SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨જો. સપ્તમ પાંચ પર્વતિથિઓ. શા (૪ થી ૬). बीआ पंचमी अहमि, एगादसि चउदिसि पण तिहिउ । एआउ सुअतिहीउ, गोअमगणहारिणा भणिआ ॥४॥ सूक्तिमुक्तावली. ગતમ ગણધર દ્વિતીયા, પંચમી, અષ્ટમી, એકાદશી, ચતુર્દશી એ પાંચ તિથિને પર્વતિથિ કહે છે, માટે તેમાં શુભ કાર્યો કરવા અને સંસારી કામને ત્યાગ કરવો. ૪. ધર્મ સ્થાપનારને ધન્યવાદ. सो जयउ जेण विहिआ, संवच्छर चाउमासिअ सुपव्वा । णिबंधयाण जायइ, जस्सपहाओ धम्ममइ ॥५॥ ૩રસિદ્ધરતામા. સંવત્સરી, ચાતુર્માસિક, તથા પર્યુષણ પર્વમાં ધર્મક્રિયા કરવી; કારણકે તે દિવસે પાપી મનુષ્ય પણ સર્વની સાથે દેવદર્શન તથા ધર્મક્રિયા કરે છે તેથી તે પણ શુદ્ધ થાય છે. પ. પર્વ તિથિઓને ઉપયોગ, +बीआ दुविहे धम्मे, पञ्चमि नाणे अ अठमी कम्मे । ___ एगारसि अगाणं, चउद्दसी चउदपुवीणं ॥ ६ ॥ ભૂમુિpવી. બે પ્રકારના ધર્મમાં દ્વિતીયા, જ્ઞાનમાં પંચમી, કર્મમાં અષ્ટમી, અગીઆર અંગમાં એકાદશી, ચાદ પૂર્વમાં ચતુર્દશી એમ એ પાંચ પર્વતિથિને ઉપયોગ કરવામાં આવે છે. ૬. ગા. * द्वितीया पञ्चमी अष्टमी, एकादशी चतुर्दशी पञ्च तिथयः । एताः श्रुततिथयः, गौतमगणधरेण भणिताः ॥ + द्वितीया द्विविधे धर्मे, पञ्चमी ज्ञाने च अष्टमी कर्मणि । एकादशी अङ्गानां, चतुर्दशी चतुर्दशपूर्वाणाम् ॥
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy