SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ પરિ છે. લક્ષ્મીવાસ-અધિકાર. ધન મેળવવાના ગુપ્ત મંત્ર. વંશમ્ય. शिरस्सु पुष्पं चरणौ सुपूजितौ, निजाङ्गनासेवनमल्पभोजनम् । अनमशायित्वमपर्वमैथुनं चिरमणष्टां श्रियमानयन्त्यलम् ॥ ८ ॥ મસ્તકા ઉપર સુંદર પુષ્પ, સુંદરરીતે પૂજેલ ચરણા, પેાતાની સ્ત્રીનુંજ સેવન, અલ્પ ભેાજન, અનગ્ન ( વસ્ત્ર પહેરીને) શયન અને પવેત્~~અષ્ટમી, ચતુર્દશ્યાદિને છેડીને મૈથુન આ લક્ષણેા લાંખા વખત થયાં નષ્ટ થયેલી લક્ષ્મીને પણ પાછી લાવી આપેછે. ૮. લક્ષ્મીની સ્થિરતા કેવા ઘરમાં થાયછે? તેને નિર્ણય. शार्दूलविक्रीडित. यत्राभ्यागतदानमानचरणप्रक्षालनं भोजनं, सत्सेवापितृदेवतार्चनविधिः सत्यं गवां पालनम् । धान्यानामपि सङ्ग्रहो न कलहवित्तानुरूपामिया, ૫૭ ૪૪ हृष्टा मा हरिं वसामि कमला तस्मिन् गृहे निश्चला ॥ ९ ॥ सूक्तिमुक्तावली. જે ઘરમાં અભ્યાગત-અતિથિને દાન, માન, ચરણપ્રક્ષાલન અને ભાજનથી સત્કાર થાયછે, તેમ સત્પુરૂષાની સેવા થાયછે, પિત તથા દેવના પૂજનના વિધિ થાયછે, સત્ય ભાષણ થાયછે, ગાયાનું પાલન કરાયછે. ધાન્યાના પણ સંગ્રહ હાયછે તથા ક્લેશ હાતા નથી તેમ પતિના ચિત્તને અનુસરનારી પ્રસન્ન મુખવાળી પ્રિય શ્રી હાય છે, તે ઘરમાં નિશ્ચલ થઇને હું વસુકું એમ શ્રીલક્ષ્મીજીએ શ્રી રિને કહ્યું. ૯. મર્યાદાપુરઃસર નીતિનું પાષણ, ખાળ તથા વૃધ્ધાના સત્કાર, સુઘડતા, પ્રાતઃકાળમાં નિયમસર જાગવું, સર્વ સાથે ઘટિત સ્નેહ એ આદિ કારણેાથી લક્ષ્મીની જેમ પ્રાપ્તિ થાયછે તેમ પુણ્યવિના લક્ષ્મી ફાઈ સ્થાને કાયમ નિવાસ કરતી નથી તે બતાવવા આ અધિકારને મદદરૂપ “ લક્ષ્મી પુણ્યને આધીન છે” તે તરફ્ ધ્યાન ખેંચવા આ ચાલતા અધિકાર લક્ષ્મીનિવાસ પૂર્ણ કર્યાછે.
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy