાર છે તથા કુકર્મો Page #527 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ જ્ઞાન-અધિકાર. કલ્પ રૂપી ભયંકર અગ્નિને શાંત કરવામાં પાછું જેવું છે. એટલે અગ્નિ જેમ પાણીથી શાંત થઈ જાય છે તેમ કર્મસમૂહ જ્ઞાનથી શાંત થઈ જાય છે. ૨૮, જ્ઞાનનું પરાક્રમ. ज्ञानं हृषीकोग्रतुरङ्गमाणां, चापल्यभाजां खलिनं खलानाम् । ज्ञानं कषायद्विरदव्रजानां, तीर्थङ्करेशैः सृणितुल्यमुक्तम् ॥ २९ ॥ જ્ઞાન તે નીચ અને ચપલ એવા ઈન્દ્રિરૂપી ઘોડાઓને ચેકડારૂપ છે અને કષાયે (ફોધ, માન, માયા અને લેભ) રૂપી હાથીઓના સમૂહને (નિયમમાં રાખવાસારૂ) અંકુશ તુલ્ય છે એમ શ્રીતીર્થકર ભગવાને કહ્યું છે. ર૯ જ્ઞાન ખરું વિમાન છે. ज्ञानं हि यानं लपवर्गमार्गे, क्रोधादिधाटीनिवहैरभेद्यम् । શ્રાદ્ધવ તો ના થાત, મુક્ટ્રિલિયો રવિઝા | ૨૦ || . જ્ઞાન નક્કી ક્ષમામાં વિમાનરૂપ છે અને તે ક્રોધાદિરૂપ શત્રુઓની ધાડના સમૂહથી ભેદાય તેવું નથી, એવા જ્ઞાનરૂપી વિમાનમાં જે લોકો ચડયા છે તેઓ મુક્તિરૂપી સ્ત્રીના સુંદર વિલાસગૃહમાં પહોંચી જ ગયા છે. અર્થાત મોક્ષને પામ્યા છે. ૩૦, જ્ઞાનની પ્રાપ્તિ એ મુક્તિ. उपजाति. सरस्सु तेषूद्भवमार्गखिन्ना, ज्ञानाम्बु पीला मुवि भव्यलोकाः । વિધય વેઃ મવમાં જ્ઞાનં, છત્તિ તૂને હુતાશ્ય છે રૂ? . પૃથ્વીમાં સંસારના માર્ગશી ખેદન પામેલા ઉત્તમ લેકે તે જ્ઞાનના સાધનરૂપ (પુસ્તક વિગેરે) તળાવમાં જ્ઞાનરૂપી પાણીનું પાન કરીને સંસારના માર્ગના પરિશ્રમથી ઉત્પન્ન થયેલા ખેદને ત્યાગ કરીને તરત નાશરહિત એવા એક્ષપદને પ્રાપ્ત થાય છે. ૩૧. હવામાં જેમ કપૂર અદૃશ્ય થાય છે તેમ જ્ઞાન આગળ સંસાર અદશ્ય થાય છે. ન્દ્રવજ્ઞાં. ज्ञानार्णवे येऽत्र कृतप्रयत्नाः, स्याद्वादभङ्गीमवरोर्मिजाले । तेषां भवाब्धिथुलुकोपमो हि, ज्ञातो जिनैर्जगमतीर्थरूपैः॥ ३२॥ . Page #528 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંaહ–ભાગ ૨ જે. નવમ ઉત્તમ સ્થાદ્વાદભંગીરૂપી લહેરેના સમૂહયુક્ત એવા જ્ઞાનરૂપી સમુદ્રમાં આલેકમાં જેઓએ પ્રયત્ન કરેલ છે અર્થાત્ ઉત્તમ પ્રકારનું જ્ઞાન મેળવેલ છે એવા તે પુરૂષને સંસારરૂપી સાગર નક્કી એક ખાબોચીયાસમાન થાય છે એમ જંગમ તીર્થરૂપ એવા શ્રીજિનેશ્વર ભગવાનોએ જણાવ્યું છે. ૩૨. જ્ઞાનરસ આગળ અન્ય રસે નકામા છે. ઉપનાતિ. सुधा सुधा याति रसपयुक्ता, सा शर्करा कर्करवद्विभाति । द्राक्षा क्षयवं क्षणतः प्रयाति, प्राप्ते सति ज्ञानरसप्रवाहे ॥ ३३ ॥ જીવને જ્ઞાનરૂપી રસને પ્રવાહ પ્રાપ્ત થતાં ક્ષણ માત્રમાં અતિ રસયુક્ત એવું જે અમૃત તે વૃથા (ફેટ) થઈ જાય છે અને સાકર કાંકરાતુલ્ય ભાસે છે, તેમ ધાખ ક્ષયપણને પ્રાપ્ત થાય છે. ૩૩. જ્ઞાનથી તેજોમય બ્રહ્મનું દર્શન થાય છે. શા. ज्ञानाख्यसूर्यस्य महाप्रभावादज्ञानतामिस्रकदम्बकानि । नाशं प्रयान्ति ववनिस्थितानां, ज्योतिः परं च प्रकटसमेति ॥ ३४ ॥ જ્ઞાનરૂપી સૂર્યના મહાન પ્રભાવથી મનુષ્યોના અજ્ઞાનરૂપી અંધારાના સમૂહો નાશ પામી જાય છે અને પરબ્રહ્મરૂપી તેજ પ્રસિદ્ધપણાને પામે છે, એટલે અન્તઃકરણમાં બ્રહ્મદર્શન થાય છે. ૩૪. જ્ઞાની પુરૂષને સંસારરૂપી સૂર્યને તાપ પીડા કરતું નથી. उपजाति. भवार्कतापैः परितापितानां, ज्ञानं जनानां जलयन्त्रतुल्यम् । यत्माप्य नैवानुभवन्ति तापं, नाना प्रकारं भवयोनिभूतम् ।। ३५ ॥ સંસારરૂપી સૂર્યના તાપથી તપાયમાન થયેલા મનુષ્યને જ્ઞાન તે ફુવારાતુલ્ય છે કે જે ફુવારાને પામીને સંસારમાં જન્મવાથી ઉત્પન્ન થયેલા નાના (ભિન્ન ભિન્ન) પ્રકારના તાપને લેકે અનુભવતા નથી. અર્થાત્ કે જ્ઞાનીઓને સંસારને તપ તપાવી શકતો નથી. ૩૫. Page #529 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન-અધિકાર. ૧૧ -**--- — * * * * --**- --- -- ----- - - *** * આ જ્ઞાન મેક્ષદાન કરનારું છે. ૩જવા. संसाररम्भादलने द्विपेन्द्रः, कीत्तौ सुभंभावरनादतुल्यम् । ज्ञानं हि दम्भाग्निशमे जलौघं, मुक्तिस्त्रियो वै वरमालिकाभम् ॥ ३६ ॥ જ્ઞાન તે સંસારરૂપી કેળનો નાશ કરવામાં હાથીરૂપ છે અને કિતિને પ્રસિદ્ધ કરવામાં સુંદર ભંભા નામના ઉત્તમ વાજીવના શ્રેષ્ઠ નાદતુલ્ય છે અને દંભરૂપી અગ્નિને શાંત કરવામાં જળના સમૂહ સમાન છે તેમ પરિણામે મુક્તિરૂપી સ્ત્રીને વરવાની વરમાળાતુલ્ય છે અર્થાત્ જ્ઞાન મેલસુખ આપવાવાળું છે. ૩૬. પુનઃ કષાયનું મર્દન કરવાનું ભિન્ન સ્વરૂપથી સમજાવે છે.' क्रोधाहिदंशे मणिमन्त्रतुल्यं, ज्ञानं हि मानाख्यनगेन्द्रवज्रम् । मायाख्यवल्लयां कठिनं कुठारं, लोभाम्बुधौ वाडववाहितुल्यम् ॥३७॥ નક્કી જ્ઞાન તે ક્રોધરૂપી સર્ષના દંશ (કરડ) માં એટલે તેના ઝેરને ઉતારવામાં મણિ તથા મંત્રસમાન છે અને માન (અભિમાન) રૂપી મહાન પર્વતને સેડવામાં ઈન્દ્રના વજાતુલ્ય, તેમ માયારૂપી વેલને કાપવામાં કઠિન : કુવાડા બરોબર તથા લેભરૂપી સમુદ્રનું શોષણ કરવામાં વાડવાગ્નિસમાન છે. સારાંશ-માન, માયા, ક્રોધ અને લેભ એ ચાર કષાયે જ્ઞાનથી દૂર ચાલ્યા જાય છે. ૩૭. જ્ઞાન તે મેક્ષ મેળવવાનું ઉત્તમ સાધન છે. ઉપનાતિ (૨૮ થી ૪૮). जानं हि रूपं परमं पवित्रं, शरीरिणां सङ्गदितं जिनेशैः। येन प्रपन्ना भुवि जन्मभाजो, मुक्तिस्त्रियो वल्लभतां प्रयान्ति ॥ ३८ ॥ ખરેખર જ્ઞાન શ્રીજિનેશ્વર ભગવાને એ દેહધારી પ્રાણીઓને (ઉદ્ધાર કરવામાં) પરમ પવિત્રરૂપ કહેલું છે, કારણકે જે જ્ઞાનથી યુક્ત એવા પૃથ્વીમાંના મનુષ્ય મુક્તિરૂપી સ્ત્રીના પ્રિયપણાને પામે છે, એટલે મેક્ષને પામે છે. ૩૮ જ્ઞાની પુરૂષને સંપત્તિ પણ પ્રાપ્ત થાય છે. न ज्ञानतुल्यं किल भूषणं हि, यत्माप्य लोकाः मुखिनो भवन्ति । खयंवरा वेह च ते प्रयान्ति, तल्लब्धलक्षाः किल सम्पदोऽपि ॥ ३९ ॥ Page #530 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ ભાગ ૨ ને નવમ નક્કી જ્ઞાનતુલ્ય શ્રીજું ઘરેણું નથી કે જે જ્ઞાનરૂપી ભૂષણને પામીને લેાકેા સુખી થાયછે એટલે તે લેાકેા પેાતાની મેળે પ્રાપ્ત થયેલી સર્વીસ પ દાને પણ આ લેાકમાં મેળવે છે કારણકે તે સપત્તિઓનું ધ્યાન પણ તેના ઉપર ખેંચાય છે એટલે જ્ઞાની પુરૂષને સંપત્તિની પણ પ્રાપ્તિ થાય છે. ૩૯, ૪૮ જ્ઞાનથી ભવભય તથા તેના મૂળરૂપ અજ્ઞાનના નાશ થાયછે. ये ज्ञानदण्डेन विमण्डिताङ्गाः, स्खलन्ति ते नैव भवाटवीषु । ये ज्ञानभानुं च समाश्रयन्ति, तेभ्यस्तमो दूरतरं प्रयाति ॥ ४० ॥ જેએ જ્ઞાનરૂપી દઇંડથી સુોભિત અંગવાળા છે અર્થાત્ જ્ઞાનશીલ પુરૂષષ છે તે સંસારરૂપી જંગલમાં ડેંસો ખાતા નથી અને જેએ જ્ઞાનરૂપી સૂર્યને આશ્રય કરેછે, તે પુરૂષાથી અંધારૂં (અજ્ઞાન) બહુજ દૂર પલાયન કરી જાયછે. અર્થાત્ અજ્ઞાન રહેતું નથી. ૪૦. જ્ઞાનપ્રકાશની સત્તા. ज्ञानप्रदीपे शलभीभवन्ति, कषायवृन्दानि सदा जनानाम् | ज्ञानप्रदीपे परिभासयन्ति, जगन्ति हस्तामलकेङ्गितानि ॥ ४१ ॥ ज्ञानशतक - हीरालाल हंसराज कृत. જ્ઞાનરૂપી દીવામાં મનુષ્યેાના કષાયે (ક્રોધ, માન, માયા અને લેાલ) ના સમૂહા પતંગીઆતુલ્ય થઇ જાય છે અર્થાત્ કષાયરૂપી પતગીઆએ દુગ્ધ થઇ જાય છે એટલુંજ નહિ પરંતુ જ્ઞાનરૂપી દીવા થતાં હાથમાં રહેલા આમળાંનાં ફળતુલ્ય ચેષ્ટાવાળાં સમસ્ત જગત્ (લેક) ભાસમાન થાય છે એટલે હાથમાં રહેલું આમળાનું ફળ જેમ યથાર્થ જોઇ શકાય છે તેમ જ્ઞાનરૂપી દીવે થતાં સમસ્ત જગતા ભાસમાન થાય છે એટલે સ લેાકાલેાકનું જ્ઞાન થાય છે. ૪૧. અર્થજ્ઞ પુરૂષાએ જ્ઞાનનેજ ઇચ્છચુ છે. रत्नत्रयीं रक्षति येन जीवो, विरज्यतेऽत्यन्तशरीरसौख्यात् । रुद्धि पापं कुरुते विशुद्धिं ज्ञानं तदिष्टं सकलार्थविद्भिः ॥ ४२ ॥ જીવ જે`(જ્ઞાનપ્રકાશ ) વડે જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણે રલનું રક્ષણ કરેછે અને (ખાટા) અત્યંત સંસારીસુખમાંથી મેાકળા થાયછે. વળી પાપને કી મૂકે છે એટલે તેને નાશ કરે છે અને ચિત્તની શુદ્ધિ ( પવિ ત્રતા) ને કરેછે, તે જ્ઞાનનેજ સ અર્થ (ધર્મ, અર્થ, કામ અને મેક્ષ ) તે જાણનાર પુરૂષાએ ઇચ્છયું છે. ૪ર. Page #531 -------------------------------------------------------------------------- ________________ સા-અધિકાર અકલિત જ્ઞાનરૂપી હરે. चौरादिदायादतनूजभूपैरहार्यमय सकलेऽपि लोके । धनं परेषां नयनरदृश्य, ज्ञानं नरा धन्यतमा वहन्ति ॥ ४३ ॥ જ્ઞાન ચાર વિગેરેથી ચોરી શકાતું નથી, તેમ ભાઈઓ તેમાં ભાગ ૫ડાવી શકતા નથી, તેમ પુત્ર વારસો મેળવવામાં તેની તકરાર લાવતા નથી અને રાજા દંડના કાર્યમાં તે જ્ઞાનરૂપી ધનનું ગ્રહણ કરી શકતા. નથી, એટલે ઉપરના લેકેથી જ્ઞાન કઈ રીતે લઈ શકાય તેમ નથી. વળી તે (જ્ઞાનરૂપી) ધન સમગ્ર જગતમાં પણ વખાણવાને ગ્યા છે (પૂજવા ચગ્ય છે) અને દુશમનનાં નેત્રોથી પણ તે ધન જોઈ શકાતું નથી ત્યારે હરણ તો ક્યાંથી જ થઈ શકે ? માટે ભાગ્યશાળી પુરૂષે જ જ્ઞાનરૂપી ધનનું ગ્રહણ કરે છે. ૪૩. જ્ઞાન માનવાનું શું શું હિત કરતું નથી? तमो धुनीते कुरुते प्रकाशं, शमं विधत्ते विनिहन्ति कोपम् । .. तनोति धर्म विधुनोति पापं, ज्ञानं न कि किं कुरुते नराणाम् ॥ ४४ ॥ જ્ઞાન અંતઃકરણના (અજ્ઞાનરૂપી) અંધકારને નાશ કરે છે, ચિત્તમાં પ્રકાશ કરે છે, શાંતિ કરે છે, ગુસ્સાનો નાશ કરે છે, ધમને વિસ્તાર કરે છે તથા અધર્મને નાશ કરે છે. આમ જ્ઞાન મનુષ્યનું શું શું હિત કરી શકતું નથી? અર્થાત્ સર્વ પ્રકારનું હિત કરે છે. ૪૪. ગાનથી સર્વ પાપને ક્ષય થાય છે. यथा यथा ज्ञानबलेन जीवो, जानाति तत्त्वं जिननाथदृष्टम् । तथा तथा धर्ममतिप्रसक्तः, प्रजायते पापविनाशशक्तः ॥ ४५ ॥ મનુષ્ય જેમ જેમ જ્ઞાનના બળથી શ્રીજિનેશ્વર ભગવાનથી જોવાયેલા (કહેવાયેલા) તત્ત્વને જાણે છે તેમ તેમ ધર્મવાળી બુદ્ધિમાં આસક્ત થઈ સર્વ પાપના વિનાશમાં શક્તિમાન થાય છે, એટલે પોતાના સમગ્ર મહાન પાપને નાશ કરી નાખે છે. ૪૫. જ્ઞાનરૂપ અંકુશવિના મનરૂપી હાથી નિયમમાં રાખી શકાતું નથી. शक्यो विजेतुं न मनःकरीन्द्रो, गन्तुं प्रवृत्तः प्रविहाय मार्गम् । ज्ञानाकुशेनात्र विना मनुष्यविनाङ्कुशं मत्तमहाकरीव ॥ ४६॥ Page #532 -------------------------------------------------------------------------- ________________ પિ૦૦ વ્યાખ્યાન સાહિત્યસંહ–ભાગ ૨ એ. વિમ જેમ અંકુશવિના મદોન્મત્ત હાથી નિયમમાં રાખી શકાતું નથી તેમજ અહિં માર્ગ છોડીને કુમાર્ગે ચાલવાવાળો મનરૂપી મહાન હાથી જ્ઞાનરૂપી અંકુશવિના મનુષ્યથી વશ કરી શકાય તેમ નથી. ૪૬. જ્ઞાન મનુષ્યનું ત્રીજું નેત્ર છે. ज्ञानं तृतीयं पुरुषस्य नेत्रं, समस्ततत्त्वार्थविलोकदक्षम् । तेजोऽनपेक्ष्यं विगतान्तरायं, प्रवृत्तिमत्सर्वजगत्रयेऽपि ॥ ४७॥ સમગ્ર તાના અર્થને બતાવવામાં ચતુર, તેજોમય, વળી જેને બીજા તેજની અપેક્ષા નથી, વિઘરહિત, તેમ ત્રણ જગત (સ્વગ, મૃત્યુ અને પાતળ). માં પણ પ્રવૃત્તિવાળું એટલે સમસ્ત પદાર્થને જાણવાવાળું જ્ઞાન તે પુરૂષનું ત્રીજું નેત્ર છે. ૪૭. જ્ઞાનહીન મનુષ્ય કેવળ પશુજ છે. धर्मार्थकामव्यवहारशून्यो, विनष्टनिश्शेषविचारबुद्धिः। रात्रिंदिवं भक्षणसक्तचित्तो, ज्ञानेन हीनः पशुरेव शुद्धः ॥ ४८॥ કુમવિતરણોë. ધર્મ, અર્થ, કામ અને વ્યવહારથી પણ અન્ય, તેમ જેનામાં સમગ્ર વ સ્તુને વિચાર કરવાની બુદ્ધિનાશ પામી છે અને રાત્રિદિવસ ભક્ષણ (આહાર). માં જેનું ચિત્ત આસક્ત થઈ ગયું છે એવી રીતે જે મનુષ્ય જ્ઞાનથી રહિત છે તે શુદ્ધ ( ખે) પશુજ છે. ૪૮. જ્ઞાન સર્વ કલ્યાણનું આદિ કારણ છે. શાવિડિત (૩૧-૫૦). ज्ञानं स्यात्कुमतान्धकारतरणिनि जगल्लोचनं, ज्ञानं नीतितरङ्गिणीकुलगिरिर्ज्ञानं कषायापहम् । ज्ञानं निर्वृतिवश्यमन्त्रममलं ज्ञानं मनःपावनं, ज्ञानं खगतिमयाणपटहं ज्ञानं निदानं श्रियः ॥ ४९ ॥ જ્ઞાન મુસિત (જાડા) મતરૂપી અંધકારનો નાશ કરવામાં સૂર્ય સમાન છે, જ્ઞાન સમગ્ર જગત્નું નેત્ર છે, જ્ઞાન નીતિરૂપી નદીનું ઉત્પત્તિસ્થાન એવા મેરૂપર્વતરૂપ છે અને જ્ઞાન કષાય (ક્રોધ, માન, માયા અને લેભ) નો નાશ કરનારું છે. જ્ઞાન આનંદને વશ કરવામાં મંત્રરૂપ છે અને જ્ઞાન પોતે નિર્મળ Page #533 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. " જ્ઞાન–અધિકાર. ૫૦૧ છે તથા મનને પવિત્ર કરનારું છે, જ્ઞાન સ્વર્ગમાં જવા વખતે મંગળપાટ (વાજીત્ર) છે અને જ્ઞાન લક્ષ્મીનું આદિ કારણ છે. - સારાંશ-જ્ઞાનથી પાખંડ ધર્મને નાશ, સર્વ પ્રકાશ, નીતિની પ્રાપ્તિ, કષાયને ભંગ, શાંતિ, મનની શુદ્ધિ, સ્વર્ગની પ્રાપ્તિ અને લક્ષ્મીને નિવાસ થાય છે. ૪૯. . જ્ઞાનનું પ્રાબલ્ય સર્વોપરિ છે. ज्ञानं कर्ममहीध्रभेदकुलिशं शंसन्ति मोहापहं, ज्ञानं भूषणमङ्गिनां वरधनं ज्ञानं जगद्दीपनम् । एतत्तत्त्वमतत्त्वमेतदपरं ज्ञानेन विज्ञायते, लोकालोकविलोकनैकपटवः स्युर्ज्ञानदानाजनाः ॥ ५० ॥ . ભૂમુિવી. જ્ઞાન તે કર્મોરૂપી પર્વતને ભેદવામાં ઇંદ્રના વાતુલ્ય છે અને અજ્ઞાનો નાશ કરનાર છે એમ મહાત્માઓ કહે છે, જ્ઞાન તે દેહધારી માનનું ઉત્તમ ધન તથા ભૂષણ છે, જ્ઞાન આખા જગતન દીપાવનાર છે, આ તત્ત્વ આ અતવ, આ તત્ત્વાત્ત્વ, આ બધું જ્ઞાનથી જણાય છે અને મનુષ્ય જ્ઞાનનાં દાનથી કાલેકને જોવામાં એક ચતુર થઈ જાય છે, એટલે સર્વાપણું પણ જ્ઞાનથી પ્રાપ્ત થાય છે. સારાંશ-જ્ઞાનથી કમની હાનિ, મેહનો નાશ, શરીરને શણગાર, જગમાં શભા, સત્ તથા અસત વસ્તુને વિવેક અને સર્વત્વની પ્રાપ્તિ થાય છે એટલું જ નહિ પણ જ્ઞાનદાન કરવાથી મનુષ્ય સર્વ રીતે કુશળતા મેળવે છે. ૫૦. જ્ઞાન મેળવવાની ખાસ જરૂર. સવૈયા. ચરણ કરણ માટે જે અતિ રાતા, નવી સ્વ સમય સંભાળે છે; નિજ પર સમય વિવેક કરી નવી આત્મતત્ત્વ નિહાળેજી; સંમતિ માંહે કહ્યું તિણ ન લહ્યું, ચરણ કરણનો સારેજી; તે માટે એ જ્ઞાન અભ્યાસે, એહજ ચિત્ત દૃઢ ધારો. જેમકથા રલકેષ–ભાગ પાંચમે. - જ્ઞાનની ખામીને લીધે કઢંગી સ્થિતિ, જ્ઞાનહીન મનુષ્ય ઘડાની પૂંછડી પકડીને આખે રસ્તે લાત ખાતે * સ્વામી રામતીર્થ. ૫૧ Page #534 -------------------------------------------------------------------------- ________________ પંઠો વ્યાખ્યાને સાહિત્યસંગ્રહુ ભાગ ૨ જો. લેષમ ખાતા જાયછે અને જ્ઞાનવાત્ મનુષ્ય ઘેાડાની પીઠપર સ્વાર થઇ જઇને આનંદ તથા સુખની સાથે મેાજ કરતા માગ કાપેછે. સૂર્ય, ચંદ્ર અને દીવના જેમ જગન્ને વ્યવહાર ચાલતે નથી તેમ જ્ઞાન (દરેક વસ્તુનું સાક્ષાત્ ભાન) વિના પણ સશ્રમ નિરર્થક છે એટલે શુદ્ધ જન્મ મેળવ્યા છતાં પણ જ્ઞાનનું સંપાદન ન થયું હેાય તે જીવને સંસારમાં જન્મમરણનું ચક્ર ભાગવવુંજ પડે છે તેથી જ્ઞાન મેળવવાની ખાસ જરૂર છે. એ સમજાવી જ્ઞાનના પેટા ભાગતરીકે જ્ઞાનદાન લેવાની જરૂર ધારી આ જ્ઞાન અધિકાર પૂર્ણ કર્યા છે. ૪. જ્ઞાનતાન-ગધિર જ્ઞાન” જાણવું, તેના પણ ઘણા ભેદ થઇ શકે. લૌકિક અલૌકિક બન્ને જાતના પદાર્થોનું જ્ઞાન દરેક મનુષ્ય પ્રાણીને હાવું જોઇએ. કારણકે પશુ વિગેરે ચેાનિના પ્રાણીઓમાં તેવી ગ્રહણશક્તિ નથી, જેથી મનુષ્ય વત્ તેને જ્ઞાન આપી શકાય નહિ, પરંતુ મનુષ્ય વ્યક્તિ તે સર્વ પ્રકારના જ્ઞાનને પ્રાપ્ત થઈ શકેછે. કારણકે તેમાં તેવી ખીજરૂપે શક્તિ રહેલ છે એટલે જેમાં ખીજરૂપે જે શક્તિ છે તેને ખીલવવી-કેળવવી એ જ્ઞાનનુ સ્વરૂપ છે. વટના સ્વલ્પ બીજમાં મહાન વટ હાવાની શક્તિ છે તે તે મહાન થઈ શકેછે; પરંતુ તેથી મ્હોટા વટાણા ભીંડા વિગેરેના ખીન્નેમાંથી વટ જેવાં માહાટાં વૃક્ષ થઇ શકતાં નથી. હવે ખીજમાં વટની માફ્ક વટરૂપે થવાની શક્તિ છે; પરંતુ તેને ખીલવવામાં ન આવે તે તે શક્તિ નતુલ્ય છે તેમ મનુષ્ય વ્યક્તિમાં જે શક્તિ છે તેને પણ ખીલવવામાં ન આવે તે તે નષ્ટપ્રાય છે. માટે જ્ઞાનશક્તિને ખીલવવી એજ મુખ્ય કર્તવ્ય છે અને તેથી આલાક તથા પરલેાક અને લેાકેાના સુખની પ્રાપ્તિ થાયછે. અર્થાત્ જીવ મેક્ષગામી થઈ શકેછે. જેથી બીજા પરિશ્રમાને ટેડી જ્ઞાનદાનનાં કાર્યમાં યલ કરવામાં આવે તે તેથી હુજારા ખલકે લાખા મનુષ્યને ઉદ્ધાર થવા સ ંભવ છે. માટે વિદ્વાનેાએ વિદ્યા (જ્ઞાન) દાનમાં પરાયણ રહેવું. તે ખાખતનું સ· મંથન કરવામાટે અત્ર લખાણ ન કરતાં ઉક્ત પ્રકરણને અધિકાર શરૂ કરવાની જરૂરીઆત માની છે. Page #535 -------------------------------------------------------------------------- ________________ ૫૦ પરિપછી જ્ઞાનદાન-અધિકાર, સર્વ દાને કરતાં શાનદાન ઉત્તમ છે. જઝા (૧ થી ૪). ज्ञानस्य दानं खलु वित्तदानं, ज्ञानस्य दानं खलु भोज्यदानम् । ज्ञानस्य दानं खलु सौख्यदानं, ज्ञानस्य दानं ह्यभयप्रदानम् ॥ १ ॥ જ્ઞાનનું દાન તેજ ખરું ધનદાન છે, જ્ઞાનનું દાન જ સાચું ભેજનદાન છે, જ્ઞાનનું દાનજ સત્ય સુખ આપનાર (સુખદાન) છે અને નક્કી શાનદાન તેજ અભયદાન છે. ૧. તથા ज्ञानस्य दानं किल पात्रदान, ज्ञानस्य दानं किल नाकदानम् । ज्ञानस्य दानं किल मोक्षदानं, ज्ञाने हि तानीह समाविशन्ति ॥ २॥ જ્ઞાનનું દાનજ સુપાત્રદાન છે, જ્ઞાનનું દાનજ સ્વર્ગ લોકનું દાન છે, જ્ઞાનનું દાન જ મોક્ષદાન છે, કારણ કે તે બધાં દાન આ જ્ઞાનદાનમાં સમા- . વેશને પામે છે એટલે જ્ઞાનદાનમાં તે સમગ્ર દાનનો સમાવેશ થઈ જાય છે જ્ઞાન એ તીર્થકરના પ્રતિનિધિ (મૂર્તિ) રૂપ છે. तीर्थङ्कराणामधुना खभावे, ज्ञानं हि संसारसमुद्रयानम् । पूर्जा यथाशक्ति ततश्च तस्य, कुर्वन्तु दत्त्वा पठतां सहायम् ॥ ३ ॥ હમણાં તે તીર્થકર ભગવાનના અભાવમાં જ્ઞાન જ સંસારરૂપી સમુદ્રમાં વહાણુતુલ્ય છે. તેથી જ્ઞાન મેળવતા. (વિદ્યાથી) જનેને મદદ આપીને તે જ્ઞાનની યથાશક્તિ પૂજા કરે. ૩. જ્ઞાનની સેવા તથા તેનું અપમાન કરવાથી થતું ફળ. * कुर्वन्ति ये ज्ञानपदस्य पूजा, बन्नन्ति ते तीर्थकरस्य गोत्रम् । पातो भवेज्ज्ञानविरोधकानां, घोरे जनानां नरकस्य कूपे ॥ ४ ॥ જે ધર્મધારી પુરૂષે જ્ઞાનપદ (વિદ્યાલય) ને ધનાદિથી સત્કાર કરે છે, તેઓ તીર્થંકર શેત્રનું ઉપાર્જન કરે છે અને જ્ઞાનના વિરોધી એવા પાપી પુરૂષને ઘેર એવા નરકના કુવામાં પાત થાય છે. ૪, Page #536 -------------------------------------------------------------------------- ________________ ૫૦y વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ -ભાગ ૨ નવમ જ્ઞાનદાન કરનાર પુરૂષને ધન્ય છે. उपजाति. विचित्रकर्मक्षयहेतुभूतं, श्रीशासनस्योन्नतिदानरूपम् । सर्वेषु दानेषु नृपोपदानं, श्रीज्ञानदानं रचयन्ति धन्याः ॥ ५॥ .. વિચિત્ર પ્રકારનાં કર્મોના નાશના કારણરૂપ એટલે જે જ્ઞાનદાન જૂદી જૂદી જાતનાં પાપ કર્મોનો નાશ કરનાર છે અને જે શ્રી જૈનશાસનની ઉન્નતિના દાનરૂપ છે અને સર્વ દાને માં જે રાજારૂપ એટલે જેમ મનુષ્યમાં રાજા શ્રેષ્ઠ છે તેમ સર્વદાનમાં આ જ્ઞાનદાન શ્રેષ્ઠ છે એવા જ્ઞાનદાનને જેઓ આપે છે તે પુરૂષે જ સાચા ધન્ય છે અર્થાત્ ધન્યવાદને પાત્ર છે. પ. કલ્પસૂત્રનું માહાભ્ય. उपेन्द्रवज्रा. विलेख्य कल्पं विधिना श्रुतस्य, विधाय पूजां शुभधीः शृणोति । कृतोपवासो हृदि शुद्धभावो, भवे तृतीये लभते भवान्तम् ॥ ६॥ શ્રીકલ્પસૂત્રને વિધિ પ્રમાણે લખીને અથવા લખાવીને તે શાસ્ત્રની પૂજા કરીને ઉપવાસ સહિત હૃદયમાં શુદ્ધ ભાવવાળો અને શુભ બુદ્ધિવાળો (થઈને) જે પુરૂષ તે શાસ્ત્રનું શ્રવણ કરે છે, તે પુરૂષ ત્રીજા જન્મમાં મોક્ષ પામે શુભ શાસ્ત્રનું પવિત્રપણું. ઉપનાતિ. न ते नरा दुर्गतिमाप्नुवन्ति, न मूकतां नैव जडस्वभावम् । नैवान्धतां बुद्धिविहीनतां च, ये लेखयन्त्यागमपुस्तकानि ॥ ७॥ જે ધર્મયુક્ત મનુષ્ય ધર્મનાં પુસ્તકને લખાવે છે તે દુર્ગતિને પામતા નથી, મૂંગા થતા નથી, જડ સ્વભાવને, અંધપણાને અને બુદ્ધિહીનપણને પામતા નથી. અર્થાત્ પુનર્જન્મમાં પણ તેમાં કોઈ જાતની બેટ આવતી નથી. ૭. નિરભિમાન એ દાન, વિદ્યા અને વિવેકને શણગાર છે. વસન્તતિઢવી. दानं गुणो गुणशतैरधिको गुणानां, ___ विद्या विभूषयति तद्यदि किं ब्रवीमि । Page #537 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. શાનદાન-અધિકાર. પ૦પ ' एतद् द्वयं यदि स नाथयितुं विवेका, एतत्रयं यदि मदो न नमोऽस्तु तस्मै ॥ ८ ॥ જ્ઞાનરતર-(હીરાઝ હંસરાન કૃત). દાનગુણ તે ગુણોના સમૂહના કડાઓથી પણ અધિક છે અને જે દાનગુણને વિઘા શણગારતી હોય તે શું કહેવું? અને પુનઃ આ બન્ને (દાન-વિઘા) ને શોભાવવાને વિવેક હોય તે શું કહેવું? અને જો આ ત્રણે (દાન-વિદ્યા-વિવેક) હોય છતાં ગર્વ ન હોય તો તે પુરૂષ જરૂર નમન કરવાનેજ એગ્ય છે માટે તેને અમે નમન કરીએ છીએ. ૮ જ્ઞાનદાન કેવા પ્રકારનું હોય તેની સમજણ આહુત આગમમાં વારંવાર જ્ઞાન અને તેનાં સાધનોના દાનને મુખ્ય ગણેલું છે. આપણાં શાસ્ત્રાએ જે આવી સૂક્ષ્મ બુદ્ધિથી પુસ્તકદાનને મહિમા વર્ણવ્યું છે, તેને આજ કાલ આપણે ભૂલી ગયા છીએ અને નકામા માર્ગોમાં લાખ રૂપીઆ બગાડી દાન કર્યું, એમ ઠગાઈએ છીએ. જ્ઞાન અને તેના સાધનરૂપ પુસ્તક વિગેરેનું દાન કરવું, એ શાસ્ત્રસંમત છે અને તે કેઈ બ્રાહ્મણ વિગેરે યાચક વર્ગને અથવા મુનિવર્ગને જ કરવું એમ પણ નથી; જે યોગ્ય હોય, સમજવાને શક્તિમાન હોય, તેને કરવું એમ પણ શાસ્ત્રજ આપણને આજ્ઞા કરે છે. આપણું લેકે દાનને હેતુ સમજ્યા વગર એક તરફ જ વળે છે અને અમુક વર્ગને જ દાનના પાત્રરૂપ ગણે છે, એ મોટામાં મોટી ભૂલ છે. પુસ્તકને નામે લાખ રૂપીઆ વપરાય છે અને તેને ઉપયોગ બીલકુલ થતો નથી, તે આપણે નજરે જોઈએ છીએ. આપણુ મુનિઓને ભેટે ભાગ પુસ્તકોના સમૂહમાં જ વિદ્વત્તાની પ્રતિષ્ઠાને માનનારે થઈ પડે છે અને તેમના હૃદયમાં પુસ્તકોની મમતા ઘણી વધેલી જોવામાં આવે છે. આપણું કેટલીએક સંસ્થાઓ પણ તે કાર્યને ઉત્તેજન આપે છે અને મુનિઓનાં પુસ્તકના ગાંસડાઓનું માત્ર રક્ષણ કરવામાંજ પિતાની એક જાતની ઉપ ગિતા બતાવે છે અને એ કાર્યને એક મહાન ગુરૂભક્તિમાં ગણે છે. સાંપ્રતકાળે આ પ્રવૃત્તિ અનુચિત ગણાવી જોઈએ, અને જ્ઞાનદાનને આ ઉપયોગ ” ન થવું જોઈએ. તે પણ અમારે સંતેષ સાથે જણાવવું જોઇએ કે કેટલાએક મુનિએ એ અયોગ્ય પ્રવૃત્તિને ધિક્કારવા લાગ્યા છે અને પિતાનાં પુસ્તકને બીજાએ લાભ લે એવી છૂટ આપવાને પ્રવર્તાવા લાગ્યા છે. જ્ઞાનદાનને સર્વ દાનમાં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે તેનું કારણ એ છે કે જેમ ઝાડના મૂળમાં જળસંચનથી દરેક શાખા તથા પર્ણને તે જળ * જૈનશાસન પુસ્તક પાંચમું-અંક દશમેતા. ૧૯ મી મે સને ૧૯૧૫. Page #538 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંબ-ભાગ ૨ જે. નવમા પહેરે છે અને તેઓ પલ્લવિત રહે છે તેમ જ્ઞાનદાનને મદદ કરવાથી બીજા દાને તેને લીધે હસ્તીમાં આવે છે તેથી જ્ઞાનદાનને જ ઉત્તેજન આપવું એ વિશેષ લાભકારક છે. તેથી તેને વળગી રહેવું એમ સૂચના કરી આ અધિ. કારને મદદરૂપ જ્ઞાનેરેજનની અપેક્ષા માની હવે પછી તે અધિકાર લેવા ધ્યાન આપી આ શાનદાન અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. - જ્ઞાનોત્તેઝન-ધિર. - છે જગતના વિષયોમાં લુબ્ધ એવાં મનુષ્ય ભેગવિલાસમાં છૂટથી . પિતાના ધનને વ્યય કરી રહ્યાં છે. કેઈ એટલેથી ન અટક્તા કુમાર્ગોમાં પણ ધન ખર્ચતાં પાછું વાળી જોતાં નથી અને તેમ કુકર્મોમાં આસક્ત રહેતાં રહેતાં સમગ્ર જીવનને ગુમાવી નાખે છે અને પરિણામે કાળના કવલરૂપ થઈ જાય છે. જો કે સૃષ્ટિનાં તમામ માનવે તેવાં નથી. કેટલાક વિદ્યાભિલાષી પુરૂષે પણ છે; પરંતુ મોટે ભાગ વિષયાન્ય પુરૂને છે. તેથી તેવા માનાએ સમજવું જોઈએ કે પિતાના ધનને જ્ઞાનોત્તેજન કાર્યમાં જે વ્યય કરવામાં આવે તે તેનું પરિણામ ઘણુંજ શ્રેયસ્કર થાય છે. તેથી વિ. વયજન્ય પદાર્થોમાં ધનને વ્યય નહિ કરતાં જે ધન પ્રાણસાટે લીધું છે (મેળવ્યું છે) એટલે પ્રાણ જવાની પણ દરકાર ન કરતાં વિદેશગમન આદિ કાર્યો કરી મેળવ્યું છે, તે ધન જે આપણને અન્ય જન્મમાં પણ ઉપયોગી થાય એવી આકાંક્ષા હોય તે જ્ઞાનોત્તેજન કાર્યમાં જ ખર્ચવું. એટલું ટુંકામાં જણાવી હવે તે સંબંધી અધિકાર આરંભ કર્યો છે. મુક્તિ મેળવવાને સરલ રસ્તે. નવઝા (૧ થી ૩). मानं पठन्तीह च पाठयन्ति, साहाय्यदानं पठतां जनानाम् । यच्छन्ति ये ज्ञानरसमपन्नास्तेषां न दूरे खलु मुक्तिरामा ॥१॥ જ્ઞાનરસથી યુક્ત એવા જે પુરૂષે આ લેકમાં પિતે જ્ઞાનાભ્યાસ કરે છે અને બીજાઓને અભ્યાસ કરાવે છે અથવા અભ્યાસ કરતા મનુને પુસ્તક વિગેરેની મદદ કરે છે, તે પુરૂને મુક્તિ (મેક્ષ) રૂપી સ્ત્રી દૂર નથીજ ૧. Page #539 -------------------------------------------------------------------------- ________________ માનજિનપિકા, કા તથા– ये ज्ञानदानं ददतीह भक्त्या, मुक्त्यनंगना यच्छति सम्मदोत्का । तेभ्यस्सरागं निजहस्तदानं, नित्यं चिदानन्दमयं मनोहम् ॥२॥ આ લેકમાં જે લોકો પ્રેમથી બીજાઓને જ્ઞાનનું દાન આપે છે, તેવા - મોમા પુરૂને સુંદર મદથી ઉત્સુક એવી મુક્તિ (મોક્ષ) રૂપી સી સદા ચેતન તથા આનંદઘન અને સુંદર એવા પિતાના હસ્તના દાનને સ્નેહપૂર્વક આપે છે. અર્થાત તેઓને મોક્ષપદ પ્રાપ્ત થાય છે. ૨. જ્ઞાનદાન કરનારાઓને દેવતાઓ મદદ આપે છે. यच्छन्ति ये सम्पठतां सहायं, भक्क्यान्विता जैनसुबालकानाम् ।। तेषां सहायं त्रिदिवेशसार्था, यच्छन्ति नूनं जिनधर्मभाजाम् ॥३॥ ભક્તિથી યુક્ત એવા છે જેનધમી પુરૂષ ધર્મસંબંધી જ્ઞાનને અભ્યાસ કરતા જેનધમાં સુંદર બાળકને પુસ્તક વિગેરેની મદદ આપે છે, તે જૈનધર્મનું સેવન કરનાર પુરૂષોને દેવતાઓના સંઘે નકી સહાય આપે છે. ૩. મેક્ષે જવાને સુલભ રસ્તે. ૩૫નતિ (૪–૫). भवाध्वनि ज्ञानपयोयुतानि, यो पाठशालाख्यसरांसि मह्याम् । कुर्वन्ति ते मुक्तिरमाभिलाष, विना प्रयत्नं प्रतिपादयन्ति ॥ ४ ॥ જે ધર્માત્મા પુરૂષે પૃથ્વીમાં સંસારના માર્ગમાં જ્ઞાનરૂપી જળથી યુક્ત એવાં પાઠશાળારૂપી તળાવે બાંધે છે તે પુરૂષ મુક્તિ (મેક્ષ) રૂપી લફમીના અભિલાષનું (ઈચ્છાનું) મહેનતવિના પ્રતિપાદન કરે છે એટલે વિના પ્રયને મોક્ષ મેળવે છે. ૪. ક્ષયને બદલે વૃદ્ધિ તથા નેવાનાં પાણી મોભે એ ચમત્કૃતિ. यः पाठशालामिषतः पृथिव्यां, मानार्पणानि प्रकटीकरोति । चित्रं हि लाभो भवतीह तस्य, व्ययेऽप्यहो कोटिगुणो नरस्य ॥ ५ ॥ જે પુરૂષ પાઠશાળાઓના મિષથી (ખાનાથી) પૃથ્વીમાં જ્ઞાનદાનેને પ્રસિદ્ધ કરે છે અર્થાત જ્ઞાનદાન કરે છે, તે પુરૂષને ખર્ચ કરતાં પણ કેટિગણે લાભ અહિં થાય છે. અહો! તે આશ્ચર્યની વાર્તા છે. ૫. Page #540 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ વ્યાખ્યાન સાહિત્યમ ગ્રહુ સાગ ૨ મૈં. ચેરી કરવાથી અપયશને ખદલે સુયશ એ ચમત્કાર. નવમ इन्द्रवज्रा. ये पाठशालापणतो हि चौर्य, कुर्वन्ति सज्ज्ञानधनस्य बालाः । चित्रं किलैते सुखिनो भवन्ति, लब्ध्वा सुकीर्त्ति तु परत्र चात्र ॥ ६ ॥ જે ખળકા ( વિદ્યાથીએ) પાઠશાળારૂપી મજારમાંથી નક્કી જ્ઞાનરૂપી ધનની ચારી કરેછે, તે બાળકો આશ્ચય છે કે આ લેાકમાં સુંદર કીર્ત્તિને પામીને નક્કી પરલેાકમાં સુખ ભાગવવાવાળા થાયછે. ૬. મુક્તિને દાસી બનાવવી હોય તા સદ્વિદ્યાદાન કરી. પનાતિ (૭–૮). यच्छन्ति ये ज्ञानधनं जनेभ्यो, मुक्तिः स्पृहां वै कुरुते हि तेभ्यः । मानं प्रयान्तीह च ते जनेभ्यः, प्रशंसनीयाः खलु सज्जनेभ्यः ॥ ७ ॥ જએ જ્ઞાનરૂપી ધનતું મનુષ્યેને દાન આપે છે, નક્કી તે પુરૂષાની મુક્તિ (માક્ષ) ઈચ્છા રાખે છે. (એટલે મનુષ્યે મેક્ષને ઇચ્છેછે, પરંતુ આ પુરૂષોને તે સામે મેક્ષ ઇચ્છેછે). એટલુંજ નહિ પણ આ લેકમાં પ્રશ્ન સાને પાત્ર એવા તે (જ્ઞાનદાન કરનારા) સર્જન પુરૂષાથી નક્કી માનને પામે છે, અર્થાત્ જ્ઞાનદાની પુરૂષાના અને લેાક સુધરે છે. ૭. વિદ્યાવૃદ્ધિ કરનારને મેક્ષગામી જાણવા ज्ञानस्य नानाविधपुस्तकानि लिखन्ति भावेन च लेखयन्ति । मुद्रापयन्तीह च मानवा ये, तेषां सहायः प्रददाति मुक्तिम् ॥ ८ ॥ જે ધર્માત્મા પુરૂષો જ્ઞાનનાં ભિન્ન ભિન્ન પુસ્તકાને તે લખે છે. અથવા પ્રેમથી બીજા પાસે (ધન આપી) લખાવે છે, અગર અહિ' (આ લે ક્રમાં) છપાવે છે તે પુરૂષાની (જ્ઞાનનાં પુસ્તકાને કરેલી) મદદ તેને મુક્તિ ( મેક્ષ ) દાન આપે છે. ૮, જ્ઞાનદાન કરનાર પુરૂષાએજ સર્વ પુણ્ય કર્યું છે, જ્ઞવડ્યા. ज्ञानस्य दानं भुवि यैः प्रदत्तं तैरेव लोकैश्च तपोऽभितप्तम् । आज्ञा जिनानां परिपालिता तैः, संसारसिन्धुः किल तेथ तीर्णः ||९|| સંજ્ઞાતિવુ જિલ્ટ તૈય સÛÒ 11/ Page #541 -------------------------------------------------------------------------- ________________ પરિધિ. જ્ઞાનને જન-અધિકાર ૫૦૯ ભૂમિમાં જે લોકોએ જ્ઞાનનું દાન આપ્યું છે, તે લોકોએજ તપ કરેલું છે. તે લેકેએજ જિનભગવાનની આજ્ઞાનું પરિપાલન કર્યું છે અને નક્કી સંસારરૂપી સમુદ્રને તે ધર્માત્મા પુરૂષ તરી ગયા છે. ૯ શાનદાનની ખાસ જરૂર છે તેમાટે નન્તિસૂત્રને હસ્તલેખિત સબળ પૂરા. ૩૫ગતિ. कुर्वन्तु भव्या भुवि पाठशाला, ज्ञानार्पणायाहतबालकानाम् । जिनेशमुख्यैः खलु नन्दिमूत्रे, ज्ञानस्य दानं परमं सदोक्तम् ॥ १० ॥ - - જ્ઞાનાત-(રીરાત્રી રાગ ત.) હે ભવ્ય (ધર્માત્મા) પુરૂષ! જેને બાળકોને જ્ઞાનદાન આપવાસારૂ પૃથ્વીમાં પાઠશાળાઓ કરે. કારણકે જિદ્ર ભગવાન જેમાં મુખ્ય છે એવા નંદિસૂત્ર નામના આગમમાં જ્ઞાનનું દાન પૂર્વાચાર્યોએ સદા ઉત્તમ કહ્યું છે. ૧૦. મેહમયીની વીરવિદ્યાલય જેવી ધર્મયુક્ત કેલેજથી થતા ફાયદા. કુતવિશ્વિત. पठति पाठयते पठतामसौ, वसनभोजनपुस्तकवस्तुभिः । प्रतिदिनं कुरुते य उपग्रहं, स इह सर्वविदेव भवेभरः ॥ ११ ॥ રયા. આ પુરૂષજ ખરી રીતે ભણે છે અને ભણાવે છે કે જે પુરૂષ જ્ઞાનાભ્યાસ કરનારા (વિઘાથીઓ) ને વસ્ત્ર, ભજન, પુસ્તકે તથા બીજી જ્ઞાનોપયોગી વસ્તુઓથી અનુકૂળતા હમેશાં કરી આપે છે. તેથી તે પુરૂષ આલેકમાં (અથવા ભવાંતરે) સર્વવેત્તાજ થાય છે. ૧૧. વિદ્યાજ્ઞાનથી જે જે ફાયદા જોવામાં આવે છે તે તે ફાયદા વિદ્યાજ્ઞાનને મદદરૂપે જે કોઈ પ્રેરક ન હોય તે વિદ્યાજ્ઞાન વૃદ્ધિ પામી શકતું નથી પણ ઉલટું તે ઘસાતું જાય છે. તે વિદ્યાજ્ઞાનના આધારરૂપ કેળવાયેલા ધનાઢ્ય પુરૂ ને ખાસ સૂચના કરવામાં આવે છે કે જે દ્રવ્ય છે તે કઈ વખત પિતાના તાબામાંથી છટકી જવાનું છે અને છેવટે પિતાની ગેરહાજરીમાં તે અવશ્ય કેઇના તાબામાં જવાનું જ છે. તેથી વિચક્ષણ પુરૂષે ધમકેળવણીમાં તેને ઉપગ કરવે એમ ઇશવ અને શાનદાનમાં વિઝા ન કરવું એ જાણવાનું અવશ્ય Page #542 -------------------------------------------------------------------------- ________________ JALAN RASAANVAATAMISTARARAAN - - - - અii વ્યાખ્યાન સાહિત્યક્ષેત્ર ભાગ ૨ મ. હેવાથી હવે પછી તે અધિકાર લેવા ધારી આ જ્ઞાનેજિન અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. એ જ્ઞાનમાં સત્તરીય-અધિકાર. -- છે જે આ સંસારસાગરમાંથી તારનાર વહાણરૂપ જ્ઞાનદાન કરતા નથી અને ૭ થવા બીજાઓને પણ અટકાવીને તે કરવા દેતા નથી તેમની સાથે પ્રથમ તે દરિદ્રતા સંબંધ (વિવાહ) કરી નિત્ય તેના ઘરમાં વાસ કરે છે, લેમાં તેની નિંદા થાય છે અને અંતે મહા નરકાદિયાતનાઓ (શિક્ષાઓ) - ગવતાં પણ ભવાટવીમાંથી તેને છૂટકારે થતું નથી. માટે તેથી દૂર રહી, બનતે પ્રયાસે પિતાથી અથવા અન્યથી જ્ઞાનદાન કરી મનુષ્ય જીવનની સ્થાથકતા કરવી જોઈએ. જન્મની નિષ્ફળતા. न ज्ञानदानं भुवि यैः प्रदत्तं, न ज्ञानसाहाय्यमिहार्पितं च । नाराधनं तस्य कृतं कदापि, व्यर्थ जिनैर्जन्म किलोक्तमेषाम् ॥१॥ જે મનુષ્યએ પૃથ્વીમાં જ્ઞાનનું દાન આપ્યું નથી, જ્ઞાનવર્ધક ખાતાઓ (ફડા) માં મદદ કરી નથી, અથવા જ્ઞાની જનની શુશ્રુષા (સેવા) વગેરે કરીને તેમને પ્રસન્ન કરી લેકહિતાર્થે તેમને પ્રેરી જ્ઞાનની વૃદ્ધિ કરાવી નથી અને કેઈ પણ દિવસે પોતે તેમનું સેવન સંપાદન કર્યું નથી તેથી તેમને જન્મ શ્રીતીર્થકરેએ વ્યર્થ કહેલ છે. ૧. જ્ઞાનદાનથી રહિતને દરિદ્રતા સાથે પરમ પ્રીતિ. વપરાતિ. न ज्ञानदानं भुवि यो ददाति, दरिद्रता तं स्वकरं ददाति । कुर्वन्ति तस्येह विराधनां च, सौख्याय यच्छन्ति जलाञ्जलिं ते ॥२॥ Page #543 -------------------------------------------------------------------------- ________________ ૫૧૧ પરિમલ, પુપતકલરક્ષણ-પકાર, - જે પુરૂષ ભૂમિપર (મનુષ્યોને જ્ઞાનદાન આપતું નથી, તેને દરિદ્રતા - તાને હાથ આપે છે (એટલે વિવાહ જેડે છે) અર્થાત તેની સ્ત્રી બનીને ઘરમાં વાસ કરે છે. એટલે તે ભવપર્યત દરિદ્ર જ રહે છે અને અહિં જ્ઞાન અથવા જ્ઞાનીની જે વિશધના (આશાતના) કરે છે તેઓ પિતાના હિતને જલાંજલિ આપે છે (હણે છે). ૨. સંસારસ્પત્તિનું બીજ. શ. मानस्य दाने भुवि येऽन्तराय, कुर्वन्ति मूढा भववीजरूपम् | तेषां निपातो नरके च घोरे, क्लेशमदे सम्भवति प्रमादात् ॥ ३॥ . - જ્ઞાનવાત (રીસા હંસગ છd). જે પુરૂષે પૃથ્વીવિષે જ્ઞાન આપવાના કાર્યમાં વિશ્વ કરે છે તે મૂઢ કહેવાય છે અને (વિન્ન કરવાથી તેમને વારંવાર સંસાર ભેગવ પડે છે. એટલું જ નહિ પણ તેઓ પ્રમાદથી ઘેર નરકમાં જાય છે. ૩. મન, વચન અને કાયાથી જ્ઞાનવિનાશક જે કાંઈ પણ વિશ્વ કરવામાં આવે તે અવશ્ય તેથી ઉત્પન્ન થતા અપયશ જગમાં અધમતાએ પહોંચાડે છે અને પરિણામે નરકમાં બેસારી દે છે. તેથી તેમ નહિ થવા ભલામણ કરી સિદ્ધાંત ગ્રંથનું રક્ષણ નહિ કરવાથી જ્ઞાનદાનમાં અડચણ આવી પડે છે માટે તેવા ગ્રંથનું રક્ષણ કરવા પુસ્તકસંરક્ષણ અધિકાર લેવા જરૂર ધારી આ જ્ઞાનમાં અંતરાય અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. એક પુસ્તવ રક્ષા-વિરાર. * છે જે કાંઇ મનુષ્યજીવનમાં જાણવાગ્યે ધર્મ, વિદ્યા, કળા, કેશલ્ય, વ્ય6 . વહારદક્ષતા, લેકમાં કાત્તિ, સુખ, મોક્ષમાર્ગ વિગેરે છે તે તમામ કાંઇ પોતે સ્વરૂપધારી નથી પણ તેમનું ખરું સ્વરૂપ શાથી (પુસ્તકોથી) જાણી શકાય છે માટે તન્મય શાસ્ત્રોનું સંરક્ષણ કરવાથી ઉપર્યુક્ત સર્વ સામે ધને મળી શકે છે. વાસ્તે તે શાસ્ત્રનાં પુસ્તકો લખાવવાં, લખવાં, છપાવવાં કે જેનાથી જનસમાજનું પણ કલ્યાણ થાય અને પિતાનું પણ ઈચ્છત કાર્ય સફળ થાય. તેની સાથે આઘજિનેશ્વરે (તી કરે) ના નિશ્ચયાત્મક સિદ્ધાંતેનું રક્ષણ અને તેમની આજ્ઞાનું પાલન થાય છે તે જેમ બને તેમ પ Page #544 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. નવમ તાથી અને અન્ય દ્વારા તેવાં ખાતાઓને તન, મન અને ધનથી મદદ આપી અપાવી આત્મસુખમાં અભિવૃદ્ધિ કરવી તે મનુષ્યજીવિતનું સાફલ્ય છે વિગેરે જણાવવા આ અધિકારને આરંભ છે. જે શાસનનું રક્ષણ કરે છે તેની સમજણ વિઝા (૧ થી ૪). पे श्राद्धवर्या जिनपुस्तकानि, मुंक्तिस्त्रियोऽलङ्करणोपमानि । भक्तिपयुक्ताः परिलेखयन्ति, कुर्वन्ति ते शासनरक्षणं हि ॥१॥ જે શ્રાદ્ધવ (શ્રદ્ધાળુઓ) ભક્તિપૂર્વક મુક્તિરૂપી સ્ત્રીના અલંકારરૂપ શ્રીતીર્થકર ભગવાનનાં (રચેલાં) પુસ્તકને લખાવે છે તેઓ જ શાસન આજ્ઞાનું અવશ્ય પાલન કરે છે. ૧૦ તથા— શાખાવાંલા નિનસ્તાન, પાનાનાનીદ જ છે મા ! रक्षन्ति जैनेन्द्रमतप्रधानाः, कुर्वन्ति ते शासनरक्षणं हि ॥ २॥ જે શ્રાદ્ધભૂષણ (શ્રાવ) શ્રીનિંદ્રમતના અગ્રગણ્ય (અગ્રેસર) પુરૂષ આ સંસારરૂપ સાગરમાં તરવાના સાધનરૂપ શ્રીનિંદ્ર ભગવાનનાં પુસ્તકોનું રક્ષણ કરે છે તેઓજ અવશ્ય (ભગવાનનાં) શાસનનું રક્ષણ (પાલન) કરે છે. ૨. તેમજ ये श्राद्धवर्या जिनपुस्तकानां, पाठाय कुर्वन्ति सहायमत्र । जैनावलम्ब्यगिकदम्बकानां, कुर्वन्ति ते शासनरक्षणं हि ॥ ३॥ જે ઉત્તમ શ્રદ્ધાલુ (શ્રાવકે) જેનધમસંબંધી પુસ્તકોના અભ્યાસમાટે શ્રીજેનધર્માવલંબી મનુષ્યના સમૂહને અહિં મદદ કરે છે, તેઓ ચેકસ શ્રીજિનશાસનનું રક્ષણ કરે છે. ૩. જન્મની સફળતા. ये ज्ञानकृत्येन च पुस्तकानि, जिनेशवाचा परिपूरितानि । भव्यानि भव्याः परिलेखयन्ति, कृतार्यमुक्तकिल जन्म तेषाम् ॥ ४ ॥ Page #545 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. પુસ્તકસંરક્ષણ અધિકાશ. પ૧૩ જે કૃતાર્થ, ભવ્ય (હકુકમી) પુરૂષ, જ્ઞાનની વૃદ્ધિ કરવામાં શ્રીજિનેશ્વરે તીર્થકરે) ની વાણથી પરિપૂર્ણ ભવ્ય (દષ્ટાંત વિગેરેથી સુંદર) પુસ્તકને લખાવે છે તેઓને જન્મ નિ કૃતાર્થ થી (કરવા ચોગ્ય કામ કરવાથી) મુ. તજ છે. અર્થાત તેમણે કરવા યોગ્ય સર્વ કરી લીધું સમજવું. ૪. શ્રી જૈનશાના સંરક્ષકનું નામ. उपजाति. ज्ञानं समाराधितमत्र भूयौ, कुमारपालादिनरेन्द्रवः । जिनागमान्यत्र तु लेखयिता, ते सम्भविष्यन्ति हि मुक्तिभाजः ॥५॥ આ ભૂમિમાં કુમારપાળ આદિ નરેદ્રવએ શ્રીનશાસ્ત્રોને અહિં લખાવીને જ્ઞાનનું સમ્યક પ્રકારે આરાધન કર્યું છે. તેઓ ચક્કસ મુક્તિ - ગવનારા થશે (મુક્તિ પામશે). પ. તથા— सङ्ग्रामनामा हि सुवर्णकारः, सुवर्णनिष्कैरकरोच्च पूजाम् । प्रज्ञप्तिसूत्रस्य महामभावां, प्रभावनायै जिनशासनस्य ॥६॥ જ્ઞાનરાત-(શ્રીરાઝાર હંસરાજ શત). નક્કી સંગ્રામ નામના સોનીએ શ્રીજિનશાસનની પ્રભાવના માટે મહાપ્રભાવવાળી પ્રજ્ઞપ્તિસૂત્ર (અને કલ્પસૂત્ર વિગેરે) ની પૂજા સોનામહોરોથી કરેલી છે. (અર્થાત્ સુવર્ણની શાહી બનાવી, સૂત્રની પ્રતે લખાવી છે અને તે અદ્યાપિ સુધી મજુદ છે). ૬. જે પુસ્તકદાન એ મહાદાન मन्दाक्रान्ता. कृत्याकृत्ये कलयति यतः कामकोपौ लुनीते, धर्मे श्रद्धां रचयति परां पापबुद्धिं धुनीते । अक्षार्थेभ्यो विरमति रजो हन्ति चित्तं पुनीते, तदातव्यं भवति विदुषा शास्त्रमत्र व्रतिभ्यः ॥ ७॥ કુમપિતરતો . ૬૫ Page #546 -------------------------------------------------------------------------- ________________ Innnnnnn ૫૧૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ -ભાગ ૨ જે. નવમ વિદ્વાને વ્રતધારીઓને આપવા એગ્ય આ સંસારમાં શાસ્ત્ર છે કે જે શાસ્ત્ર કરવાનું અને ન કરવાનું કહે (સમજાવે), કામ અને કેપને કાપે (મટાડે), ધર્મમાં ઉત્તમ શ્રદ્ધા કરે, પાપ બુદ્ધિને નસાડે, ખેટા વિષયથી વિરામ પમાડે, રજોગુણ (જેનાથી મદ, મેહ ઇચ્છા વિગેરે થાય તે) ને હણે અને અંતઃકરણને પવિત્ર કરે. (તેજ ખરૂં શાસ્ત્ર આપવા લાયક છે.) ૭. વૃક્ષના મૂળમાં પાણીસેચનથી જેમ ફળાદિકની ઉત્પત્તિ; તેમ પુસ્તક લખવાથી સ્વગાદિકની પ્રાપ્તિ. શાર્દૂલ્હવિત્રહિત (૮ થી ૦). तैरात्मा सुपवित्रितो निजकुलं तैरुद्धृतं दुर्गते स्तैः संसारमहान्धकूपपततां हस्तावलम्बो ददे । दत्तं तैरिह सर्वसौख्यजननं सज्ज्ञानदानं नृणां, श्रीसर्वज्ञचरित्रपुस्तकमहो ये लेखयन्त्यादरात् ॥ ८॥ શ્રીસર્વજ્ઞ (તીર્થંકર) ના ચરિત્રનું પુસ્તક-કલ્પસૂત્રાદિ જેઓ આદરથી લખાવે છે, તેમણે જ પોતાનો આત્મા સારી રીતે પવિત્ર કર્યો, તેઓએજ અસદુગતિ પામેલું પોતાનું કુળ તાર્યું, તેઓએજ સંસારરૂપી મોટા અંધારા કુવામાં પડનારાઓને હાથને ટેકો આપ્યા (સંસારમાંથી કાઢયા) અને તેણેજ આ સંસારમાં સર્વ સુખ આપનારું મનુષ્યને શુભ જ્ઞાનદાન આપ્યું તેમ જાણવું. ૮. તથા– द्रव्यं तैः सफलीकृतं निजभुजोपात्तं पवित्रीकृतं, મનુષ્ય વયૌવન નિબ૪ નૈતિં પાપુતિમ્ शुभ्रो भूरियशोभरस्त्रिभुवने विस्तारितस्तारितः, स्वात्मा संमृतिवारिधेः सुकृतिभिर्यलेखितं पुस्तकं ॥ ९ ॥ જે સુકૃતિ (પુણ્યવાન) જીએ શ્રીભગવચરિત્રથી સુશોભિત પુસ્તક લખાવ્યું છે તેઓએજ પિતાનું હસ્તોપાર્જિત (આપ કમાઈનું) ધન સફળ કર્યું, તેઓએજ સુંદર યુવાવસ્થાથી યુક્ત મનુષ્ય જન્મ પણ પવિત્ર કર્યો, તેઓએ જ પિતાનું કુળ મહા ઉન્નતિ (મોટાઈ)એ પહોંચાડયું, તેઓએ નિર્મળ અતિશય યશસમુદાય ત્રણે લેકમાં ફેલાવ્યું અને તેઓએ જ સંસારરૂપી સમુદ્રમાંથી પિતાને આત્મા તા. ૯ Page #547 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. પુસ્તકસ રાણુ-અધિકાર. ત્રીજમાં જેમ આખું વૃક્ષ છે તેમ પુસ્તકસંરક્ષણમાં સમગ્ર સુખ તથા ધર્મ છે. प्रेयस्सर्वशरीरिणामिह सुखं तच्चास्ति मोक्षेऽखिलं, सम्प्राप्य क्रियया स्फुटं विहितया सापि श्रुताज्जायते । तत्प्राप्यं वरपुस्तकेषु लिखितं प्रज्ञाय तत्सर्वत स्तस्मात्सौख्यनिमित्तमेतदनिशं लेख्यं बुधैर्भावतः ॥ १० ॥ દેહધારીઓને આ સંસારમાં જે ઇચ્છિત (બહુ વહાલું) સુખ છે તે તમામ મેાક્ષમાં છે. તે મેાક્ષ ચાખી રીતે કહેલી ક્રિયાથી મેળવાયછે, તે ક્રિયા પણ્ શાસ્રશ્રવણુ કરવાથી થાયછે, તે શાસ્રશ્રવણુ સુંદર પુસ્તકમાં લખેલું છે તેને સમગ્ર પુસ્તકામાંથી જાણીને તે પ્રાપ્ત કરવા ચગ્ય છે. માટે સુખને સારૂ જ્ઞાની મનુષ્યાએ ભાવથી નિરંતર આ (કલ્પસૂત્રાદિ) શાસ્ત્ર લખવા લાયક છે. અર્થાત્ શાસ્ત્રના લખવાથી તેના સમગ્ર સ્થળાના સાર જણાઇ આવેછે, તેનાથી ક્રિયા જાણી શકાય અને ક્રિયા પ્રાપ્ત થાય ત્યારે મેક્ષ મળેછે. માટે ઉત્તમ સુખની ઇચ્છાવાળાઓએ શાસ્ત્રની અવશ્ય રક્ષા કરવાની જરૂર છે. ૧૦. શાસ્ત્રલેખક કોઇપણ પ્રકારે દુઃખી થતા નથી. સ્રગ્ધરા (??–?૨). मूकत्वं नैव तेषां न भवति जडता नैव वा कुत्सितत्वं, नान्धवं नैव रोगो न च विततमहारौद्रदारिद्र्यभावः । दुर्गतिश्वासमसततमहादुःखसन्तापदात्री, ૫૧૫ नाव ये श्री जैनेन्द्रवाक्यं द्रविणवितरणाल्लेख यन्त्यादरेण ॥। ११ ॥ જેએ ભાવથી દ્રવ્યને ખચ કરીને શ્રીજૈનદ્ર વાક્ય ( જૈનશાસ્ત્ર ) ને લખાવેછે તેઓને કદાપિ મુંગાપણું આવતું નથી, તે કાલા ખેામડા થતા નથી, તેમ જડતા (મૂર્ખતા ), કુત્સિતપણું (નિદાવાપણું), અંધાપા, રાગ, અત્યંત મહા ભયંકર દરિદ્રતા (કાયમ દારિદ્ર) અને અવણ્યનીય (અસહ્ય) નિરંતર મહા દુઃખના સંતાપને આપનારી દુર્ગતિ વિગેરે થતાં નથી. શાસ્ત્ર લેખકેાની બુદ્ધિ કાઈ પણ દિવસે પાપમાં પ્રેરાતી નથી અર્થાત્ તે કોઇ પણ પ્રકારે નિંદાપાત્ર અથવા દુઃખી થતા નથી . ૧૧. શાશ્ત્ર લખવાથી થતા ફાયદા. मिथ्यात्वध्वान्तभानुः सुगतिपथस्थः श्रीसमाधानमन्त्रः, सिंहो मोहेभकुम्भस्थलदलनविधौ द्वेष पयोदः । Page #548 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિહાસ બહુ ભાછો ૨ दुःखाद्रौ वज्रकोटिगुरुमदनतरुच्छेदने सत्कुठार, किं किं नोल्लेखितः स्याज्जगति तनुभृतामागमो जैनचन्द्रः॥१२॥ તે સ્થાપિ. આ જગતમાં શ્રીજિનભગવાને કહેલ આગમને લખી અથવા લખાવી તેની રક્ષા કરી હોય તો તે આગમ શું શું ફળ નથી આપતે? જેમ કે મિથ્યાત્વરૂપી અંધારાને મટાડવામાં સૂર્યરૂપ, મોક્ષમાર્ગે પહોંચાડનાર રથરૂ૫, લક્ષ્મીને બોલાવવાના મંત્રરૂપ, મેહરૂપી હાથીનું કુંભસ્થળ (માથુ) ચીરવાના- વિધિમાં સિંહરૂપ, ઠેષરૂપી અગ્નિને શાંત કરવામાં મેઘરૂપ, દુઃખરૂપી પર્વતને નાશ કરવામાં ઇંદ્રના વજની ધારરૂપ અને મહાન કામદેવરૂપી વૃક્ષ (ઝાડ) ને કાપવામાં તીક્ષણ કુહાડારૂપ બને છે, અર્થાત્ ભવ્યજીવોને ચંદ્રમાના જે શાંતિકર એ શ્રીતીર્થકરેએ પ્રણીત સિદ્ધાંત લખવાથી (રક્ષણ કરવાથી) મિથ્યાત્વને મટાડે છે, ક્ષમાગે પહોંચાડે છે, લક્ષ્મીની વૃદ્ધિ કરે છે, મેહને નાશ કરે છે, દ્વેષની શાંતિ કરે છે, દુઃખને કાપી નાખે છે, કામને ઉદ્દભવવા દેતે નથી. તે સિવાય પણ સમગ્ર ઇચ્છિત વસ્તુ પૂર્ણ કરે છે. ૧૨. ફક્ત વ્યવહાર સાચવવા ચોપડાઓમાં દસ્તાવેજો લખવાની જેટલી જરૂર છે તેનાં કરતાં સંસારરૂપી વિષમાં રખડતા જીવનો ઉદ્ધાર કરનારાં શાને લખી જાળવવાની અતિશય જરૂર છે કે જે શાસ્ત્રોપદેશથી અનેક પ્રકારની કળાઓ તથા અનેક પ્રકારની કારીગીરીઓ તેમજ પરિણામે પુષ્કળ સુખદાતા મોક્ષપદવી પણ મળી શકે છે, તેવાં શાનું જે મનુષ્ય રક્ષણ કરે છે તે મનુ એ શું કાર્ય નથી સાથું? અર્થાત્ સર્વ સાધ્યું છે. એ સમજાવી અનેક વિષયમાં અજ્ઞાનથી ઉત્પન્ન થતાં દુઃખે સમજાવા અજ્ઞાન અધિકાર લેવા ધારી આ પુસ્તક સંરક્ષણ અધિકારની વિરતિ કરી છે. ૭૨er- અજ્ઞાન-વિવાર. --- પુણ્યસામું પાપ, સુખસામું દુઃખ, લાભસામે હાનિ તેમ જ્ઞાનથી વિપરીત તે અજ્ઞાન કહેવાય છે. વિષયજન્ય જ્ઞાનને પણ અજ્ઞાનમાંજ સમાવેશ થાય છે તેથી તેવા વિષયજન્ય જ્ઞાનને અજ્ઞાનરૂપજ જાણવું જોઈએ. પરંતુ તેમ જાણવામાં ન આવે અને તેને જ્ઞાનરૂપે જાણવામાં આવે છે તેથી મનુષ્યને અધિક હાનિને પ્રસંગ પ્રાપ્ત થાય છે, જેથી તેનું Page #549 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાન-અધિકાર. ૫૧૭ ખરૂં સ્વરૂપ જણાવવામાટે આ અજ્ઞાન અધિકારી ” ની શરૂઆત કરવી ઉચિત ધારી છે. સાંસારિક રાગદ્વેષાદિને ઉત્પન્ન કરનાર જ્ઞાન કહેવાય નહિ. આર્યા (૦૨). तज्ज्ञानमेव न भवति, यस्मिनुदिते विभाति रागगणः । तमसः कुतोऽस्ति शक्तिर्दिनकरकिरणाग्रतः स्थातुम् ॥ १ ॥ તે જ્ઞાન ન કહેવાય કે જેને ઉદય થતાં સાંસારિક રાગ (સ્નેહુ) ને ગણુ પ્રકટ દેખાવ આપે, એટલે શુદ્ધ જ્ઞાનની આગળ સાંસારિક રાગાદિ ન રહેવું જોઈએ, ત્યાં દષ્ટાંત આપેછે કે સૂર્યનાં કિરણા આગળ ઉભા ( ટકવા ) ની અંધારાની શક્તિ ક્યાંથી હૈય ? ૧. અજ્ઞાન એ મનુષ્યની આંખ આગળનું પડળ છે, अज्ञानं खलु कष्टं, क्रोधादिभ्योऽपि सर्वपापेभ्यः । अर्थ हितमहितं वा न वेत्ति येनावृतो लोकः ॥ २ ॥ सूक्तिमुक्तावली. ક્રાવ વિગેરે સર્વ પાપા કરતાં પણ અજ્ઞાન છે તે નક્કી કકારી છે. કારણકે જે અજ્ઞાનથી વિટાયેલા આ લેક હિત (ફાયદાકારક) અથવા અહિત ( ગેરફાયદાકારક) બનાવને જાણતા નથી. ૨. અજ્ઞાનથી ભવ અને જ્ઞાનથી અભવ-માક્ષ ૩૫નાતિ (રૂ થી ૬). अज्ञानधूमान्धितनेत्रयुग्मा, न मोक्षमार्ग प्रतिपादयन्ति । ज्ञानाञ्जनेष्वेव कृतमयत्नास्तूर्ण लभन्ते किल मोक्षमार्गम् ॥ ३ ॥ અજ્ઞાનરૂપી ધૂમાડાથી જેનાં જ્ઞાનરૂપી બે નેત્રા અધ થયેલાં છે એવા પુરૂષો મેક્ષમાનું પ્રતિપાદન કરી શકતા નથી. પરંતુ જ્ઞાનરૂપી અજનમાં જેઓએ યત્ન કરેલ છે. અર્થાત્ જ્ઞાનાંજનથી જેએની દૃષ્ટિ શુદ્ધ થઈ ગઇ છે એવા પુરૂષા નક્કી મેાક્ષમાને પામેછે. ૩. Page #550 -------------------------------------------------------------------------- ________________ — wwwwwww ww ધાધાન ક્ષહિત્યસબ્રહું--હશે , જ્ઞાનવિના અભીષ્ટ સુખ મળી શકતું નથી. ज्ञानं विना नास्त्यहितानिवृत्तिस्ततः प्रवृत्तिन हित जनानाम् । ततो न पूर्वार्जितकर्मनाशस्ततो न सौख्यं लभतेऽप्यभीष्टम् ॥ ४ ॥ જ્ઞાનરાત (હીરાઝા હંસરાન કૃત). જ્ઞાનવિના અહિતથી મનુષ્યની નિવૃત્તિ થતી નથી, તેથીજ પૂર્વજમેમાં એકત્ર કરેલ પાપકર્મોનો નાશ થતો નથી અને તેને લીધે મનુષ્ય ઈચ્છિત સુખને પણ પામી શકતું નથી. ૪. જ્ઞાનરૂપી ચક્ષુથી હીન પુરૂષ મુક્તિપુરીને પામી શકતો નથી. गन्तुं समुल्लय भवाटवीं यो, ज्ञानं विना मुक्तिपुरी समिच्छेत्। सोऽन्धोऽधकारेषु विलध्य दुगे, वनं पुरं प्राप्तुमना विचक्षुः॥५॥ જે પુરૂષ જ્ઞાનવિના સંસારરૂપી જંગલનું ઉલ્લંઘન કરીને મુક્તિ (મેક્ષ) રૂપી પુરીમાં જવા ઈચછે છે, તે અજ્ઞાની પુરૂષ જેમ આંધળે અંધકારમાં સંકડામણવાળા વનને ઓળંગીને પુરમાં જવાનું ઇચ્છે છે તેના જેવું છે. પ. આ સંસારમાંથી મુક્ત થવા જ્ઞાનની ખાસ જરૂર, ये ज्ञानमन्दारतरुपरूढा, भवाटवीषु प्रविहाय भीतिम् । तेषां नराणां न कदापि लोके, संसारसिंहस्य पराभवोऽपि ॥६॥ કુમાષિતરવરવ્રુ. જે લોકો ભવ (સંસાર) રૂપી જંગલમાં બીકને છોડીને જ્ઞાનરૂપી કલ્પવૃક્ષઉપર ચઢયા છે, તે પુરૂષને લેકમાં કોઈ દિવસ પણ સંસારરૂપી સિંહને પરાભવ ખમ પડતું નથી. અર્થાત્ જ્ઞાનના અભાવને લીધે એટલે અજ્ઞાનને લીધે સંસારમાં દુઃખી થવું જ પડે છે. ૬. સત્યમાં ભ્રમ. મનહર. સરસને નરસ નરસને સરસ કહે, સરસ નરસની સમજ નહીં જેહને ; ધરમને ભરમ ભરમને ધરમ ધારે, ધરમ ભરમતણે ભેદ નહિ તેહને; Page #551 -------------------------------------------------------------------------- ________________ પરિક અજ્ઞાન-અધિકાર. સત્યને અસત્ય કહે અસત્યને સત્ય કહે, સત્ય કે અસત્યની અગત્ય નહિ એહુને; સુણા રૂડા રાજહુંસ દાખે દલપતશમ, દહીં દૂધ ખાઇ પુષ્ટ કરી જાણે કેતુને; અજ્ઞાનને લીધે ધેલછા અને તેથી શરમાવા જેવુ', ઈંદ્રવિજય છંદ. વાંચીં શકે ન નોંચા પાઁ ચેાપહોં, શટલી ચાપડાઁ ચેાપડી ચાવે, માત પિતાતણી વાત સુણે નહિ, ભ્રાતતણે શિર લાત લગાવે; છે.કરવાદપણું રહે છેક વિવેક વિના, ગુણુ એક ન આવે, પ્રઢપણે દલપત્ત કહે, ગુણ એશ વિના પછી દેશ લજાવે. લપત. અજ્ઞાનીને દુઃખ. મનહર છંદ. દેડકુ' તા દુઃખ નાહીં, દેહ પ`ચભૂતનકી, ઇંદ્રિયકું દુઃખ નાહીં, દુ:ખ નાહીં પ્રાનકું, મનલીકું દુઃખ નાહીં, બુદ્ધિહીક દુઃખ નાહીં, ચિત્તહીકુ દુઃખ નાહીં, નાહીં અભિમાનકું; ગુણુનક દુઃખ નાહીં, શ્રેાત્રહીકુ દુ:ખ નાહીં, પ્રકૃતિકું દુ:ખ નાહીં, દુઃખ ન પુમાનકુ; સુંદર વિચારી એસે, શિષ્યદું કહુત ગુરૂ, દુઃખ એક દેખીયત, ખિચકે અજ્ઞાનકું. અનછતા જગત અજ્ઞાનને પ્રગટ ભયેા, જેસે કાઇ માલક, વેતાલ દેખી ડાં હું; જેસે કેાઇ સ્વપ્નમે’હી, દાખ્યા હે અધારે આઇ, મુખસે ન આવે ખેલ, એસે દુ:ખ પડયે હૈ; જેસે અધયારી રેન, જેવરી ન જાનતાહી, આપહી તે સાપ માની, ભય તેસેહી સુંદર એક, જ્ઞાનકે પ્રકાશ ખિનું, અતિ કક્ હૈ; આપ દુઃખ પાચ આપે, આપ પચી મ હૈ; અજ્ઞાનીકું દુઃખકો, સમૂહે જગ જાનીયત, જ્ઞાનીકું' જગત સખ, આનંદ સ્વરૂપ હૈ; ૫૧૯ 仁 ૧૦ Page #552 -------------------------------------------------------------------------- ________________ પર વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. નવમ નન નહીં તે ઘરબાહીર નાહીં સુજત કછુ, જીહાં હાં જાય તીહાં, તીહાં અંધ ફૂપ ; જાકે ચક્ષુ હે પ્રકાશ, અંધકાર ભયે નાશ, વાકે જહાં રહે તીહાં, સૂરજકી ધપ હૈ; સુંદર અજ્ઞાની જ્ઞાની, અંતર બહુત અહીં, વાકે સદા રાતી વાકે દિવસ અનુપ હૈ. સુંદર, જે જે દુખ ભેગવવાને પ્રસંગ આવે છે તેનું મૂળ કારણ અજ્ઞાન ભાસે છે. જેમકે અંધારી રાત્રિએ દેરડું રસ્તામાં પડયું હોય પણ જ્યાં સુધી તેનું અજ્ઞાન છે ત્યાંસુધી તે દેરડું ઝેરી સર્પતુલ્ય છે. પણ જ્યારે દી હાથમાં લઈ જેવાથી દેરડું સિદ્ધ થાય છે ત્યારે ભય માત્ર નષ્ટ થઈ જાય છે તેમ જ્યાંસુધી અજ્ઞાન પ્રવાહ ચાલુ છે ત્યાંસુધી સત્ય સુખ મેળવી શકાતું નથી. તે સમજાવી આ આખા ગ્રંથને સાર પ્રભુદર્શન અર્થે તેમની તરફ મન વાળવું જોઈએ એવા સબળ કારણને અનુસરી પ્રભુ ધ્યાનમાં લીન રહેવા માટે, હવે પછી સતત શાંતિની પ્રાપ્તિ અર્થે, હૃદયમંદિરમાંથી અજ્ઞાનરૂપી અંધકારને દૂર ખસેડવા તથા જ્ઞાનરૂપી દીપની તિષ ચાલુ રહેવા માટે ઉપસંહાર દર્શાવામાં આવ્યું છે. ઉપસંહાર. પ્રસુતરફ ગમન, પ્રાતઃકાળે બરાબર સાત વાગે તમારા ગૃહના એકાંત સ્થળમાં સ્નાનાદિ ક્રિયાથી શુદ્ધ થઈ બેસજે. સ્નાનાદિ ક્રિયાથી શુદ્ધ થઈ બેસવું, એ બહુ ઉત્તમ છે તથાપિ વિવિધ પ્રતિબંધથી તમારામાંથી કઇ સ્નાન કરવા અસમર્થ હોય તે સ્નાન કર્યા વિના પણ બેસજે, કોઇને પણ બહારથી અવાજ ન આવે, એવું એકાંત સ્થળ તમને પ્રાપ્ત હોય, તે ઉત્તમ છે, તથાપિ તેવું સ્થળ તમને પ્રાપ્ત ન હોય તે બને છે તેવું એકાંત સ્થળ પ્રાપ્ત કરી બેસ તમને પદ્માસન કે એવું કોઈ આસન તે આવડે છે. તે આસનયુક્ત બેસજો અને તમે શ્રેયસાધક ન હોવાથી કદાચ આસન આવડતું ન હોય તે તમને જેમ સુગમ લાગે તેવી સ્થિતિમાં બેસજે, બેસવું ન ફાવે તે સૂઈ રહેશે તે પણ અડચણ નથી. પ્રાણાયામ આવડતા હોય તેમણે કોઈ * અધ્યાત્મ બળપષક ગ્રંથમાળા–પ્રથમ અક્ષ. Page #553 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. ઉપસંહાર, શ્રેયસાધક પાસે શીખી લેવા અને તે શીખવાને સંભવ જેમને ન હોય તેમણે એક દીઘશ્વાસ લેવા, એટલે ધીરે ધીરે વાયુને નીચેના ઉદરના ભાગથી તે કેડ કંઠપર્યત પૂરાય તેવી રીતે પૂર અને પછી ધીરે ધીર, શાંતિથી વાયુને બહાર કાઢવે. જેમને આટલું કરવું પણ ન ફાવે તેઓ તે નહિ કરે તે પણ ચાલશે. આ પ્રાણાયામથી અથવા દીધશ્વાસપશ્વાસની ક્રિયાથી મન કંઈક સ્વસ્થ થાય છે, માટે અત્ર તેની અગત્ય સૂચવી છે, તેથી જેમને તે વિધિ પિતાના શ્રીસદ્દગુરૂતરફથી પ્રાપ્ત થયે હોય તેમણે તે અવશ્ય કરે અને ન પ્રાપ્ત થયે હોય તેમણે દીર્ઘશ્વાસપ્રશ્વાસ કરવા. આ પ્રાણાયામ તથા દીર્ઘ શ્વાસપ્રશ્વાસની ક્રિયાનો આરંભ સાતમાં ચાર કે પાંચ મિનિટ (મદ્રાસ ટાઈમ) બાકી હોય ત્યારે કરે. આ પ્રાણાયામ વિગેરે એવા નિયમથી કરવા કે બરાબર સાત વાગે તે થઈ રહે. જે સાધકે પ્રાતઃકાળે વહેલા ઉઠી પિતાની ક્રિયામાં જાતા હોય અને તે સમયે જેમણે પોતાના નિત્યકર્મમાં પ્રાણાયામ કરી લીધા હોય તેમણે આ પ્રસંગે ફરીને પ્રાણાયામ કરવાની જરૂર નથી અને કરવાની ઈચ્છા હોય તે કરવાથી કોઈ વિરોધ નથી. આ પ્રમાણે પ્રાણાયામ અથવા દીઘશ્વાસપ્રશ્વાસની ક્રિયાથી સ્વસ્થતા પ્રાપ્ત થયે સાત ટકોરે વાગતાં નેત્ર મીંચી, ઇષ્ટશ્રીને નમસ્કાર કરી અંતરમાં ઉતારવા પ્રયત્ન કરે. ચાલો, આપણે સાથે જ અંતરમાં ઉતરીએ. શાંત થાઓ, જુઓ. પેલે વિજાતીય વિચાર સામે આવ્યું. એના તરફ જતા ના. શાંતિથી-સ્વસ્થતાથી–ધીરે-ધીરે આવે. આહૃદયકમલમાં, નિરતિશય શાંતિના, નિરતિશય સુખના, નિરતિશય જ્ઞાનના, નિરતિશય ઐશ્વર્યાના, નિરતિશય સામર્થના, નિરતિશય કલ્યાણના, નિરતિશય પ્રેમના મહાનિધિ પરમાત્મા અર્થાત્ ચિતિશક્તિ વિરાજે છે, આવ–ધીરે-ધીરેશાંતિ –થી–વધારે ધીરે–અધિક શાંતિથી–હ–––ધી–ર–સ્વસ્થ તા -થીએકા–ગ્ર– – –ને–આ–વે. ઉંડા–ઉંડા–ઉ–ડા ઉતરે–(ઉંડા ઉતરવાને અર્થ એટલેજ છે કે આ બહારના જગતનું અભાન કરવું), તમારા હૃદયના ધબકારા તમને શ્રવણે પડે ત્યાંસુધી ઉંડા ઉતરે. અહો ! આ કાર્ય કેવું સરળ અને સુગમ છે! એમાં જરા પણ પરિશ્રમ પડે એવું છે? આ, સર્વે ધર્યસંપન્ન ચિતિશક્તિનાં દર્શન કરે. પૂર્ણ પ્રેમથી, પૂર્ણ ભક્તિથી, રોમાંચ થઈને પ્રભુનાં, તમારા શુદ્ધ સ્વરૂપનાં દર્શન કરે, નમસ્કાર કરે, હર્ષાશ્રુ પાડે, જય જય ઉચરે. પ્રયત્ન તત્કાળ સફળ ન થયે! ચિંતા નહિ. વ્યાકુળ ન થાઓ. પુનઃ આવે. હજુ વધારે શાંતિથી–આ વખતે બહુજ સ્વસ્થ થઈને ધીરે ધીરે– ધી_રે. મંદ મંદ ગતિથી શ્વાસ લે. હું કહું એમ કરે. ઉતાવળા ન થાઓ. શાંતિથી—ધીરે-ધીરે-ધી–૨. પ્રણવના ઉચારપૂર્વક–શાંતિથી. હા આ વખતે પ્રથમના કરતાં બહુ સારો પ્રયત્ન કર્યો. અવશ્ય ત Page #554 -------------------------------------------------------------------------- ________________ પરર વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. નવમ મને વિજય મળશે. આવે–આ –ઉડા–ઉડા-ઉં-ડા-હદયના અંતસ્તમ પ્રદેશમાં શાંતિથી આવે. આજે આ જે પ્રયત્ન કર્યો તે નિત્ય હૃદયમાં ઉતરવાને–ચિતિશક્તિના મંદિર પ્રતિ જવાનો પ્રયત્ન શાંતિથી, સ્વસ્થતાથી કર્યા કરજે. જ્યારે જ્યારે અવકાશ મળે, ત્યારે કરજે. નિયમિત સમયે કરજે. આજે જે સમયે કરે, તેજ સમયે કાલે કરજે. આગ્રહથી કરતાજ રહેજે. આકુળવ્યાકુળ થશે નહિ. કંઈ જણાતું નથી, એમ તાલાવેલી કરી, નેત્ર ઉઘાડી બહાર નાશી આવશો નહિ. પણ ધૈર્યથી, પૂર્ણ શ્રદ્ધાથી, અવશ્ય ચિતિશક્તિનાં દર્શન થશે, એવી પ્રતિક્ષણ પૂર્ણ આશા ધારી, પ્રયતને સેવ્યા કરશે અને આ પ્રકારે ક્રમે ક્રમે એકાગ્રતા વધતાં, એકાગ્રતાનું બળ જામતાં, તમારા શુદ્ધ પ્રેમથી પરમાત્માને અનુગ્રહ થતાં, એકાદ દિવસે તમે અનુમાન પણ નહિ કર્યું હોય તેવી ક્ષણે, હૃદયમંદિરનાં દ્વાર આપોઆપ ઉઘડી જશે અને અનંતેશ્વર્યાધિપતિ, જ્ઞાનના, શાંતિના, સુખના મહોદધિ પરમાત્મા તમને પ્રત્યક્ષ થશે.* અહો! તે સમયને તમારે આનંદ, તે સમયનું તમારું સુખ, તે સમયનું તમારા હૃદયમાં પ્રકટતું અનવધિ જ્ઞાન, તે સમયનું તમારું અમર્યાદ સામ! અહો ! વાણું તેને વર્ણવવા સમર્થ નથી. તો વાવો નિવતન્ત અકાળ મનના સહ-મન, વાણી, બુદ્ધિ તમારા તે અલકિક, અવર્ણનીય પ્રભાવને જોઈ જાણું સ્તબ્ધ થઈ જાય છે. તમે મનુષ્ય મટી ઈશ અને ઈશના પણ ઈશ થાઓ છો. તમે મૃત્યુલેકમાં અમરભાવને પામે છે. તમે દુઃખથી પૂર્ણ ગણાતા સંસારમાં બ્રહ્મસદનને અનુભવ કરે છે. તમે ઉંચે અને નીચે તથા આઠે દિશામાં આનંદ, આનંદ અને આનંદમાં લીન થઈ આનંદસ્વરૂપ થઈ જાઓ છે. ' નેત્ર મીંચી હૃદયમાં ઉપર કહ્યા પ્રમાણે ઉતરતાં તમને ચિતિશક્તિનાં દર્શન ન થાય, તે તેથી નિરાશ થશે નહિ, તેમ પ્રયતને ત્યાગ કરશે નહિ. શું તમે એમ માને છે કે જમીનમાં ગેટલે રે કે બીજીજ ક્ષણે કેરીઓ આવવી જોઈએ અને રોટલીનું ભોજન મળવું જ જોઈએ? શું તમે એમ માનો છો કે ઘરના પાયા દવાને કોદાળી ઉંચકી કે બીજીજ ક્ષણે સુંદર મહાલય બંધાઈજ જ જોઈએ? તમે આવી બાબતમાં તાલાવેલી કરનારને મૂર્ખમાં ગણું કાઢે છે અને તેને ધૈર્યથી દીર્ઘકાલ પ્રયત્ન કરવાને બંધ આ પિછો, તે એ બધા તમે પોતે ગ્રહણ કરવામાં કેમ અજ્ઞાન સૂચવે છે? ચિતિશક્તિનું દર્શન થવું, એ તે ફળ છે અને તે ફળ તમને પહેલે દિવસે ન જણાયું માટે પ્રયત્નમાં કાંઈ માલ નથી, એમ શું માનવાનું? બી રેપ્યા પછી કલાકે અંકુર ન નીકળે એટલે રોપવાનો પ્રયત્ન નિષ્ફળ છે, એમ માનવાનું? * એટલે શુદ્ધ સમ્યકત્વ પ્રકટ થશે. Page #555 -------------------------------------------------------------------------- ________________ પરક પરિ છે.. ઉપસ હાય. વિચારશાસ્ત્રના અથવા અધ્યાત્મ વિદ્યાના આ નિયમને નિર્તર સ્મરણમાં રાખા કે કાઇ પણ વસ્તુને વિચાર કરતાં તેનું સ્વરૂપ તમારા લક્ષમાં ન આવે તોપણ તેને વિચાર કર્યા કરવાથી તે વસ્તુનું સ્વરૂપ યથાથ સમજવાનું મળ હૃદયમાં પ્રકટ થતું જાયછે અને એમને એમ પ્રયત્ન ચાલુ રહેછે તે જે અગમ્ય હોયછે, તે ગમ્ય થાયછે, જે અદશ્ય હેાયછે તે દશ્ય થાયછે અને જે અપ્રકટ હાયછે તે પ્રકટ થાયછે. પરમાત્મા અથવા ચિતિશક્તિનું પણ એમજ છે. અજ્ઞાન સાધકને અથવા ભક્તને તેમનું વાસ્તવ સ્વરૂપ આરંભમાં જરા પણ અંશે સ્પષ્ટ હેતું નથી, પણ જેમ જેમ સાધક ઈષ્ટનું ચિંતન કરત જાયછે, તેમ તેમ તે સ્વરૂપને યથાવત્ અનુભવવાનું મળ હૃદયમાં પ્રકટતું જાયછે અને ક્રમે ક્રમે સ્પષ્ટ સ્વરૂપનું ભાન થાયછે. આથી હૃદયમાં ઉતરતાં ચિતિશક્તિ ન જણાય, અંધારૂંધઞ ભાસે, તેથી પ્રયત્ન નકામા છે, નિષ્ફળ છે, એવી એક ક્ષણવાર પણ શકા કરશેા નહિ; પણ પૂવે કહ્યું તેમ નિત્ય શાંતિથી, સ્વસ્થતાથી, ખીજા વિચારો હૃદયમાં ઉઠે તેને ક્રમે ક્રમે અટકાવતા જ” અંતરમાં ઉંડા ઉતરવાના પ્રયત્ન સેવતા જજો. પ્રયત્ન સફળ થાયજ છે, એમ દૃઢપણે માનજો. નિત્ય થાડા ઘોડા પ્રયત્ન બહુ ફળને આપનારા થાયછે, એ સિદ્ધાંત વિસરી જશે! નહિ. પુનઃ પુન: કહેવાનું કે તત્કાળ ફળનું દર્શન ન થવાથી વ્યાકુળ થઈ પ્રયત તજશે નહિ. તમારા શુદ્ધ વિચારરૂપ ક્રિયાનું ફળ તમે જોતા નથી, પણ તત્ત્વવિદ્ પુરૂષો જુએછે અને તેએ તમને પુન: પુનઃ આશ્વાસન આપેછે કે તમારા ક્ષણ ક્ષણના વિચારનું ફળ જામેજ છે. માટેજ અશ્રદ્ધા ન સેવા. હવે તેના જપવડે ચિતિશક્તિમાં અભિન્નવત્ થઇ, ચિતિશક્તિના નિકટના પ્રદેશમાં આંદોલને પ્રકટાવી તમારી ઇચ્છાનુકૂળ અર્થાન પ્રાપ્ત કરવા, એ કાર્યં તમારૂં છે. જે પ્રમાણમાં તમે ચિતિશક્તિપ્રતિઅભિમુખ રહી તેના જપ કરશેા, તે પ્રમાણમાં, તમે તેનું માહાત્મ્ય અનુભવશેા. તત્કાળ તમારી અભિમુખતા ન થાય તાપણુ અભિમુખ થવાના તમે પ્રયત્ન માત્ર સેવશે, તેપણુ તમે ક્રમે ક્રમે તેના માહાત્મ્યને અનુભવશેા પણ મુખ આગળ પડેલા ગ્રાસને હાથથી લઇ મુખમાં મૂકવાના પ્રયત્ન પણ જેમને સેવવા ન હોય અને તે ગ્રાસને અમૃતરૂપ સ્વાદ માં ફાડવાને પ્રયત્ન કર્યાવિના જેમને લેવા હાય, તેમનાં મુખ અળવડે ઉઘાડવાનું વેલણ બ્રહ્મા જ્યાંસુધી રચે અને તે વડે તેમનું મુખ ફાડી તેમાં ગ્રાસ મૂકનાર કોઈ કરૂણાળુ પુરૂષને સજાવે ત્યાંસુધી તેમણે ધેય ધરી વાટ જોયા કરવી એજ અધિક યાગ્ય છે. પ્રિય સાધકે ! યત્ને સદા જય થશેજ સમીપ જાજો.” યનવડેજ ફળ સિદ્ધિ સત્વર મળેછે. એ શ્રીઈષ્ટવચનને હૃદયમાં નિરંતર જાગ્રત રાખી શુદ્ધ પ્રયતમાં ચેાજાઓ. ચિતિશક્તિરૂપ પરમાત્મા તમારા હૃદયમાં નિરંતર સમીપ છતાં કાયર ન થાઓ. અર્જુનના રથઉપર શ્રીકૃષ્ણ મહારાજ સારથી છંતાં Page #556 -------------------------------------------------------------------------- ________________ પફ૪ Mાખ્યાન સાહિત્ય સંબતું. ભાઈ એ. અર્જુનને પરાભવ ત્રિભુવનમાં કરવા કેણ સમર્થ છે? ચિતિશક્તિ તમારા હૃદયમાં વિદ્યમાન છતાં, ક્ષણે ક્ષણે તેમનું સાહાચ્ય મળવાને તમને સર્વ સંભવ છતાં, ગરીબ ગાય જેવા થઈ ઉંધું મેં ઘાલી અનાથસરખા શું પડી રહ્યા છે? ઉંચું જુઓ, તમારે મસ્તકે ચિતિશક્તિ વિરાજે છે. તેની અભયપ્રદાત્રી છાયામાં સ્થિર થાઓ, શ્રદ્ધાથી સર્વદા તમારે વિજય છે. પરાજયને લેશ પણ સંભવ નથી. વિશ્રાંતિ લે, વિશ્રાંતિ લે, પુનઃ પુનઃ વિશ્રાંતિ છે. એજ આરોગ્ય, બળ અને સર્વ પ્રકારના ઐશ્વર્યની પ્રાપ્તિને સત્ય ઉપાય છે. ક્યાં વિશ્રાંતિ લઈએ? ઘરમાં? શય્યામાં? પલંગઉપર? ના, ના, ના. ઘરમાં, શય્યામાં, પલંગઉપર યથાર્થ વિશ્રાંતિ મળતી નથી. ચિતિશક્તિમાં વિશ્રાંતિ લે. પરમાત્મામાં વિશ્રાંતિ લે, સ્વસ્ત્રપમાં વિશ્રાંતિ ચો. એજ યથાર્થ વિશ્રાંતિ છે. એજ આરોગ્ય, સર્વ પ્રકારનાં બળ અને સર્વ પ્રકારનાં ઐશ્વર્યાને અપનારી છે. શચ્યામાં, પલંગઉપર શરીર પડયું રહે અને મન હજારે જાતનાં ગુંછળાં વાળે, એ યથાર્થ વિશ્રાંતિ નથી. શય્યામાં શરીર શબની પેઠે નિશ્રેષ્ઠ પડયું રહે અને મનમાં ચિંતાનાં, ફિકરનાં, નિરાશાનાં, ભય અને એવાજ બીજા હજારો હાનિકારક વિકારેનાં ભૂતડાં રમખાણ મચાવી મૂકે, એ સાચી વિશ્રાંતિ નથી. ચિતિશક્તિમય મનની તથા શરીરની શાંત, અચલ, અકિય સ્થિતિ એજ સાચી વિશ્રાંતિ છે. ઉંડા ઉતરે, હૃદયકમલમાં પ્રવેશે, ભય વિગેરે છોડી દે અને શાંત ચિતિસ્વરૂપમાં તન્મય થઈ “અબ મંભિ ભયા જગરાયા” એ સત્ય વચનાનુસાર સ્વયં બ્રહ્મ થઈ રહો. પ્રાતઃકાળે ઉપર વર્ણવેલી કિયા નિયમિતપણે અને વિધિપૂર્વક કરવાથી નીચેના લાભ થવાનો સંભવ કમે કમે આવે છે. ૧ એકાગ્રતા સાધવાનું બળ પ્રતિદિન વધતું જાય છે અને તેથી ચિતિ શક્તિપ્રતિ પૂર્ણ અભિમુખતા, જે સાધકને ઈષ્ટ વિષય છે, તે સિદ્ધ થાય છે. ૨ પા કલાક શુદ્ધ વિચારનાં શાંત આંદોલનો આખા શરીરમાં વહેતાં, રેગને ઉત્પન્ન કરનાર વિજાતીય આંદલનો દબાય છે અને તેથી પૂર્ણ આરોગ્ય પ્રાપ્ત થાય છે. ૩ ચિતિંશક્તિના સામર્થ્ય વડે પ્રતિદિન મન પષાતું રહેતું હોવાથી વ્યવહાર સુખ પ્રાપ્ત કરવામાં જે માનસિક શક્તિઓની આવશ્યક્તા છે, તે શકિતઓ નિત્ય વિકાસ પામતી જવાથી ઉત્તમ વ્યવહાર સુખ સાધવાને મનુષ્ય સમર્થ થાય છે. ૪ ચિતિશતિમાં સર્વ પ્રકારનું સામર્થ્ય છે અને તે સામર્થ્ય મને નિત્ય મળે છે, તેથી હું સર્વ કરવાને સમર્થ છું, એવી આત્મબળમાં Page #557 -------------------------------------------------------------------------- ________________ પ૨૫ &પસંહાર અસાધારણ શ્રદ્ધા પ્રકટે છે અને આ શ્રદ્ધા પ્રકટતાં ગમે તેવાં કઠિન જણાતાં કાર્યો પણ આત્મબલમાં પૂર્ણ વિશ્વાસ રાખી તે સાધવા મનુષ્ય પ્રયત્ન કરે છે અને અંતે તેમાં અવશ્ય વિજય મેળવે છે. પ તેનામાં કાર્ય કરવાનું વધારે પૈર્ય, વધારે બળ, વધારે આત્મવિ શ્વાસ વિગેરે ગુણે પ્રકટે છે. ૬ પ્રાણીમાત્રના કલ્યાણની મતિ પ્રકટવાથી તે સર્વદા પ્રમાણિક, ન્યાય બુદ્ધિવાળે, સર્વના ઉપર વિશુદ્ધ પ્રેમવાળે અને સમાહિત ચિત્તવાળે થાય છે. ૭ ચિતિશક્તિના ચિતનવડે ચિતિશક્તિના ધર્મો હૃદયમાં સ્કુટ થતાં તે ભય, ચિંતા, શેક, કેધ, સંતાપ આદિ વિકારોથી રહિત થાય છે. ૮ ચિતિશતિના નિકટના પ્રદેશમાં શુદ્ધ વિચારનાં આદેલને પ્રક ટાવવાનું ક્રમે ક્રમે તેનામાં સામર્થ્ય આવતાં તે સર્વશત થાય છે. ૯ જ્ઞાનનું અધિષ્ઠાન જે ચિતિશકિત તેમાં ક્રમે ક્રમે તેની તન્મયતા થતાં, યથાર્થ જ્ઞાનને અથે, પિતાથી ભિન્ન કઈ પ્રાણી પદાર્થ અને થત સત્પરૂ, વિદ્વાને કે શાસ્ત્રાદિ ગ્રંથને તેને સર્વદા આશ્રય લેવાની પછીથી અગત્ય રહેતી નથી. ઉન્નતિના ઉપર વર્ણવેલા શિખરે સ્થિત થવામાં આ પા કલાકની ક્રિયા માત્ર પગથીયું છે. એટલી એટલી પા કલાકની ક્રિયા આ સમગ્ર ફળને પ્રકટાવશે, એમ સાધકે બ્રાંતિથી માનવાનું નથી. પરંતુ આ પ્રથમ પગથીએ ચઢતાં ધીરે ધીરે એ સર્વ લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે. પા કલાક આ ક્રિયા કરી આખો દિવસ ગમે તેમ સ્વછંદ આચરણ કરવાનું નથી. પરંતુ ચિતિશક્તિના સામર્થ્યને હદયમાં આવિર્ભાવ થવાને જે જે વતન રાખવાની અને ગત્ય છે અને જે વર્તનનું સ્વરૂપ આ લેખમાં વિવિધ સ્થળે સ્પષ્ટ કરવાને પ્રયત્ન કર્યો છે, તે વતન આ પા કલાકની કિયા સાથે અખંડ રાખવાથી જ ચિતિશક્તિનું સામર્થ્ય હદયમાં પ્રકટે છે. આ પા કલાકની ક્રિયા પછી જે જે સાધકને જે જે ક્રિયા તથા સાધને શ્રીસદ્દગુરૂદ્વારા પ્રબંધાયેલાં હોય તે તે સર્વ તેમણે પ્રમાદ ત્યજી કરવાનાં છે. તે સાધનાવિના આ પા કલાકની ક્રિયા સિતાથને આપશે, એ અગ્ય નિશ્ચય બાંધવાથી હાનિ થવાને સંભવ છે. ઈસિતાર્થની સિદ્ધિમાં એ સાધનેજ મુખ્ય હેતુ છે. આ યિાને સાધનેની બહુ સત્વર સિદ્ધિ કરવામાં સહાયક છે. તેથી યદ્યપિ એ સાધનોની અપેક્ષાથી આ ક્રિયા ગણ છતાં, આ ક્રિયા ઉપેક્ષા કરવા જેવી છે, - અધ્યાત્મ બળપષક ગ્રંથમાળા--પ્રથમ અક્ષમાં. Page #558 -------------------------------------------------------------------------- ________________ પરશે. વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહુ ભાગ ૨ જો નવમે એમ માનશે નહિ. પુષ્ટિ આપનાર અન્ન છે, એ વાર્તા સાચી છે; પરંતુ અગ્નિવડે પરિપક્વ થયેલું અન્ન જઠરને ન્યૂન પરિશ્રમ આપી પુષ્ટિપ્રદ થાયછે, તેમ આ ક્રિયાનું જાણવું. તમારા અધ્યાત્મખળની અત્યંત વૃદ્ધિ થવાને અર્થે રાત્રિએ જ્યારે તમે સૂઇ રહેા ત્યારે નીચેની ક્રિયા કરવાને કદી વિસરતા નહિ. તમારા આખા શરીરના પ્રત્યેક પરમાણુમાં ચિતિશક્તિ વ્યાપી રહી છે, એમ ધારજો. પછી શાંતપણે *પ્રણવના ઉચ્ચારપૂર્વક નીચેની ભાવના કરો सत् चिद अने आनंदस्वरूप चितिशक्ति एज मारुं वास्तव स्वरूप छे. मारा चितिस्वरूपमां मारो निःसीम प्रेम प्रकटो. मारा चितिस्वरूपथी मने पूर्ण अध्यात्मबल प्राप्त थाओ. અન્ય કોઇ વિચારને હૃદયમાં પ્રવેશવા ન દઇ આજ શબ્દોને ઉચ્ચાર કરતાં, ચિતિસ્વરૂપમાં તન્મય થતાં, તેજ વિચારમાં અને વિચારમાં નિદ્રાવશ થજો. આગ્રહપૂર્વક આમ નિત્ય કર્યા કરતાં તમે પ્રતિનિ તમારૂં અધ્યાત્મ ખળ વધતું જતું અનુભવશે. ગ્રંથસંગ્રહિતા. નીતિ. विनयविजयमुनिनायं, ग्रथितो नवमः शुभः परिच्छेदः । विविधार्थः सुगमार्थ, व्याख्यातॄणां मुदे सदा भूयात् ।। વિનયવિજય મુનિએ આ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ નામના) ગ્ર થના વિવિધ વિષચવાળા નવમે પરિચ્છેદ્ય વ્યાખ્યાન કરનારાઓ ( અને શ્રાતા ) ની સુગમતામાટે સપ્રશ્ચિત કર્યા છે તે સદા વ્યાખ્યાન કરનાર સાધુ તથા સાધ્વીએ (અને તાવગ) ના આનંદને માટે થાઓ. ;&# છે ॐ नवम परिच्छेद परिपूर्ण. SSUREEEEE ૭ - * ૐકાર શબ્દના. Page #559 -------------------------------------------------------------------------- ________________ Fo@argo Cooથી *કાશ . - SEી ( 200000 वसन्ततिलका. कल्याणमस्तु शिवमस्तु धनागमोस्तु, दीर्घायुरस्तु सुतजन्मसमृद्धिरस्तु । वैरिक्षयोऽस्तु, नरनाथ सदा जयोस्तु, युष्मतकुले च सततं जिनभक्तिरस्तु॥१॥ હે નરનાથ (ભવ્યજીવ)તમારા કુળમાં કાયમ કલ્યાણ હે, શિવપદ હે, લક્ષમીનું આગમન હે, દીર્ધાયુષ્ય હે, સમૃદ્ધિની સાથે જી પુત્રજન્મ હૈ, (કામ, ક્રોધ, લેભ વિગેરે) વૈરિને ક્ષય હે, સર્વ છે ઠેકાણે સદા જય છે અને હમેશાં જિનભક્તિ છે. ૧. તથા શાહૂચિત્રહિત. दीर्घायुभव वृत्तवान् भव भव श्रीमान् यशस्वी भव, प्रज्ञावान् भव भूरिसवकरुणादानैकशौण्डो भव ।। भोगाढ्यो भव भाग्यवान् भव महासौभाग्यशाली भव, प्रौढश्रीभव कीर्तिमान् भव सदा विश्वोपजीव्यो भव ॥२॥ હતુધિl. હે (ગ્રંથમનનકર્તા ઉત્તમ જીવ !) પ્રભુ ભજન કરવાને દીર્ધાયુ વાળે થા, શુભ ચારિત્રવાન હે, ધનાઢય હો, યશસ્વી હો, સાર અને અ સારના વિવેકની બુદ્ધિવાળ હો, પુષ્કળ સત્વ, કરૂણુ અને દાનમાં અગ્રેસર Sા હૈ, ઉત્તમ પ્રકારના ભાગને વિલાસી હે, શુભ પ્રારબ્ધવાન હો, સર્વની . પ્રીતિનું પાત્ર છે, અનેક પ્રકારની લક્ષમી અથવા મોટા માહાત્મ્યવાળો આ (સમૃદ્ધિ) વાળો હો, (મોક્ષપુરી) માં જવાની કીર્તિવાળે હો (અને ટુંકામાં કહીએ તે) આખા જગના હમેશાં આધારરૂપ હે. ૨. | વીરાય વીતરાય નમઃ | ૪ શ્રીવીરપ્રભુનું માતા ત્રિશલાના ઉદરમાં આગમન થયું તે પ્રસંગે માતાને ચોદ સ્વમ પ્રાપ્ત થયાં તે ઉપરથી સીધારથ રાજાએ અષ્ટાંગ નિમિત્તીઓને બોલાવ્યા અને 6. તે શુભ અવસરે ભવિષ્યવેત્તા નિમિત્તીઓએ રાજાપ્રતિ શુભ આશીર્વાદ છે કે અને તેનું ફળ ચાખવા આ ગ્રંથનું મનન કર્તા પુરૂષને જવામાં આવે છે. [ G હSEDGUJART 05:09 SESS 00000000000000000 ADMISS0000SS00SS S દિMJ Page #560 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથરસની વાનકી. इन्द्रवज्रा. समग्रसच्छास्त्रमहार्णवेभ्यः, समुद्धृतः साम्यसुधारसोऽयम् । निपीयतां हे विबुधा लभध्वमिहापि मुक्तेः सुखवर्णिकां यत् ॥ अध्यात्मकल्पद्रुम. આ સમતા અમૃતા રસ માટા મોટા સમગ્ર શાસ્ત્રસમુદ્રામાંથી ઉદ્ધર્યાં છે. હું પતિ ને ! તમે તે રસ પીએ અને માક્ષસુખની વાનકી અહીં પશુ મેળવે. વિવેચન—સમતાવતનું સ્વરૂપ ખતાવતાં અનુભવી ચેગી શ્રીમદ્ કપુરચંદજી (ચિદાનંદજી) મહારાજ કહેછે કેઃ ઇંદ્રવિજય છ દ. જે અરિ મિત્ત ખરાખર જાનત, કંચન કીચ સમાન અહે જસ, માન કહેા અપમાન કહા મન, રાગ નિહુ અક્ સ નહુ ચિત્ત, જ્ઞાની કહે। જ્યું અજ્ઞાની કહેા કાઇ, જોગી કહેા ભાવે ભાગી કહે। કાઇ, પારસ આર પાષાણુ ન્યું હાઈ; નીચ નરેશમેં ભેદ ન કોઇ; એસે વિચાર નહિ તસ હાઇ; ધન્ય અહે જગમે જન સાઇ. ધ્યાની કહેા મનમાની જ્યું કાઇ ; જાકુ' જીસ્યા મન ભાવત હાઇ; ઢાષી કહેા નિદોષી કહેા, પિડાષી કહેા કે એનુન જોઈ ; ધન્ય હે જગમેં જન સેાઈ. ભાવે કહેા નિરગથ પિયારે; સેવ કરી કાઉ જાન દુલ્હારે. દૂરથી દેખ કહે। કાઉ જારે; લાક કહાવત સુનત નારે. Jo રાગ નહિ અરૂ રાસ નહિ જાકુ, સાધુ સુસંત મહંત કહેા કાઇ, ચાર કહે! ચાહે ઢાર કહા કાઇ, વિનય ક। કાઉ ઉંચે બેઠાવ જ્યું, ધાર સદા સમભાવ ચિદાનંદ, ૨ ૩ આવા સત્પુરૂષા બની અને ખીજાઓને મનાવા એ જન્મનુ સાફલ્ય છે. એમ છેવટે સ`ને વિનયની વિનયથી આગ્રહપૂર્ણાંક વિનતિ છે. *99*& Page #561 -------------------------------------------------------------------------- ________________ पहेला तथा बीजा भागना श्लोकोनी अक्षरानुक्रमणिका. अ श्लोकनु आदि पद. भाग. पृष्ठ. श्लोकोलुं आदिपद. भाग. पृष्ठ. अज्ञानधृमान्धित २ ५१७ अंसस्थलीचिकुरक १ ४ अज्ञानाहिमहामन्त्रं १ ४८१ अंहःसंहतिभूधरे २ १६४ अज्ञानाहिमहामन्त्रं २ ४२३ अकरुणखमकारण १ ३३८ अणुरपि मणिः माण १. १९६ अकर्तव्यं न कर्तव्यं १ ४४६ अतः सिञ्चन्ति तं पुण्य १ ४४६ अकलितपरस्वरूप १ ३३७ अतिकुपिता अपि सुजना १ १७२ अकिञ्चनाः काञ्चन १ ६६ अतिदानादलिबद्धो १ ४२७ अकुलीनः कुलीन: २ ५१ अतिमलिने कर्तव्ये १ ३८९ अकृतबोधसुदित्य १ ११ अतियनगृहीतोऽपि अकृला प्राणिनां हिंसां २ २५२ अतुलसुखनिधानं . २ २१ अक्षतान् दौकयेद्योऽत्र १ १६ अत्युग्ररूपं यतिपालनीय १ ६३ अक्षुद्रो रूपसौम्यो १ ४७७ अथ मर्त्यलोकमेत्य १ ३६१ अगस्तितुल्याश्चघृताब्धि १ ३१७ अदत्तं नादत्ते कृत २ १७१ अग्निहोत्रं वने वासः १ २१५ अदृष्टार्थेऽनुधावन्तः १ ४८१ अङ्कस्थाने भवेदधर्मः १ ४४४ अदेवदेवो कुगुरुं । २ १६२ अङ्गन्न चङ्गन्न गणो २ ९ अद्य कष्टानि नष्टानि १ ३० अङ्गारकर्मादिकमुग्र २ ७२ अधः करोति रत्नानि २ २०९ अङ्गुष्ठमानमपि यः १ १४ अधिगतपरमार्थान्पण्डि १ १२३ अज्ञः सुखमाराध्यः २ १९० अधीतिनोऽर्चादिकृते १ २९२ अज्ञानकं फलमशोधि २ २३५ अधीतिमात्रेण फलन्ति १ २९३ अज्ञानं खलु कष्टं २ ५१७ अधीत्य चतुरो वेदान् १ ३१३ अज्ञानतिमिरान्धानाम् २ ३ अधीत्य शास्त्राणि १ ३०८ ६७ Page #562 -------------------------------------------------------------------------- ________________ ३६३ ૫૩૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. श्लोकोर्नु आदिपद. भाग. पृष्ठ. श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. अधृष्यभावेन मृगारि १ ६५ अपवित्रः पवित्रो वा १ २७ अनध्ययनविद्वांसो १ ३८ अपवित्रः पवित्रो वा १ २७ अनर्थदण्डाद्विरतिं २ ७४ अपुब्बी कापतरु १ ३१ अनवस्थितचित्तानां १ ३५० अभव्यजीवो वचनं २ १८५ अनादिसंसारपयो २ ३५ अभिनवसेवकविनयैः १ अनार्येऽपि वसन् देशे १ ४० अभूदम्भोराशेः सह १ ३६६ अनुकुरुतः खलमुजना १ १५७ अमीभिरष्टादशभि १ ४२ अनुगमोत्पादनव २ ४५ अमृतानि यथाब्दस्य : ४२ अनुमन्ता विशसिता २ २५५ अमृतैः किमहं सिक्तः ? ३० अनेकधेति प्रगुणेन २ १८६ अमेध्यत्वादभक्ष्यत्वान् २ २५२ अन्तर्गतं महाशल्य १ ७७ अमेध्यमध्ये कीटश्य २ ९४ अन्तर्मत्सरिणां बहिः १ २८४ अयशः प्राप्यते येन । अन्तमलिनदेहेन १ ४०२ अयाचनकशीलानां अन्तस्तवं मनःशुद्धि १ ४३७ अरिहन्तनमुक्कारो जीवं ? अन्धा एव धनान्धाः २ ४०९. अरिहन्तनमुक्कारो अन्धे तमसि मज्जामः २ १३२ अर्थग्रहणेन तथा ? अन्धो अन्धपहं णितो १ ४८८ अर्था न सन्ति न च २ अन्नाशने स्यात्परमाणु २ २५७ अर्थानामर्जने दुःख २ ३९६ अन्यत्र देवे विगतस्वरूपा १ ६३ अर्थानामीशिषे त्वं वय २ ५८ अन्यत्र देवे विगत २ ३५ अर्थार्थी जीवलोकोऽयं २ ३९३ अन्यदीयमविचिन्त्य २ ३१२ अर्थिनो धनमप्राप्य अन्यस्माल्लब्धपदो १ ३९० अर्धाङ्गुलपरीमाण अन्यायमथेभाजां २ ३९६ | अर्हच्चारित्रमाधुर्य अपकारिण्यपि प्रायः १ १८७ अर्हत्प्रणीतकृतिभ अपथ्यसेवको रोगी १ २८२ अर्हन्तो भगवन्तइ अपराजितमन्त्रोऽयं १ २७ अहमित्यक्षरं ब्रह्म अपरीक्षितं न कर्तव्यं १ ४३५ अलकाश्च खलाश्चैव १ ३६८ अपवित्रः पवित्रः स्या २ ५१ / अलङ्कारोऽप्यलङ्कतु २ २१७ ० م م م م م. فہ۔ Page #563 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬ કોની અક્ષરનુક્રમણિકા. श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. अलङ्यत्वाजनैरन्यैः १२२ असुइठाणे पडिया ? २१७ अलब्धदुग्धादिरसो २ १८५ असुभृतां वधमाचरति २ २६४ अलिप्तोनिश्चयेनात्मा ६ अस्तङ्गते दिवानाथे २ २३६ अलीक एव त्वद्भावो २ ८२ अस्तीति नित्यः कुरुते २ ३९ अलीकवाक्यो २ २७८ अस्थिरे हृदये चित्रा १ ७६ अल्पायुषो दरिद्राश्च २४४ अस्नि वसति रुद्रश्च २ २४६ अवंशपतितो राजा २ ४१० अस्माद् विचित्रवपुष . १ १९४ अवन्ति ये जनकसमा १०७ अस्मिन् व्रते यद्बहुपा २ ७२ अवश्यं यातारश्चिरतर १ २६२ अस्मिन्ह इन्तः स्फुरति २ १७ अवसरपठिता वाणी २ २६० अस्यत्युच्चैः शकलित १ ११८ अविकारिणमपि सज्जन १ ३८१ अस्यां सखे बधिरलोक २ १९७ अविशुद्धं ह्यपवित्रं .२ २३८ अहह कर्मकरीयति २ २६५ अवैति तत्त्वं सदसल २ १८३ अहिंसा परमो धर्म अवैतु शास्त्राणि नरो २ १८५ अहिंसा प्रथमं पुष्पं २ ८१ अव्यये व्ययमायाति १ १३ अहिंसा सत्यमस्तेयं १ ४२० अव्रती कितवः स्तनः १ ३१६ अहिंसा सत्यमस्तेयं ब्रह्म २ ८० अशुचिः पापको यः १ ५७ । अहिंसा सत्यमस्तेयं ब्रह्म २ ८२ अशोकक्षः सुरपुष्प १ . ४३ अहिंसा सत्यमस्त्येयं १ १३९ अश्नाति यः संस्कुरुते २ २५५ अहिंसा सत्यवचन २ ८२ अश्नाति यो यांसमसौ २ २४८ अहिंसा सर्वजीवेषु अश्वमेधसहस्त्रं च २ १४२ अहितविहितप्रीतिः प्रीतं १ २७७ अष्टमी चाष्टकर्मान्ता २ अहिमाणविसोय २ २११ अष्टादशपुराणेषु १०८ अही वेगंतदिठीए २ ६२ असज्जनः सजनस २०४ | अहो खलभुजङ्गस्य १ ३३५ असत्यता निष्ठुरता २ ४५३ अहो गुणानां प्राप्त्यर्थं १ १६३ असत्यमप्रत्ययसूल अहो दुर्लभलाभो मे १ ३० असम्भाव्यं न वक्तव्यं १ २९० | अहो नु कष्टं सततं २ ४०३ असिजीवी मपीजीवी १ ३१५ अहो प्रकृतिसादृश्यं १ ३४७ Page #564 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ રેજે. श्लोकोन आदिपद. भाग. पृष्ठ. श्लोकोतुं आदिपद. भाग. पृष्ठ अहो मर्त्यतया तौल्य १ ४६१ आदाननिक्षेपविधे २ ४६ अहो राहुः कथं क्रूरश्चन्द्र १ ३८० आदाय मांस मखिलं २ २२८ अहो व्यसनविध्यस्तै १ २९१ आदाय सम्यक्त्वमिदं २ १७ अहो सति जगत्पूज्ये १ ४८२ आदावेव महाबले अहो साविकमूर्धन्यो १ ४० आदिप्रभोरनिशमंततटी १ र अहो सुसदृशी वृत्तिस्तु १ ३४६ आनृशंस्यं क्षमा २ ८१ आ आपत्स्वेव हि महतां १ ११५ आपदामापतन्तीनां २ आकारैरितैिर्गत्या ४७९५६ १ ४२८ आपद्गतं हससि किं. २ ४४१ आकालिकरणोत्पाले १ २९ आप्तोपज्ञमनुल्लङथ्य १ ८२ आकाशतः पतिलमेस १ ४९९ आवद्धकृत्रिमसटा २ २६२ आकाशेऽपि चिराग २ २२६ आयव्ययमनालाच्य आकृष्टुं मुग्धमीनान् १ २३१ आयादधं नियुक्तीत आक्रोशितोऽपि सुजनो १ १५८ आयासशतलब्धस्य २ ४४५ आखुभ्यः किं खलैतिं १ ३३६ आयुर्गलत्याशु न पाए २१८ आख्यायिकानुरागी २ १९० आयुर्वीर्धतरं वपुर्व २ १७८ आगासे गंगसो उब्द. २ ६२ आयुष्कं यदि सागरोपम १ १६ आजन्मसिद्धं कौटिल्यं १ ३३४ आरम्भाणां निवृत्तिः १ ४५८ आजीविकादि विविधाति १ २७४ आराधितो वा गुणवान् १ २६. आजीविकाथमिह यद्यति १ २६९ आरोप्य यो निर्मलबोधि २ १८ आज्ञाभङ्गो नरेन्द्राणां १ ४३४ आर्त्ता देवान्नमस्यन्ति २ ४०८ आज्ञावर्तिषु मण्डलेपु . १ १५ आलस्य स्थिरतामुपैति २ ३९५ आणाइ तवो आणाई १ ३०५ आलिङ्गिताः परैर्यान्ति २ ३९६ आताम्रायतलोचना १ ७१ आसतां गुणिनस्तावद् १ १६३ आत्मन्येवात्मनः कुर्यात् १ ५०५ आस्तामौपाधिको दोषः १. १९९ आत्मप्रशंसापरदोष आस्तां सचेतसां सङ्ग १ १९९ आदरं लभते लोके १ ४२८ | आहारनीहाराविधि आदरं लभते लोको २ ३८६ आहारभोजी कुरुते २ २६ Page #565 -------------------------------------------------------------------------- ________________ શ્લેાકાની અક્ષરાનુક્રમણિકા श्लोकोनुं आदिपद भाग. आहारवर्गे सुलभे २ इ २ १ इच्छास्ति चेन्मुक्तिपदं इत्थं मिथ्यापथकथनया इत्याद्युद्धतसोपहासवचसः १ इत्युक्तो विश्वसृजा १ इत्येवमादि प्रचुर इदमपटुकपाटं जर्जरः इदमीदृग्गुणोपेतं इन्दुः प्रयास्यति विन इन्द्रियाणि पशून् इभतुरगशतैः प्रयान्तु इयरजणसंसणाए इयराण चक्कुराण इह लोकविधीन्कुरुते इह सम्पद्विनाशाय इह सरसि सहर्ष इहामुत्र च वैराय १ १ १ २ १ १ २ १२२ उपकृतिसाहसिकतया ३९५ उपचरितव्याः सन्तो १३२ | उपदेशो न दातव्यो २ २११ उपदेष्टुं च वक्तुं च १ ३०२ ३०४ उपविश पुत्रममाङ्के उपसर्गाः क्षयं यान्ति ७४ २७६ १ ३९३ २ ३०३ १ उच्चारयस्यनुदिनं न . उच्चैरध्ययनं पुरातनकथा १ उज्वलगुणमभ्युदितं उत्पद्योत्तमदेवेषु १ उत्सूत्रोच्चयमूचुषः १ १ उदकचन्दनतन्दुल उदीरयिष्यसि स्वान्ता १ पृष्ठ. श्लोकोनुं आदिपद भाग. पृष्ठ २ २३४ ७० | उदुम्बरं भवेन्मांसं उदेति सविता रक्तो उद्भासिताखिलखलस्य १ ४१२ २ ४७६ ४९१ उद्यतं शस्त्रमालोक्य २ ९३ १ १३७ १ १८८ १ ३७० २२३ | उन्नतं पदमवाप्य २२८ | उपकारमेव तनुते ३६० उपकारिणि विश्रब्धे ६५ उपकारिण्यपि सुजने ३८२ उपकारोऽपि नीचानां उम्मदेओ निन्हवो उर्वशीगर्भसम्भूतो उलूककाकमार्जार उल्कापातसहोदरं १ १ १ २ १ १ १ २ उपाध्यायश्च वैद्यश्व उभौ श्वेत पक्षौ चरति २ २ १ २२६ १७ ऋ ७८ | ऋजुर पक्षवानिति १ २ २ १ १ २ २७३ ३१८ | उल्लसन्मनसः सत्य ३८७ उस्सूत्तभासियाणं उस्सूत्तमायरंतवि ३१ ऊर्णा नैष दधाति नापि १ ૫૩૩ ४०६ ३६८ १८८ २०९ २०८. ३०८ ३६० १६ ४५७ २१३ २२२ ५५ २३७ ३०५ २५ ३०२ २१९ ३७८ १ ३८६ Page #566 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહું—ભાગ ૨ જો. भाग. पृष्ठ. श्लोकोनुं आदिपद. भाग. १ ४६० | एहि गच्छ पतोत्तिष्ठ ४६ श्लोकोनुं आदिपद ऋणमन्यदपि प्रायो ऋतूनामिन्द्रियार्थाना १ ए ए जम्मस्स फलं १ १ एकं ब्रह्मास्त्रमादाय एकं हि चक्षुरमलं सहजो १ २ एकः खलोsपि यदि नाम २ एकतश्चतुरो वेदान् एकरात्रं स्थितिग्रमे एकान्तभासो यः कापि एकान्ते तु न लीयन्ते एकापि कला सुकला २ एके तुम्बा प्रतिकरगताः १ एकोऽहं नास्ति मे कश्चि २ कोहि दोषो गुणस एगो गुरु गोवि एणः क्रीडति सूकरच एतद्रहस्यं परम एतैस्तीर्थेर्महापुण्यं एभिर्गुणौघैः परिवर्जिता १ एवं करोमीति कृतप्रति २ एवं चरित्रस्य चरि २ एवं नाशक्षणे सर्व एवमेव नहि जीव्यते एवं शमरसोल्लास एषा यदादिमजिनस्य एसो मङ्गल निलओ २ २ १ २ ३५ ९१ २०५ ऐ १ ऐरावणेनैव सुरेन्द्र ओ ओकारं बिन्दुसंयुक्तं क १९४ २४४ | कण्टकेनापि विद्वस्य ५९ कण्टको दारुखण्डं च १ १ १ ४३८ कण्ठे गदता वेदो ४३८ कथमुत्पद्यते धर्मः १५७ | कदा किल भविष्यन्ति २११ कदाचित्रातङ्कः कुपित १४ कन्याखण्डमिदं प्रय ४०२ | कपिलानां सहस्रं तु २२१ कपिलानां सहस्राणि २ ३९६ | कमालनि मलिनीकरोषि १ १७४ | करे श्लाघ्यस्त्यागः शिरसि १ २६० करोति दोषं न तमत्र २ २१९ करोति विरतिं धन्यो २ १ १ २७८ | कर्णामृतं मुक्तिरसं ४८ | कर्णे चामरचारुकम्बु २९ | कर्तव्यं जिनवन्दनं १ १ ३९० कर्तव्यादेवपूजा कर्तुस्तथा कारधितुः १ ३१ ३ कर्माणि गाढत्वगतानि ३१ | कर्माणि समिधः क्रोधा पृष्ठ. २ ३८७ १ १४५ २ २ २ १ १ १ २ २ १ १ १ २ २ y ९४ २३७ ४०१ ४१९ ४६७ १८ ४०६ २६१ ९५ १९२ १४९ १८४ २३९ ३९१ २०७ ४७५ ४७६ १०८ ४९१ १३२ Page #567 -------------------------------------------------------------------------- ________________ १ श्लोकोनुं आदिपद भाग. कर्माविनिर्मुक्तं कर्माहिकीलनीमन्त्रः कलहकलभविन्ध्यः २ २ कलहमा तनुते मदिरा २ कलाकलापसम्पन्ना कल्पावरुहसन्तति • àકાની અક્ષરાનુક્રમણિકા. काकस्य गात्रं यदि काके शौचं द्यूतकारेषु काके शौचं द्यूतकारे का खलेन सह स्पर्धा काचः काञ्चनसंसर्गा काचिद्वालुवन्मही कान्तारभूमिरुहमौलि २ १ २ कल्याणमस्तु कल्याणमूर्त्तेस्तेजांसि कवयः परितुष्यन्ति कचिदग्रामिण एकं कश्चिन्नृजन्ममासादे कषायमुक्तं कथितं २ कषायसङ्गः सहते कषाया यस्य नोच्छिन्ना २ कष्टं नष्टदिशां नृणां १ कष्टे कटे समचेतसो ये १ कस्त्वं भद्र खलेश्वरो १ कस्यां चोलपटं तनौ सित १ कस्यादेशात् क्षपयति काकः पक्षबलेन भूपति काकः पद्मवने रतिं न २ १ १ २ २ २ १ १ १ श्लोक आदि पद. १ पृष्ठ. २७ | कापुरुष: कुक्कुरथ ५१ कामरागमदोन्मत्ता ४२७ | काया हंसविना नदी २६९ कारणात्मियतामेति भाग. १ १ २ १५८ | कारुण्यकेलीकलिताङ्ग ४७० | कारुण्येन हता वध २ ४५७ ६६ ७२ ४७५ १२५ ३५८ ४२७ ६१ ५१७ १ २८२ १ १८० १ १८० ४९ काष्ठमध्ये यथा वह्निः ४९ काष्ठे च काष्ठेऽन्तरता ६७ किं कुलेन विशालेन २२९ किं कुलेनोपदिष्टेन ६४ | किं कृतेन हि यत्र खं ३८७ किं केकीव शिखण्डमण्डि २ २८४ | किं चान्यैः सुकुलाचारै १९० किं चित्रं यदि राजनीति २१४ | किं जन्मना च महता १ १ ४६५ २१४ २ ३८८ १ ४४९ १८१ १९९ | किं जापहोमनियमै २ २४२ १९४ |किं दिङ्मोहमिताः किमन्ध १ २२६ ४३४ किं बाललिलाकलितो न २ ६ १ १ ५२८ | कार्यः सम्पदि नानन्दः २ ४८१ | कार्याकार्याय कस्मैचित् १ १८४ कार्योपयोगकाले १ ३३७ किं भावी नारकोऽहं ३८० किं भाषितेन बहुना १९९ किं मोदसे पण्डितनाम २४५ किं लिङ्गवेषग्रहणैः १ २०५ | किं वा परेण बहुना १९२ कालुष्यं जनयन् जडस्य २ ५२ | कावोया जाइमावित्ती २ १ ૫૩૫ पृष्ठ. ३३४ २१६ १४५. १ २८५ १ MOM NOW ५०० १ २९२ १ २ २४३ २०४ Page #568 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. श्लोकोतुं आदिपद. भाग. पृष्ठ. श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. किं वा मुधाहम्बहुधा २ १२ कूपे स्यादधमं स्नानं १ ४९४ किं वेदैः स्मृतिभिः पुराण १ २२९ कृतं मयामुत्र हितं न चेह २ ७ किं लोकसत्कृतिनमस्कार १ २७१ कृतमोहास्त्रवैफल्यं किं सोविजणणिजाओ २ २२० | कृते वर्षसहस्रेण किं हारैः किमु कऋणैः २ १५४ कृत्वा पापसहस्राणि १ ३३ किमरण्यैरदान्तस्य १ ५७ | कृपानदीमहातीरे २ ९७ किमरण्यैरदान्तस्य १ २१६ | कृमिकुलचितं लाला १ ३९२ किमिष्टमन्नं खरसूकराणां २ १९४ कृषिवाणिज्यगोरक्षा १ ३१२ किरियाफडाडोवं - १ ३०४ केचित्काव्यकलाकलाप १ । ३०९ किविकुलकम्ममि २ २१९ केतकीकुसुमं भृङ्गः १ १६३ कीटोऽपि सुमनःसङ्गा १ १९९ केदारे यज्जलं पीत्वा २ २६० कुम्गहगहि आणं १ २९१ केयरा न विभूषयन्ति २ १६३ कुचैलिनं दन्तमलाच २ ४५३ कोऽतिभारः समर्थानां २ १५२ कुतीथिकानां च कुदे २ ३८ कोपस्य सङ्गाद्वरमनि १ २२० कुर्याद्वर्षसहस्रन्तु २२५ कोपस्य सङ्गाद्वरम १. ३९७ कुर्वते स्वप्मुखेनैव ४०२ कौटिल्यकोच्या परवञ्च २ ३०७ कुर्वन्त उच्चैर्द्विविधं १ ६४ कौशल्यमुच्चैर्जिनशा २ ३७ कुर्वन्ति देवा अपि २ १४४ कौशेयं कृमिजं १ १८२ कुर्वन्ति ये ज्ञानपदस्य २ ५०३ | | क्रीडन्माणवकाघ्रिताडन १ १४२ कुर्वन्ति ये ज्ञानपदस्य २ ४९३ क्रीडाभूः सुकृतस्य २ १०० कुर्वन्ति संख्यां भवि २ ७२ क्रीडोद्यानमविद्यानां २ ४२६ कुर्वन्तु भन्या भुषि पाठ २ ५०९ क्रूराश्चण्डाश्च पापाश्च १ ३१४ कुलं विश्वश्ला घ्यं वपु १ ४२३ क्रोधः स्याद्यदि सप्त २ ८७ कुसग्गे जइ ओस १ ४८८ क्रोधाग्निनिर्वापणवारिवाहो२ ४९१ कुसङ्गलीला हतसङ्गशीलाः१ २१९ क्रोधाहिदंशे मणिमन्त्र २ ४९७ कुसुम्भकुकुमीभा २ १३७ क्लेशाय विस्तराः सर्वे २ ४२४ कुहुपूर्णेन्दुसंक्रान्ति २ ८९ कचिझिल्लीनादः २ १९७ कूपे पानमधो मुखस्य १ १७४ । क पिशुनस्य गतिः १ ३६५ dr or ora Page #569 -------------------------------------------------------------------------- ________________ श्लोक आदि पद. क्षणं कर्णामृतं ते क्षन्तव्यो मन्दबुद्धीना क्षमयामि सर्वान्सत्त्वा क्षमा दयो दया दानं क्षमापुष्पजं धर्म क्षितितलशयनं वा प्रान्त क्षुत्क्षामः किल कोsपि क्षेत्रं वास्तु धनं धान्यं क्षेत्रेषु नो सि क्षेत्रेषु सस्यमतिभक्ष्य खलानां धनुषां चापि खलेन धनमत्तेन खल्वाटः स्थूलवपुः खुहा तहाय सी खे धर्मचक्रं चमराः ग àાકાની અક્ષરાનુક્રમણિકા. मजा भूपभवनं restoforat गणयन्ति नापशब्द गता ये पूज्यतं प्रकृति ८. भाग. २ २ पृष्ठ. श्लोकोनुं आदिपद १८८ | गतार्थसार्थस्य वरं ३ | गतार्थसार्थस्य वरं क्षमायाचना | गतावद्रिं दीनावुप १४ ख खण्डः पुनरपि पूर्णः खद्योतो द्योतते तावद् खरो द्वादश जन्मानि खलः सत्क्रियमाणोऽपि १ १ खलानां कण्टकानां च २ १ १ १ १ २ २ ? १ १ १ १ २ १ २ ४७७ १ १ १ १३८ | गला गला निवर्तन्ते २४ गन्धाम्बुवर्षे बहुवर्ण ११८ गन्धैराढ्या जगति २२५ गर्भे विलीनं वरमत्र ४२३ | गर्भेऽशुचौ कृमिकुलै ४३५ | गर्भो यथा दोहद ३१८ | गवादीनां पयोऽन्येद्युः वाशिनां वै सागरः गाढं श्लिष्यति दूरतो गात्रं कण्टकसङ्कटं गात्रं ते मलिनं तथा २ गते तस्मिन्भानौ त्रिभुवन १ ३९३ ३१३ ३६९ ३४६ ३६८ ४०४ ३५९ ६१ ४५ भाग. १ ? गायद्गन्धर्वनृत्यत्पण गीतशास्त्रविनोदेन गीर्भिर्गुरूणां परुषा गुणवज्जनसंसर्गा १ १ ४१३ ३२९ १ ४९८ १ १ १ ३७ १ ११४ १ २११ १ ४०० १ १ १ १ १ गुणवन्तः क्लिश्यन्ते गुणवान् सुचिरस्थायी गुणहीणा जेपुरिसा गुणाः कुर्वन्ति दूतखं गुणाः सर्वत्र पूज्यन्ते गुणागुणज्ञेषु गुणीभव १६१ | गुणानर्चन्ति जन्तूनां २९१ गुणानामेव दौरात्म्याद् १ ९६ १ १ १६४ | गुणा यत्र न पूज्यन्ते १ १ १ १ ५३७ १ पृष्ठ. २१९ ३९७ ४०५ ३९५ १७३ ४५ १ ३५४ १६७ २३१ १५६ १२६ १६२ १६९ १७१ १८१ १६२ १७९ १७१ १८१ १६९ १७१ Page #570 -------------------------------------------------------------------------- ________________ પ૩૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. गुणांस्तवाश्रित्य नमन्त्य १ २६३ | गोशतादपि गोक्षीरं २ ४२४ गुणिनः समीपवर्ता १ २१० / गौरवाय गुणा एव १ १८१ गुणिनां निर्गुणानां च २ १६३ गौरी तनुर्नयनमायत १ ३७८ गुणिनि गुणज्ञो रमते १ १८४ ग्रामादि नष्टादि धनं २ ४४ गुणिनोऽपि हि सीदन्ति १ १७१ ग्रामान्तरे विहित १ ४४८ गुणी गुणं वेत्ति न वेत्ति २ १९२ ग्रामारामादिमाहाय १ ९५ गुणेन स्पृहणीयः स्यान १ १६३ ग्रीष्महेमन्तिकान्मासा १ ५९ गुणेष्वनादरं भ्रातः १ - गुणगौरवमायान्ति न १ १६४ गुणैगौरवमायान्ति नो २ २१० घातकश्चानुमन्ता च २ २५४ गुणैर्विहीनोऽपि जना १ २६६ घृष्टं घृष्टं पुनरपि २ ४७८ गुणैस्सर्वज्ञकल्पोऽपि १ १८३ घ्राणकर्णकरपाद २ ३१३ गुणो गुणान्तरापेक्षी १ १८३ गुरवो यत्र पूज्यन्ते २ ४४७ गुरुं विना को न हि चउचिहविआहारे १ २ ६७ ६० चक्रिविष्णुपतिविष्णु १ २८ गुरुआ न गणन्ति गुणे १ ४७६ चक्रे मयाऽसत्वपि काम २ १० गुरुभाणियो सुत्थो १ ४७८ चण्डस्य पुत्रहीनस्य गुरूपदेशः श्रुतिमण्डनानि १ १४६ १ ३१५ गृद्धिं विना भक्षयतो चतुर्दश्यान्तथाष्टम्या २ ७० २ ८९ चतुर्वेद्यपि यो भूत्वा १ ३१४ गृहं सुहृत्पुत्रकलत्र २ ४३४ गृहादिकर्माणि विहाय १ १७ चत्वारः प्रहरा यान्ति १ ४४३ गृहे गृहे सन्ति सुता चन्दनं शीतलं लोके १ २०३ १ गृहे चैवोत्तमं स्रानं चन्द्रः किं स न यत् १ ४७ १ चन्द्रोपमानाः कृतसच १ ६५ गेही वरं नैव कुशील २ ३९७ चर्मचक्षुर्भूतः सर्वे गेही वरं नैव कुशील १ २२० गोभूमिकन्यापरकूट २ १४३ चलेच मेरुः प्रचलेत्तु १ ४२८ गोरसं माषमध्ये तु २ २७५ चातुर्मास्ये तु सम्पाते २ २३८ गोविक्रयास्तु ये विपा १ ३१३ चारित्रं स्थिरतारूप १ ७८ Page #571 -------------------------------------------------------------------------- ________________ કોકોની અક્ષરાનુક્રમણિકા. ૫૩૯ २ ४१ M २ १३८ श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. चारुता परदाराथे १ ४०२ जगद्धांधारः सुगुरु ४ ४६४ चितइ जइकज्जाई १ ४७८ जडात्मको धारणया १ २९२ चित्तं रागादिभिः क्लिष्ट १ २१६ | | जनयन्त्यजने दुःखं २ ३९५ चित्तं विशुध्यति १ ५०१ जना घनाश्च वाचालाः १ १२१ चित्तं शमादिभिः शुद्धं १ ५८ जनोऽत्र यो ज्ञानरथाधि २ ४९३ चित्तमन्तर्गतन्दुष्टं १ २१६ जन्त्विन्द्रियालमिद चित्ताहलादि व्यसनविमुखः१ १५२ जन्मस्थानं न खलु विमलं १ १८२ चित्ते परिणतं यस्य १ ९३ जपन्ति ये नमस्कार १ चिरायुरारोग्यसुरूप २ २४७ जयणाइ वट्टमाणो चूताकुरकवलनतो २ २१७ | जयणाय धम्मजण चेतः साईतरं वचः सुमधुरं १ १५४ जलं गलनवस्त्रेण २ १३८ चैतन्यं विषयभक्षणादिव २ २५० जलेन वस्त्रपूतेन चौरश्चौरार्यको मन्त्री २ ३०७ | जलेन वस्त्रपूतेन चौरादिदायादतनू २ ४९९ | जले विष्णुः स्थले विष्णु २ ९४ जल्पितेन बहुधा किमत्र २ ३१५ जह कोविवेसारत्तो २ १७९ छट्टेणं भत्तेणं अपाण १ ३५ जह सिढिल मशुइदव्वं २ २२२ छायां प्रकुर्वन्ति नमन्ति १ ३७१ जहा अग्गिसिहा दित्ता २ ६३ छिद्राणां निकटे वासो १ ४१० | जहा तुलाए तोले २ ६३ छिन्नः स निशितैः १ ११४ जहा दुक्खं भरे २ ६३ छिन्नमूलो यथा वृक्षो १ ४४५ जहा भुयाहि तरि २ ६३ जाड्यं धियो हरति १ २०४ जाडयं हीमति गण्यते १ ३८४ जं तंवंसि पुज्जसि, १ ३०५ जातियतु रसातलं २ ३९० जं वीरजिणस्सजिओ १ ३०३ जानाति यज्जीवति नैव १ ४४७ जइते लिङ्गपमाणं १ २१७ जानाति येन सर्वे केन १ ५१२ जगगुरुजिणस्स वयणं १ ३०४ जानेऽस्ति संयमतपोभि १ २६८ जगत्रयाधार कृपावतार २ ५। जावज्जीवमविस्सामो २ ६२ Page #572 -------------------------------------------------------------------------- ________________ •-ana "५४० વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. जिणआणअङ्गभयं १ ३०२ जो न कुणइ तुहआणं १ ३०६ जिणपूआ मुणिदाणं १ ४७४ ज्ञानं कमेमहीघ्रभेद २ ५०१ जिणवयणवियत्तु २ १८० ज्ञानं च संसारसमुद्र २४८९ जिणवरआणाभङ्ग १ ३०१ ज्ञानं जनानामपवर्ग २ ४८९ जिण सासणस्सारो १ ३१ ज्ञानं तृतीयं पुरुषस्य २ ५०० जितेन्द्रियः सर्वहितो १ १४१ ज्ञानं पठन्तीह च पाठ २ ५०६ जिनप्रणीते शुभध २ १६३ ज्ञानं भवारण्यदवा २ ४९४ जिनशासनावतंसाः १ ४७४ ज्ञानं यत्र पुरःसरं २ ५६ जिनेश्वरक्रमयुगभक्ति १ १०२ ज्ञानं विनान्धा भववारि २ ४९३ जिनो दाता जिनो भोक्ता ? ४२ ज्ञानं सदाराधयतां २ ४८८ जिनोदिते वचसि रता १ १०७ ज्ञानं स्यात्कुमतान्ध २ ५०० जिह्मो लोकः कथयति १ ३६६ ज्ञानं हि यानं खपवर्ग २ ४९५ जिह्वादूषितसत्पात्रः १ ४०४ ज्ञानं हि रूपं परमं ४९७ जिलैकैव सतामुभे २ २८० ज्ञानं हि लोके परमं ४८८ जीअं मरणेण समं. २ ४७६ ज्ञानं हृषीकोग्रतुरङ्ग २ जीओ सुवन्न भूमी भूसण १ ३६ ज्ञानक्रियासमावेशः जीवनग्रहणे नम्रा १ ४०२ ज्ञानदर्शनचन्द्रार्क जीवनाशनमनेकधा २ ३१२ ज्ञानदुग्धं विनश्येत ७६ जीवाण्डं मधु सम्भूतं २ २७१ ज्ञानप्रदीपे शलभी २ २ ४९८ जीवादितत्त्वेषु सुसं २ ३६ ज्ञानस्य दानं खलु वि २ जीवनाशनमनेकधा २ ३१२ ज्ञानस्य दानं सुवि यः २ ५०८ जीवान् नतां यत्र नभो २ २२७ ज्ञानस्य दाने भुवि ये २ ५११ जीवास्त्रसस्थावरभेद २ ४३ | ज्ञानस्य नानाविधपुस्त २ ५०८ जे निच्चमपमत्ता २ ८४ ज्ञानास्य लब्ध्वा विबुधा २ ४८८ जैनो धर्मः प्रकटविभवः १ ४२३ ज्ञानाख्ययानाधिगता २ ४९२ जो कारवेइ पडिमं १ १४ ज्ञानाख्यसूर्यस्य । २ ४९६ जो गिहकुडंबसामी २ २२० ज्ञानाप्ति द्रव्यमुपार्ज २ ४९२ जो गुणइरकमेगं १ ३२ | ज्ञानार्णवे येऽत्र कृत २ ४९५ Page #573 -------------------------------------------------------------------------- ________________ શ્લોકેની અક્ષરાનુક્રમણિકા. ૫૪૧ श्लोकोनु आदिपद. भाग. पृष्ठ. श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. ज्ञानी क्रियापरः शान्तो १ ३०७ तपश्चतुर्थादि विधाय २ ७८ ज्वालाभिश्शलभा जलै १ २२४ तपश्शीलसमायुक्तं । तपाश्रुतादिना मत्तः तपोग्नौ जीवकुण्डस्थे २ १३३ टङ्कच्छेदे न मे दुःखं १ ३५० तमभिलपति सिद्धि २ १७१ टाल्यां वीक्ष्य ततो २ ८७ तमो धुनीते कुरुते २ ४९९ तरुमूलादिषु निहितं १ १७३ ण सयं ण परं को वा १ ३०३ तस्याग्निर्जलमर्णवः २ १४४ तस्स न हबई २ ११६ ता ज इ इमं पि वयणं १ ३०३ त इयाहिमाणअहमा १ ३०३ ताण कहं जिणधम्मं १ ३०३ त एव धन्या यशसां १ १४७ | तानीन्द्रियाण्यविकलानि २ ३८९ तक्षकस्य विषं दन्ते तालणा तज्जणाचेव तच्चारित्रं न कि सेवे तावच्चन्द्रबलं ततो २ ४५२ तत्कर्म यन्न बन्धाय २ तावत् प्रीतिर्भवेल्लोके १ ४२८ तत्र धान्नि वसेद्गृह १ ४७४ ४ तावत्प्रीतिर्भवेल्लोके २ ४५५ तत्र स्थाने स्थिता . २ १३९ | तावदत्र पुरुषा २ ३१० तथा च यक्तिश्चिदहं १ १२२ तावद्गर्जन्ति मण्डूकाः १ ३९३ तथ्यं पथ्यं सहेतु पिय १ १२४ तास्तुवाचः सभायोग्या १ १२१ तदनु च गणकचिकि १ ३६१ तिर्यकवं भजतु २ ३९० तदिह दूषणमङ्गिगण २ २६८ तिर्यग्लोके चन्द्रमुख्याः १ २८ तदेकान्तग्रहावेश १ ४३९ तिलसर्षपमात्रं तु २ २४५ तद्दुःखमपि नो दुःखं २ ५२ तीक्ष्णा नारुन्तुदा बुद्धिः १ १२१ तद्वक्ता सदसि ब्रवीतु १ १२४ तीर्थकराणामधुना २ ५०३ वचूद्भवं मांसमदन्नमेध्यं २ २४६ तीर्थङ्करेभ्यो गतराग २ १६१ वनूभृतां नियमतपो १ १०७ तीर्थाभिषेककरणा १ ४९७ तनोति धर्म विधुनोति २ २० तीर्थाभिषेकवशतः वन्नो नागपतेर्भुज २ ५५ तीर्थेषु चेत्क्षयमुपैति १ ४९७ २५० ४९७ । Page #574 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. श्लोक- आदि पद. भाग. पृष्ठ. श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. तीर्थेषु शुध्यति जलैः १ ४९६ त्रिवर्गसंसाधनमन्त १ ४२१ तुङ्गात्मनां तुङ्गतराः १ १८५ त्रैकाल्यं जिनपूजनं १ ४७६ तुच्छं पत्रफलं कषाय १ ४१५ त्रैकाल्यं द्रव्यषट्कं २ ४० तुल्यवर्णच्छदै कृष्ण २ १५८ खत्तः सुदुष्यापमिदम्म २ ७ तुष्यन्ति भोजनैर्विमा १ १५६ लं राजा वयमप्युपासि २ ५६ तूलवल्लघवो मूढा १ ९२ खां वत्कलभूतान् २ १४ ते गतास्ते गमिष्यन्ति १ २८ तेजोमयोऽपि पूज्योऽपि १ ४११ थोछिड्पेही २ २२१ ते पुत्रा ये पितुर्भक्ताः १ ४७३ ते वै सत्पुरुषाः परार्थ १ १६९ तेषां च देहोद्भुतरूप १ १ ११८ ४४ दग्धं दग्धं पुनरपि तेषां मुखे जलौकास्तु २ २७६ दर दग्धा सा बकुलावली १ १८६ तेषां सर्वाः श्रियः पञ्च १ २८ दग्धोऽमिना क्रोधमयेन २ तैरात्मा सुपवित्रितो १ ४६६ दत्तं न दानं परिशीलितं २ तैलाद्रक्ष्यं जलाद्रक्ष्यं १ ४८२ दत्तमिष्टं तपस्तप्तं तैश्चन्द्रे लिखितं १ ४६६ दत्ते महत्त्वमृध्यादि तोयेनेव सरः श्रियेव १ ४४८ ददति तावदमी विषयाः १ त्यस्खा कुटुम्बं च धनं १ २२२ ददाति दुःखं बहुधा २ १८६ त्यक्खा कुटुम्बवासं तु १ ५६ ददातु दानं बहुधा २ १८४ त्तक्लापि निजमाणान् १ ३८६ | दधातु धर्म दशधा २ १८४ त्यक्लामौक्तिकसंहति १ ३९२ दन्तसोहणमाइस्स २ ६० त्यजति च गुणान्सुदूरं १ ३९१ | दन्तिदन्तसमानं हि १ १७८ त्यजति शौचमियति २ २६८ दन्तोच्छिष्टं वर्जनीयं २ २३४ त्यजतु तपसे चक्रं चक्री १ २७७ दमो दंया ध्यानमहिंसनं २ २० त्यजेदेकं कुलस्यार्थे २ ४७२ दम्भविकारः पुरतो १ ३६२ त्रयः स्थानं न मुञ्चन्ति १ १८५ दयादमध्यानतपोव्रता २ १८३ त्रिधा स्त्रियः स्वसृजननी १ १०४ दयादयितया शून्ये २ ९७ त्रिलोककालत्रयसम्भवा २ १८३ । दयाम्भसा कृतस्नानः १ २३ Page #575 -------------------------------------------------------------------------- ________________ શ્લેાકેાની અક્ષરાનુક્રમણિકા. भाग. पृष्ठ. श्लोकोनुं आदिपद भाग. पृष्ठ १०४ | दीयेत मार्यमाणस्य २ ९४ लोको आदिपद दयाको मधुरमपैशुन १ दर्शनादुतिं हन्ति दशकान्तवास्तव दशभिजितैर्वि ९ १५ दीर्घायुर्भव वृत्तवान् २ १ ४३७ दुःखवरं चैव वरं १ १ a १ ५९ | दुःखानि यान्यत्र कुयोनि २ १ ३७९ दुःखे दुःखाधिकान्पश्येत् २ ५०४ | दुःखेन शुध्यति मशी ४४१ दुःपालशीलं परिपा २ उपोद्या दुरन्तमिथ्यालतमो तपछी. दुर्जनः कालकूटं च दुर्जनजनसन्तप्तो ४४७ १९४ | दुर्जनदूषितमनसां १४६ | दुर्जनः परिहर्तव्यो १४७ दुर्जनः परिहर्तव्यो ४४२ दुर्जनः सुजनो न स्यात् २ १४ दुर्जनं प्रथमं वंदे ९९ दुर्जनवचनाङ्गारे ३१७ | दुर्जनवदनविनिर्गत ४०७ दद्यमानाः सुतीत्रेण दानं गुणो गुणशतै दानं भोगस्तथा नाशः दानं वित्तादृतं वाचः २ १ दानमचित्यविज्ञानं दानार्थिनो मधुकरा दानी सयः खल्पधनोऽपि १ दाने तपसि शौर्ये च १ दायादाः स्पृहयन्ति दारिदं दोहगां कुजाइ दारिद्र्य दौर्भाग्यकुणिच २ १ २ २ २ १ ૧૪૩ ६२७ ३९६ २४९ ४७५ ४९९ ६४ १८० ३३५ ११६ ४०६ ३३३ २१० १. ३५५ १ १२६ १ ३३६ दारशीलोप दारिद्र्यात्पुरुस्य दासत्वं विषयभोगतवता १ दास्यत्येव किन्तु द्विगुण १ १ ३३४ दुर्जनेन समं सख्यं २८१ दुर्जनो दोषमादते १ १५७ ३८८ १ ३३४ १ ४२१ दुर्जनो नार्जवं याति दुर्भेदस्फुरदुग्रकुग्रह १ २३० १ ४३२ दुर्लभं संस्कृतं वाक्यं २ १७ १ ३४५ १ ४१२ २, २४३ दिने दिने जुलमं दिवा निरीक्ष्य वक्तव्यं दिव्यं चूतरसं पीला दीक्षितो ब्राह्मणचैव दीक्षावणगुणग्राम दीने मधुकरैर्वगैः दीनोद्धारधुरन्धर दीपो हन्ति तमःस्तोमं दुर्वसङ्गतिरनर्थ दुष्टाष्टकर्म मलशुद्धि १ ५०० ५१ ३४० दुष्टो यो विदधाति दुःख १ २७२ दूतो वाचिक विस्मारी १२ दूरादुच्छ्रितापणिरार्द्र ४२० | दूरे विशाले जनज १ ३२५ १ ४०१ २ १ १ ? १ १ ४३३ ४६ Page #576 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ—ભાગ ૨ જો. भाग. श्लोकोनुं आदिपद. दूषणं मतिरुपैति नौत्तमी १ दूषयन्तिदुराचारा १ दृश्यन्ते बहवः कालासु १ दृष्टं किमपि लोकोस्मिन् १ दृष्टान्तयुक्तिस्थिति दृष्ट्वा जनं व्रजसि किं दृष्टिपूतं न्यसेत्पाद देवत गुरुतत्वे देवमानुष्य तिर्यक्षु देवयात्राविवाहेषु देवं श्रेणिकवत्पूजय देवः स वः शिवमसौ २ १ देवानामग्रतः कृत्खा देवार्चनादिविधिना देवार्थव्ययतो यथारुचि देवेषु देवोsस्तु निरञ्जनो २ देवे हिंदाणवेहि देवो जिनो जिनमतं दोषेः सर्वगुणाकरस्य दोषषे पुण्यपुषे दोषेषु स्वयमेव दोषो गुणाय गुणिनां ततोऽपि कुपिता द्यूतदेवन रतस्य द्यूतनाशितधनोगता द्यूतनांशितसमस्त पृष्ठ. श्लोकोनुं आदिपद ३८१ द्यूतपोषी निजद्वेषी ३७९ | द्रव्यपूजोचिता भेदो ७३ | द्रव्यस्तवात्मा धनसाधनो २ द्रव्यादिसाफल्यमतुल्य १ २ १६२ द्राक्षा म्लानमुखी जाता २ १ २७६ द्वौ हस्तौ द्वौ च पादौ च २ २ १३७ ध ४० ५८ ४९५ ४७५ १ २५२ ९१ २२७ १९ १ २ १७९ दोषारोप कुटिलोsपि १ दोपालोकनिपुणाः धनपेसवर धत्तूरकण्टक फल धनं तावदसुलभं धनमपि परदत्तं धनाशया खलीकारः ada first धनी धनेषु धान्येषु हलेषु ३६ १ १७६ १ ६२ १७७ १ ३६४ १ ३४१ १ १५८ | धर्म जागरयत्ययं ३११ धर्म ध्वस्तदयो यशो २ ३११ २ ३१३ | धर्मद्रुमस्यास्तमलस्य २ ३१४ | धर्मध्वंसे क्रियालोपे भाग. ६० १ ३२६ ३९८ ३९७ ३९६ १९ ४२४ ४०२ १ ४६१ धनैर्विमुक्तस्य नर धन्यस्त्वं निर्धनोऽप्येवं धन्यः स मुग्धमतिरप्यु १ २९७ धन्याः केप्यनधीतिनोऽपि १ २९९ धन्यानां गिरिकन्दरे धन्यानामिह धर्मकर्म १ ७० १ ४४९ १ ४४९ १ ४२० २ ३१४ १६४ ४१६ २४७ १४३ धन्या भारतवर्षसम्भवि धरान्तःस्थं तरोर्मूल धर्मकामधनसौख्य पृष्ट, २ ४५.३ १ २६ २ २ २ ४३२ १२२ १५७ २०८ २ १ २ २ Page #577 -------------------------------------------------------------------------- ________________ àકેની અક્ષરાનુક્રમણિકા. ५४५. -wrwww ४९१ श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. धर्मस्य फलमिच्छन्ति १ ४४६ न ग्राह्याणि न देयानि २ ७४ धर्मादधिगतैश्वर्यो १ ४४३ न चक्रनाथस्य न ना २ ५२ धमाधर्मविचारणा . १ ३४३ न च राजभयं न च २ ५३ धर्मारम्भेऽप्यसतां ४०८ न ज्ञानतुल्यः किल कल्प २ धर्मार्थकाममोक्षाणां १ ४४३ न ज्ञानतुल्यं किल भूषणं २ ४९७ धर्मार्थकामव्यवहार २ ५०० न ज्ञानतुल्यं भुवि २ ४८८ धमार्थकामहीनस्य २ ४०० न ज्ञानदानं भुवि यैः २ ५१० धर्मार्थ यस्य वित्तेहा २ ४३३ न ज्ञानदानं भुवि यो २ ५१० धर्मो दुःखदवानलस्य १ ४२५ न तथा रिपुर्न शस्त्रं २ ३०४ धो महामङ्गलमङ्ग १ ४२० न तथा शशी न सलिलं २ १५२ धर्मो यशो नयो दाक्ष्यं २ १५७ न ते नरा दुर्गति २ ५०४ धवलयति समग्रं चन्द्रमा १ १९० न दारुभिर्वतिरपां २ ४३४ धिगागमैर्माद्यास रञ्जय १ २९६ न देवतीर्थंने पराक्र २ ४५० धूमं पयोधरपदं १ ३९० न देवं नादेवं न सुरु १ ४८३ धृष्टो दुष्टोऽपि पापिष्ठो १ ३६२ | न देवं नादेवं न २ १६३ धैर्य यस्य पिता क्षमा २ ५७ न देवपूजा न च पात्र २ १० ध्यानं पुष्पं तपः २ ८१ नद्यः पयोधि नयिनं १ ६६ ध्रुवः प्रमादैर्भववारिधी १ २६७ न धूयमानो भजति ध्वजः २ १८१ ध्वस्तोऽन्यमन्त्रैः परमे २ ८ न ध्यानं नैव च स्नानं २ २४६ ध्वान्तं दिनेशोऽरि २ ७७ न नव्यं पुस्तकं श्रेष्ठ २ १८८ ध्वान्तध्वंसपरः कलं १ ३३९ न निष्ठुरं कटुकं २ ४७ न परं फलति हि किं १ ४१२ न बान्धवस्वजनसुत १ १०३ न कापि सिद्धि नं च ते १ २५४ | न ब्रूते परदूषणं परगुणं १ १५३ न कुर्वते कलिलव . २ ४७ न भावी धर्फरविधिप्रयु १ २२१ न कोपो न लोभो न मानो१ ४६ नमस्कारसमो मन्त्रः १ ३३ न गङ्गा न च केदारो २. २४५ न मुखेनोद्विरत्यूर्व १ ११५ न गोप्यं कापि नारोप्यं १ ९१ नम्रतेनोन्नमन्तः परगुण १ १५५ Page #578 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ व्याभ्यान साहित्यस-मास २२.. श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. | श्लोकनुं आदि पद. भाग. पृष्ठ. नयतोऽभीप्सितं १ ४३७ नाभूम भूमिपतयः २ ४७७ नयनाञ्चलैः स कोपै १ ३६० नानं सुसिक्तोऽपि ददाति १ २२२ न यान्ति दास्यं न दरिद्र १ १७ नारायणश्रेणिकमु नरकसङ्गमनं सुख २ २६७ नालिकेरसमाकारा १ १५६ न रागिणः कचन न रोष १ १०६ नाश्चर्यमेतदधुना २ २१२ न रात्रिने दिनं नोच्चं २ ४०० नाहं काको महाराज १ ४३३ न लाति यः स्थितपतिता १ १०३ नाहं पुद्गलभावना नवकारइक्कअकर १ ३२ नाहं स्वर्गफलोपभो २ १३३ नव ब्रह्मसुधाकुण्ड . १ ९९ निचंकालप्पमत्तेणं । नवापि तत्त्वानि विचा १ ६४ निच्छओ मिच्छता २ २२२ न विकाराय विश्वस्यो १ ९७ निजकर्मकरणदक्षः १ ११७ न विना परवादेन १ ३३३ | निजगुणाक्षयरूप न विस्मृतं नो पतितं २ १७१ निजमनोमणिभाजन न वेत्ति यो यस्य गुण १ १९१ निज्झरणनीरपाणं । न व्याघ्रः क्षुधयातुरोऽपि १ ४१५ नित्यं छेदस्तृणानां २ ४५४ न शब्दशास्त्राभिरतस्य १ ६७ निद्राछेदसखेदबान्धव २ ४३९ नश्यत्तन्द्रो भुवन १ १५१ निन्येन मांसखण्डेन १ ३९ न स्नानमाचरेभुक्तो १ ४९५ निन्येनवागविषयेण १ ४९८ न स्वादु नौषधमिदं २ ३१७ निपतितो वदते २ २६५ न हन्ति योऽन्यान्सपरै २ ९८ निमिषं निमिषाढ़े वा १ १४१ न हि जन्मनि ज्येष्ठवं १ १८० निमीलनाय पद्मा १ ३९४ नहि मे पर्वता भारा १ ३६७ निम्नं गच्छति निम्नगेव २ ४४२ नाकृत्वा प्राणिनां हिंसां २ १०९ निरस्तभूषोऽपि यथा १ ३२९ नाजीविकापणयिनी तन १ २७२ निरस्थन्नालीक क्षुदु २ ४०४ नात्मा न पुण्यन भवो २ १० २ ३५७ नादो विना ज्ञानमुपै २ . १८ निर्देन्तः करटी हयो १ ४२४ : नानाप्रकारैः परितः . २ ४९४ निर्दयखमहङ्कारस्तु नान्तकस्य प्रियः कश्चिन् १ ४४४ निर्द्रव्यो ह्रियमेति २ ४०७ Page #579 -------------------------------------------------------------------------- ________________ श्लोकोनुं आदिपद निर्धनत्वं धनं येषां निर्ममो निरहङ्करो निर्माय खलजिह्वाग्रं निर्वाहार्थिनंमुज्जितं निवसन्नपि सममितरै निवृत्त लोकव्यवहार निवेद्य सत्वेष्वपदोप निश्चय व्यवहारौ निश्शेष कल्याणविधौ àાકાની અક્ષરાનુક્રમણિકા. भाग. १ १ १ १ १ २ २ पृष्ठ. ६० नेन्द्रियाणि न वा रूपं ३८ | नैकचक्रो रथो याति ४०३ | नैर्मल्यं वपुषस्तवास्ति २२५ नैव भाग्यं विना विद्या १७२ नैवात्मनो विनाशं ५३ | नैवास्वाद्यरसायनस्य २३२ नैवाहुतिर्न च स्नानं ४३७ नोच्चैर्वाच्यमवश्यं ४९ नोदकक्लिन्नगात्रोऽपि ५०० | नोदकमपि पातव्यं ४७३ | नो दुःकर्मप्रयासो न २ नो निर्धूतविषं पिवन्नपि १ १ ५१८ नो मृत्तिका नैव जलं १९९ नौरेषा भववारिधौ ४३० | नौरेषा भववारिधौ ३४६ न्यस्ता मुक्तिपथस्य वा ४६२ | न्यायनिर्णीतसारत्वान् १९६ ४०५ ४४३ १५६ ३३९ १८६ २ १ २ १ निश्शेषपापमलबाधन निषिद्धमप्याचरणीय निष्कासिताविरतियोषिति १ निष्ठुरकुठारघातैः १ निष्येषोऽस्थिचयस्य सङ्गोऽपि मुनिर्न निस्सारस्य पदार्थस्य निस्स्वं सोदरकं निरीक्ष्य २ निस्स्वोऽपि सङ्गतः साधु १ नीचं समृद्धमपि सेवति नीचस्यापि चिरं चटूनि २ नीचाः शरीरसौख्यार्थ नीचोच्चादिविवेकनाशकु १ नीरसान्यपि रोचते १ नीलिकां वापयेद्यस्तु नीली क्षेत्रं वपेद्यस्तु नृणाम्मृत्युरपि श्रेयान् १ नेत्रानन्दकरी भवदधि १ नेत्रोन्मीलिविकाशभाव १ १ २ २३३ २ २७४ १ श्लोक आदिपद भाग. पृष्ठ. २ १७३ १ ४३८ २ १ १ प पकणकुळे वसन्तो पक्षपातो न मे वीरे पक्षविकलच पक्षी पङ्कान्वयमपि सरसिज पञ्चप्रकारे परमे |पञ्चविधाभिगमोऽसौ पञ्चाधिकाविंशतिर पञ्चाप्येवं महादोषान् २०१ २० १९ | पञ्चाश्रवाद्विरमणं १ २ १ १ २ १ २ १ १ ५४७ १ २ २ २१३ १५६ ३८७ २११ २३८ ३६० ५८ २३८ ५८ ३७२ ५७ १ २१८ १ ३९ २ ४०१ १ १८१ १६५ २२९ १२१ ३७ ६ ४८ २७२ ४१ Page #580 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. श्लोकोनुं आदिपद. भाग, पृष्ठ. श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. पठकः पाठकश्चैव १ ३०८ परिग्रहात्स्वीकृतधर्मसाध १ २६६ पठति पाठयते पठता २ ५०९ / परिग्रहेणापि युतास्त २ १८१ पडिवन्नमसगाहं . १ ४७८ परीक्षा सर्वशाखेषु २ १८८ पण्याजीवस्तुकश्चित १ ३८५ परीषहानो सहसे न १ २५१ पतितोऽपि राहुवदने १ १७७ परीषहा यत्र सदै २ ६४ पत्नी प्रेमवती सुतः १ ४२७ परोपकारप्रवणाः स्वस १ ६४ पद्मं पद्मा परित्यज्य २ ४४१ परोपकाराय फलन्ति वृक्षाः१ १८९ पद्माकरं दिनकरो | पलादिनो नास्ति जनस्य २ २४८ पद्मालयाराधन २ ४९२ पल्यङ्कमासंदिकमुजि १ ६३ पयो युतं शर्करया २ १८२ पल्यापमसहस्रन्तु १ ३४ परजनमनःपीडाक्रीडा २ ३०८ पल्ले महइ महल्ले कुंभप २ ४१ परदारपरद्रोह १ ६० पल्ले महइ महल्ले कुंभंसा २ ४२ परदाररतस्यापि १ ३१५ पल्ले महइ महल्ले कुम्भेसो २ ४२ परपरितापनकुतुकी ३८७ पवणेण पडागा इव २ २२२ परपरिवादः पर्षदि २ ३०६ पश्य लक्ष्मण पंपायां १ ३५७. परपरिवादे मूकः १ ७१ पश्य सत्सङ्गमाहात्म्यं १ २०२ परं पुण्यं परं श्रेयः १ ३० पाणौ ताम्रघटी कुशः १ ३१९ परमभावफलावलि १ १२ पातितोऽपि कराघातै २ ४८० परमाणोरपि परं २ १७३ पातु वो निकषावा १ १२ परवादे दशवदनः परविघ्नेन संतोष १ ३८९ पात्रामपात्रीकुरुते १ ४११ परविघ्नेन सन्तोष १ ४२७ पानान पुष्पादिकमे परस्यापदि जायन्ते १ १८७ पापकर्तुः परस्यार्थे १ ३१६ परानं प्राप्य दुर्बुद्धे . १ ३१५ पापध्वंसिनि निष्कामे २ १२९ परापवादेन मुखं २ ८ पापर्द्धिस्तनुमद्वधो. २ २३० परिग्रहं चेयजहा १ २५६ पापं लुम्पति दुर्गतिं दल १ २० परिग्रहं द्विविधं त्रि १ १०४ पायखिणेण पावइ परिग्रहं सन्तनुते २ ४३५ पारदारिकचोराणा - २ २७७ व Page #581 -------------------------------------------------------------------------- ________________ શ્લોકાની અક્ષરાનુક્રમણિકા. ૫૪૯ श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. पारापते मेघरथो २ ९९ पृथ्विव्यां त्रीणि रत्नानि २ १५६ पाषाणेषु यथा हेम १ ५१७ पृथ्वीनाथसुता भुजिष्य २ ८५ पाषाणो भिद्यते टकै १ ४०४ पैशुनं कटुकमश्रवा २ ३१२ पासत्थाई वन्दमाणस्स १ २१७ पोतो दुस्तरवारितरणे १ ४०५ पिता माता भ्राता प्रिय १ ६९ प्रकटमपि न संवृणोति १ ३६५ पिता योगाभ्यासो विष २ ५४ प्रकृतिखलखादसतां १ ४०८ पितृणां देवतादीनां २ २७४ प्रक्षालयन्तं जनपापपत १ ६२ पित्रादयोऽपि वच्च्यन्ते १ ४६२ प्रचुरदोषकरीमिव २ २६८ पिबति यो मदिरामय २ २६७ प्रचुरदोषकरी मदिरा २ २७० विबन्ति नद्यः स्वयमेव १ १८९ मच्छादयति दुरात्मा १ १५७ पिशुनः खलु मुजनानां १ ३६५ प्रतिग्रहरता ये च १ ३१६ पिशुन: जनक्षिता १ ११६ प्रत्यक्षतो न भगवानृषभ १ ४६ पीठीप्रक्षालनेन क्षिति १ ३१९ प्रत्यर्थी प्रशमस्य २ ४२८ पीडा न दुःखं न परा २ १७० प्रत्युत्याति समेति नौ १ ४०० पीड्यन्ते जन्तवो येन १ ४९५ प्रथमवयसि पीतं १ १७४ पीतं यत्र हिमं पयः १ ३७१ प्रथमे नार्जिता विद्या . १ ४४५ पीसा ज्ञानामृतं भुक्त्वा १ ७९ प्रदानं प्रच्छन्नं गृह १ १४९ पीयूषधारामिव दाम्मिकाः १ २१० प्रदीप्ते भुवने यद्वत् १ २९ पीयूषमसमुद्रोत्यं २ ४८७ प्रपूरितश्चमलवैर्यथा २ १८२ पुद्गलैः पुद्गलास्तृप्तिं १ ८१ प्रबोधयन्तो भविकां पुरः स्थितानिवोध्वोध १ ४७९ प्रभविष्णुस्त्वमेकोऽपि १ ४६२ पुष्पाधचों तदाज्ञा च १ . ५ प्रभासं पुष्करं गङ्गा २ २६० पूगीफलानि पात्राणि १ १८५ प्रमाणीत्रकृत्य शास्त्राणि १ २९१ पूजायशः श्रीमुखस २ १४३ प्रमाणीत्रकुत्य शास्त्राणि २ पूतं धाम निजं कुलं १ ४६९ प्रमादः परमद्वेषी पूर्णे तटाके वृषितस्स २ १९१ प्रमादस्य महाहेश्च : २ ६६ पूर्व नवाझं नवभिः १ १७ | प्रवृत्तयः स्वान्तवच पूर्वे भवेऽकारि मया २ १२ प्रशमो देवगुर्वाज्ञा १. ३० Page #582 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ– ભાગ ૨ જે. श्लोकनुं आदि पद. भाग. पृष्ठ. श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. प्रशान्तचित्ताय भवाब्धि १ ६२ बधिरयति कर्ण विवरं २ ३९६ मसामणिमुद्धरेन् २ १९७ बंधण मरण भयाइं .१ ३०५ माकत एव मायो १ ३४६ बन्धनस्थो हि मातङ्ग २ २०९ माक् पादयोः पतति १ ४०३ बन्धुः परो योऽत्र विदेश २ ४९० पारधर्मलवणोत्तारं १ २४ बलादपि हितं ग्राह्य २ ४७२ माज्ञः प्राप्तसमस्त १ १२४ वहवो रथ्यागुरवो १ ३६३ माणाघातानिवृत्तिः १. १५४ बहुगुण विज्जाणिलओ १ ३०१ मातः क्षालितलोचनाः १ ३१८ बहुनिष्कपटद्रोही १ ३३३ प्रातः पुष्णो भवति महिमा १ २८२ बाधाविधायिनामपि १ १८८ पाप्यापि चारित्रमिदं १ २६१ बालः पायो रमणासक्तः १ ४४७ प्राय: प्रकाशतां याति १ ३८९ बाल्येऽपि मधुराः केऽपि १ १५६ मायः स्वभावमलिनो १ ३५५ बाहौबली श्रीभरतो । प्रायोहत्या विपदः २ ४८१ बाह्यदृष्टित्र प्रचारेषु . १ ९७ प्रासादरम्यमोजस्वि १. १२१ बाह्यदृष्टेः सुधासार . १ ९५ प्रासादे कलशाधिरोपणस १, ३७ बीआ दुवेहे धम्मे २ ९० मियतामिव पश्यति २ २६५ / बीआ पंचमी अहमि २ ९० मियदुःखे समुत्पन्ने २ ४७६ बुभुक्षितैर्व्याकरणं २ ३८९ भियवाक्यपदानेन २ १५१ बोधितोऽपि बहुसूक्तिवि २ २११ मिया न्याय्या वृत्तिमलिन १ १४९ ब्रह्मचर्यतपोयुक्ता १ १४० भीतियंत्र निजैर्महे २. ४४७ ब्रह्मज्ञानविवेकनिर्मल १ २८५ प्रेरयति परमनार्यः १ ३८९ ब्रह्मण्यर्पितसर्वस्वो २ १३१ ब्रह्मयज्ञः परं कर्म २ १३० २. ब्रह्मव्रतं तीव्रतरं फलपूजाविधौ तु ७८ १ १६ | ब्रह्माध्ययननिष्ठावान् २ १३१ फलमूलाशनमध्ये २ ११२ ब्रह्मार्पणमपि ब्रह्मय फलाशिनो मूलढणा २ २०३ ब्राह्मणो ब्रह्मचर्यण १ १४० २ ४२७ बधायुषः स्युः कुगतौ २ १८ भक्तिश्रद्धानघृमणो १, २३ Page #583 -------------------------------------------------------------------------- ________________ ४८२ २६६ . . 2 २६३ مه લેકેની અક્ષરાનુક્રમણિકા. પપ૧ श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. भक्ते द्वेषो जडे प्रीतिः २ ३९४ भ्रातःकस्वं तमाखु २ ३१८ भक्तो मातापितॄणां १ ४७१ भनपृष्ठकटिग्रीवा १ मंसासी मञ्जरओ २ ८४ भणिऊण नमुकारं भर्तारः कुलपर्वता १ १५७ १ मक्षिकाः क्षतमिच्छन्ति भवति किल विनाशो १ माणिना वलयं वलयेन १ १८३ मणिलठति पादेषु भवति जन्तुगणो २ २०९ मणिश्शाणोल्लीढः समर १ १९७ . भवति मधवशेन मनोभवः२ २६९ भवति मधवशेन मनो २ मतिधृतिद्युतिकीर्ति २ २६९ भवन्ति नम्रास्तरवः १ १४७ मत्कुणानां च संयोगात् १ २१० भवभ्रमणविभ्रान्ते १ ५८ | मखात्मनो बन्धनिबन्ध २ ४११ भवसौख्येन किं १ मत्स्यार्थी चरति तपः . १ ३६१ भवाध्वनि ज्ञानपयोयुता २ ५०७ मदस्थानभिदात्यागै १ २४ भवार्कतापैः परितापि २ मद्दविसयकसाया भस्मना केशलोचेन १ मधपाने कृते क्रोधो २ २६३ भिक्षा सूतकमन्दिरे मधं पीखा ततः कश्चिन् २ २६३ . भिन्नोदेशेन विहितं मद्यमांसाशनं रात्रौ २ २३७ भीतमूतीर्गतत्राणा २ मये पीते कुलीनोऽपि २ २६३ . भुक्तं हलाहलं तेन २ २७३ मद्ये मांसे च मधुनि २ २४४ मद्ये मांसे मधुनि च २ २७० भुंज माणुस्सए भोगे . २ ६३ . भूपः पृच्छति मांसमौल्य २ २५० मधुरमिव वदति १. १४२ भूमिओभवोअणन्तो १ ३०६ मधुराज्यमहाशाका भोगान्भोगाङ्गवीची मननदृष्टि चरित्रतपो १ ४१२ २ २६८ . भोगास्तुङ्गतरङ्गभङ्ग २ १८ मनावारी विषयव २ ४७ : प्रस्तावना पछी. मनसि वचसि काये १ १४८ . भो लोका मम दूषणं २ ४५१ | मनास्स्थर यस्य मनस्थिरं यस्य विना १ .६८ भ्रमवाटी बहिदृष्टि १ ९४. मनीषिणः सन्ति न ते १ १२७ भ्रमस्नानमहावतं २ ३१६ मनोवाकायजे पापे ته به ९६ Page #584 -------------------------------------------------------------------------- ________________ પપર wmarwariwwwwwwmmamaramananmine વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ., श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. मनो विशुद्धं पुरुषस्य १ ६१ मांसलुब्धैरमर्यादै २ २५२ मन्त्राणां परमेष्ठिम २ ९२ मांसान्याशिला विविधानि २ २३१ मन्दोप्यमन्दतामेति १ . | मांसाशनाजीववधानु २ २४८ मन्ये मनो यन्त्र मनोज्ञ २ ७ मांसाशने न दोषोऽस्ती २ २५६ मन्ये विशोध्य विधिरैन्द १ ४ मांसाशिनो नास्ति दया २ २४८ ममतमात्रेण मनः प्रसा २ ४३१ मातङ्गादपि दारिद्य २ ४०० ममखमायागदमान १ ६५ माता पिता पुत्रकलत्र २ ४५७ मयूरी ज्ञानदृष्टिश्चेत् १ ९२ माता पिता स्वः सुगुरु १ ६७ मरुस्थलीकल्पतरूपमानं १ ६२ माताप्यका पिताप्येको १ २१० मलयाचलगन्धेन १ १९८ मातृवत्परदारेषु २ ९३ मलोत्सर्ग गजेन्द्रस्य २ २०९ मातृस्वामिस्वजनक महतां प्रार्थनेनैव १ २०९ माघस्य शुद्धैर्गुरुदेव १ २२३ महतामप्यहोदैवाद् १ ४११ मानं मार्दवतः क्रुधं महतामापदं दृष्ट्वा २ ४८१ मानुष्यं विफलं वद २ १६५ महर्षयः केऽपि सहन्त्यु १ २५९ मारोदीश्विरमेहिव २ ४०५ महातपोध्यानपरीष १ २५८ मार्ग रूध्वा सगर्व कमपि १ ३४७ महादुःखायसम्पये १ ४२७ मालाम्बराभरणभोजन १ ४९९ महाव्रतधरा धीरा १ ६० मालिन्यमवलम्बेत १ ३४७ महाव्रतामय॑नगा २ ६५ मा सूअहजग्गीअब्बं १ ४४६ महिमानं महीयांसं १ २०२ मा स्वपीहि जागरितव्यं १ ४४६ मही रम्या शय्याविषु २ ५४ मिच्छत्तसेवमाणं २. २२० मांसं पुत्रोपमङकृखो २ २४५ / मित्तसमाणो माणा १ ४७८ मांसं मृगाणां दशनौ १ १६९ मित्रद्रोही कृतघ्नाश्च १ ४३५ मांसं यथा देहभृतः २ २५७ मिथ्यालगरलोद्गारः मांसं शरीरं भवतीह २ २५७ मिथ्यावं परमो रोगो २ १७८ मांसखण्डं न सा . २ १५६ मिथ्याखविषप्रमुप्ताः २ १३ मां स भक्षयिताऽमुत्र २ ११२ मुक्तित्रियोऽलङ्करणं २ ४९३ मां स भक्षयिताऽमुत्र २ २४४ मुक्त्वा स्वाथै सकृपहृदया १ १५२ Page #585 -------------------------------------------------------------------------- ________________ શ્લેાકાની અક્ષરાનુક્રમણિકા. श्लोक आदि पद. पृष्ठ. ३६२ | मोहं धियो हरति ४०३ | मोहमरोहः प्रसरनिया २१५ मोहव्यतीतस्य नरस्य य १ श्लोकोनुं आदिपद. भाग. मुखं पद्मदलाकारं सुखेनैकेन विध्यन्ति झुण्डनाच्छ्रमणो नैव डीटी वल्कलवां डोटिलो नग्न मुद्धा रंजयणत्थ सुधा सुधा याति रस निरध्यात्मकैलासे १ १ १ १ १ ९९ मूर्खो हि जल्पतां पुंसां १ ३९१ २७३ ३९ मूलकेन समं चानं मूलं द्वारं प्रतिष्ठान मूलभूतं ततो धर्म मूले भुजङ्गाः शिखरे मृगमीन सज्जनानां १ ४४५ १ १७३ १ ३८१ २ २२८ मृगान् वराकाँश्चलतो मृचालिनीमहिषस मृते स्वजनमात्रेऽपि २ १९५ २ २३८ १ २१६ २७१ २३६ ५०० ३८२ मृदो भारसहस्रेण मेदमूत्रपुरीषायै मेधां पिपीलिका हन्ति मेरूपमानमधुपत्रज मे कोsपि झरे पिबन्त मोक्षद्वारप्रतीहारा मोक्षप्रयाणे पृथुसार्थ मोक्षाश्रमं यश्वरते यथो मोदका यत्र लभ्यन्ते मोदते बहुतर्क तर्कण मोमाराम ममादं द्वे ८१ ७० २ १ १ '२ २ १ १ २२१ ३५९ ३०२ ४९६ १ १ यः कर्म हुन् यः कुर्यात्सर्वकर्माणि यः पाठशालामिषतः यः पुष्पैर्जिनमर्चति यः संसारनिरासलाल यच्च स्तिमितगम्भीरं यच्छन्ति ये ज्ञानधनं यच्छन्ति ये सम्पठतां यच्छुक्रशोणितसमुत्थ यतः अन्नं चितिज्झाइ यतः मरणसमं यत्किञ्चिद्वितथं यदप्य यत्कृतं सुकृतं किञ्चि यत्नः कामार्थयशसां यत्नेन पापानि समाचर यत्माग्जन्मनि सञ्चितं यत्र यो मुच्यते प्रायस यत्र विद्यागमो नास्ति यत्रानेककथानकद्रु यत्रापि कुत्रापि भवन्ति यत्राब्जोऽपि विचित्र ४९० १४१ ३१४ २९८ | यत्राभ्यागतदानमान ३९ यत्रोदकं तत्र वसन्ति - भाग. पृष्ठ. १ ४८२ २ ६४ २ ४२४ ४४ २ Nav ४ ४ ४ २ ? १ १ २ २ १ २ १ १ १ २ १ ૫૫૩ १ १ १ १२८ १३८ ५०७ २१ ४६८ १७३ ५०८ ५०७ ४९८ ११६ ११५ २२४ १४ ४४४ ४४७ ७१ २७८ ८६ ४८३ १९३ ७२ ४४९ ४५८ Page #586 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ—ભાગ ૨ જો. श्लोकोनुं आदिपद यदि नाम सर्षपकणं श्लोकोनुं आदिपद. यत्सम्पत्या न युक्ता यत्साधुदितमन्त्रगोचर यथा गजपति श्रान्तः यथा गजपतिः श्रान्तः यथाभितापः सुखदो यथा चतुर्भिः कनकं यथा चित्तं तथा वाचो यथा वे स्वगुण यथान्धकारान्धपटा यथा बिन्दुनिपातेन यथा मम मियाः प्राणा यथा यथा ज्ञानबलेन यथा यथा महत्तन्त्रं यथा यथैव स्नेहेन यथार्थवाक्यं रहितं यथा विहङ्गास्तरुमाश्र यथा ह्यमिषमाकाशे यदमी दशन्ति दशना यदमीषां महर्षीणां यदा तु भाग्यक्ष पी यदा न कुरुते पापं यदा न कुरुते पापं या सर्वे परद्रव्यं यदा सर्वपरद्रव्य यदा सर्वं परित्यज्य या सर्व परित्यज्य या सर्वानृतं त्यक्त्वा यदि ग्रावा तोये तरति भाग. पृष्ठ. ६७ २ १ यदि मोक्षफलं काले १ १ यदि सन्ति गुणाः पुंसां १ १ यदीच्छसि वशीकर्तु २ १ ९ | यदेतत्स्वच्छन्द विह २ १ १ २ २ १ २ २ २ १ २ १ १ २ १ १ १ ३४१ ३६७ ४११ २ ४२२ यद्दतं तद् २७४ | यद्देवैरपि दुर्लभं १५३ | यध्यायति यत् १८२ | यद्भक्तेः फलमर्हदादि ४४४ |यद्भुक्तपानासन ९३ | यद्यदिष्टतमं तत्तत् ४९९ यद्यपि खदिरारण्ये ४२६ यद्यपि चन्दनविटपी ३६९ | यद्यपि न भवति हानिः ४३ यद्यपि स्वच्छभावेन ३८९ | यद्रक्तरेतोमलवार्य २ २ ३९५ यद्वच्चन्दनसम्भवोऽपि १८८ यद्भानुर्वितरति ५९ यवशाद् द्वितयजन्म ४०४ यन्नाम्ना मदवारि ५६ | यन्निमितं कुथिततः १३९ यन्निर्वर्त्तितकीर्त्ति २ १३९ यमनियमनितान्तः १ १७० यशो यस्माद् भस्मीभवति २ भाग. १ १ ५९ | यस्तु प्राण्यङ्गमात्रला ४२३ |यस्तु मत्स्यानि २ १ १३९ यस्तु योगरतो विमो २ २३२ | यस्त्यक्त्वा गुणसंह तिं २ २ १ ? १ २ १ २ १ १ २ १ ? पृष्ठ. १९६ ४४५ १६२ ३०६ ५४ ७७ २१ १०९ ४६९ ७९ ३९१ १७८ १८७ २१८ १९५ २४९ ४०७ १९० ३१४ ४२५ ४९८ ३०८ ६८ २७९ २ २५६ २ १०४ १ ३१७ १ ३४० Page #587 -------------------------------------------------------------------------- ________________ લેકેની અક્ષરાનુક્રમણિકા. ૫૫૫ श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. श्लोकोनुं आदिपद. भाग. पृष्ठयस्मिन् गृहे सदा नायाँ २ २७३ या शान्तैकरसास्वाद १ ८० यस्मिन्वंशे समुत्पना १ ४०६ या सृष्टिब्रह्मणो बाह्या १ १०० यस्मै वं लघु लङ्घले २ ४४४ यास्याम्यायतनं जिनस्य १ १८ यस्य क्षणोऽपि सुरधाम १ २७५ युक्तौ धुर्याविवोत्सा . १ ४३७ यस्य चित्तं द्रवीभूतं १ ५६ युगान्तरमेक्षणतः २ ४५ यस्य तस्य प्रसूतोऽत्र १ १८० युवां यदि पितुर्भक्तौ १ ४६० यस्य त्रिवर्गशून्यानि १ ४४३ यूकामत्कुणदंशादीन् २ ९६ यस्य न सहजो बोधः २ २१० यूपं कृता पशून्हखा २ १३२ यस्य नास्ति परापेक्षा १ ९० ये जात्या लघवः सदैव १ २०६ यस्य वकुहरे ये ज्ञानकृत्येऽत्र च २ ५१२ यस्याकर्ण्यवचः सुधाक १ ३८३ ये ज्ञानदण्डेन विमण्डि २ ४९८ यस्यार्थास्तस्य मित्राणि २ ३८७ ये ज्ञानदानं ददतीह २ ५०७ यस्यार्थास्तस्य मित्राणि २ ४५६ ये तत्र लीनाः परमे २ १७४ यस्यां स केसरियुवा १ ३९५ ये दीनेषु दयालवः १ १५४ यस्यास्ति वित्तं स नरः २. ३८८ येन यश्चापि हि स्तोकः २ ८८ यस्यास्थाद्वचनोमि २ पू. आ. येऽनादिमुक्तौ किल ___ त्मा. फोटा आगळ ये नीरं निपिबन्ति २ २२९ याचते नटति याति २ ३१४ येऽनाशिनः स्थावर २ २५७ यात्राः प्रतीत्य पितरौ २ २२२ ये पाठशालापणतो २ ५०८ यादृशी वेदना तीव्रा २ ये पालयन्ति नियमाना २ ८४ यानपात्रमिवाम्भोधौ २ ये रात्रौ सर्वदाहारं २ २३९ यानि कानिचिदनथे २ ३१० ये वर्धिताः करिकपोल २ ४७४ यानि द्विषामप्युपकार २ ४३० ये शान्तदान्ताः श्रुतपूर्ण १ १४० यावज्जीवं च यो मांसं २ २६१ ये श्राद्धवर्या जिनपु २ ५१२ यावद्वित्तोपार्जनशक्त २ ४५७ ये श्राद्धवर्या भुवि २ ४९४ यावन्ति पशुरोमाणि २ २२५ येषां जपस्तपः शौचं १ १३९ यावन्ति पशुरोमाणि २ २४२ येषां भूषणमङ्गसङ्गत १ ७१ यावन्नामोमि पदवीं २ १५ येषां मनांसि करुणा १ १४८ Page #588 -------------------------------------------------------------------------- ________________ ५५६ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. श्लोकोनुं आदिपद. भाग. . पृष्ठ. श्लोकोर्नु आदिपद. भाग. पृष्ठ. ये स्त्रीवशं गता नित्यं १ ३१२ रम्यं येन जिनालयं १ १४ यो ददाति मधुश्राद्धे २ २७१ रम्येषु वस्तुवनितादिषु १ २७७ यो दृष्टो दुरितं हन्ति १ ३४ रविचन्द्रवह्निदीप १ ५१२ यो धर्मशीलो जितमान १ ४२१ रसातलं यातु यत्र २ ९९ यो नाक्षिप्य प्रवदति १ १५० रसोत्कटत्वेन करोति २ २५८ योऽन्येषां भषणोद्यतः १ ३४१ रसोनं पञ्जनं चैव २ २३४ यो बन्धनवधक्लेशान् २ १०८ राजच्युति वल्लभया २ ३१० यो भक्षयिता मांसानि २ २६१ राजतः सलिलाइभेश्यो २ ३९५ यो मां सर्वगतं ज्ञाखा २ ९५ राजमान्यो धनाढ्यश्च १ १७९ यो वर्जितः पञ्चभिरन्तरा १ ४२ राजाभियोगोऽय गणा २ ३८ यो विश्वं वेदवेवं जनन १ ४७ राज्यं निःसचिवं गत १ ४२४ योऽहिंसकानि भूतानि २ १०८ राज्यं वाजिविभूतिदन्ति १ ४८३ रावणेन कृते पापे १ ४१० रक्तीभवन्ति तोयानि २ रुचिरकनकधारा रक्षन्परसंस्पर्श | रुध्यतेऽन्यकित २ ३१५ रक्षार्थ खलु संयमस्य १ २७८ रूपं रम्यं करणपटुता १ ४२४ रखंतो जिणदव्वं १ रूपे रूपवती दृष्टि १ ९४ रङ्कः कोऽपि जनाभिभूति १ २७९ रे चित्त खेदमुपयासि २ ४५० २ २६६ रेणुका जनयद्राम १ रटति रुष्यति तुष्यति ५६ रत्नत्रयामलजलेन १ ५०१ रे पद्माकर यावदस्ति २ ४६१ रत्नत्रयीं रक्षति येन २ ४९८ | रे बालकोकिल करीर २ १९४ रखमदीपः शिवमार्ग २ १६२ रे रे कोकिल मा कुरु मौनं २ १५९ रत्नाकरः किं कुरुते | रोलम्बैन विलम्बितं २ ४६० १ १६८ रोहणानेरिवादाय १ रवानामिह रोहण ४१ रबेषु वृक्षेषु गवां , २ १६ | रौरवं नरकं मुङ्क्ते २ २७६ रनरापूरितस्यापि १ ११४ रवैत्रिभिः पवित्रा या १ १०० लक्ष्मि क्षमस्व सहनीय २ ४११ Page #589 -------------------------------------------------------------------------- ________________ ૫૫૭ કેની અક્ષરાનુક્રમણિકા. श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. लक्ष्मीः कृतार्था सफलं १ ३६ लक्ष्मीः सर्पति नीचमणेव २ ४४३ वंशभवो गुणवानपि १ २०३ . लक्ष्मीश्मान भारती १ ग्रंथ वंशावलम्बनं यद्यो १ ४०८ समाप्तिमा वक्तीशः सचिवं २ ४६१ लक्ष्मीवन्तो न जानन्ति २ ३९४ | वक्तुर्विशेषमधुरै २ २१८ लक्ष्मीस्तं स्वयमभ्युपैति १ ४६९ वक्रतां विभ्रतो यस्य १ ३३३ लक्ष्म्या परिपूर्णोऽहं २ ३९७ | | वक्रोऽपि पङ्कजनितोऽपि १ १६७ लगन्ति दोषाः कथिताः २ २० वचनैरसतां महीयसो १ १७३ लक्यति भुवनमुदधे १ १८८ | वचांसि ये शिवसुखदानि १ १०२ लज्जातो भयतो वितके १ ४२५ वच्मः किमस्य चोचैस्त्वं १ ३४ लज्जावतः कुलीनस्य २ ४०१ वज्रमिवाभेद्यमनाः २ १८९ लब्धं जन्म यतो यतः १ ४०७, वत्स किं चश्चलस्वान्तो १ ७५ लब्धुं बुद्धिकलाप १. २०६ वदने विनिवेशिता १ ३६५ लब्धोच्छ्रायो नीचः १ ४०६ वदन्ति ये जिनपतिभाषितं१ १०७ लब्ध्वा हि मानुष्यभवं २ ४८९ वदन्ति ये वचनमनिन्दितं १ १०३ लभेत सिकतासु २ १९८ वनानि दहतो वहः २ ४५६ ललितं सत्यसंयुक्तं २ १५२ वने निरपराधानां २ २४२ लावण्यलहरीपुण्यं १ ९६ वनेऽपि दोषाः प्रभवन्ति १ ६७ लिङ्गिनां परमाधारो २ २७७ वने रतिर्विरक्तानां १ २८२ लिप्यते पुद्गलस्कन्धो १ ८५ वन्दामि तवं तहसंन १ २१७ लोएवि इमं सुणियं जं १ ३०५ वन्यानिन्दति दुःखि १ ३४४ लोकाग्रमधिरूढस्य १ ४२ वपुः पवित्रीकुरु तीर्थयात्रा १ ४५७ लोकानन्दन चन्दनगुम २ १९९ वपुश्च पर्यकशयं श्लथं १ ४३ लोभः पितातिबद्धो १ ३५९ वपत्रयं चारुचतुर्मुखांगता १ ४५ लोयपवाहे सकुलक २ १७९ वयमिह परितुष्टा २ ५७ लोयम्मि रायणी ईणायण २ १८० वरं क्षिप्तः पाणिः कुपित १ ४१३ लोलेक्षणावनिरीक्ष २ ९ वरं गार्हस्थ्यमेवाद्य १ २५० Page #590 -------------------------------------------------------------------------- ________________ ५५८ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. वरं च दास्यं विहितान्य १ २२० वहिस्तृप्यति नेन्धनैरिह २ ४२८ वरं च दास्यं विहितान्य १ ३९७ वाक्चक्षुःश्रोत्रलयं २ ४१० वरं दरिद्रोऽपि सुधर्म १ ४४८ वाक्यं जल्पति कोमलं १ ३३८ वरं दारिद्रयमन्याय १ ३९६ वाञ्छा सज्जनसङ्गमे १ १५३ वरं निवासो नरकेऽपि २ २० वाणवई कोडीओ २ ७६ वरं पर्वतदुर्गेषु १ ४११ वाणी दरिद्रस्य शुभा २ ३८९ वरं भुक्तं पुत्रमांसं २ २७४ वाणी नृतिर्यक्सुरलोकभा १ ४४ वरं मृत्युर्वरं भिक्षा १ ३९६ वातैर्यथा तृप्यति नाग २ १८ वरं मौनं काय न च १ ३९८ वादाश्च प्रतिवादाँश्च २ ४८७ वरं रेणुवरं भस्म २ ३९९ वादी कविधर्मकथ २. ३७ वरं वनं व्याघ्रगजे २ ४०३ वार्ता च कौतुककरी २ २७ वरं वह्निशिखा पीता २ ३०७ ____ कस्तुरभाइनु ज. च. वरं विषं भक्षितमुग्र. २ २४७ | वार्धकास्सेवकाश्चैव १ ३१४ वरं विषं मुक्तमसुक्षय २ १८३ वार्धेश्चन्द्रः किमिरु वरं शून्या शाला न च १ ३९८ वायग्निभस्मरवि १ ५०१ वरं श्रृंगोत्सङ्गाद्गुरु. १ ३२९ वालुआकवलो चेव २ ६२ वरं सखे सत्पुरुषापमानि १ १२६ विकाराय भवत्येव १ ४१० वरं हालाहलं पीतं २ ३९४ विकाशयन्ति भव्यस्य १ १२६ वरमग्गिमि पवेसो १ ३२९ विग्रहमिच्छन्ति भटा १ ३१७ वरमेकाक्षरं ग्राह्य २ १८७ विचारसारा अपि शास्त्र १ २९२ वर्जनीयो मतिमता १ ३५० विचित्रकर्मक्षयहेतु २ ५०४ वर्यः स यो नाधमकर्म १ १४६ विचित्रवर्णाञ्चित २ १८५ वर्धनं वाथ सन्मानं १ ३६९ विजन्तुके दिनकररश्मि १ १०४ वर्षे वर्षेऽश्वमेधेन २ १११ विज्ञायेति महादोषं २ २७२ वश्यविद्वेषणक्षोभ १. २८ विडम्बितं यत्स्मर वस्त्रं पात्रमुपाश्रयं बहुविधं १ २८४ वित्तादुत्तानतामेति २ ३८७ वस्त्रैर्वस्त्रविभूतयः १ १९ विदिक्षु दिर्ध्वमधो २ ६९ वहिज्वाला इव जले १ ४१ विद्ययं जोइसं चेव १ २१८ Page #591 -------------------------------------------------------------------------- ________________ પપ૯ पछी. કેની અક્ષરાનુક્રમણિકા. श्लोकोतुं आदिपद. भाग. पृष्ठ. श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ.. वैवेद्यया विमलयाप्य १ ३३७ विश्वामित्रपराशर . १ ११९ विद्यादयासंयम सत्यशौच २ २४६ विश्वासघातिनां चैव १ ३१६ विद्या विवादाय धनं १ १५८ विश्वासायतनं विप २ १४४ विद्यावृद्धास्तपोवृद्धा २ ३८७ | विषधरतोऽप्यतिविषमः १ ३६४ विधाय यो जैनमतस्य २ २० विषभारसहस्रण विधिविधाता नियति १ याचना विषमस्थितोऽपि गुणवान् १ १९७ विषयगणः कापुरुषं १. १२० विनयविजयमुनि २ १७५ विषयविरतिः संगः विना गुरुभ्यो गुणनीरधि १ ६७ विषयोमिविषोद्गारः १ ८२ विनिर्जिता हरिहर १ १०६ विस्तारितक्रियाज्ञान ' १ ९८ विनिर्मलं पार्वण . २ ५३ विहितः सतामभूभौ २ २१० विपदि धैर्यमथाभ्युदये १ १४७ वीक्ष्यात्मीयगुणैर्मृणाल १ ३४४ विपद्यपि गताः सन्तः १ १७७ वीणा वंशश्चन्दनं च २ ४०२ विपद्यपि सदा यस्य २ ४७६ वृक्षं क्षीणफलं त्यजन्ति २ ४५९ विपुलजटावल्कलिनः १ ३६१ वृद्धोऽन्धः पतिरेष २ ४०६ विपुलमतेरपि २ ४०१ वृन्ताकं च कलिङ्गश्च २ २३४ विबोध नित्यख मुखिख २ १८१ | वृश्चिकानां भुजङ्गानां १ ३३५ चिमुच्य दृग्लक्ष्य वृषंचितं व्रतनियमैरनेकधा १ १०६ विमूढतैकान्तविनीत २ १८१ वेदविक्रयिणश्चापि विरईअनंभचेरस्स २ ६० | वेदोक्तखान्मन शुद्ध्या २ १२९ विरला जाणन्ति गुणा १ १८४ वेश्याकर्षणयोगी १ ३६३ विलग्नश्च गले बालः २ २३७ वेषेण माद्यसि यतेश्चरणं १. २७० विलेख्य कल्पं विधिना २ ५०४ वेषोपदेशाद्युपधि - १ २६४ विलोक्य मातृस्वस २ ४४ | वैद्यो गुरुश्च मन्त्री च.१ १२६ विशिष्टकुलजातोऽपि १ १८० वैरं यः कुरुते निमित्त १ ३४२ विशुद्धिसिद्धिस्थिर २ १७० वैराग्यरङ्गः परवञ्चनाय २ । विश्वानन्दकरी भवा । २ ५५ वैराग्यरङ्गो न गुरूदि २ १ विश्वाभिरामगुणगौरव १ १२७ व्यसनमेति जनैः परि २ २६५ Page #592 -------------------------------------------------------------------------- ________________ પ૬૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. - श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. श्लोकोतुं आदिपद. भाग. पृष्ठ व्यसनमेति तनोति धनक्ष २ २६६ | शरीरिणाममुखशतस्य १ १०५. व्यसनशतगतानां १ ४२२ | शशिनि खलु कलंकः १ ४२६ व्याकुलेनापि मनसा १ ४४२ शशी दिवसधूसरो १ ४२६ व्याख्यानश्रवणं जिनालय २ ९१ | शाखामूलदले पुष्पे २ २७५ व्याघ्रस्य चोपवासेन १ ४०८ | शासनात् त्राणशक्तेश्च १ ४८० व्याजृम्भमाणवदनस्य १ १४२ शास्त्रज्ञोऽपि धृतवतोऽपि १ २७८ व्याघव्यालभुजङ्ग १ ४१५ शास्त्राणि जैनानि हि २ ४९४ व्याधो नान्यहिताय २ २२९ शास्त्रावगाहपरिघट्टन १ ३०८ व्यालं बालमृणालतन्तु २ १९९ शास्त्रे पुरस्कृते तस्माद् १ ४८० व्योमनि शम्बा कुरुते १ ३७० शास्त्रेषु यष्वङ्गिवधः २ २५३ व्रततपोयमसंयम २ २६७ शास्त्रोक्ताचारकर्ता च १ ४८१ व्रतानि दानानि जिनार्च २ १६ शिरसा सुमनस्सङ्गा १ २०१ शिरस्सु पुष्पं चरणौ २ ४४९. शिष्यपशिष्यावलि १ ६६ . शकटं पश्च हस्तेन १ ३३६ शीतातपाद्यान्न मनागपी १ २५७. शक्यो विजेतुं न मनः . २ ४९९ शीलं प्रधानं न कुलं १ ६१ शङ्के पुरः स्फुरति कोमल १ ३ शुक्रशोणितसम्भूतं मांसं २ २४२ शतेषु जायते शूरः १ २९० शुक्रशोणितसम्भूतं विष्ठा २ २४१ शत्रुञ्जयाद्रिरयमादि १ शुचिदभ्मः शमदम्भः १ ३५८ शत्रुञ्जये जिने दृष्टे १ ३४ शुद्धः स एव कुलजश्च २ ४७८ शत्रौ च मित्रे सम २ ७९ शूद्रामभोजिनश्चैव १ ३१६ शनैः पुरा विकृतिपुरस्स १ १०५ शैथिल्यमात्सर्यकदान २ १८६ शमं क्षयं मिथमुपा शोकं मा कुरु कुक्कुर १ ३७० शमदमभक्तिविहीन १ ३६२ शोचन्तं न मृतं कदापि २ ४५९ शमयति यशः क्लेशं १ ४१४ शौक्ल्ये हंसबकोटयोः १ १५९ शमो दमस्तपः शौचं १ १४० शौचाचारविवादी -शय्यातलादपि तु कोऽपि १ २७६ श्रद्धालुतां श्राति जिनेन्द्र १ ४७५ शरीरिणः कुलगुण १ १०३ श्रयति पापमपाकुरुते २ २६७ ४२ Page #593 -------------------------------------------------------------------------- ________________ पृष्ठ. लोको आदिपद भाग. श्राद्धावतंसा जिनपुस्त २ ५१२ संसारभीरुभिः सद्भि श्री आदिनाथप्रमुखा १ २ श्री गौतम गणधरः श्री तीर्थपान्थरजसा श्रीवर्द्धमानस्य जिनेश्व श्रीवीतरागो भुवि भाति १ श्रीवीरं वन्दितुं भावाच्च १ श्रुतमविकलं शुद्धाद्वृत्तिः १ श्रुतसम्पदः कवीना खोपदेशं विशदं १ श्रूयतां धर्मसर्वस्वं श्रयते चरमाम्भोधौ श्रूयन्ते यानि तीर्थानि श्रेयः श्रियां मङ्गलकेलि श्रोत्रं श्रुतेनैव न कुण्डले श्वदुःखपटुकर्म ष षट्कायानुपमृद्य षट्कोटिशुद्धं पलमश्न पत्रिंशदङ्गुलं षड्भेदयुक्तं व्रतमा ટાકાની અક્ષરાનુક્રમણિકા. स संवत्सरेण यत्पापं संवर्धितोऽपि भुजगः संविग्नाः शोपदेशाः संसर्गाद्भवति हि साधु संसारकं येन सुखं ७१ १ १ १ २ १ २ १ ૫૬૧ पृष्ट. २७२ ४९७ ६२ ४९६ ८० ४७० ८४ ३५९ ४५५ २३२ ६९ ४०९ १ २१० ५ २ ४५९ १४६ सङ्गीतगीतानि च मा २ ४९० ३१२ सङ्ग्रामवारिधिकरीन्द्र १ ३२ २ ४४ २ १ १ १ १ १७ संसाररम्भादलने २ ३ संसारसन्तापसुधा प्रकारो १ श्लोकोनुं आदिपद भाग. २ १ २२४ २ २५३ १३८ ६३ ४५८ ३ संसारस्वप्नवन्मिथ्या ४३ | संसारेऽधिगता नरामर १३ ६४ ४१९ ४० संसारे निवसन् १२३ संहृतबहुविधसखो स एव त्वं स एवाहं स कमलवनमने ४१ २६१ संसारसागरमपार १ १ १ १ १ २ सकल विमलबोधो सगुणापि हन्त विगुणा सङ्गतिर्यादशी तादृक् सङ्गं नैव हि कश्चिदस्य २ १ १ स सचेतनाचेतनभेद जीवति गुणा यस्य २ कस्तुर'भाइना जन्मचरित्रमां ७३ | सत्यं ब्रूयात्प्रियं ब्रूयान्न १७४ | सत्यमस्यति करोत्य २२२ | सत्यं यूपं तपो ह्यग्निः सज्ञानं यदनुष्ठानं १ ८७ सज्ञानदर्शनचरित्रं १ ४९७ २ ७६ सतह रिसतसया सत्यं तीर्थं तपस्तीर्थं १ ५७ १३७ | सत्यं नास्ति तपो नास्ति १ ३१४ ३७१ सत्यं ब्रह्म तपो ब्रह्म १ १३८ २ ३०४ २ ३११ २ १३२ Page #594 -------------------------------------------------------------------------- ________________ પ વ્યાખ્યાન સાહિત્યસ’ગ્રહ श्लोकोनुं आदिपद सत्यं वदा यदि २ भाग. सत्यशौच मशर्म २ सत्यात्मन्यपि किं नो सत्यां वाचं वदति कुरुते सत्या योनिरुजं वदन्ति सत्यार्जवदयायुक्तं सत्येनोत्पद्यते धर्मो सत्वासत्खनित्यानित्य सदा खण्डनयोग्याय १ सदा शुभध्यानसुसार सद्दर्शनज्ञान तपोदमाढ्या १ सदर्शनज्ञानफलं सद्दर्शनज्ञानबले २ १ सद्भिः संसेव्यमानोऽपि १ सद्भिस्तु लीलया प्रोक्तं सद्भोगलीला न च रोग २ सयः सम्मूर्च्छिता २ १ १ सद्वंशजस्य परितापनुदः सन्त एव सतां नित्य सन्तानः सुस्थिरः सन्तापितोऽपि साधुः सन्तो न यान्ति वैवर्ण्य सन्त्यज्य शूर्पवदोषान् सन्त्येव कौतुकशतानि सप्तग्रामे हि यत्पाप सप्तद्वीपं सरत्नं च सप्यो कम्मरणं समग्रसच्छास्त्रमहा १ ५१२ १ १५० ३८४ १ १ ५५ १ १ १ १ १ १ लाग २ . श्लोकोनुं आदिपद भाग. पृष्ठ. १ ५८ १ १ पृष्ठ. ४५८ | समता सर्वभूतेषु समधिगत समस्ताः ३११ ६८ समयसार सुपुष्प १ ११ समया सव्वभूएसु २ ५९ समर्पिताः कस्य न तेन १ ३९२ समस्तजन्तुप्रति २ ४६ ४१९ समस्तजीवे करुणा १ ४३८ समस्ततत्त्वानि न सन्ति २ २ ३४७ | समस्तावयवान् ४५७ समाइयं कुणंतो ३०९ | समाधिनंदनं धैर्य ४८ समायाति यदा लक्ष्मी ४२ समाश्रितस्तारक बुद्धि ३६९ समुत्पत्तिं च मांसस्य १७८ | समुद्यतास्तपसि ११ समृद्धिवृद्धी प्रभुता २४१ | संपइ दुसमसमये १७५ संपत्तो जिण भवणे १८४ सम्पदां विपद पात्रं ४६३ | सम्पदि परोऽपि निजतां ११६ सम्पदि यस्य न हर्षो सम्पदो महतामेव ११४ १५७ सम्भूमभूमीपति २७६ | सम्यक्त्वमित्थं नृप सप्त १ २ १ २ १ १ २७१ सम्यक्त्वरत्नान्न परं ९६ | सम्यक्त्वशलिमनघं १ २१८ सम्यग्धर्मव्यवसितपरः २ २ २ २ २ २ २ १ ४३ १८२ ९५ ७६ ९८ ܕ ४४० २२१ १०९ १०२ १२३ २२० २२६ ३९ १९ ५०१ १५१ २२८ | सम्यरमार्गपुषः प्राशान्त १ ३८३ १६ ४८० ४७७ ४४६ ४८१ Page #595 -------------------------------------------------------------------------- ________________ કેની અક્ષરાનુક્રમણિકા ५७ श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. सयंपमज्जणेपुणा १ १७ सहवास्येव जानाति १ ३५७ स याति यातनाः सर्वा २ २७६ सहोदयव्ययाः पञ्च २ ४०० सरसीव पयःपूर्णे . २ ४५६ साग्रे च गव्यूतिशतद्वये १ ४४ सरस्सु तेषूद्भवमार्ग २ ४९५ साधयति यत्प्रयोजन १ ३३६ सर्पदुर्जनयोर्मध्ये १ ३३४ साधुबन्धुपितृमात २ ३१३ सर्वज्ञदेवस्य च नाम १ १० सामायिकावश्यक २ ९१ सर्वज्ञार्चानुरक्तिर्विपुल १ ४७७ साम्राज्यं कथमवाप्य २ ४२५ सर्वज्ञो हदि वाचि तद् १ ४७५ सा लक्ष्मीर्या धर्मकार्यो २ ४४८ सर्वत्रास्थगिताश्रवाः १ २२६ सावधं दलयत्यलं सर्वथाप्यक्षमो दैवा १ २९ सावद्यकर्म प्रति सर्वाणि भूतानि सुखे २ ९८ साहम्मि आउअहिओ २ २२१ सर्वातिशयसम्पन्नां १ ३९ सिंहो बली गिरिगुहा २ २१२ सर्वाभिलाषिणस्सर्व १ २१७ सिंहो बली द्विरदशोणि १ ११९ सर्वारम्भपरिग्रहस्य १ २२७ सिद्धान्त एष क्षिति २ १६२ सर्वे वेदा न तत्कुयुः १ ४२० सुकुलजन्मविभूति १ ४२२ सर्वेषामर्हदादीनां २ १४ सुखायते तीर्थकरस्य २ २१८ सर्वेषामेव मांसानां २ २४० मुखासुखस्वपर १ १०६ सर्वैरुत्कटकालकूट पटलैः १ २३० | सुखिनो विषयातृप्ता १ ८३ सर्वोत्कर्षप्रकाशाय | सुचिरमपि उषिखा १ ४२२ सर्वोद्वेगविचक्षणः १ ३४३ सुजनानामपि हृदयं १ ४०९ सवितर्यस्तमापन्ने ४६० सुबहुं पिमुयमहीयं १ २१८ सविस्तरे धरणीतले १०५ सुभाषितमयैव्यैः २ १५६ . ससंशयं नश्वरम ५३ सुभाषितस्याध्ययने १ ३८१ सहजकर्मकलं १ ११ सुरां पीखा तु यो मर्त्यः २ १०४ सहजभावसुनिर्मल १ ११ सुरां पीखा द्विजो मोहा २ २६२ सहजरत्नरुचिपतिदीप १ ११ सुरेन्द्रनागेन्द्रनरेन्द्र २ १९ सह तपोयमसंयम ? २६१ सुरेषु शक्रो मनुजेषु चक्री २ १६ सहते कटुं न जल्पति १ ११७ सुलभाः पुरुषा राजन् १ १२५ Page #596 -------------------------------------------------------------------------- ________________ २०० योध्यान साहित्यसहमाने. श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. सुलभास्त्रिजगल्लक्ष्म्यः १ ४१ स्थैये सर्वेषु कार्यपु १ ४४४ सुवर्णभूषणान्याशु १ ४१ स्नानं मनो मलत्यागो १ ६० सुवृत्तस्यैकरूपस्य २ ४८० स्नानोपभोगरहितः मुसङ्गस्योपदेशोऽपि १ स्पर्धन्तां सुखमेव मुहोइओ तुमं पुत्ता २ ६१ स्पर्शन वर्णेन रसेन सूक्ष्मं विरौति परिकुप्यति १ ३३८ स्फुरन्मङ्गलदीपं च सूक्ष्माणि जन्तूनि जला २ १३९ स्युः पञ्च राजनिह २ ३८ सूचीमुखि दुराचारे २ २०८ | स्वकृतं दुष्कृतं गर्हन् २ मूत्राणि सन्त सुतपोभि १ ३७ स्वगुणैरेव तृप्तिश्चेदा १ ८० सैष प्रभुः कनकभङ्ग १ ३ स्वजनमन्य जनीयति २ २६९ सोजयउ जेण विहिआ २ ९० स्वजिह्वा नो वशे यस्य २ ३०४ सौख्यं हि ये ज्ञानरसे २ ४९१ | स्वं ज्वालाजटिलेऽनले २ २५३ सौधोत्सङ्गे श्मशाने १ ७४ स्वतो मनोवचनशरीर १ १०५ सौम्यस्य दर्शने नून १ १९८ स्वं दोषं समवाप्य नेष्यति २ १९८ सौवर्णः कमलाकरः १ ३५६ स्वपक्षच्छेदं वा समुचित १ ४१३ सौहार्दविश्वासविनाशि २ २७८ स्वभावकाठनस्यास्य १ ३६८ स्खलति वस्त्रमधस्तन २ २६४ स्वभावलाभात् किमपि १ ८९ स्तम्भितविबुधसमृद्धि १ ३५८ स्वमपि भूरिच्छिद्रश्चा १ ३६४ स्तुत्याः सुतास्त एव १ ४६० स्वमांसं दुर्लभं लोके २ २४५ स्तुवन्ति गुर्वीमभिधे . २ १५४ खमांसं परमांसेन २ २४५ स्तोकापि वन्यते लोकैः १ ४८४ स्वमांसं परमांसेन २ २४३ स्तोकोऽपि नियमो येन २ ८३ स्वयं प्रमादैनिपतन् १ २६५ स्त्रीणामपि वचः काले १ ३९४ | स्वर्गच्युतानामिह जीवलो १ ४४७ स्थाने निवासः सुकुलं १ ४७४ स्वर्गस्तस्य गृहाङ्गणं १ २१ स्थितन्न साधोहदि साधु २ ११ स्वर्णस्येवाग्निसन्तापो १ ३० स्थिरता वामनः १ ७७ स्खलिङ्गिनो वा परलिङ्गि १ २१९ स्थूलेषु जीवेषु विना २ ९८ स्वल्पायुर्विकलो रोगी २ ९६ स्थैर्यरत्नप्रदीपश्चेदीप्तः १ ७७ स्वस्मृताजननीरपि २ २६४ Page #597 -------------------------------------------------------------------------- ________________ - ૫૬૫ allनी अक्षरानुभा... श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. श्लोकोनुं आदिपद. भाग. पृष्ठ. स्वस्त्यस्तु सज्जने १ ११५ हालाहलो नैव विषं २ ४११ स्वाधीना दयिता सुता २ ४६० हिंसकोऽनृतवादी च १ ३१३ स्वाध्यायमाधित्ससि नो १ २५० हिंसानृतस्तेयजना २. ४३ स्वाध्यायशौच २ ८३ हिंसाप्रवर्धकं मांस २ २४३ स्वाध्यायहीना वृषलाः १ ३१३ | हिंसावाननृतप्रियः । स्वाध्यायोत्तमगीति १ ७२ हिंसा विनाय जायेत २ २३१ स्वानुकूलां क्रियां काले ? ३०७ हितं मितं मियं स्निग्धं २ १५२ स्वापदि तथा महान्तो २ ४७७ हिताय नाहिताय १ ११५ हिखाहारमुदारमौक्तिक २ २४९ हिमति महिमाम्भोजे १ ४१४ हंसो न भाति बलिभोज २, १९५ हियए ससिणेहोविय १ ४७८ हसति नृत्यति गायति २ २६४ हिरण्ये वा सुवर्णे वा १ ५५ हतं मनस्ते कुविकल्प १ २५९ दीनोऽप्यरे भाग्यगुणे १ २५५ हन्ति ताडयति भाषते २ ३१५ हृदयं सदयं यस्य । हन्ति ध्वान्तं हरयति ? २०५ हृदि विद्ध इवात्यर्थे २ ३०५ हन्तुर्वन्धुजनान्धनार्थ २ ३९८ हेतुप्रमाणयुक्तं २ ३८८ हरति कुमति भिन्ते १ २०६ हे दारिद्य नमस्तुभ्यं २ ३९९ हलकर्षणकार्य तु १ ३१२ हे पक्षिनागतस्वं. १ ३४५ हस्तथा धनरेखा १ ३६३ हेमस्तेयसमं पापं . २ २७९ हस्ते दानविधिर्मनो १ ४७६ | हे लक्ष्मि क्षणिके Page #598 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપત્ર. પૃષ્ઠ. પંક્તિ. અશુદ્ધ. શુદ્ધ. | પૃષ્ઠ પંક્તિ. અશુદ્ધ. આ શુદ્ધ ( ૨ ૨૫ પિન્દુ સંયુ વન્યુ ૭૭ ૬ સ. સાર , । ३ १८ श्रीगौत्तमो श्रीगौतमो ૭૮ ૧૧ શ્રાવકોનું ચાર શ્રાવકોનું આ . ઠે પ્રહર અ૩ ૨૨ સાચ્ચે સાદા થવા ચાર ५८ श्रेयः श्रियां श्रेयाश्रियां ૮૦ ૧૫ સ ५ ९ सर्वज्ञसर्वाति सर्वज्ञ सर्वाति ૮૧ ૧ હિ ७ २९ विद्याध्यनञ्च विद्याध्ययनश्च ૧૭ ૧૦ કૃષ્ણ વાસુદેવ કૃષ્ણવાસુદેવ , १० गंठि सहि. गंठिसहि ૨૩ ૬ ઓપશમિક પંથમિક , ११ र कं रकं ૨૩ ૨૫ શેઢી શોધી ?૭ ૨૭ ૨૫ વાત માટે વાત મારે १७ ह कम्म हकम्म ૩૦ ર૭ પશ્ન પ્રસન ૨૭ ૨ ૩૧ ૨૨ પારેણ પરિણ ૯ સ ૩૧ ૨૪ દર્શન - દર્શનના પ્ર ૧૮ આ આ 'એ ગનું ગનું | કે ખા કખા ૪૨ ૧ તેમજ સંયતિ મુનિ ના ૪ર ૫ પ્રમાદી અપ્રમાદી ! ૪૭ ૧૭ વચનમાં વચમાં ૧૦૬ ૨૧ વત્તા વધતા ધરૂ રૂ સાવિત્તઃ સરાજૈિ ! ૧૧૩ ૧૩ સરખું સાથે પ૩, “૬ વાગવૃત્તિવાળા રાગવૃત્તિવા , ૨૭ ળ ળાથી ૧૧૫ ૫ કે ६० २० सव्वाहंभ सव्वारंभ ૧૧૬ ૨૧ અગિલે ચંડોલે ६१ ७. छुहा खुहा ૧૧૮ ૩૫ ચા है ८ दुर कसेजा दुरकसेज्जा ૧૫ મા માને ૬૨ ૧૫ નિભાવવામાં નિભાવવામાં ૧૧ ની ના ૬૫ ૧ સુખ દુઃખ બાળ આ ૬૫ ૧૪ સકુમાર સકુમાળ સમુખ ૬૮ ૨૮ તે સમુખ ના ૨૬ ચ વાળ ડ ७२ २७ प ૩૩ ન = (v ૭૩ ૨૫ દગ્ગ ७६.७ क ૭૬ ૧૨ થી દવગિ क्ख વરવ ૧૨૬ ૧૬ ને ૧૨૭ ૧૭ વા | ૧૪૦ રર એક - વા અનેક Page #599 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ. પક્તિ અશુદ્ધ. ૧૪૪ ૬ ની ૧૪૯ ૩૦ પ્રમાણે થવાને ૧૬૯ ૧૭ જેમાં હાય ૧૭૦ ૧૨ O १७१ ४ २५ ૧૫૦ ૩૪ વા ૧પ૧ ૧૧ સુધરવાને સુધારવાના ૧૫૪ ૩ પ્રશસા ૧૫૭ ૧૪ પંડિતામાં ૧૬૦ ૧૧ ખેલાવીકી પ્રશંસા પડિતાની ખેલવેકી ૧૬૮ પજ્ઞનાદિકને તર્યાં જ્ઞાનાદિક ગુણુને તર્યાં જેમાં ન હાય વા 7 ૨૭૪ . ૩ કર્તા ૨૬૫ ૧૨ અહીં ૨૭૧ ૧૯ ઇંડાએ છે. પ્રમાણે થવાતું. ૨૮૫ નથી તેવા થ વાને શુદ્ધિપત્ર, "" १७३ १० १७५ ४ तृणां सदा ૨૦૦ ૧૮ પક્ષીન ૨૦૪ ૧૯ જનાં २२२ १५ मशुइदव्वं ૨૨૪ ૧૮ અને २३२ २ ऽनति २३८ १० विशेषण ૨૪૨ ૨૧ પ્રશુએ ૨૪૬ ૨૦ e २५४ २३ सुभाषितरत्न- महाभारत सन्दोह ૨૫૬ ૨૫ (અન્નહારીને) (અન્નાહારીને) ૨૫૮ ૬૫ આત્માનંદજી આત્મારામજી પુરાણ नरवर्मचरित्र सिंदूरमकर शार्ङ्गधरपद्धति तॄणां मुदे सदा પક્ષીને જેનાં मसुइदव्वं O Sश्नन्ति विशेषेण પશુએ નવીન કૂતરા મથી કર્તા અહિં ઇંડાંએ પૃષ્ઠ. પક્તિ શુદ્ધ. ૨૭૪ ૨૧ કંદમૂળ ૭ માંડયા २९४ १८ पूजानिवारे पूज्यतिवारे જસયાણી ૨૯૫ ૧૭ જસવાણી ૧૮ કેવળ લ્હાણું "" ૨૯૬ ૯ ૧૩ ૨૭ ધેમર ૩૧ ૩૦૨ ૨૩ ૩૦૬ ૫ સર્જન "" ,, ૩૧૦ ૩ માક્રમી ३१६ २ स्वर्मं ३१८ २ ર .. ૧૮ અળગ ૩૨૧ ૧૮ કઠાર ૩૨૨ ૧ થાડું ૩૨૫ ૧૮ દેતાં دو અકળાયે એ પર રહેવાને ૨૧ ગસડાતા ૩૨૭ ૨ છ ૩૨૮ ૩૩૩ ૧૧ ૧૩ २६० १२ दभिपेचनम् दभिषेचनम् ૩૩૬ ૨૯ ૨૬૨ ૭ મથીજ ૩૩૮ ૧ ૯ કંકુને ૯ ખાવ નાથી ૩૩૧ ૬પછી ૧૬૫છી૧૭ * ૨૨ પછી O કળશમાં નારનાંત એલીઆ કંદમૂળ · માંડયેા ત્રેવડ શુદ્ધ ૫૬૭ વ્હેણું અકળાયે ઘેવર અપર રહેવાને સજ્જન પરાક્રમી स्वर्ग स्रग्धरा અલગ ઠાકર ઘેાડું દાઢતાં ઘસડાતા કંકુની ખાવાનીત વશીકરણવિદ્યા ગ્રહા મીજાને - દુઃખ આપે છે એવ્હેમ છે વ્હેમસંબ’ધી ઉદાહરણા કળશામાં નરનારનાંરે એલ્યા આખી કવિતા આખી કવિઅર્ધવિરામે તામાં અધે ટ્રેક નથી વિરામે ટેક લેવી Page #600 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. vvvvvvvvvvvv 1 પૃષ્ઠ. પંક્તિ. અશુદ્ધ. શુદ્ધ. | પૃષ્ઠ. પંક્તિ. અશુદ્ધ, શુદ્ધ ૩૩૯ ૮ ૫૧૦. ૯ સ્થાર્થકતા સાર્થકતા ૩૪૧ ૧૩ એ " એ ” છે પર૫ ૧૬ ગ્ર ગ્રંથ ૩૫૧ ૨૧ પીધા ખીલા કિયા તે ઉપર ૧૦ નાદ » ૩૦ કિયાને નખેદ ५३१ ६ दव ૩૬૪ ૧૫ આર્યવત્ત આર્યાવર્તની ૩૮૦ ૨૫ ઝાઝું ५३२१४ नियुतीती नियुञ्जीत । ૩૯૧ ૩ જમવાથી જમવાની ५३३ २५ उरसूत उस्मृत्त ૩૮૨ ૨૪ વવાને જાવવાને ५३४ २५ कारधितु कारयितु: ३९१ ८ मी . सुभाषितरत्र- ५४९ ११ विबन्ति पिबन्ति __पंक्ति पछी भाण्डागार , २४ प्रमाणीत्रकृत्य प्रमाणीकृत्य ૩૯૬ ૭ થતી ૪૦૮ ૧૨ હોય " ६ बलादपि बालादपि ૪૧૦ છેલ્લી તે તે ત્રણે ५५० ६ बलादपि बालादपि ૪૨૦ ૧૭ એમજ અમેજ | ५५२ २३ कृलो कृखा ૪૨૪ ૨૪ રહિત મનુષ્ય- રહિતની જેમ | ૩૪ ૨૨ બ્રિમિત નિમિત્તે હૃદયશલ્ય ૨- પદ૯૨૧ની નીચે છે મહારાજજી હિત મનુષ્યને ૫૭૦ ૬ , ૦ ૪૨૫ ૨ તામ્રદિ તામ્રાદિ , ૨૦ , ૦ , ६ मवाप्य मप्यवाप्य ૫૮૨ ૬ સંગ્રહીત સંગ્રહીત ૪રં૭ ૧૬ સંધ્યાકાળ સંધ્યાકાળ ૫૮૨ ૧૯ સુંદરદાસ સુરદાસ ૨૦ જાણવામાં જણાવવામાં ૪૨૯ ૨૬ એવાં ૫૮૪ ૨૪ ધન્યવાન, ધન્યવાદ ૪૨૯ ૨૬ યુક્ત છે. યુક્ત છે? , ૩૩ મેઘજી મેપજી ૪૪૨ ૨૭ પુત્રે પોતાને પુત્રે (લક્ષમી ५८५ ९ होत तो होत तो अ(લમ્મીપતિને) નો) च्छा था ४४३ १५ तदस्या फलम् तदस्याः फ- આત્મારામ- કર્તા(આત્મા- કર્તા શ્રીવિજ જીના ફેટા રામજી) નંદસૂરિ (આ૪૭૧ ૯ હીરે રહી પાસે લેકનું ત્મારામજી) ४७२ ११ दुष्कला दुष्कुला ૧૪ ૩૩* ૦ પ્રકાશક ૪૮૧ ૨ સ્તનની સ્તનની | ૧૬ ૧૦ આઠમા પાંચમા ૪૯૩ ૨૬ આલેકમી કઈ લોકના અગ્ર ૧૬ ૧૮ તપાગચ્છ સાગરગચ્છ ૧૭ ૨૨ ૦ પ્રકાશક પણ દિવસ ચ- ભાગમાં રહે. ગિરિ ક્રવતીના સુ- લને ઘર એટલે - ૨૪ ૧૯ ગીરિ ૨૪ ૨૪ વત્સલ ખવા વાત્સલ્ય ૩૨ ૫૦૩ ૨૪ (વિદ્યાલય) (વિદ્યાલય આદિ) ૧ ૦ નવમ પરિછેદ ૫૦૯ મથા- જ્ઞાનતેજના જ્ઞાનત્તેજન | * પૂજ્ય મુનિશ્રી વિનયવિજયજીના જન્મનાની ચરિત્રમાં. . એવા Page #601 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ગ્રંથ માટે મળેલા અભિપ્રાયો. - આ ગ્રંથને માટે જેટલી પ્રશંસા કરવી તે જેમ એક માતા પિતાના પુત્રની પ્રશંસા કરે તેમ અનુમાન થાય, તે તે નિયમને નહિ અનુસરતાં પૂજનીય મુનીશ્વરે, રાજકીય પુરૂષે, જેનેતર પંડિતે (પ્રતિષ્ઠિત વિદ્વાન), જાહેર માસિક તથા ન્યૂસે અને સદ્દગૃહસ્થ આદિના સંખ્યાબંધ શ્રેષ્ઠ અને મૂલ્ય રને સરખા અભિપ્રાય આપ મહાશને દષ્ટિગોચર કરેલ છે, તેતરફ ધ્યાન આપવાથી આ ગ્રંથની રેગ્યતા તથા ઉત્તમતા કેટલી છે તે જણાઈ આવશે. . જૈનવેતાંબર સાધુમુનિરાજેતરફથી મળેલા આ ગ્રંથમાં અનેક વિષય ચર્ચા છે, સાધુઓને મુખે રાખવા લાયક શ્લોકસંગ્રહ ઠીક છે, સાધુવર્ગ તથા શ્રાવકવર્ગને અત્યંત ઉપયોગી છે, મધ્યસ્થ ભાવે આત્મજ્ઞાનસંબંધી સમ્યકત્વવિચારોને દાખલ કરી ગ્રંથની શોભામાં ઉપયોગી વધારે કર્યો છે. ગુણ પ્રશંસાદિ વિષય વાંચતાં સ્વગીય પ્રદેશમાં વાચક જાણે પ્રવેશ હાયની એવી વાચકની દશા થઈ જાય છે. આ પુસ્તકથી જેના કામની તથા જૈનેતર કેમની ધર્મસેવામાં અપૂર્વ ભાગ ગોઠવવામાં આવ્યો છે, એમ કહેવામાં કાંઈ અતિશયોક્તિ નથી. પ્રાયે આત્માથી અને સાહિત્યાનંદી મનુષ્યને આ પુસ્તક ઉપયોગી બન્યું છે. તેથી પ્રત્યેક મનુષ્ય તેને વાંચવું જોઈએ. અન્ય ઉપયોગી પુસ્તકોની રચના કરવામાં સફળતા પ્રાય થાઓ. યોગનિષ્ઠાચાર્ય, શ્રીબુદ્ધિસાગરજી–પેથાપુર. વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ પુસ્તક ઘણું જ ઉપયોગી છે. માને કે વાચસ્પતિને ખાસ અવતાર, વિદ્વાનેનું સંગ્રહસ્થાન, અનેક શાસ્ત્રોનું ફોનગ્રામ, સરસ્વતીને જીર્ણોદ્વાર, પૂર્વાચાર્યને પૂનરૂદ્ધાર, ચતુર્વગનું નંદનવન, ચતુરનું ચિંતામણિ રત્ન, માનસિકવાચિકનું મ્યુઝિયમ, ચાલુ જમાનાને ગીતાગ્રંથ, પુરૂષાર્થનું જીવન, જવલંત દાખલે, Page #602 -------------------------------------------------------------------------- ________________ www ૫૭૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. દુનિઆને ખરે દોસ્તદાર, મેક્ષમાર્ગને ભોમિઓ (મુક્તિ માસ્ટર). વિશેષ અભિપ્રાય લખવા માટે મારે ક્યા ક્યા શબ્દો ગોઠવવા જોઈએ તે વિષે એજ ગ્રંથમાં તપાસવું ઠીક પડશે. વિગેરે. શાસ્ત્રવિશારદ જેનાચાર્ય, શ્રીવિજયધર્મસૂરિજીના શિષ્ય, શ્રીરવિજયજી–એશીઆ, આ ગ્રંથ વાંચતાં અંતઃકરણમાં શાંતિ ઉત્પન્ન થાય છે, તેમજ આ વિષે જેટલું લખાય તે ઘણું જ ઓછું છે. તે પણ ટુંકામાં બે બેલ લખું છું કે આ ગ્રંથ પઠિત બાળકેથી આરંભીને તે સાક્ષરશિરોમણિઓને પણ સ્તુતિપદ થયો અને હવે પછી પણ થશે. મનુષ્યજન્મ પામીને માન પ્રતિષ્ઠા તથા મેક્ષલક્ષ્મી મેળવવા ઈછા હોય તો આ ગ્રંથ વાંચીને તે પ્રમાણે વર્તન કરો. તેમજ પાઠશાળા અને કન્યાશાળામાં આ પુસ્તકે ભેટતરીકે અપે કે જેથી પુત્રો તથા પુત્રીઓ ઉચ્ચ કક્ષાએ પહોંચે. આ ગ્રંથ જૂદા જૂદા ગ્રંથરૂપી સમુદ્રમાંથી અમૂલ્ય કાવ્યરૂપી રત્ન એકઠાં કરીને જગનું કલ્યાણ કરવા સારૂ એકબીજા પાસે રંગબેરંગી ગુંથેલ છે કે જેને પ્રકાશ ઈન્દ્રધનુષસમાન ભાસે છે તે પ્રકાશની મદદથી દરેક મનુષ્યને જગતમાંથી સર્વસ્તુ શોધી લેવા ભલામણ કરવામાં આવે છે. અર્થાત્ આ ગ્રંથ બહુ ઉપયોગી છે. સ્વર્ગસ્થ શ્રીમદ્ વિજ્યાનંદસૂરિ આત્મારામજી” મહારાજના શિષ્ય, રત–પ્રવર્તકજી શ્રીકાંતિવિજયજી, પાટણ-ગુજરાત, મુનિરાજ શ્રીવિનયવિજયજી મહારાજને માલુમ થાય કે આપે વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ ગ્રંથની રચના કરવામાં જે પરિશ્રમ ઉઠાવ્યો છે, તે પ્રશંસાપાત્ર છે. આ ગ્રંથ જૈન તથા જૈનેતર વર્ગને ઘણેજ ઉપયોગી થઈ પડયો છે અને હજુ પણ ઘણું સાહિત્યપ્રેમી સજજનોને ઉપયોગી થઈ પડશે એવી ખાસ મારી માન્યતા છે. સ્વર્ગસ્થ શ્રીમદ્ વિજ્યાનંદસૂરિ આત્મારામ” મહારાજના પ્રશિષ્ય, શાંત મૂર્તાિ પરોપકારી, શ્રીમાન્ શ્રીહંસવિજયજી મહારાજ, તથા પંન્યાસજી શ્રીસંપત્તવિજયજી મહારાજ, વડનગર-માળવા. Page #603 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રા. પ૭૧ manninn महाशय विनयविजय ! . आपका अत्युपयोगी ग्रंथसम्बंधी परिश्रम प्रशंसनीय है. यह बात तत्त्वग्राही गुणग्राही आत्मानंदी विनाही संकोचके स्वीकार कर रहे हैं. इसमें अत्युक्ति नहीं है क्योंकि आपका हमारे साथ धार्मिक, हार्दिक सम्बध है और प्रकाशित होनेके समय कितगीक योग्य सलाह लीगइ है. इसलिये इस ग्रंथकी महत्ताका हमें स्वयं अनुभव हो चुका है. जिसकी बाबत आपको बहुमानके स्थान यही सम्मतिप्रदान की जाती है कि इस अत्युपयोगी सार्वजनिक लाभप्रद ग्रंथका किसी योग्य पुरुषसे हिन्दिमें अनुवाद होय जाय तो आशा है कि आपका परोपकार एक देशीय वृद्धिको प्राप्त हुआ सार्वदेशीय होजायगा. हमे कहना पड़ता है कि ऐसे सर्वोपयोगी ग्रंथको किसी दाताकी उदारताके साथ प्रकाशित किया जाता तो अल्प मूल्यमें साधारण स्थितिवालोंको लाभ मिलता. आशा है कि द्वितीयावृत्तिमें इस बातपर ध्यान दिया जायगा. साथमें कहीं कहीं कोई कोई बात आक्षेपप्रद नजर आती है. यद्यपि उस बातके जवाबदार आप नहीं होसकते क्योंकि आपने तो संग्रह किया है न कि स्वयं रचना की है और जो जो बातें जहां जहांसे उद्धृत की है उस उसका नामभी लिख दिया है. इसलिये मुख्यतया वोही उसके जवाबदार हैं तथापि इतना खुलासा सूचनारूपसे होना जरूरी था. अस्तु ग्रंथ उपयोगी है. इसमें तो शक नहीं.. __ स्वर्गस्थ श्रीमद् विजयानंदसूरि "आत्मारामजी" महाराजजीके प्रशिष्य प्रसिद्धवक्ता, . श्रीमान् श्रीवल्लभविजय महाराज, . सुरत.... व्याख्यानसाहित्यसंग्रह भाग पहीला ग्रंथ क्या है ? एक अपूर्व वस्तु है. इस्से मालूम होता है के ग्रंथकर्त्तानं जैनकोमपर बहोतही उपकार कीया है. आजकाल ऐसे पुस्तक होनेकी बहोत जरुर है अगर वो ग्रंथ हिंदिमें होजाय तो पंजाब, मालवा-मारवाड वगैरह देशोंको बहोतही फायदा पहोंचेगा. श्रीमान् श्रीवल्लभविजयजी महाराजजीना शिष्य, पंन्यासजी श्रीसोहनविजयजी महाराज, बदनावर-मालवा. Page #604 -------------------------------------------------------------------------- ________________ ધાધાન શાહિલ - ૨ आपका बनाया व्या. सा. सं. पु. मिला. पुस्तक लायक तारीफके है. समय के मुताबिक इस चीजकी जरुरत है. श्रीमान् श्रीवल्लभविजयजी महाराजजीके शिष्य, मुनि ललितविजयजी महाराज, मुंबइ. महात्मन् ! आपने जिसपरिश्रमसे "व्याख्यानसाहित्यसंग्रह" लिखा है उस परिश्रमके लिये साहित्यप्रेमी आजन्मके लिये आपके परिपूर्ण ऋणी होचुके हैं. "व्याख्यानसाहित्यसंग्रह" के सम्बंध आपका अभिप्राय देनेके बदलेमें मैं तो आपके स्तुत्य प्रयासको देखकरही वारंवार चकित होता हूं और साहित्यप्रेमीयोंसे आग्रह करता हूं कि यदि आप लोगोंको सैंकडो शास्त्रोंके कर्ताओंकी कृतिका दिग्दर्शन करना हो तो "व्याख्यानसाहित्यसंग्रह" ग्रंथको मंगाकर अपने बाह्यघरकी और अन्तरवटकी शोभा बढाइएं । - महात्मन् आपके ग्रंथकी तारीफ लिखनेके लिए मेरा मन बड़ा असंतोषी है. कृपया क्षमा कीजीए क्योंकि वे शब्दही नहीं मिलते जिनसे कुछ लिखकर संतोष पकड़ें? श्रीमान् श्रीवल्लभविजयजी महाराजजीके शिष्य, विमळविजय महाराज, सुरत. મુનિરાજ શ્રીવિનયવિજયજીકૃત વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ગ્રંથ ઘણોજ ઉ. તમે વાંચવા લાયક છે તેની અંદર વિષયે ઘણું શ્રેમપૂર્વક ગોઠવેલા છે. પૂર્વાચાર્ય કૃત ગ્રંથને અનુસરીને આ ગ્રંથ પણ એક નમુનારૂપ છે. આત્માથી છોને તેની અંદર આવેલા વિષયે ઉપકાર કરવાવાળા છે માટે સર્વ ભાઈઓએ આ ગ્રંથ આશ્ચંત અવગાહન કરે-મનન કરે એવી મારી ખાસ ભલામણ છે. સ્વર્ગસ્થ શ્રીમુક્તિવિજયજી " भूग६७” गणुि मा२।शिष्य, પંન્યાસજી શ્રીકમળવિજયજી મહારાજ, बडाह. Page #605 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રાયા. પ વ્યાખ્યાનસાહિત્યસંગ્રહની ચેાપડી સારી છે, વાંચવા લાયક છે, પૂરી વાંચવામાટે અમારા અભિપ્રાય સંમત છે. કાઇ જાતના વાંધા નથી. ધન્યાસજી શ્રીસિદ્ધવિજયજી મહારાજ, ભચ. “ સંગ્રહકર્તા મુનિ વિનયવિજયજીતરફથી વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ બહાર પડયું છે તે મનનપૂર્વક વાંચનારને લાભકારક હોવાથી ઉપયોગી છે.’ સ્વસ્થ શ્રીમદ્ વિજયાનંદસૂરિ આત્મારામજી મહારાજના ગીતા શિષ્ય, શ્રીજયવિજયજી મહારાજ, 66 જામનગર. આપકા વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ દેખનેસે માલુમ હાતા હૈ. યહ સંગ્રહ ગ્રંથ હૈં, સા ધણા વાંકા લાભદાયક હા જાયગા. સ્વર્ગસ્થ શ્રીમદ્ વિજયાન દસૂરિ, “ આત્મારામજી મહારાજકે શિષ્ય, શ્રીઅમરવિજયજી મહારાજ, પાલી-( મારવાડ ). ઘણા ગ્રંથાનું દોહન કરી આ ગ્રંથ છપાવ્યા છે તો ધણા પ્રસંશનીય છે ; તેની અંદર દેવ, ગુરૂ, ધમ' અને દુન વિગેરે સ્વરૂપના ૧૧૯ અધિકાર છે અને ૪૦ ગ્રંથામાંથી શ્લેાકેાના સંગ્રહ કરેલા અને ખીજા ગ્રંથેામાંથી સરૈયા, દાહા, છપ્પા, છંદો અને દષ્ટાંતા વિગેરેને સારા સંગ્રહ કરેલા છે, માટે તે ગ્રંથ ખાલાને માટે ઘણાજ ઉપયોગી છે અને સામાન્ય સાધુઓને માટે પણ વ્યાખ્યાનમાં ઘણુાજ પરિશ્રમ વેકીને આ ગ્રંથ છપાવ્યા છે તેથી તેમને ધન્યવાદ ઘટેછે. સ્વર્ગાસ્થ શ્રીથેાલવિજયજી મહારાજના શિષ્ય, શ્રીગુણવિજયજી મહારાજ, વાંઢીયા–( કચ્છ ). // પરોવવારાય સતાં વિમૂર્તયઃ ॥ વિદ્યારસિક તપસ્વી મુનિરાજ શ્રીવિનયવિજયજી મહારાજે વિશાળ વાંચનથી રચિત વ્યાખ્યાનસાહિત્યસંગ્રહુ જિજ્ઞાસુ, સાધુ કે સાધ્વી તેમજ શ્રાવક તથા શ્રાવિકાવને ઉપયોગી થાય એવા છે અને આત્મકલ્યાણની ઇચ્છાવાળાએ અવશ્ય પેાતાની પાસે રાખવા જોઇએ. Page #606 -------------------------------------------------------------------------- ________________ પ૭૪ . व्यायान साहित्यस -लागते. મુનિશ્રીએ અનેક ગ્રંથોનું અવલોકન કરી ગુર્જરગિરામાં અનુવાદ સાથે રચેલે છે. જુદા ગવેષકે તથા લેખકેાના ઉતારાથી આ ગ્રંથ ઘણો ઉપયોગી થાય છે. મુનિશ્રીએ અનેક ગ્રંથ વાંચી બીજાઓને વાંચનને લાભ આપવા કાળનો આવો સદુપયોગ કરે છે તે અન્ય મુનિશ્રીઓએ ધડો લેવા જેવું છે. આ ગ્રંથની અમો જિજ્ઞાસુઓને ભલામણ કરીએ છીએ કે આવાં શ્રેષ્ઠ સાધનો બતાવનારાં પુસ્તકોના રચનારને તન, મન અને ધનથી સહાય આપવી જોઈએ અને સહાય આપનાર મનુષ્યો લેકના ઉપકારક છે એમ કહી શકાય. પંન્યાસજી શ્રીકમળવિજયજી મહારાજના શિષ્ય, શ્રાવિનયવિજયજી મહારાજ, भारणी.. साहित्यसंग्रह नामका ग्रन्थ अवलोकन करके मुझसे कहे वगैर नहीं रहा जाता है कि वक्ताओंकी वक्तृताको भूषा बढ़ानेवाला आजतक ऐसा कोईभी ग्रन्थ प्रसिद्धिमें नहीं आया है. यूंतो संस्कृतमें व भाषामें गद्यपद्य मिन्न भिन्न बहुत ग्रन्थ प्रकाशित हुए हैं, परंतु इस ग्रन्थमें यह खूबी रही हुई है कि गद्यपद्यात्मकसंस्कृत व भाषाका संग्रह कीया गया है. जो संस्कृत श्लोक रखे गए हैं, उनके नीचे अर्थ और विवेचनमी कीया गया है. जिससे संस्कृत भाषासे अनभिज्ञभी इस ग्रन्थके मनन करनेसे अल्प समयमें वक्ता बनकर सभाको रञ्जित कर सकता है. यह ग्रन्थ खास किसी मतके साथ सम्बंध न रखनेसे सर्वोपयोगी है. इसमें विशेष करके गुजराती व संस्कृत साहित्यका अधिकतर संग्रह है. वक्ता जिस विषयमें वक्तृता देनी चाहता हो उनके शुभिताके लिये इस ग्रन्थके छै परिच्छेद बनाकर उनमें भिन्न भिन्न अधिकार रखे गए हैं. उपाध्यायजी श्रीवीरविजयजी महाराजके शिष्य श्रीविनयविजयजी महाराजके असीम प्रयत्नका यह शुभ फल है. वक्ता बननेकी इच्छावालोंको चाहिये कि साहित्यसंग्रहकी एक एक कॉपी मंगवाकर अपने पास रखे. विविध विषयोंसे भरपूर अतीव उपयोगी इस ग्रन्थका लाभ सुज्ञ महाशय अवश्य उठावेंगे. स्वर्गस्थ श्रीमद् श्रीविजयानंदसुरीश्वरजी, (श्रीआत्मारामजी) महाराजके शिष्य, स्वर्गस्थ श्री उद्योतविजयजी महाराजके शिष्य, श्रीकस्तुरविजयजी महाराज, वडोदरा Page #607 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રા. પ૭પ - ॥ अहम् ॥ ॥श्रीमन्मोहनमुनिगुरुभ्यो नमः ॥ अनेकग्रन्थानां सारं संगृह्य योगिराजविनयविजयमहाराजेन व्याख्यानसाहित्यसंग्रहनामा ग्रन्थः संयोजितः । तं दृष्टिपथमानीयातीव संतुष्टोऽस्मि । विदुषा मुनिना परोपकाराय कृतो ग्रन्थो जैनेतरयोमहोपकारकरो भविष्यतीति । सर्वैस्सज्ज्ञानपिपासुभिरवलोकनीयः । ग्रन्थो महत्तरसुन्दरश्च वर्तते । अस्य ग्रन्थस्य महाराष्ट्रीयहिन्दिभाषयोरनुवादस्यावश्यकता वर्तते । समये विशेषतः समालोचयिष्यामि । स्वर्गस्थश्रीमन्मोहनलालजी महाराजके प्रशिष्य, श्रीमतापमुनिजी, बनारस. ORIrov સ્થાનકવાસી મુનિશ્રીઓ તરફથી મળેલ. ॥ॐ पार्श्व वन्दे ।। व्याख्यानसाहित्यसङ्ग्रहाभिधानकं प्रथमपुस्तकं मया प्राप्तमवलोकितं च तत्संङ्ग्रहकर्ता विनयविजयजिमहामुनिना हंसचंचुवत् स्वमनीषया स्वपरमतस्थानि हृदयोद्बोधकान्यनेकतंत्राणि अवलोक्य सारं सारं नव्यभव्यसमयवर्त्यसुमतां स्फारमुबोधकमज्ञानरोधकं गद्यपद्यात्मकं तत्त्वविदां हृदयं चैकीकृतमस्ति तेन चैतत्तंत्रं संग्रहस्थानरूपमधुना प्रतिभासतेस्म. विनयविजयजिन्मुनिना स्वपरमतकल्पनां दूरीकृत्य यच्छोभनं तदेव मदीयमेतन्महामंत्रं हृदये संगोप्य यदलंकृतमस्ति तच्चारु कृतम् । अतः धन्योऽसि त्वमिति मन्येऽहम्. कच्छाष्टकोटीबृहत्पक्षसंस्थितसच्चिदानंदाभिलाषी, जैनमुनि कल्याणजी, तथा जैनमुनि जयचंद्रजी, जामनगरात्. Page #608 -------------------------------------------------------------------------- ________________ પ૭૬ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–-ભાગ ૨ જે. રાજેશ્રી તરફથી મળેલા. have gone through the Vyakhyan Sahitya Sangrah Granth prepared by the learned Panyasji Vinayavijayaji. ft is worth reading. It is very useful to one who wants to have a good grasp of primary principles of religion. jt is a very good collection of poems, verses, slokas &c., of very rare beauty and conveying high principles of religion & morality. It has not treated only one religion or one branch of religion but the principles under lying all the religions and so it is useful to the followers of all the religions. The ideas are very high and very well placed and being not of a biased mind are what they ought to be and are such that if put into action would make a man ideal and worth to be immitated by others. The style is simple and excellant and one as would be easily understood by ordinary man. In short the Panyasji has laid the public under obligation by publishing the work. SHRIYUT MOOLJIBHAI COKALBHAI, Munsiff Majistrate, Dhoraji. વ્યાખ્યાન સાહિત્યસંગ્રહનું પુસ્તક મેં આદિથી અંતપર્યત વાંચ્યું છે. આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે આપણું દેશનું મોટામાં મોટું દુર્ભાગ્ય તે અજ્ઞાનરૂપી અંધકાર છે. આ અંધકાર દૂર કરવા માટે જે પ્રયાસ થાય તે સર્વ આવકારને પાત્ર છે અને તેવા પ્રયાસ કરનાર સાધુ–જન દેશની મોટી સેવા બજાવે છે. મુનિ મહારાજશ્રી વિનયવિજયજી મહારાજે વ્યાખ્યાન સાહિત્યસંગ્રહદ્વારા સરલ ભાષામાં નીતિ અને ધર્મનું સર્વોપયોગી જ્ઞાન સમજાવવાની કૃપા કરી આપણું સૈને આભારી કર્યા છે. મને પિતાને તે તે ગ્રંથમાં દર્શાવેલા વિચારો સર્વ કાળે સર્વ પ્રકારની પ્રજાને માનનીય થઈ પડે તેવા જણાય છે. ગ્રાહકોની ટીપ જોતાં મારૂં તે અનુમાન દઢ થાય છે. વળી ગ્રંથમાં આપેલ બોધ રસભર કરવા માટે અને વાંચનારના અંત:કરણઉપર દઢ છાપ બેસાડવામાટે કેટલીક સ્થાઓ દષ્ટાંતતરીકે આપવામાં આવી છે તે વખાણને પાત્ર છે. ગ્રંથની શરૂઆતમાં મૂકાયેલ મહારાજશ્રીની જીવનશ્રેણિ તથા ગ્રંથ પોતે મહાજશ્રીની નિરભિમાનતા-સજજનતા–વિદ્વત્તા અને બહોળા વાંચન માટે ખ્યાલ આપે છે. Page #609 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રા. ૫૭૭ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહના બીજા ભાગની યોજના પણ બહાર પડી ચુકી છે તે જોઈ આનંદ થાય છે અને આ બીજા ભાગની બે નકલ અગાઉથી ખરીદ કરવા માટે મારું નામ ગ્રાહકોના લીસ્ટમાં નોંધાવ્યું છે, તો આ ગ્રંથ સારો હોવાથી સમજુ મનુષ્યને ગ્રાહક થવા ભલામણ કરું છું. સુખલાલ કેવળદાસભાઈ, ગીરવહીવટદાર સાહેબ અને ફર્ટ કલાસમેજીસ્ટેટ, જુનાગઢ સ્ટેટ-તાલાળા. આ ગ્રંથ મહાન વિષયોથી અલંકૃત છે. કે જે. દુર્ગમ વિષયોને પૂર્ણ સ્થિતિમાં જોવા જાણવાને તેમાટે પિતાને અભિપ્રાય આપવો એ ઉત્તમ કટિએ પહોં ચેલ વ્યક્તિનું કામ હું માનું છું. મહારા જેવી વ્યક્તિ એવા મહાન અગોચર વિષ પર શું અભિપ્રાય આપી શકે? તદપિ મહારી અલ્પ મતિ અનુસાર મહારા અલ્પ વિચાર આડી વિદિત કરું છું. જગમાં દરેક વિષયોમાં ધાર્મિક વિષય સર્વોત્કૃષ્ટ છે અને તે વિષયમાં મુખ્ય સાર સુગુરૂ, સુદેવ, સુધર્મ ઓળખવાનો છે તે આ ગ્રંથને વિષે કર્તાએ ઘણાં પુસ્તકનું મથન કરી મહાન–પ્રયાસ કર્યો છે તે ખરેખર સ્તુતિ પાત્ર છે. પુસ્તકમાં સુવિદિત થયેલ વિષયે યોગ્ય રીતે અલકાય અને તેનું મન થાય તો માયિક મૃગજળરૂપ આ સંસારને પરમાર્થ સમજી આમવરૂપે પ્રગટ કરી શકાય. આ મહાન પ્રયાસમાટે જેટલું કહેવામાં આવે તેટલું ઓછું છે. મણિલાલ મ, અજીતપતિ, જેલ સુપ્રીન્ટેન્ડન્ટ–જુનાગઢ. પરમ દયાળુ મુનિ મહારાજ શ્રીવિનયવિજયજી મહારાજશ્રીની પવિત્ર સેવામાં– આજ્ઞાનુસારી અરજુનસિંહજીના સવિનય પ્રણામ સાથ વિનતિ કે-આપ કૃપાળના પ્રસાદરૂપે આ અ૫ પ્રાણીના ઉદ્ધારજેવા આરંભેલા પુસ્તક (સાહિત્યસંગ્રહ) નાં પાંચ ફોરમ દષ્ટિગોચર થતાં અતિ આનંદ થયો છે. કંઈ પણ પ્રશંસા કરવી તે અતિશયોક્તિ યાતા ખુશામત સમજાય, પરંતુ આ અલ્પજ્ઞ સેવકની બુદ્ધિ શકિત અનુસાર એજ વિનતિ છે કે ગ્રંથમાં નીતિ, વૈરાગ્ય અને વ્યવહારના દર્શન ઉપરાંત સમજ મનન કરી વર્તે તો મોક્ષદાર સમજી શકાય તેમ છે તેથી હું તે આભા- ' રી છું અને ખરેખર સાધુ ભૂષણરૂપ પુસ્તક બનશે એમ માનું છું. લી. સે. અરજુનસિંહજી વિજયસિંહજી, ભાણવડ Page #610 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસ’ગ્રહું-ભાગ ૨ જો. વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ નામના ગ્રંથ હસ્તગત થયા અને તે વાંચ્યા છે. તેથી અત્યાનંદ થયા. ગ્રંથસંબંધે મારા થતા અભિપ્રાય નિવેદન કરૂંછું પરંતુ તે નિવેદન કરતાં પહેલાં આરંભમાં મારે જણાવવું જોઇએ કે આવા ગ્રંથસબંધે અભિપ્રાય આપવાને યાગ્ય અધિકાર મને હજી પ્રાપ્ત થયા નથી ને હું પુસ્તકને યાગ્ય ન્યાય આપી શકું તેવું નાન કે શક્તિ લેશ માત્ર પણ ધરાવતા નથી છતાં પણ મારા ઉપર ગુરૂકૃપા થાય છે એ સંતસમાગમનું શુભ પરિણામ માની ગ્રંથકર્તાના ચરણમાં આ પુત્રદ્વારા મારા વિચાર રજી કરવા હું મેરા છેં. ૫૭૮ આ ગ્રંથ ધર્મ અને નીતિના સર્વ માન્ય સૂત્રા—મહાવાક્યાના મણિકાની સુગ્રથિતમાળા સમાન છે. ગ્રંથયેાજક મુનિએ જિજ્ઞાસુ મનુષ્યોને સહજ સમજી શકાય તેવી રીતે સરલ ભાષામાં ધર્માં તે નીતિને બાધ ઉક્ત પુસ્તકમાં કરેલેા છે અને તે મહાત્માએ લીધેલેા શ્રમ જનસમાજને મુખ્ય મૂળ ગ્રંથાનું અવલેાકન કરવું ન બની શકે તેમને માટે સંક્ષિપ્તમાં સારરૂપ અતિ ઉપયોગી સાહિત્ય પૂરું પાડવાના જણાય છે તે સફળ થયેલા છે એમ હું માનુંછું. વિજ્ઞાન અને ધ શાસ્ત્રમાં ઊચ્ચ કાટિએ નહિ ચઢેલા સાધારણ સમજના જિજ્ઞાસુએને આ પુસ્તક આશીર્વાદરૂપ થઇ પડશે અને સાહિત્યપ્રેમી સજ્જતાને પણ અવકાશે તેનું વાંચન આવકારદાયક છે. ઉપરાંત આ પુસ્તક સામાન્ય જ્ઞાન ધરાવતા મુમુક્ષુ મુનિ મહારાજો જેમને પોતાના વિહારમાં સ્થળે સ્થળે સાધારણ પંક્તિના અનુયાયી શિષ્યસમૂહ અને જનમંડળને ધમ અને નીતિને મેધ કરવાના હાય તેવે પ્રસંગે આ પુસ્તક એક ધણું ઉપયેગી સાધન થઇ પડશે એમ મારૂં માનવું છે. ઉપરાંત મુમુક્ષુ જતાને આવા ગ્રંથ અવલેાકન કરવાથી ક્રમે ક્રમે ઉચ્ચતર જ્ઞાન સંપાદન કરવાની જિજ્ઞાસા ઉત્પન્ન થવાથી મૂળ ગ્રંથા વાંચવા પ્રેરણા થશે અને જેવી રીતે આ મુનિ મહારાજે વિહાર દરમ્યાન નિસ્વાર્થીપણે માત્ર પરોપકાર અને જનસમાજના કલ્યાણુમાટે પરિશ્રમ વેઠી ધણાં પુસ્તાનું અવલાકન અને સશોધન કરી ઉપકાર કરેલા છે. તેવીજ રીતે ખીજા ધર્મોપદેશા પણ પ્રત્તિ કરવા પ્રયત્ન શીલ થશે. તથાસ્તુ. ઘેટાલાલ જીવણજીભાઇ ન્યાયાધીશ, જ્ઞાતિ નાગર, ભેસાણ, જેતપર પાસે–કાઠિયાવાડ, વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ ધ્યાનપૂર્વક વાંચતાં તે ધાર્મિક, નૈતિક તથા વ્યાવહારિક બાબતાથી ભરપૂર છે. દેવ કાને કહેવા ? સાધુ કેવા હેાવા જોઇએ ? શ્રાવકે કેવી રીતે વર્તવું? વિગેરે બાબતનું ખ્યાત આ ગ્રંથમાં સારી રીતે કરેલું છે. આ કળિયુગના વખતને લઈને માણુસની જીંદગી ટૂંકી અને આજ કાલ ઘણી વ્યવસાયવાળી થઇ પડી છે તેમાં એક તે વખત ઘેાડા હોવાથી વાંચવા કરવાનું ઘેાડુ અને Page #611 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રા. તેમાં ધર્મનું તો વાંચવાનું બનેજ ક્યાંથી? આવી સ્થિતિ ધ્યાનમાં રાખી ગ્રંથકર્તાએ ધણ પુસ્તકો (જેન અને જૈનેતર ) માંથી દેહન કરી માત્ર તરત ડામાં સમજાય તેવી રીતે દાખલે દષ્ટાંતોથી ગોઠવી જનસમાજ તેમાં ખાસ કરી જેને ઉપકારી કર્યા છે. શેષકરણ ભાગચંદ શાહ, એલ. એમ. એન્ડ એસ., મેડીકલ ઓફીસર–ધોરાજી. આ ગ્રંથ ગૃહસ્થને પિતાની લાયબ્રેરીમાં અવશ્ય રાખવા લાયક છે. તેની અંદર જે. જે વિષયે ગોઠવેલા છે તે ઘણજ શ્રેમપૂર્વક પૂર્વાચાર્યોએ કરેલા ગ્રંથને અનુસરીને ! લખાએલા છે અને કેવળ આત્માથી પુરૂષોને આ સંસાર સમુદ્રમાં તરવાને નાવ માફક સહાયભૂત છે, માટે મારી નમ્ર અરજ એ છે કે તે ગ્રંથમાં ગુરૂ મહારાજે જે ઝવેરાત ગોઠવેલું છે તેનું અમૃતપાન કરવાને તેને આઘંત વાંચી પિતાના આત્માને કૃતાર્થ કરે. ડાહ્યાલાલ હકમચંદ, એકાઉન્ટન્ટ રેલ્વે ઓડીટ ઓફીસ, જુનાગઢ. આ ગ્રંથમાં લેવા લાયક ઉપદેશ ઘણો જ સારે છે, તેમ સંસ્કૃત ભાષાનો અને ભ્યાસ નહિ કરનારને અત્યુત્તમ છે આ ગ્રંથ હું સામાયિકમાં વાંચું છું. સેવક બાલ લવજી, પાલણપુર, વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૧ લો વાંચી ઘણો જ આનંદ થયો અને આ ગ્રંથની ભાષા સરલ હોવાથી સંસારી જીવોને સત્ય માર્ગ બતાવનાર ભોમીયારૂ૫ છે. પ્રેમચંદ કેવળચંદ, પાલણપુર પૂજ્યપાદ શાંતાત્મા મુનિ મહારાજશ્રી વિનયવિજયજી! આ સેવકે સેંકડો નાટક જોયાં છે, અનેક વ્યાખ્યાનો સાંભળ્યાં છે, અનેક કથાઓ પણ સાંભળી છે, વિદ્વાનોનાં ભાષણોનો સ્વાદ પણ અનેકવાર ચાખ્યો છે તેમજ અનેક ધાર્મિક અને વ્યાવહારિક પુસ્તકનું અવલોકન પણ કરેલું છે, છતાં આપના વ્યાખ્યાન સાહિત્ય Page #612 -------------------------------------------------------------------------- ________________ હ માનસાહિત્યસંગ્રહું-ભાગ ૨ સંગ્રહ નામના પુસ્તકે મને જે આનંદ અને સાચા જૈનરસના સ્વાદની મીઠાશ ચખાડી છે તેવા આનંદ અને તેવી મીઠાશ મને ઉપર દર્શાવેલા અનેક વિષયામાંથી મળી શકી નથી. ખરેખર! જૈનીઓને એકલાનેજ આ પુસ્તક હિતકારક છે એટલુંજ નહિ પરંતુ આખા દેશને ઉપયોગી છે અને જુવાનીની ભૂલથી આંખા ઉપર ચહડી ગએલાં પડળા દૂર કરી, સુમાગે દારવા આ લેાક અને પરલેાક બન્નેમાં સાચા સુખની પ્રાપ્તિ કરાવવા, ખરેખર તે એક આશીર્વાદરૂપ છે. જ્યાં મુનિમહારાજ વિહાર કરી શકતા નથી તેવાં સ્થળામાં આ પુસ્તક એક સાચા સાધુની ગરજ સારનારૂં થઇ પડશે એમ મારૂં માનવું છે. લેાકહિતાથે એક સાધુતરીકે તમેએ આ પુસ્તક બનાવવામાં પરિશ્રમ - ઠાવ્યા છે તેની તારીફ કરવા હું અલ્પમતિ હાઇને મારામાં અશક્ત હોવાથી મારાથી તેમ બની શક્યું નથી. લી. દાસાનુદાસ બાળક, શા, ગિરધરલાલ ઉમેદયદ, તારમાસ્તર—ધારાજી. YYAKHYAN-SAHITYA SANGRAH, This precious book has been composed by His Most Sacred Holiness the Muniraj Maharaja Shree Vinayavijayaji, who is a wel-known and enlightened Jain assetic. Ik_contairs_sim_Parichedas (પરિચ્છેલ.) or parts. In each part, the bast_possible_Stokas (i) concerning_dik ferent subjects have been selected from several authenticated books & explained with good commentaries by the author. It is the most instructive & most useful Book, not only for the Jains_but for those who are non-tins-too. Mr. GULABCHAND CHINTAMANIDAS, A Teacher—Sujangadh State School. વ્યાખ્યાનસાહિત્યસંગ્રહુના પહેલે ભાગ મેં પૂરેપૂરા વાંચ્યા છે. આ ગ્રંથ્ ધર્મજિજ્ઞાસુઓને ઘણાજ ઉપયોગી અને મનન કરવા યોગ્ય છે. ગોઠવણુ બહુજ સારી કરવામાં આવી છે. કાઈ પણૢ ભાષણ, કથાવાર્તા કે વ્યાખ્યાન આપવામાં દાખલા Page #613 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રા. ૫૮૧ આપવાની જરૂર છે અને તે કાવ્યના આકારમાં હોય તો તેની અસર ઘણી સારી થાય છે. આ વિચારથી મહારાજશ્રીએ જ્યાં જોઈએ ત્યાં દાખલા આપી કાવ્યોની ગોઠવણ કરી છે. આવા ગ્રંથોની પૂરેપૂરી જરૂર છે અને તે જરૂરીઆત મહારાજશ્રીએ પૂરી પાડી છે. હરકોઈ સંપ્રદાયના મુનિ મહારાજે નવરાશના વખતમાં નિરુપયોગી કથાઓ કરીને વખત ગાળે છે એના કરતાં આવાં શુભ કાર્યો કરવાનું મન ઉપર લાવી કાંઈ પણ કરે તે ધર્મની ઉન્નતિની સાથે જ્ઞાનવૃદ્ધિની શક્તિ ખીલે. - આ ગ્રંથને બીજો ભાગ વાંચવાની જિજ્ઞાસા છે તો તે ગ્રંથ છપાઈ બહાર પડયે વેળાસર મોકલવાની ગોઠવણ કરશેજી. વકીલ જાદવજી વાલજી, રાજકોટ. આ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૧ લે મેં વાંચ્યો છે. અલ્પબુદ્ધિવાળા માટે તો ખાસ અને બુદ્ધિમાનોને પણ અત્યુપયોગી છે. ટૂંકમાં કહું તો સર્વ માનવવર્ગને - આગળ વધવાને આધારભૂત છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. તુલશી ડાહ્યાભાઈ વકીલ, રાજકેટ. રાહત્યસંગ્રહ ભાગ ૧ લાનું અવલોકન થયું, તેમાં જગતના જીવોના કલ્યાણમય થમ મુનિ મહારાજશ્રીએ લઈ જિજ્ઞાસુ જીવોના યોગક્ષેમાથે અમાપ ઉપકાર કરેલ છે. પુસ્તકની ચેજના અને સાધાર સમુચ્ચયની ગોઠવણશૈલી બહુજ સંભાળથી સારી કરી છે. એકંદરે મહાનુભાવે મહા પુરૂષોએ નિર્દિષ્ટ કરેલે ઉત્તમ પથપ્રકાશ અને શુદ્ધ, સરલ, સાત્વિક, બોધમય મહા રત્નોને તે સંગ્રહ જીવોના કૃતાર્થે સુફલિત હે એવી આકાંક્ષા રાખું છું. મતમતાંત અને પંથપરિક્રમણની આકર્ષિક ભાવના વગર સંર્વ હિવટું વ્રહ્મ નિણ નાનારિત શ્વિન એ મહા વાક્યની ઉચ્ચતર પણાના આદર્શરૂપ મુનિ મહારાજશ્રી શ્રમ ધન્યવાદરૂપ હો ટ્રમ્ | શિવમ્. જગજીવન પ્રેમજી વકીલ, બ્રાહ્મણતિ, ભેંસાણ-જેતપુર પાસે. Page #614 -------------------------------------------------------------------------- ________________ પિફ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ--@ાગ ૨ . પૂજ્ય મહારાજશ્રી વિનયવિજયજી! આપે આપને આત્મભોગ આપી સઘળા જીવોને કૃતાર્થ કરવા માટે વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ ગ્રંથ બનાવ્યો છે, તે ગ્રંથનું મેં પ્રથમથી તે છેવટસુધી અવલોકન કર્યું તેમાં આપે જે જે વિષયે દર્શાવેલ છે તે અપૂર્વ હોય તેના માટે હું મારી અલ્પબુદ્ધિથી કાંઈ પણ અભિપ્રાય આપી શકવાને સમર્થ થઈ શકતો નથી તેમજ મારી વાણીથી કહી શકતો નથી પણ સદરહુ પુસ્તકના અવલોકનથી મને જે આનંદ થયો છે, તે હું પિતજ જાણી શાંતિ મેળવું છું. આ પુસ્તક નથી પણ સાક્ષાત્ તીર્થકર છે એમ માની હમેશાં વંદના કરું છું. આ પુસ્તકમાં યોગ્ય ક્રમવાર અધિકાર દર્શાવેલા છે તે પ્રશંસાપાત્ર છે. એટલુંજ નહિ પણ દરેક અક્ષર મને આત્મસ્વરૂપજ ભાસમાન થયેલ છે. એટલે શું ઉપમા આવું શેની ઉપમા આપું? તે કહી શકવાને અસમર્થ છું. આ પુસ્તક જે હળુકમના હાથમાં આવશે અને વાંચ્યા પછી તે જ વર્તનમાં મેલશે તો હું માનું છું કે તે આત્મસ્વરૂપ સ્થિતિને મેળવ્યાવગર રહેશે નહિ. આ પુસ્તક અવલોકન કરતાં હું મુગ્ધ બની ગયો છું અને સ્વાત્મભાવમાં ડૂબી ગયા જેવું થયું છે. આ એકજ પુસ્તક જે વારંવાર કોઈ વિચારે અને તદનુસાર વર્તન થાય તે તક્ષણ મોક્ષ (સુખમય સ્થિતિ) નું પાત્ર બને. આ પુસ્તકમાં આપે જે ભાષા વાપરી છે, તે અતિ પ્રિયકર અને આજના સુધરેલા જમાનામાં અગ્રગણુનીય છે તથા જે દષ્ટાંતો આપ્યાં છે તે તો વળી અતિશય આનંદજનક થઈ પડ્યાં છે. પાટીદાર, પટલાણી અને સુંદરદાસનું દષ્ટાંત વાંચતાં વારંવાર હસાયું હતું. આત્મસ્વરૂપ જાણવામાં આપે કાંઈ બાકી રાખ્યું નથી. તેમજ ઉપસંહારમાં અધ્યાત્મબળપષકને સિદ્ધાંત જણાવી ઉંચા પ્રકારનું વર્તન અને વિચાર જણાવી સમાપ્તિ કરેલી છે, તે પણ અપૂર્વ છે. આ ગ્રંથમાં કોઈ જાતનો મતાગ્રહ ન હોવાથી સર્વમાન્ય છે એ સિદ્ધાંત સત્ય છે. ભગવાનજી ઉકાભાઈ વકીલ, બગસરા-ભાયાણી. વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ નામનું પુસ્તક મંગાવેલ તે ટપાલદ્વારાએ તરતમાંજ આવી જતાં–તે પુસ્તક અથથી તે ઇતિસુધી વાંચી ગયો છઉં–આ વ્યાખ્યાન સાહિત્યગ્રંથ ખરેખર તે મનન કરવા લાયક છે–અમુલ્ય ખજાનારૂપ છે અને તે પુસ્તક દરેક માણસે ઘરમાં ખજાનારૂપે રાખવા લાયક છે. આપની બનાવેલી કૃતિના સંબં-* ધમાં મહારા જેવાં પામરપ્રાણીએ વધારે શું કહેવું? આ પુસ્તકમાં આનંદને આનંદ ને જ્ઞાનનું જ્ઞાન એવું રચાયું છે. કેમકે તેમાં બ્રાહ્મણ વિગેરેની પાત્ર કુપાત્રતા જણાવી છે તે વાંચનારને આગળ વિશેષ વાંચવાને પ્રેરણા કરે તેવી હકીકતો વર્ણવેલી છે. Page #615 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રા. ૫૮૩ w *--- w - *,* * w wwwwwwwwwwwwwwwwww - તેમજ પુસ્તકના પ્રમાણમાં કીંમત સામાન્ય છે એટલે કે સામાન્ય માણસ તેને લાભ લઈ શકે તેવું છે. શા. મોતીચંદ પાનાચંદ, મુનસફ સાહેબના શિરસ્તેદાર, જામ-કંડોરણા, પૂજ્ય તીર્થ સ્વરૂપ શિરછત્ર પોપકારી મહાત્મા મુનિશ્રી વિનયવિજયજી મહારાજની પવિત્ર સેવામાં આપશ્રીએ આ ચાલતી સાલમાં વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૧ લો” આપના અલોકિક જ્ઞાનબળથી અને અથાગ શ્રમ વેઠી પ્રસિદ્ધિમાં મૂક્યો છે તે લગભગ ૫૨૫ પૃષ્ઠને છે. જે અથથી ઇતિ સુધી મેં વાંચી મનન કર્યો છે. જેને માટે હું મારે અભિપ્રાય મારી બુદ્ધિ અનુસારે આપના ચરણ કમળમાં તેમજ સઘળા વાંચક વંદે સમક્ષ વિદિત કરું છું. આ વ્યાખ્યાનમાળામાં મોટા મોટા છ પરિચછેદનું વર્ણન કરી સગુણ બોધ આપેલ છે તે માત્ર જૈનધર્મના મનુષ્યને તો શું પરંતુ આ દેશના અને આખી પૃથ્વીના પ્રત્યેક ધર્મના મનુષ્યોને મનન કરવા યોગ્ય છે કારણકે આ ઉપદેશિક ગ્રંથને એક એક શ્લોક તેમજ વાક્ય તે શું પરંતુ તેના એક એક શબ્દ પણ સુવર્ણમુલ્યથી અધિકત્તમ છે. * સઘળું પુસ્તક વાંચી મનન કરવાથી પ્રત્યેક મનુષ્ય જેવાં કે પુરૂષ, સ્ત્રી, બાળક, કે વૃદ્ધની બુદ્ધિમાં સર્વોત્તમ ઉચ્ચ પ્રકારનો પ્રકાશ પ્રદીપ્ત થાય તેવું છે શિવાય છે કે કઇ પણ મનુષ્ય પોતાના આચરણમાં વર્તે તે તેમના દેહનો ઉદ્ધાર થવામાં કોઈ પણ પ્રકારની ન્યૂનતા છેજ નહિ. અંતમાં મારી મુનિ મહારાજશ્રી પ્રત્યે એવી પ્રાર્થના છે કે આપે આ આધુનિક કાળમાં સંસાર તજી જૈન મુનિ મહારાજનું રૂપ ધારણ કરી સઘળા મનુષ્યોને ધર્મમાર્ગે દરી તેનું કલ્યાણ કરવાનું પ્રબળ આત્મબળ જે આરળ્યું છે તેમાં દિનપ્રતિદિન વૃદ્ધિ થઈ બીજું આવાં મનન કરવા યોગ્ય અને અનેક સાહિત્યસંગ્રહનાં પુસ્તકો રચી પ્રસિદ્ધ કરવા આપ આ સંસારમાં દીર્ધાયુષ થાઓ અને મારા જેવા લુક મનુષ્યને ઉંચી કોટિમાં લઈ જવા સતત પ્રયત્ન કરતા રહો અને સાથે સાથે માંગરોળ (કાઠીઆવાડ) નિવાસી ધર્મનિષ્ઠ શેઠ મકનજી કાનજી જેવા ઉદાર આત્માઓને પણ સદુપયોગમાં ધનનો વ્યય કરવા દીર્ધાયુષ કરે. એજ મારી અંતિમ પ્રાર્થના છે. હિંદમાટે આફ્રિકામાં સત્યાગ્રહી ગાંધી મોહનલાલ કરમચંદના મિત્ર, ઠકર મનજી નથુભાઇ ઘેલાણી, ભાણવડ–કાઠીઆવાડ, Page #616 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ– ભાગ ૨ જો, પરમ પૂજ્ય મુનિમહારાજશ્રી વિનયવિજયજીએ અથાગ શ્રમ લઈ અનેક પુસ્તકોનાં વાંચનમાંથી સારભૂત સંગ્રહેલ સાહિત્યને પ્રકાશમાં મૂકવાની યોજના કરી તે જાણી ઘણોજ આનંદ થાય છે અને તેઓ સાહેબ તેમજ તેવા વિદઠર્ય મહાશય કે જે નિઃસ્વાર્થ ફક્ત જનહિતાર્થેજ લખેલ લેખોને જાહેરમાં લાવવાની તીવ્ર ઇચછાને પાર પાડે છે એ ખરેખર ધન્યવાદસાથે જનસમાજને આશીર્વાદતુલ્ય લેખાશે. આ ગ્રંથમાં શુદ્ધ દેવ, ગુરૂ અને ધર્મનાં ત સમજાવી નીતિ અને વ્યવહારને શુદ્ધ માર્ગ બતાવ્યો છે તેથી અસરકારક રચનાને લીધે આ ગ્રંથને મોક્ષપ્રાપ્તિની ચાવીરૂપ કહેવામાં આવે તો તેમાં મારા ધારવા પ્રમાણે અતિશયોક્તિ ગણાશે નહિ દેવચંદ કલ્યાણજી, નીમકખાતાના અધિકારી સાહેબ, વેરાવળ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ભાગ ૧ લો મારા વાંચવામાં આવ્યો છે એટલું જ નહિ પણ રૂબરૂમાં ઉપદેશ આ પુસ્તકસંબંધી સાંભળ્યો છે તેથી બન્ને શૈલીથી પૂર્ણ ખાત્રી થઈ છે કે દરેક દેહધારી મનુષ્યને આ ગ્રંથ એકવાર વાંચવાની જરૂર છે કારણકે સ્વકર્તવ્યનું ભાન આ ગ્રંથમાંથી જેટલું થાય છે તેટલું ભાન બીજેથી મેળવવું મુશ્કેલ ભાસે છે. આ ગ્રંથમાં ૧ લા પરિચ્છેદમાં વીતરાગ પ્રભુનું સ્વરૂપ તથા પૂજાવિર્ણન શુદ્ધ રીતે કે કરવામાં આવ્યું છે. ૨ જા પરિચ્છેદમાં સુસાધુ નિલે પાદિનું ઉચ્ચ પ્રકારનું વર્ણન છે. ૩ જા પરિચછેદમાં સુજન તથા દુર્જનને ભેદ સમજાવ્યો છે. ૪થા પરિચ્છેદમાં કુસાધુ તથા યતિશિક્ષોપદેશનું વર્ણન બતાવ્યું છે, ૫ મા પરિચ્છેદમાં દુર્જનનાં લક્ષણો બતાવ્યાં છે. ૬ ઠ્ઠા પરિચ્છેદમાં ધર્મસ્વરૂપ, તીર્થમહાઓ દર્શાવી ઉપસંહાર કરતાં ચંચળ મનને સ્થિર કરી આનંદ સમુદ્રમાં ડૂબાવેલ છે. આ ઉપરથી ગ્રંથસંગ્રહીતા પુરૂષને વારંવાર ધન્યવાન આપવો એ અતિશએક્તિ નથી. આ ગ્રંથ અજ્ઞાનરૂપી સર્પને વશ કરવામાં મંત્રસમાન છે, ધર્મરૂપી આરામને સુધાનું ઝરણું છે એટલું જ નહિ પણ આ ગ્રંથ કલ્પવૃક્ષજ છે. કારણકે આ ગ્રંથમાંથી જે ઇચ્છવામાં આવે છે તે તત્કાળ મળે છે. આ ગ્રંથ જાણે કેમ ગૌતમસ્વામીનો અવતાર હોય તેવું ભાન કરાવે છે, આ ગ્રંથથી મને જે જે ફાયદા થયા છે તે વર્ણન કરવું એ મારી શકિતની બહારની વાત છે. આવી શૈલીનાં પુસ્તકો બહાર પડે એમ હું ઈચ્છું છું. ક્ષત્રિય કુમાર, ડિલ માસ્તર દેશળ મેઘજી, જામનગર. Page #617 -------------------------------------------------------------------------- ________________ ૫૮૫ અભિપ્રા. વિદ્વાને તરફથી મળેલા. નથી વિચિની, આ __ आप विजयानंदमूरि (आत्मारामजी महाराजके) वंशपरंपरामेंके एक विद्वान् । साधु हैं. क्योंकि गुणोंका संक्रमण कार्यमें किसतरह होता है इसका उदाहरण आपने उक्त ग्रंथकी संकलनाद्वारा बहुतही स्पष्ट करदिया है ।। __आपने अनेक स्थानोंमें विखरे हुए उपयोगी श्लोक रत्नोंके संगृहीत करने और उनका सरल गुजराती भाषामें अनुवाद करनेमें जो असाधारण परिश्रम उठाया है तथा संगृहीत उक्त रत्नराशिसे जनसमाजको जो संपन्न बनाया तदर्थ आपको अनेकानेक धन्यवाद ? परन्तु उक्त संग्रहका यदि हिन्दी भाषामें अनुवाद होता तो कुछभी हो, पुस्तक प्रत्येक मनुष्यको पढ़ने और संग्रह करने लायक है. निवेदक-हंसराज शर्मा, અમૃતસર-ધંગાવ. આ ગ્રંથ આઘન્ત અવલોકન કરતાં તેની અંદર આપશ્રીએ જે અધિકારની સંકoળને ગોઠવી છે તે ઘણી જ સ્તુત્ય છે એટલે સર્વ પ્રાણીઓનું હિત કરનારી છે, ધર્મના આ દર્શરૂપ છે, મોક્ષપથને દર્શાવનારી છે, અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવામાં સૂર્યસમાન છે, ભવસાગર તરવાને નૌકારૂપ છે, ગૃહસ્થ, બ્રહ્મચારી, વાનપ્રસ્થ અને યતિઓના ધર્મને જણાવનારી છે, સર્જન તથા દુર્જનને તફાવત બતાવવામાં તુલારૂપ છે, આવી ગોઠવણવાળું પુસ્તક જૈનધર્મનુયાયીને તેમજ અન્ય ધર્મવાળાઓને પણ ઘણું ઉપયોગી છે કારણ કે આપે કુબ્રાહ્મણનિંદા અધિકારમાં બ્રાહ્મણોની નિંદા કરી છે તે પ્રકરણ વાંચતાં કોઇના મનમાં એમ આવે કે મહારાજશ્રી વિરકત ધર્મને આશ્રય કરી પરનિંદા કરે તે ઠીક નહિ, પણ કુસાધુ અધિકાર વાંચતાં ઉપર મુજબ આવેલ સંદેહ દૂર થાય છે, કારણ કે આપશ્રીએ કોઈના પર આક્ષેપ કર્યો નથી પણ દરેક મનુષ્ય સુધરીને ઉચ્ચ કોટિમાં પ્રાપ્ત થાય એ બતાવવા સારૂ સમજુતી આપી છે. છે તેમજ પર્યુષણપર્વ (પજોસણ) ની પંચમીને નિર્ણય કરવા માટે જે વિચારે દર્શાવ્યા છે તે પણ અતિ સ્તુત્ય છે તેમજ આ શિવાય અતિ ઉપયોગી વિષયો આપે એટલા બધા ગુંથ્યા છે કે તે વિષયો મનુષ્યોએ અવશ્ય વાંચવાની જરૂર છે કારણ કે આ ગ્રંથમાં વાચકને કાંઈને કાંઈ પણ સંગીન નવીન જ્ઞાન પ્રાપ્ત થશે તેથી હું મારે કે અભિપ્રાય જણાવું છું કે આવી જાતનાં પુસ્તકે મનુષ્યોને ખાસ ઉપયોગી છે, Page #618 -------------------------------------------------------------------------- ________________ wwwwww ૫૮૬ - વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ– ભાગ ૨ જે. આવાં પુસ્તકના કર્તાને સ્વધર્મનિષ્ઠ શ્રાવક કે શ્રાવિકા અગર જૈનેતર પ્રજા જે તન, મન, ને ધનથી મદદ આપે તો જ્ઞાનદાનના વધારાની સાથે આત્મકલ્યાણ અવશ્ય થાય તેમ છે. આ પુસ્તકથી સંસ્કૃત વિદ્યા નહિ જાણનારાઓને અપૂર્વ લાભ મળે છે માટે આવી સોનેરી તક ચુકવાથી હાથમાં આવેલ અમૃતને ઢાળી નાખ્યા બરાબર છે તે આ નિમિત્તે સ્થપાયેલ “વ્યાખ્યાન સાહિત્યપ્રકાશક” મંડળને ભલામણ કરવામાં આવે છે કે આવાં પુસ્તકની વૃદ્ધિ કરવામાં સંપત્તિ અને સમયને સદુપયોગ કરો. મોરારજી માધવજી મહેતા, સંસ્કૃત પાઠશાળાના શાસ્ત્રી, નવાનગર, વિદ્યારસિક જેનમુનિશ્રી વિનયવિજયજી મહારાજે અનેક શાસ્ત્રોનું અવલોકન કરી સંગૃહીત કરેલ અને વાક્યોના ગુર્જર ગિરામાં અનુવાદ સાથે રચેલ “વ્યાકથાન સાહિત્યસંગ્રદ” ગ્રંથ સર્વ જનસમુદાયને અને તેમાં પણ જેનધર્માભિમાની વર્ગને વિશેષથી ઘણો ઉપયોગી થઈ શકે એવો છે. કારણકે એ ગ્રંથના પહેલા ભાગના સર્વ વિષયો મેં વાંચેલા છે તેથી હું કહી શકું છું કે આ ગ્રંથ કલ્યાણની ઇચ્છાવાળા મનુષ્ય અવશ્ય પિતાની પાસે રાખી પ્રતિદિન વાંચવો જોઈએ મુખદ્વારા દેવામાં આ વતા ઉપદેશ કરતાં ગ્રંથરચનાકારા દેવામાં આવતો ઉપદેશ અપરિમિત કાળ સુધી અસંખ્ય મનુષ્યોને સન્માર્ગપ્રદર્શક હેવાથી ઉત્કૃષ્ટ છે, આવાં શ્રેષ્ઠ સાધનને બતાવનાર પુસ્તકના રચવા વિગેરેમાં તન, મન અને ધનથી સહાયતા આપનાર મનુષ્ય સર્વ લેકના ઉપકાર કરનાર કહી શકાય છે. | | ITI સતાં વિમૂતા | શાસ્ત્રી પોપટલાલ અંબાશંકર, જામનગર, · गोलकजननीमयूरवाहिनीसरस्वत्या दासानुदासस्य नम्रनिवेदनं पूज्यमुनिश्रीविनयिविनयविजयं प्रति । अयं ग्रन्थो मयाक्षरशोऽवलोकितः । तस्मिन् स्थितश्लोकगुर्जरकवितादृष्टान्तामृतनिष्णातं मे मनः प्रभु प्रति धावति तत इदं मयोकम् । Page #619 -------------------------------------------------------------------------- ________________ मलिप्रायो. . ૫૮૭ winnnnnnnnnnnnnnnrmmamianimarimmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm इन्द्रवज्रा. नामप्रकाशं विनयस्य साधोाख्यानसाहित्यमपूर्वभूतम् । वाणीविलासं प्रभुधर्मबोजमालोकितं सादरभावयुक्तम् ॥ पण्डित वल्लभजी जेठाभाइ शर्मा, साहित्यप्रकाशकमण्डलस्थायी, जामनगर. अयि “साहित्यसङ्ग्रह" प्रयोजकाः ? श्रीमत्प्रेरणयात्रत्यश्रेष्ठी " मकनजी " __इत्यनेनोपायनीकृत उक्तनामा ग्रन्थः । कतिपयेऽत्रत्याधिकाराः समालोचिताः । ग्रन्थोऽयं जैनधर्मिणां हितकरोऽपि कतिचिदत्रत्याधिकाराः प्रायेण सर्वसाधारणाः सन्त्यत एव सर्वजनोपकारो भविष्यत्येवमाशास्यते । यथा मधुरकटुकस्वादाः सितोपलादिसुदर्शनादयोऽगदाः सगदानां शान्तिकर्तारः सम्भवन्ति तथात्रापि सद्भिरनुसन्धेयम् । गुर्जरगिरागुम्फितत्वेनास्य ' ग्रन्थस्य साहित्योत्सुकगुर्जरबन्धुषु प्रचारोऽवश्यमेव प्राचुर्येण भविष्यति । तेन प्रयोजकानां (वः) समुत्तेजकानां च प्रयासः सफलीभविष्यतीति संमनुते स्म कृष्णात्मनकाशीराम शास्त्री । ग्रन्थस्यास्य वैषयिक यल्लिखितं श्रीयुतकाशीरामशास्त्रिभिस्तदेवेष्टं प्राभासिक-रत्ननिज्जनुषो भट्टाह्वयस्य करुणाशंकरशर्मणः। वैष्णव संप्रदायना शास्त्रीजी काशीराम करसनजी / · तथा प्रभासपाटणवाळा शास्त्रीजी करुणाशंकर रत्नजीभाइ, हाल मांगरोल. इस ग्रंथके तैयार करनेका परोपकारक जो परिश्रम है उसको मैं लेखनीसे लिख नहीं सकता और इस ग्रंथको सांसारिक मनुष्य देखकर जो सन्मार्गमें प्रवृत्त होंगे और जन्म लेनेका फल प्राप्त करेगे. इसी कारणके आपका परोपकारक परिश्रम सफल है और आपके करकमलाङ्कित पत्रसे ग्रंथके दर्शनसे मुझे कृतार्थ किया । Page #620 -------------------------------------------------------------------------- ________________ પટેલે વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ -ભાગ ૨ એ. ज्ञानी क्रियापरः शान्तो, भावितात्मा जितेन्द्रियः । स्वयं तीर्णो मवाम्भोधेः, परं तारयितुं क्षमः ॥ शास्त्री गयाप्रसाद, ब्राह्मण, એપ્રિ . ધર્મધુરંધર મુનિ મહારાજશ્રી વિનયવિજયજી તરફથી બહાર પડેલ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહનો પ્રથમ ભાગ વાંચી વિચારતાં જણાય છે કે આવા સગ્રંથના અસ્તિત્વની જરૂર હતી કારણકે આ ગ્રંથમાં સુભાષિત ગ્લૅકોના અર્થ સંસ્કારી ગુજરાતી ભાષામાં થયેલો છે. જેથી આ ગ્રંથ સુભાષિત રત્નભાડાગાર સાથે બીજું કાવ્ય નાટકેનાં સંસ્કૃત પુસ્તકોની ગરજ સારે તેમ છે, તેમજ અક્ષરમેળ, માત્રામેળ, વૃત્તોનાં લક્ષણે આપી પિંગળ શાસ્ત્રની ગેરહાજરી જણવા દીધી નથી. ગુર્જરભાષામાં સારા લેખકોના હાથે લખાયેલ ગ્રંથનો ચુંટી કાઢેલ ભાગ પણ સંગૃહીત કરવામાં આવેલ છે, જે તદન ગુજરાતી જાણનારાઓને આ ગ્રંથની ઉપયોગિતા જણાવે છે. વિશેષમાં આ ગ્રંથ ચારે વર્ણ તેમ ચારે આશ્રમનું પૃથક પૃથક શ્લોકોમાં વર્ણન આવતાં સાં કેઈને ઉપયેગી થઈ પડે તેવો છે, છેવટે ઑકની અનુક્રમણિકા ચાર ભાગમાં વહેંચાતા હરકેઈ શ્લેક કયા ગ્રંથો છે તે શોધકને સહજમાં પ્રાપ્ત થાય તેમ છે આવા સદુથની એજના હમેશાં થયા કરે એમ ઈચ્છવા વિના ચાલતું નથી. તેથી આને દ્વિતીય ભાગ શીધ્ર બહાર પડે એમ ઈચ્છવામાં આવે છે. શાસ્ત્રી જેઠાલાલ ભાઈશંકર પંડયા, બ્રાહ્મણ, કુંડલા-કાઠીઆવાડ. श्रीमहामहोदयाशय मुने विनयविजय भवता साहित्यस्नेहलेन महाप्रयासमुररीकृत्य भिन्नभिन्नग्रंथेभ्यः सारं सारं समुद्धृत्य व्याख्यानसाहित्यसंग्रहनामकं पुस्तकं जनश्रेयसे प्रकटीकृतम् । तत्साद्यन्तं शनैः शनैः स्थिरेण मनसा विलोकितम् । विलोक्य च परमां शांति प्रतिपन्नोऽस्मि । मुमुक्षूणां मानवमणीनां श्रेयस्करं प्रभूतं वतते । गुर्जरभाषया च संमिश्रमत एवाल्पज्ञानामपि हितकरं भवेदिति निर्विवादम् । जनानां क्षेमकल्याणपरंपरा कथं वर्तेत इति हेतवे जगत्यां महर्षीणां जीवनं गम्यते इति प्रसिद्धम् । ग्रंथेनानेन महोपकारः कृतः जनुजुषाम् । शास्त्री करुणाशंकर ओधवजी ब्राह्मण, Page #621 -------------------------------------------------------------------------- ________________ मलायो. वितीर्ण सम्मतिपत्रमिदम् ।। संस्कृतायनेकविद्यावगाहनविशदीकृतमानसा अनेकव्रतग्रहणपवित्रीकृतदेहाः परो पकारबद्धपरिकरा वसुधामलङ्कुर्वन्तः शान्तिपरायणाः श्रीविनयविजयमहात्मानः ! भवद्भिः सर्वग्रन्थेभ्यः सारमुद्धृत्य व्याख्यानसाहित्यसङ्ग्रहनामधेयं ग्रन्थं । कृत्वा सर्वजनेषु महानुपकारः कृतोऽस्ति । येषामनेकग्रन्थज्ञानं न भवेत् तेषां कृते तज्ज्ञानं भवद्भिरनेकग्रन्थानवलोक्यैकस्मिन्प्रकटीकृतम् तदतीव समीचीनं कृतमस्ति । ग्रन्थस्थान्सर्वविषयानवलोक्य मम महानानन्दो जातोऽस्ति । सोऽयं ग्रन्थः सर्वव्याख्यातॄणामतीवोपयोगी भविष्यतीत्यहं मन्ये । इति शम् । शास्त्री शङ्करलाल जयशङ्कर भट्ट ब्राह्मण, धोराजी संसस्कृतपाठशाळा. MAHARAJA SAHEB ! y have gone through the book entitled. “Vyakhyan Sahitya Sangrah," which is admirably written by saintly Maharaja Shri Vinaya Vijayaji who seems to have spared no pains to make it a brilliant success. $ can not help concluding that the book ought to be kept in every home of every nationality since it is fitted in method and man. ner to suit the taste of every reader who chances to get at it. The book is full of anecdotes, illustrations and morals which touch the very heart of the reader. SHAH POPATLAL UMEDCHAND, Ahmedabad. જાહેર સંસ્થાઓ તરફથી મળેલા. इस ग्रंथका संकलन और संग्रह आदि, मुनिराज श्रीविनयविजयजीने .. किया है । इसमें देव, गुरु और धर्मका स्वरूप समझाकर आत्मसत्ताका साक्षा Page #622 -------------------------------------------------------------------------- ________________ પ૯ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જો. त्कार करानेकी चेष्टा की गई है । ग्रंथमें ६ परिच्छेद हैं । उनमें जैनधर्मसे संबंध रखनेवाले विविध विषयोंका विवेचन है । सैकड़ो प्राचीन ग्रंथोंसे सुन्दर सुन्दर पद्यात्मक उक्तियां उधृत करके विषय विवेचना की गई है । मूल श्लोक संस्कृत में देकर, उनके नीचे उनका अर्थ, भावार्थ और भाष्यआदि गुजराती भाषामें लिखा गया है । उद्धृत श्लोक जैनों और हिन्दुओं, दोनोंके ग्रंथोंके हैं । संग्रह योग्यतापूर्वक किया गया है । धर्म, आचार, व्यवहार, शिक्षा, सत्य, असत्य, सुजन, दुर्जन, गुण, दोष-आदि सैंकड़ो विषयोंपर बड़ेही सुन्दर सुन्दर श्लोक दिए गए हैं। व्याख्यान देनेवालेके लिए बहुत अच्छा साहित्य इसमें है । ग्रंथ उत्तम है । छपाभी अच्छा है । गुजराती और संस्कृत जाननेवाले सबी लोगोंके कामका है। "सरस्वती"-भाग १७, खंड १, संख्या ६-पूर्ण संख्या १९८-जून १९१६, . (प्रयाग). व्याख्यानसाहित्यसंग्रह-भा० १, संशोधक मुनिराज श्रीविनयविजयजी. विद्वान् कर्त्ताना शब्दोमांन कहिए तो भिन्न भिन्न प्रकारनां पुराणो तथा काव्यादिनी पंक्तियोमांथी भिन्न भिन्न भारतादि इतिहास वगेरेमांथी भिन्न भिन्न शास्त्रो, कथाओ, प्रबंधो अने महान् साहित्यना भंडारोमाथी संग्रह करी आ ग्रंथ गुंथायो छे. बहु श्रम, परिणाम छे अने व्याख्यानकारने खास करीने धार्मिक भाषणकर्त्ताने घणो कीमती थई पडे तेम छे. संपादक " साहित्य," पुस्तक ४-अंक ६-जुन १९१६, वडोदरा. વ્યાખ્યાન સાહિત્યસંગ્રહકર્તા મુનિરાજ શ્રીવિનયવિજયજી, આ ગ્રંથમાં તેના કર્તાએ ખરેખર અથાગ પરિશ્રમ લીધે છે એમ કહ્યા વગર ચાલી શકે તેમ નથી સાહિત્યપ્રેમી જનો માટે ગ્રંથ સંગ્રહ કરવા લાયક છે. આવા ગ્રંથે દરેક લાઈબ્રેરીએ અવસ્ય મંજુર કરવા જોઈએ, જેન તેમજ જૈનેતર દરેક ધર્માવલંબીઓને તેમાંથી ઘણુંજ શિખવાનું મળી શકે તેમ છે વક્તાઓને તે ડિકસનેરી જે Page #623 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રાયે, પલ ઉપયોગી થવા સંભવ છે, સાધુ સાધ્વીઓને વ્યાખ્યાનમાં ઉપયોગ કરવા લાયક છે, સેંકડે ઉમદા ગ્રંથમાંથી આ ગ્રંથ રસમય ચુંટણી છે. ઢોરોનાં વૃત્તનાં લક્ષણો આપી ગ્રંથની ઉપયોગિતામાં ઓર વધારે કરવામાં આવેલ છે. મહારાજશ્રી વિનયવિજયજી, વ્યાખ્યાન સાહિત્યસંગ્રહના આવા અનેક ભાગ બહાર પાડી ગુર્જર સાહિત્યમાં સદેવ અભિવૃદ્ધિ કરતા રહે એમ અમે ઇચ્છીએ છીએ. સાહિત્યના ઉત્કર્ષમાંજ દેશને ઉદય છે. એ વાત સર્વ કઈ સારી રીતે સમજી શકે તેમ છે. “ ઇમ.” વેરા વેલજી લાલજી, તંત્રી–ડહાપણ–જામનગર व्याख्यानसाहित्यसंग्रह આ પુસ્તકમાં છ પ્રકરણ પાડવામાં આવેલાં છે. પ્રથમ પ્રકરણમાં દેવના પૂજન પૂર્વક કેવી રીતે મનુષ્યની ઉર્ધ્વગતિ થઈ શકે તે ઉત્તમ પ્રકારે જણાવેલું છે. બીજામાં ગુરૂને ઓળખવા માટે મનુષ્ય પોતાના ચરિત્રને શુદ્ધ કરવાની કેટલી જરૂર છે એ વિગેરે જણાવેલું છે અને આ પ્રમાણે ઈતર પ્રકરણમાં દુર્જનનિંદા તેનું સ્વરૂપ. સર્જનનું સ્વરૂપ તથા ધર્મનું સ્વરૂપ, શાસ્ત્રા ધ્યયનની આવશ્યકતા વિગેરે સંબંધમાં ઉપર લેક અને નીચે તેને ભાવાર્થ ટાંકીને ઉત્તમ પ્રકારે સ્પષ્ટીકરણ કરેલું છે “સુભાષિતરત ભાંડાગાર, ને મળતો આ ગ્રંથ છે. ભાષા સરલ અને સંસ્કારી છે. તેમાં ઉક્ત મુનિરાજ વિનયવિજયજીનું જીવન ચરિત્ર આપવામાં આવ્યું છે તથા તેમની મનહર છબી પણ તેમાં આપવામાં આવેલી છે. આ પુસ્તકમાં ઉત્તમ પ્રકારના સાહિત્યને સંગ્રહ કરવામાં આવેલ છે અને તે પ્રજાને ઉપયોગી છે. “પ્રાત:કાલ–પુસ્તક ૧૪-અંક ૯, સંવત ૧૯૭૨–આષાઢ કૃષ્ણપક્ષ ૧૪, વડોદરા, દરેક મુનિ મહારાજે વ્યાખ્યાનમાં સશાસ્ત્ર પ્રમાણોની પુષ્ટિના સંગ્રહમાટે તથા દરેક જેન લાયબ્રેરી-પાઠશાળા તેમજ દરેક જેનોએ પોતાની ખાનગી લાયબ્રેરીમાં હમેશાં વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ અવશ્ય રાખવું જ જોઈએ. કેમકે તેમાં દરેક ધર્મના સિદ્ધાંતમાંથી દેવ-ગુરૂ અને ધર્મના સ્વરૂપમાટે ઉપયોગી શાસ્ત્ર પ્રમાણના શ્લેકે અર્થ સહિત છે. જેના જક, વિદ્વાન મુનિ મહારાજશ્રી વિનયવિજયજી મહારાજ છે. મેનેજરે જૈન ૧૯૭૨-જૈન પંચાંગ, ભાવનગર, Page #624 -------------------------------------------------------------------------- ________________ ૫૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ તે, વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ ભાગ ૧ લે. જૈનસાહિત્યમાં ઉચ્ચ સ્થાનને પામેલા આ ગ્રંથ અમાને મુનિ મહારાજ વિનય વિજયજી તરફથી અવલાયન અર્થે ઉપહારતરીકે મળેલા છે તે અમે આ સહિત સ્વીકારીએ છીએ. આ ગ્રંથ આદ્યંત વિલેાકતાં જણાય છે કે, તેના બહુશ્રુત લેખકે જૈનસાહિત્યમાં એક સારી વૃદ્ધિ કરેલી છૅ. ગ્રંથની અંદર ૧૧૯ અધિકારો આપી દુર્જંન વિગેરેનાં સ્વરૂપ અને ગુણુદોષનું સારૂં વિવેચન કરેલું છે. -આ ગ્રંથમાં સહીત કરેલા જૂદા જૂદા વિષયેાના ઉત્તમ અને રસિક ભાગનું સદાહન કરી. યાજકે ગ્રંથને રસિક અને વ્યાખ્યાતાઓને અતિ ઉપયોગી નાખ્યા છે. વ્યાખ્યાતાઓને સુગમ પડવામાટે સંસ્કૃત અને ગુજરાતી-ઉભય સાહિત્યને તેમાં સંગ્રહ કરવામાં આવ્યા છે. આ ગ્રંથની અંદર વિવિધ વૃત્તનાં સુભાષિતા અને કવિતાઓને ક્રમ ધણા રમણીય બન્યા છે. ઉપદેશ અને વ્યાખ્યાન કરનારાઓને પ્રસ ંગને અનુસરતા વિષયેા મેળવી શકાય તેવા હેતુથી લેખકે જુદા જુદા અધિકાર આપી દરેક અધિકારની પીઠિકા રસિક અને સુમેાધક ભાષામાં બાંધી છે. ગ્રંથયેાજનાની પદ્ધતિ સુભાષિતરનભાંડાગારને મળતી હાવાથી સર્વ વ્યાખ્યાતા અને અભ્યાસીઓને આ ગ્રંથ વિશેષ ઉપયેગી થાય તેમ છે. તે સાથે દરેક વૃત્ત અને છંદનાં લક્ષણા આપી તેની ઉપયોગિતામાં વિશેષ વધારા કરેલા છે. કેટલાએક વિષયામાં તે પ્રમાણેા અને દૃષ્ટાંતાથી રસના જમાવ ઘણા સારા કરેલા છે. વિશેષમાં ગ્રંથની અંદર આવતાં સુભાષિતે કયા ગ્રંથમાંથી લીધેલાં છે. તેના સ્પષ્ટીકરણુસાથે સારી અનુક્રમણિકા આપી છે. જૈનસાહિત્યમાં આવા ગ્રંથાની જે ખેાટ હતી, તે આ ગ્રંથના યાજકે પુરી કરી છે. આથી આ ગ્રંથના ચેાજક મુનિમહારાજ શ્રીવિનયવિજયજી મહારાજને સંપૂર્ણ ધન્યવાદ ધટે છે. પોતાના ચારિત્ર જીવનમાં આવી આવી પ્રવૃત્તિ કરવાને સદા ઉત્સુક રહેનારા તે મહામુનિને આત પ્રજા સંપૂર્ણ અભિનંદન આપ્યા વગર રહેશે નિહ. “ જૈનશાસન,” ભાવનગર. આ ગ્રંથના લેખક ઉપાધ્યાયજી મહારાજશ્રી વીરવિજયજી મહારાજના શિષ્ય મુનિરાજશ્રી વિનયવિજયજી મહારાજ છે, અનેક ગ્રંથાનું દોહન કરી અનેક વિપયાને સમાવેશ આ ગ્રંથમાં કરવામાં આવેલા હાવાથી જેન તેમજ જૈનેતર સને વાંચવા ચેાગ્ય છે ગુજરાતી ભાષાના સાહિત્ય ક્ષેત્રમાં આવા એક ગ્રંથનેા વધારા યેા છે. તે જાણી આનંદ પામવા જેવું છે. મુનિમહારાજાઓને આવેા પ્રયાસ જન સમાજને ઉપયોગી થઇ પડે તે સ્વાભાવિક છે. “ આત્માનંદ પ્રકાશ,” પુસ્તક ૧૩–અંક ૪ થા-કાર્તિક માસ, ભાવનગર. Page #625 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રાયા. ૫૯૩ આ પુસ્તકમાં છ પરિચ્છેદમાં ૧૧૯ વિષયેામાં ધાર્મિક અને વ્યવહારિક વિષયાનું દાખલા દલીલા સાથે તથા અનેક ગ્રંથેાના શ્લોકા તેના અર્થ અને સમજ સહિત વિવેચન છે, એકંદરે આ પુસ્તક દરેકને વાંચવા લાયક અને ધાર્મિક બાબતાથી भरपूर छे. દિગમ્બર જૈન, वर्ष भुं, बी२ सं. २४४२, अर्तिङ विम्भ सं. १८७२, १, सुरत. यह पुस्तकके कर्त्ता मुनि महाराज श्रीविनयविजयजी है और पुस्तक यथार्थ में 'यथा नाम तथा गुण' है इस पुस्तकमें साहित्यसंबंधी अनेक विषयोंका समावेश है. यह लिखना यहांपर अनुचित्त नहीं होगा कि यह पुस्तक साहित्य के अंदर एक आदर्शके तुल्य है. एसे एसे ग्रंथोका होना साहित्यवृद्धिके निमित्त एक बहुत उपयोगी साधन है यह पुस्तक जैनोके अतिरिक्त सभी धर्मानुभाइयोंके लाभदायक जान पड़ता है. इस पुस्तकमें सामान्य साधु साध्वी तथा श्रावकवर्गके कण्ठस्थ करने योग्य अनेक विषयोंका अच्छा संग्रह है. अतः प्रत्येक साहित्य प्रेमीयोंको उचित है कि इसको पढकर साहित्य में वृद्धि करें. अन्तमें कर्त्ताको अनेक धन्यवाद अर्पण करके साथ उपयोगी पुस्तक लिखनेकी प्रार्थना करते है. अन्य विद्वान् साधु मुनिराजो तथा श्रीमंतोसे नम्र प्रार्थना है कि एसां २ उपयोगी पुस्तक लिखवाकर प्रकाश करावें. जिससे जैनसाहित्यकी वृद्धि हो. ( किमधिकम् ). ७५ अमरचंद वैद्य, तन्त्री श्रीलक्ष्मीचन्द जैनलायब्रेरी, वेलनगंज- आग्रा. આ જગમાં જોવાનું, સાંભળવાનું, જાણવાનું, શીખવાનું અપાર છે, ત્યારે મનુષ્યનું આયુષ્ય સ્વલ્પ હાવાથી ધણા ગ્રંથાદિનું અવલાકન કરવું એ અશક્ય જણાય છે તેવા મનુષ્યેાના હિતને માટે ઉપકાર વૃત્તિથી અથાગ પરિશ્રમ લઇ લગભગ ૧૨૫ ગ્રંથરૂપી સાગરનું મથન કરી તેના તત્ત્વરૂપ આ ગ્રંથ બહાર પડયા છે. તે ખરેખર પ્રશંસનીય છે તેને માટે મારા જેવા અજ્ઞાન મનુષ્ય શું વર્ણન કરી શકે ? વેણીચંદ સુરચંદ, पासीताया. Page #626 -------------------------------------------------------------------------- ________________ ૫૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. व्याख्यानसाहित्यसंग्रह प्रथम भाग वांचनेमें आया है. उक्त ग्रंथमें जो जो विषय रक्खे गये हैं वह सब उपयोगी हैं. दरेकके लाभार्थ आपने यह परिश्रम करके बहुतही उपकार किया. वर्तमान समयमें ऐसे २ उपयोगी ग्रंथोकी बड़ी आवश्यकता है. आशा है कि आप सदैवही ऐसी २ अत्युत्तम पुस्तकें लिखकर जैनसमाजपर उपकार करते रहेंगे. श्रीआत्मानंद जैन सभा-ट्रैक्ट सोसायटी, अंबाला शहर. व्याख्यानसाहित्यसंग्रह अबी १ जिल्द लायब्रेरीके नाम पर आई है. यह ग्रंथमें जो परिश्रम उठाया वह निस्सन्देह सराहनीय है. यह ग्रंथ देखने योग्य है और ऐसे ग्रन्थोंकी बहुत जरूरत हैं. यहां इस ग्रन्थको कोई विद्वान् पंडितोंने देखा और पसन्द किया और बहुत तारीफ की. आपका मंडलका सेवक, निहालचंद, . सेक्रेटरी-उपाध्याय वीरविजय लायब्रेरी, आग्रा. ગ્રહસ્થતરફથી મળેલા. આ ગ્રંથ વાંચતાં મન તલ્લીન થાય છે આ ગ્રંથ બનાવવામાં મહારાજ શ્રીવિનયવિજ્યજી મહારાજે સાત વર્ષ સુધી અથાગ પરિશ્રમ લઈ ઘણાજ જૈન અને જેતરોના ગ્રંથમાંથી જુદા જુદા વિષયે સમયાનુસાર લઈ પર હિતાર્થે દેવ, ગુર અને ધર્મ ઓળખાવવા ન્યૂનતા રાખી નથી. મહારાજશ્રી વિનયવિજયજી મહારાજજીનું જીવનચરિત્ર વાંચતાં અતિ આનંદ સાથે વૈરાગ્ય ભાવને ઉત્પન્ન કરે છે. સાહિત્યના અનેક ગ્રંથો છે, પણ સાધારણુ લેકેને તે મળવા દુર્લભ છે, આ ગ્રંથમાં પ્રસંગોપાતને લીધે છે જે જે વિષયો લીધેલા છે તેમાં સર્વ સાર સમાએલો છે. तथा साधु-साधीना योग १२ व्यायाननी सास भी शायछे. किंबहुना. श. मा समस्याह, भीशन मेर सभरेदी. Page #627 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રાય. પપ આપનું વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ પુસ્તક વાંચવામાં આવેલ છે જેમાં વિષયા ઘણાજ ઉત્તમ છે. આ પુસ્તકના પ્રમાણમાં કિંમત ઘણી ઓછી છે પરંતુ માણસાની આર્થિક સ્થિતિ નબળી છે, જેથી આવા પુસ્તકાની કિંમત હજી પણ એછી કરી જનસમાજમાં બહેાળા લાવા કરવાની જરૂર છે એમ હું ધારૂંછું. આવું ઉત્તમ પુસ્તક તેા જનસમાજમાં ધણા ફેલાવા થાય તેમાંજ ઉન્નતિ છે. જમાનાને અનુસરતાં ધર્મના સહેલા રસ્તા બતાવવાની હવે ખાસ જરૂર લાગી છે. સ્વનું વિમાન વગેરે પુસ્તકાના બનાવનાર વૈદ અમૃતલાલ સુંદરજી પઢીઆર હાલ ત્રણ માસ થયાં અત્રે હતા. તેમણે પણ આપના પુસ્તકનાં ઘેાડાં પાનાં વાંચ્યાં હતાં અને ઘણાજ સતાષ બતાવ્યા હતા. આપનેા ચણુ સેયક, શીવજી દેવચં કાચીન–મલખાર. શ્રીમાન તપસ્વી મુનિ મહારાજશ્રીએ જે શ્રમ ઉઠાવી વ્યાખ્યાનસાહિત્યસંગ્રહુ નામનું પુસ્તક તૈયાર કરી શ્રમ ઉઠાવ્યેા છે તે ખાતે ઉપકાર! આ પુસ્તક વાંચી જોતાં તેનું નામ જે આપેલું છે તે ગુણ એ પુસ્તક ધરાવે છે તેથી જણાય છે કે આ પુસ્તક જૈન તેમજ અન્ય વના લેાકેા જે કાઇ વાંચશે તેમને ઘણુંજ ઉપયોગી થઇ પડશે. સદરહુ પુસ્તક વાંચી ધણેાજ આનદ થયા છે અને મનન કરી જે કેાઇ તે પ્રમાણે વર્તતા તે મેાક્ષદ્વાર સમજી શકે તેમ છે. સંસ્કૃત શ્લેાકા, દાખલા, દેવ, ગુરૂ અને ધર્માંના સ્વરૂપને સમજાવી આત્મસત્તા વિગેરેની સમજુતી આપીછે તથા જે જે પુસ્તકામાંથી શ્લેાકેા વિગેરેની શેાધ કરેલી છે તેની પણ યાદી આપવામાં આવી છે તેમાં પણ કચાશ રાખી નથી. સારાંશ કે સદરહુ પુસ્તક સાધુ, સાધ્વી, શ્રાવક અને અન્ય વણુના લેાકેાને વાંચવાને સંપૂર્ણ રીતે લાયક છે. ખીજો ભાગ તૈયાર થયે એક પ્રત અમારાતરફ મેાલાવશેાજી, વિ. સે. વશરામ રાયચંદ, રાણપુર. વ્યાખ્યાનસાહિત્યસંગ્રહુના જે ૬ પરિચ્છેદ છે તે છ પગથીઆંની નીસરણી જાણે મુક્તપુરીમાં જવાની કરી હ્રાયની તેમ ભાસે છે. દરેક પગથીયું બ્લેકારૂપી રનથી Page #628 -------------------------------------------------------------------------- ________________ પ વ્યાખ્યાન સાહિત્યસ બ્રહ્માંય ૨ એ. જડીત કર્યું છે. કાષ ભાગ્યશાળી જીવ હશે તેજ તેની આદર પૂર્વક સેવા કરશે જ્યારે જ્યારે હું સંસારી ઉપાધિથી કંટાળુ ત્યારે ત્યારે તે ગ્રંથને વિચારરૂં છું . તેથી જાણે દેવલાકની ભૂમિમાં વિહાર કરતા હાઉં એમ મને લાગી આવે છે. ટૂંકામાં કહું તેા આ ગ્રંથ મારા સર્વીસ્વ તરીકે સાંચવું છું. જૈન કે જૈનેતર આ ગ્રંથા વાંચે એવી મારી ભલામણુ છે. ખીજો ભાગ બહારપડેથી હેંડખીલના સરનામા પ્રમાણે માકલી આપશે. શેઠ દેવચંદ્ર મેઘજી, ધારગણી–કાઠીઆવાડ. વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ પહેલે ભાગ વાંચવાથી એટલા બધા જ્ઞાનનેા ફેલાવા અને ધર્મ લાગણીનેા પરિચય થયા છે કે તે કેવા હું અશક્ત છું. ધન્ય છે ગુર મહારાજને કે આવાં પુસ્તકા પ્રબળ બુદ્ધિથી રચી બહાર પડાવી સુશ્રાવકાને મેધ મુનિમહારાજ વિના પણ મળી શકે અને પ્રયાસ કરેછે તે ખાતે હું જેટલી પ્રશંસા કરૂં તે ઘેાડી છે . વ્યાખ્યાનસાહિત્યસંગ્રહે બીજો ભાગ બહાર પડયેથી અમેાને તે બીજો ભાગ તુરત મેાકલવા લાગણી રાખશેા કારણકે તે પુસ્તક વાંચવા ધણી અભિલાષા છે. વિ. સેવક, દાસાનુદાસ ચરણુકિંકર શા. ખેતશી મકનજી, સખપર. પૂજ્યપાદ મુનિશ્રી વિનયવિજયજી મહારાજજી, આપ કૃપાળુતરથી તૈયાર થયેલ વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ અમેાએ વારંવાર વાંચ્યું છે, તે ઉપરથી આનંદ સાથે વિનતિ કરીએ છીએ કે—આ ગ્રંથમાં આપે કરેલા શ્રમ સારી રીતે સફળ થયા છે અને આવા ગ્રંથા વારંવાર બહાર પડે એવી આશા રાખીએ છીએ. આણંદજી ખુશાલ, તથા ધનજી મીઠા, ભમેાદેરા. Page #629 -------------------------------------------------------------------------- ________________ मालपाया. ૫૯૭ સ્થાનકવાસી મુનિશ્રીઓ તરફથી મળેલમાં વધારે. (५ ५७५ मा gl). ___*॥ श्रीमन्महावीराय नमः ॥ व्याख्यानसाहित्यसंग्रहनामधेयं पुस्तकमेतदृष्ट्वा स्वमनीषाचक्षुषा प्रमोदसन्दोहः सञ्जातो मम । अयि ! स्वपरराद्धांतहृदयावलोकनेन निष्पक्षपातत्वेन निर्भयत्वेन च स्वशेमुषीगम्यविचित्रतन्त्राद्युद्धृतानेकविषयकामवद्यगद्यपद्यसूक्तिमौक्तिककद्म्बकस्वच्छाच्छप्रत्यक्षाक्षमालां गुम्फित्वा व्याख्यातॄणां कण्ठमलञ्चक्रे विनयविजयविभूषित निरवद्यसद्यःफलात्मकसुविद्याधियोभिः श्रीविनयविजयः। अस्मिन् नैर्ग्रन्थीये ग्रन्थे षड्परिच्छेदावच्छेदके चित्रिताभिरुचिवतां सतां विविधबोधसम्प्राप्ति|भविष्यति च । व्याख्यानकर्तृणामयं ग्रन्थोऽतिशयोपयोगीति तथ्यम् । अथ चैतद्ग्रन्थविवेचकैः पवित्रतन्त्रोदधिं स्वकीयशुद्धधिषणामन्थानकेन प्रमथ्य सम्प्राप्तयथेष्टशिष्टत्वादिसम्पादकानेकविषयसुन्दरमणिवृन्दं समर्पितं विबुधानाम् । सत्यमेवेदमुदारचरितानां पूतं कर्त्तव्यं संघटते । तदेवानेकशास्त्रपरिशीलनफलं च । प्रायोऽस्य ग्रन्थस्य षड्परिच्छेदस्थानेकविषया विचारणीयाः सन्ति तथापि कतिपयाः परमाहद्भक्तित्वसन्निग्रन्थत्वयतिशासनत्वात्म ज्ञानत्वाज्ञाभङ्गत्वोत्सूत्रप्ररूपकत्वादिविषया वाचनमनननिदिध्यासनत्वद्वारेण सादरं सुविमर्शनीया अदरणीयाश्च । एतद्ग्रन्थविवेचकानां कोविदानां मुनिमहोदयानां श्रीविनयविजयानामुपरि सञ्जायते सम्प्रमोदः । तद्धर्षनिर्भररभसानेकशः धन्यवादं समर्पयाम्यहं मुनिदेवचन्द्रः । कच्छाष्टकोटि बृहत्पक्ष संस्थितजैनमुनि देवचन्द्रः कच्छ-वागडप्रान्तस्थ, चित्रकूट (चीतोड) स्थः । સૂચના–અમો આ ગ્રંથમાં ફક્ત ૬૫ સર્ટીફીકેટ બહાર મેલી શક્યા છીએ અને બીજાં સંખ્યાબંધ શ્રેષ્ઠ રત્નસરખાં સટીફીકેટ અમારી પાસે હાજર છે પણ સ્થાનસંકોચને લીધે મેલી શક્યા નથી તે હવે કોઈ બીજે પ્રસંગે અથવા આ ગ્રંથના ત્રીજા ભાગને અંતે છપાવી સાહિત્ય પ્રેમી નરરત્નની સન્મુખ રજુ કરીશું. अश.. . . . Page #630 -------------------------------------------------------------------------- ________________ ૫૯૮ એ . Nananananariansaasti anime અગાઉથી ગ્રાહક થયેલ મુબારકનામનું લીસ્ટ. અદિરણું. એક્લારા ૧ દેશી માનસંગ માધવજી શા. નાનચંદનીયાલચંદ - અંજાર કડી ૧ શા. નાથાભાઈ લવજી. ૧ , જેમલ ફુલચંદ ૧ શા. પુરશોતમ લીલાધર ૧ , નેમીદાસ નાનજી ૧ શા. કચરા જાદવજી અમદાવાદ કારજ મોતીચંદ શામજી ૧ શા. જેસંગભાઇ છગનલાલ છોટાલાલ લાલચંદ પ્રાંતેજવાળા કાદાકરા. કુંવરજી ખીશી અમરેલી. ૧ વીરચંદ છવાભાઈ ' ૧ , નાનજી વેલજી અલીમપર. ૧ , મેગજી શિવજી ૧ ગાંધી વાલજી ભીમજી કુંડલા અલીઆબાડા. ૧ શેઠ મણીલાલ બેચર ૧ ફેફરીઆ કરમચંદ હરજી ૧ દોશી હરજીવન નથુ - ' એળેઉ. ૧ શ્રી જન જ્ઞાનવર્ધક સભા ૧ સંઘવી ઉજમશી મોનજી ૧ દેશી બાવચંદ જાદવજી આગ્રા વેલણગંજ, કતી આણું ૨ શેઠ સમરથમલજી વૈદ ૧ જૈન સંધ હા.શા.મકમચંદ પાનાચંદ ૧ લક્ષ્મીચંદ જૈન લાઇબ્રેરી કેઈમથુર-હાલ જામનગર આરાંભડા. ૧ શા. ત્રીભોવનદાસ વંદરાવન ૧ ગાંધી મેન ધનજી કેટડા આલીરાજપુર ૧ માસ્તર જેસીંગ સોમચંદ મહેતા ૧ શા. જેઠાજી પુનમચંદ કેલકી - ઉગામેડી ૧ શા. છગનલાલ અમરશી ૧ શા. કેશવલાલ વેલસી - ખાખરમેટી-કચ્છ ઉમતા ૧ શા. રામજી સીવેશી ૧ સંધ તરફથી શેઠ છગનલાલ ભાઈચંદ ૧ , રણશી દેવરાજ ૧ શેઠ કાલીદાસ ફતેહચંદ ૧ જ્ઞાનભંડાર હ. દેવરાજ નાગશી શાહ - ખેરવા - ૧ માણેકચંદ ફુલચંદ ! ૧ શા. પિપટલાલ અળશીદાસ ઉમરાળા Page #631 -------------------------------------------------------------------------- ________________ www. અગાઉથી શ્રાદ્ધ થયેલ મુખાજી નામનું લીસ્ટ ૧ ૧ મળથ ૧ ભાયાણી ગુલાબચંદ પાનાચંદ્ર ગુજવઢી ૧ ગુજરવદી જૈન પાઠશાળા ગુદા ૧ જેરામ પ્રેમજી ગાંડળ ૧ પારેખ પાનાચંદ કાનજી ૧ ગાંડલ સધ સમત હા. ધ્રુવળચ'દ દાલતચંદ છેડવડી ૧ શેઠે ગારધન વશરામ ૧ દાશી જીવા જાધ્વજી ૧ મા. મીઠા પ્રેમજી ૧ શેડ વાલજી કલ્યાણુજી ૧ ૫૧ ૨૫ ૧ ૧ ૧ માં. ચત્રભજ ઝીણા શા. રૂગનાથ કુરજી જામ–કડારણા શેઠે કાનજી અમરશી શેઠ હરજીવન પરશેાતમ ૧ જામનગર શેઠ લાલજી રામજી શેઠે કચરા મુળજી પારેખ મુનિ શ્રી પ્રતાપ વિજયજીના ઉપદેશથી ૨. શેઠ મગનલાલ જગજીવન ૨. મેતા વશરામ હીરાચંદ ર શા. મંગળજી વીરજી હા. ચત્રભજ ૨ટાકરશી જીવા ર ગલાલચંદ્ર ખીમજી હા. કાનજી તારાચંદ ૧ ઝવેરી વીરચંદ ખીમચંદ હા. મગન લાલ ૧ શા. નથુ ખીમજી ૧ ,, દેવકરણ સંધરાજ » મુળચંદ હીરાચંદ ૧ ૧ ૧ ૧ ૧ ૧ શા. કચરા માણેકચંદ ૧ ઝવેરી કપુરચંદ અજરામલ તા. ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ܙ માદી ખુશાલચ’દ તલકશી વારા નારાણુજી રવજી પા. માનસંધ ડાભાઇ મહેતા ભાઇશ્ય’૬ મુળચંદ દાથી રૂપશી જેઠાભાઈ ૧ ૧ ધેલાભાઈ ભગવાનજી શેઠ રૂપશી મેચર ૧ એન જમનાબાઇ શામજી ૧ શેઠ ગોવિંછ ડાસાભાઇ ૧ શા. ન્યુ ઝવેરચંદ ૧ મેતા વાધજી ઝા ૧ શા. સાકરચંદ દેવચંદ ૧ ઝવેરી ડેવજી ટોકરશી ૧ વશા પદમશી નાનચંદ શા. વીરજી સવજી શેઠ રૂપશી દેવજી શા. ઝવેરચંદ ધારશી ઝવેરી ખેતશી શીરાજ મેન મેાતી કચરાભાઇ પારેખની પુત્રી એન સતાક રવજી એન જડાવ પાનાચંદ્ન મેન નાથી કાલીદાસ ભણુસાલી રાયચંદ ચત્રભજ હરજીવન ગાપાલજી દોશી ફુલચંદ મેાતીચંદ ઝવેરી નથુ નાનંદ હા. તેની વિધવા એન માંથી ૧ સંધવી મુળજી વેલજી પ૯ ડીલ માસ્તર દેશળજી મેપછ શા. ડાસા કુરજી www શા ડાયા દેવજી હા. ચુનીલાલભાઇ એન દિવાળી : સુંદરજી શા. લીલાધર ધનજી વૈદ્ય હા. કલ્યાણુછ Page #632 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસરગ્રહ-ભાગ ૨ જે. ૧ બેન મણીબેન તે શા. વિરજીની વિધવા દેવચડી. (૧ શ. રા. શેઠ મોતીલાલ પાનાચંદ ૧ શા. કાલીદાસ ગોવીંદજી * જાળીઆ, ધારગણી.. ૧ સંધવી વલ્યમ નથુ ૧ મેતા દામજી ભીમજી જુનાગઢ | ધોરાજી. ૧ મુનિશ્રી મંગળવિજયજી મહારાજજી | ૧ શા. કાનજી સુંદરજી ૧ શેઠ પ્રભુદાસ ત્રિવન રા. રા. મુળજીભાઈ ગોકલભાઈ ૧ મણીલાલ મનસુખરાય જેલર ૧ શા. ભગવાનજી ત્રિભોવન સુપ્રીટેન્ડટ શા. માણેકચંદ કરશનજી ૧ શા. ડાહ્યાલાલ હકમચંદ ૧ શા. નંદલાલ જગજીવન ૧ શેઠ નથું લક્ષ્મીચંદ ૧ શા, મુળજી જેચંદ - જેતપુર ૧ રા. રા. મોહનલાલ નાગજી ચીનાઈ ૧ શ્રી જૈન પાઠશાળા (માંગરોળ વાળા) ૧ શા. માણેકચંદ જેઠાભાઈ | ૧ શ્રીસંઘ ખાતે ૧ શા. ભીમજી પ્રાગજી ૧ શેઠ હરખચંદ મુળજી ૨ શા. લાલચંદ પરશોતમ ૧ રામાણી કેશવજી રૂગનાથ | ૧ કંદોઈ પ્રેમચંદ ભીમજી ૧ શેઠ પાનાચંદ માવજી ૧ શા. પાનાચંદ મકનજી ૧ મેતા ખુશાલભાઈ જીણું ૧ ભોગીલાલ કદા. ૧ શા. રામજી શામજી ૧ શા. હીરજી ભગવાનજી શા. દીયાળજી મકનજી હા. ચત્રભુજ - ડાઇ. ૧ જૈન પાઠશાળા માણેકચંદ મુળજી તાલાળા. નવાગામ ૨ વહીવટદાર સાહેબ સુખલાલ કેવળદાસ ૧ શ્વેતાંબર સંઘ સમસ્ત હ. પટેલ તાસ ગામ. ચવટીઆ પાંચા કચરા તથા કાળા ૧ શા. કેશવલાલ ઉમેદ જસરાજ દાઠા, નાગડકા ૧ ચત્રભજ ગુલાબચંદ પાઠશાળા સારૂ ], ૧ શા. વીરચંદ છગનલાલ દિદર | નાના આસામીઆ ૧ વેરા હેમજી ગયાચંદ ૧ શા ઉમરશી ખેતસી ૧ કઠારી ધરમચંદ ચેલજી ( પછાડી ૧ વેરા રવચંદ ફુલચંદ ૧ શા. તલકશી ઘેલાભાઇ . દેકાવાડા | પડાણા ૧ એશા. અમુલખ ઉમેદચંદ ! ૧ શા. મેવજી રણમલ કાય , ( ભુજ ન ખાતે ધ્રોળના ના સંધ તરફથી હ. " Page #633 -------------------------------------------------------------------------- ________________ * અગાઉથી ગ્રાહક થયેલ મુબારક નામનું લીસ્ટ. ૨૦૧ પરવડી બેલા. ૧ શેઠ હાવા દેવજી ૧ પારેખ ડોસાભાઈ રામજી પાટણાવાવ ભરૂચ..." . ૧ સંધ સમસ્ત હ. વસા વારાણજી ૧ શા. વીરચંદ મેતીચંદ દાદર - ભાડીએ-કચ્છ પાલણપુર ૧ કાનજી જેવંત ૧ પારી મણિલાલ ખુશાલચંદ ભાણવડ, . ૨ મેતા વહાલુ લવજી ૧ શા. ગોકળચંદ ગવરધન. ૨ શ્રી જૈનશાળા તરફથી દોસી મગન. ૧ શા. પ્રેમચંદ કચરાણું ભાઈ કકલચંદ ૧ જૈનશાળા ૧ બેન મેના શા. જીવા ભીખાની ધ- ૧ મુલચંદ ભીમજી , ર્મપત્ની ૧ શા. હીરજી લાધા (૧ શ્રી જૈન વિદ્યોતેજક સભા ૧ ઠેકર નરસિંહ જીણું ૧ પારી પ્રેમચંદ કેવળ ૧ ઠકર કલ્યાણજી કાલીદાસ - ૧ કન્યાશાળા લાઇબ્રેરી હ. માસ્તર ઉ. [ ૧ સોની ભાણજી મુળજી જમશી ૧ સેની સુંદરજી ભીમજી. પોરબંદર ભાવનગર: ૫ શ્રી ઝવેરભાઈ હરજીવન યુનીયન જેન. ૨૫ શેઠ દેવચંદ દામજી જૈન પત્રના શાળા અધિપતિ ૧૬ ભણશાલી મેઘજી ચાંપશી ભુજપુર૧ ધારશી મુળજી ૧ શા. ગોરસ પદુ ૧ ભણશાળી ખુશાલ પરશોત્તમ ૧ ધરમશી શેષકરણ ૧ સંઘસમસ્ત હા. પ્રાગજી મેઘજી ૧ મુલચંદ વશરામ , મઘરવાડા, ૧ કેશવજી નેમચંદ ૧ વેરા જીવન તુલશી ૧ હરજીવન ખુશાલ હ કલ્યાણજી ગોવીંદજી મજેવડી ૧ શા. ત્રીભવન મુળજી પ્રભાસપાટણ ૧ શા. પ્રેમજી રાયચંદ માખીયાળા, ૧ શા. કાળા માવજી ફેદરા માંગળ. ૧ શા. લક્ષ્મીચંદ ડાહ્યાભાઈ ૨૫ શેઠ મકનજી કાનજી બસીન ૧ દેશી પુરૂષોતમ નારણ ૧ નેમચંદ કપુરચંદ મરચંટ સ્ટીટ મુંબઈ બીલીમોરા. ૧ પારી શેભાગચંદ અમુલખભાઈ ૧ શા. લલ્લુભાઈ કેશરીચંદ ૧ શા. ચુનીલાલ કેશવલાલ " -૧૬ Page #634 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ– ભાગ ૨ જે. મેમદપુર, ૧ શા. મગનલાલ વીરચંદ ૧ વોરા ટોકરશી દેવશી ૧ વાર પોપટલાલ ધારશી ૧ શાન ચત્રભુજ વીરચંદ ૧ ઝવેરી ભગવાનજી અમરચંદ ઝવેરી ગલાલચંદ હેમરાજ ૧ શા. પ્રાગજી ધરમશી ૧ શા. કરમણ ધારશી ૧ શા. મોતીલાલ લલ્લુભાઈ ૧ બાબુ રતનલાલ ચુનીલાલ ૧ શેઠ ચુનીલાલ સાકરચંદ ૧ પાનાચંદ માવજી - મુળી ૧ શા. જેઠાલાલ ડાહ્યાભાઈ ' ૧ દેશાઈ મેહનલાલ મેતીચંદ આ મેટી ખાવડી. ૧ શેઠ કલ્યાણજી તેજપાળ ૧ શેઠ વેલજી મેઘજી મેટીમારડ. ૧ વેરા ભુરાભાઈ વેલજી શ્રી સંધ ૧ મહેતા બાવા માવજી ૧ મહેતા જાદવજી રૂગનાથ ૧ દેશી સેમચંદ જગજીવન મોરબી. ૧ સંધવી કીરચંદભાઈ સુંદરજી * ૧ શા. મલકચંદ રૂપચંદ ૧ વકીલ ધનજીભાઈ રાયચંદ ૧ મેતા પીતાંબર મોતીચંદ ૧ કાશીદાસ ખીમચંદ રંગપર. ૩ સંધપતી શેઠ જુઠાભાઈ પ્રેમચંદ રાજકેટ. ૫ જેનશાળા | ૧ દેશી જૂઠાભાઈ કેશવજી ૧ શા. હેમચંદભાઈ ધારશી ૧ મેતા કીરચંદ જાદવજી . ૧ દેશી લમીચંદ વહાલજી હા. જાદવજીભાઈ ૧ શા. હેમચંદ વાલજી હા, જાદવજી - રાણપુર (ચુડા) | ૨ શા. છગનલાલ ત્રીકમજી શા. રતીલાલ વર્ધમાન ૧ શા. જગજીવન નીમચંદ ! ૧ શેઠ નાનચંદ મૂળચંદ ૧ શા. લલ્લુભાઈ ગોવીંદજી ૧ દોશી હરગોવીંદ કુલચંદ ૧ શા. ગાંગજી છગનલાલ ૧ શા કસ્તુર લક્ષ્મીચંદ ૧ કેશવલાલ છગનલાલ ૧ શા. ઠાકરશી ગફલ ૧ તપગચ્છ સંધ હા. કારડીઆ વશરામ રાયચંદ રમગામ ૧ મારવાડી શ્રીમલ તલકચંદ વરડાવાળા ૧ મારવાડી જીવરાજ જુગરાજ લતીપુર. ૧ મેતા ડોસાલાય ઘેલાભાઈ ' | ૧ મેતા અંબારામ માનસંગ ૧ દેશી ડોશા તલકશી ૧ મેતા લવજી જવેરચંદ ૧ મેતા ઝીણું મોનજી ૧ વેરા પરશોતમ કલ્યાણજી - હ. માણેકચંદ પરશોતમ ૧ મેતા કલ્યાણજી હીરાચંદ ૧ મેતા અંદરજી પાસવીર ૧ મેતા ચત્રભુજ શામજી ૧ દેશી કશળચંદ કેશવજી : U ૧ વાર લાલજી કલ્યાણજી Page #635 -------------------------------------------------------------------------- ________________ અગાઉથી ગ્રાહક થયેલ મુબારક નામનું લીસ્ટ. * વાંકાનેર. લેયા. ૧ વેરા માવજી કલ્યાણજી ૧ મેતા સુંદરજી નેણશી ૧ વકીલ ધરમશી વેલજી | લાલપુર. વીરમગામ ૧ જૈનશાળા હા. શા, શિવજી કરી ૧ શ્રીજૈનધર્મ વિજય પુસ્તકાલય લેનંદ. વેરાવળ. ૧ શા. કેશવલાલ નેમચંદ ૧ શ્રીજેનજ્ઞાનવર્ધક શાળા હા. ખુશાલ કરમચંદ ૧ શા. અમરશી ચતુર શા. ખુશાલ વીરજી લેલ. ૧ વોરા વલ્લભજી તારાચંદ ૧ શેઠ કરશનજી કાળાભાઈ ૧ વોરા જમનાદાસ હીરાચંદ - વંથલી-જામની વાણવાળી ૧ શા. જમનાદાસ હરીદાસ ૧ મેતા પાનાચંદ પ્રાગજી " વા. ૧ મેતા મૂળચંદ દેવજી ૧ શેઠ હીરા નાગજી - ૧ મેતા પાનાચંદ નથુ - સખપર. ૧ સંધ સમસ્ત હા. શેઠ પાનાચંદ | ૧ શા ખેતશી મકનજી પ્રાગજી સમી. ૧ મેતા રૂગનાથ કાલીદાસ - વંથળી–સોરઠ. ૧ વહોરા મીયાચંદ કરસન ૧ વેરા જીણું સુંદરજી સીયાણા - વઢવાણુ કાંપ. ૧ શ્રી શ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજય ધન૧ શા. અમીચંદ ઝીણભાઈ ચંદ્ર સૂરિ “વળાદ. ' સુંદરીઆણું. ૧ શા. જુલચંદ ખેમચંદ ૧ શા. મોહનલાલ મેઘજી હળવદ, ૧ દેશી દેવચંદ માધવજી ( ૧ વકીલ લવજી પુંજા વાગુદડ. - Page #636 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યપ્રકાશક મંડળમાં વેચાતાં પુસ્તકનું - લીસ્ટ. * * - 8 ૦ ૦ છે , ,, ૦ ૨–૮–૦ ૨-૮-૦ ૧-૦–૦ ૩-૦-૦ ૦-૧૦-૦ ૦–૪-૦ ૦–૬–૦ ૦–૮–૦ » -૦–૦ ૦ ૦ *વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૧ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે જૈન ગ્રંથ ગાઈડ .. •• જેનતજ્વાદશ ગ્રંથ... જેનદર્શન જેનધર્મકા સ્વરૂપ... .... જેનધર્મ વિષયિક પ્રશ્નોત્તર જેની શિક્ષા દિગ્દર્શન તસ્વનિર્ણય પ્રાસાદ દેવસરાઈ પ્રતિક્રમણ દ્રવ્યગુણ પર્યાયને રાસ ધર્મ દેશના ... પાંત્રીશ બેલો થેકડે .... પ્રતિક્રમણ સૂત્ર . પ્રશ્નોત્તર પુષ્પમાળા શ્રીવલ્લભવિજયજી કૃત સ્તવનાવલી વિમળવિદ વિવિધ પૂજાસંગ્રહ... ... વિશેષ નિર્ણય . . શત્રુંજય માહાસ્ય-પ્રથમ ખંડ ... સમ્યત્વ શલ્યદ્વાર હિંદી. .. સ્વામી દયાનંદ એાર જેન. : : : : : : : : : : : : : : : : : : ક , ૪–૦ ૦–૮–૦ ૧-૦–૦ ૦–૨–૦ ૨–૮–૦ ૦-૧૨–૦ ૦–૮–૦ , ૦ ૦ ૦ ૦ , , , , , ૦–૮–૦ ૦–૪–૦ ૧–૪–૦ ૦-૧૦–૦ ૦–૬–૦ ૦ ૦ ૦ ત્ર વ્યાખ્યાન સાહિત્યસંગ્રહના ત્રણે ગ્રંથો સાથે ખરીદનાર પાસેથી ... રૂ. ૬–૯–૦ ત્રણે ભાગમાંથી ગમે તે બે ભાગ ખરીદનાર પાસેથી , ૪–૮–૦ ત્રણે ભાગમાંથી ગમે તે એક ભાગ ખરીદનાર પાસેથી ... , ૨–૮–૦ ત્રીજા ભાગનું અગાઉથી ગ્રાહક થનાર પાસેથી Page #637 -------------------------------------------------------------------------- ________________ જાહેર ખબર. ભેટ. 1. તત્ત્વજ્ઞાન દીપિકા ' ... ... ... ... 5 ૦-૬-૦ સામાયિકસૂત્ર ... .. સાહિત્ય પ્રકાશક મંડળ, જામનગર-કાઠિયાવાડ.. પરિશિષ્ટ પર્વ. પૂજ્ય મુનિશ્રી વલ્લભ વિજયજી મહારાજજીના પ્રશિષ્ય - તિલકવિજયજી મહારાજજી કૃત. પરિશિષ્ટપર્વ ” મૂળ સંસ્કૃત ઉપરથી હિંદુસ્તાની ભાષામાં ભાષાંતર કરવામાં આવેલ છે. આ પુસ્તકમાં ઘણે સારો વાંચવા ગ્ય રસિક ઇતિહાસ છે. આ પુસ્તક સંવત ૧૯૭૩ ના કાર્તિક માસમાં બહાર પડશે. મળવાનું ઠેકાણું – સાહિત્ય પ્રકાશક મંડળ, જામનગર-કાઠીઆવાડ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહના ત્રીજા ભાગનું અગાઉથી ગ્રાહક થનારનું નામ ગ્રંથને અંતે મુબારક નામતરીકે છાપવામાં આવશે. - ત્રીજો ભાગ ઘણે ભાગે હાલારી સં. ૧૯૭૪ ને પર્યુષણ ઉપર બહાર પડશે અને આ ગ્રંથનું સુશોભિત પાકું બાઈડીંગ થશે તથા તેમનાં પૃષ્ઠ ૬૦૦ થી ૬૫૦ સુધી થવા સંભવ છે. આ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહના ત્રણે ભાગે જેન તથા જૈનેતર પ્રજામાં કેવા માનનીય ગણાય છે તેમની પૂર્ણ સમજુતીમાટે આ ગ્રંથના પૃષ્ઠ ૫૬૯ થી ૧૯૭ સુધી ૨૮ અભિપ્રાયો વાંચવાથી આપ વિદ્યાવિનોદી પુરૂષોને તરતજ ઉત્તમ પ્રકારની ખાત્રી થશે. માટે તે વાંચવા અમારા તરફથી ખાસ વિનયપૂર્વક ભલામણ કરવામાં આવે છે. જ આ બન્ને પુસ્તક શ્રાવકોને વાંચવા લાયક છે, તે હાલ અમારી પાસે ડાંક છે તો વહેચાતી લેવાને જે અશક્તિવાન હોય તેમણે ૦-૨-૬ ની ટીકીટ મોકલ્યથી આપવામાં આવશે. પરંતુ બેઉ પદ્ધતિનાં પુસ્તકે ખલાસ થયે ના પાડવામાં આવશે. સામાયિક સૂત્ર પણ છ આનાની કિંમતનું છે. Page #638 -------------------------------------------------------------------------- ________________ છે છે છે છે લાલજી રામજી શેઠ, સીલ્ક એન્ડ ગોલ્ડન બ્રેડસ, કલોથ મરચન્ટ જા મ ન ગ ર . ઠે-આશાપુરા પાસે, નવી દુકાન. અમારા કારખાનામાં ખાસ પ્રખ્યાતિ પામેલા કારીગરેથી દરેક જાતને રેશમી, સેનેરી તથા ઝીંકને માલ ઘણેજ સફાઈદાર અને ઉત્તમ પ્રકારને બનાવવામાં આવે છે. અમારી દુકાનેથી અતલસે ગઈ તથા સવાગજી, સાદી તેમજ બાંધેલી રંગે રંગની, સ્વદેશી સાડીઓ, સેનેરીની સાડીઓ, ચાંદલાની ઓઢણું, ઝીંકની ઓઢણી, ઓઢણુ, ઝીંક સેનેરીના ઘાઘરા, ઝીંકના લેંગા, ઝીંકસેનેરીના કમખા,. પોરબંદરી પાઘડીઓ, ચાંદલાની પાઘડી, સેનેરી સાફાઓ હલકા-ભારે, સેનેરી કેર છેડા, સુરતી લેસ, કંઠા ઝીંકની રે, ચીનાઈ તથા જાપાનીસ રેશમી માલ તથા દરેક જાતનું સુતરાઉ કાપડ કફાયત ભાવે મળે છે. સિવાય ઓર્ડર મુજબ ગ્રાહકેની ઇચ્છાનુસાર ટુંક મુદતમાં બનાવી આપવામાં આવશે. માટે એક વખત મંગાવી ખાત્રી કરવાથી ઘણેજ સંતોષ અને ફાયદા થશે. બહાર ગામના ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે છે. - WWW.WEF)” Page #639 -------------------------------------------------------------------------- ________________ C WISDOM. ડહાપ ણ. @જન્ડા સામાજીક, નૈતિક, ધાર્મિક, વ્યવહારિક અને તાત્વિક વિષયને ઉત્તમ રીતે પ્રતિપાદન કરતું, ગમત સાથે જ્ઞાન આપતું, જાહેર પત્રોના ઉંચા અભિપ્રાય ધરાવતું, સારું અને સસ્તું માસિક પત્ર ડહાપણ જે રસમય કાવ્ય, લિસ વાર્તાઓ તથા ઉત્તમ લેખો સાથે દર અંગ્રેજી માસની શરૂઆતમાં બહાર પડે છે. - વાર્ષિક મૂલ્ય ... . રૂા. ૧-૦-૦ ટપાલ ખર્ચ ... ... રૂા. ૦-૪-૦ નમુનાની કેપી ... .. રૂ. ૦-ર-૦ જાહેર ખબર માટે આ પત્ર એક ઉતમ સાધન છે. ભાવતાલ માટે પત્રવ્યવહાર કરી આજેજ ખુલાસો મંગા. વિઝડમ ઑફિસ, જામનગર-(કાઠિયાવાડ). »»» ખાસ અંક ૯4 - 8 %99%99 % ~~~~ ફક્ત સાડાચાર આનાની ટપાલની ટીકીટ મેકલનારને જાહેરપત્રોના ઉંચા અભિપ્રાય ધરાવતો સવાસે પાનને સચિત્ર દળદાર અંક મેકલવામાં આવશે. આ અંક ખાસ સંગ્રહ કરવા લાયક છે. - તંત્રી. Page #640 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાસાગર ઉર્ફે સાહિત્ય પ્રકાશક પ્રિન્ટિંગ પ્રેસ >> જામ ન ગ . < Eaa આ પ્રેસમાં અમારા 25 વરસના લાંબા અનુભવથી હાલની ન્યુ પેઇન્ટ સીસ્ટમ પ્રમાણે ઘણેજ સુધારે વધારે કરી પિતાના ઉત્તમ પ્રકારના વર્ષથી છપાવનારને એકસરખે સંતોષ આપેલ છે. આ પ્રેસ તદન સુધરેલી ઢબની નવી મશીનરીથી મોટા વિસ્તારમાં ઉભું કરવામાં આવેલ છે અને લાંબા વખતના કેળવાયેલા માણસોથી કામ કરવામાં આવે છે જેથી સંખ્યાબંધ ગ્રંથ છપાય છે. વળી તેમાં– અંગ્રેજી, ગુજરાતી, હિંદી, મરાઠી અને સંસ્કૃત” વિગેરે તમામ ભાષાનું બુક વર્ક, જોબ વર્ક, મેં, કાર્ડ, કવર, કંકોત્રી, હુંડી, ચેક વિગેરે તમામ પ્રકારનું ઉત્તમ વર્ક, રંગીન તથા સેનેરી પ્રિન્ટિંગ વર્ક અમેરિકન અભિપ્રાયની ન્યુ પ્રિન્ટિંગ સીસ્ટમ પ્રમાણે ઘણું જ કાળજીપૂર્વક વર્ક કરવામાં આવે છે. કેટો ઝીંકનું પ્રિન્ટિંગ વર્ક. ઘણુંજ સફાઈદાર અને રંગીન શાહીથી છાપી આપવામાં આવે છે. ઉત્તમ પ્રકારનું બાઈન્ડીંગ વર્ક પાકું-કાચું, ઇઝીંગ-ગીલ્ટીંગ અને પિકૅટ ફેશનનું સુશોભિત અને ટકાઉ બાઈન્ડીંગ કરવામાં આવે છે. આ પ્રેસમાં દરેક વર્ક રેગ્યુલર ટાઇમથી, સફાઈદાર કામથી અને એકદમ ઓછા દામથી કરી આપવામાં આવે છે. આ સિવાય અમારે ત્યાંથી દરેક જાતના પ્રિન્ટિંગ પિપ તથા સ્ટેશનરી સ્ટક મળી શકશે. જેની એજન્સી J. & J. Makin, Ltd., કમ્પનીના જનરલ એજન્ટ પાસેથી મેળવેલી છે. બહારગામના ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે છે. દરેક વર્ષના ભાવ પૂછાવી ખાત્રી કરે અગર રૂબરૂ મળે. પર ચકુભાઈ લધુભાઈ, મેનેજર એન્ડ પેપર કમીશન એજન્ટ, જામનગર-કાઠિયાવાડ