SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ પરિષદ દરિદ્રતા-અધિકાર. ધર્મ, અર્થ, કામથી રહિત અને પરાસ્ત્ર જોજન કરનાર દરિ, કાગડાની માફક લાંબુ આયુષ્ય નિરર્થક છે (દુખમય છે. ) ૬. વિના મૃત્યુએ આકૃતિની વિકૃતિ. कण्ठे गद्गदता खेदो, मुखे वैवर्ण्यवेपथू । । नियमाणस्य चिहानि, यानि तान्येव याचतः ॥७॥ જેટલાં મરનારને ચિન્હો થાય છે તેટલાંજ માગનારને થાય છે. જેમકે કંઠનું રૂંધાવું, પરસેવે, મહેના ચહેરાનું બદલાઈ જવું, શરીરમાં કંપાર વિગેરે (ઉત્પન્ન થાય છે. માટે મૃત્યુ કરતાં યાચના વિશેષ દુઃખદાયિની છે. મરનારને એકજ વખતે તે લક્ષણે દેખાય છે. યાચકને તે સદાય તેજ સ્થિતિ સહેવી પડે છે.) છે. યાચકની વાણીને કબુતરની વાણીની ઉપમા. અનાવર જીનસ્ય, ચાનાં વનવિચાર कण्ठे पारावतस्येव, वाकरोति गतागतम् ॥ ८॥ શરમાળ અને કુલીન ધન માગવાની ઈચ્છા કરે તે તેની વાણી - બુતરની વાણીની માફક કંઠમાંજ આવે અને જાય છે (માગી શકતે દરિદ્રની અવગણના. મા (૧-૨૦). ઘણવિજય ઘણી, અબાય સાથ નજીકના કુમાષિત માર. પાંખ વિનાનું પક્ષી, સૂકાયેલ ઝાડ, જળ વિનાનું સરોવર, દાઢ વિનાને સર્પ અને દરિદ્ર આ સર્વ જગતમાં સરખાં છે. ૯. દરિદ્રતાથી બુદ્ધિનાશ. विपुलमतेरपि बुदिर्नश्यति पुरुषस्य विभवहीनस्य । घृतलवणतेलतण्डुलववेन्धनचिन्तया सततम् ।। १०॥ રવિપુરગાહી. ૧૧
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy