SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાને સાહિત્યસ ધૃદ્ધે માંગ હુ જો આદમ ફૂટપીટ કરવી એ નકામી અને અયાગ્ય છે તેમ મરનારનુ તેથી કંઇ હિત નથી એમ જણાવી મૃતભેાજન કરવાને આવેલ જનસમૂને સમજાવવા અને હવે પછી તે અધિકાર લેવા આ અવસાનાચિતધૈય ત્યાગ અધિકાર પૂર્ણ કરવામાં આવેછે. ate * मृतभोजन- अधिकार. મને હમચ એ કુટુંબમાંથી જ્યારે મનુષ્યની હાનિ થાયછે ત્યારે તે હાનિની ઉપર બીજી હાનિ તેની પાછળ જમણવારોમાં ખર્ચ કરીને વહેારવામાં આવેછે. આનંદ ઉત્સવના પ્રસંગેામાં જમણવારો ચાલેછે પણ આવા શાક અને દુઃખના પ્રસંગોમાં જમણવારે કરી મિષ્ટાન્ને ઉડાડવાં એ તા મનુષ્યત્વને વિસારે પાડવા જેવા અનાવ છે એમ જણાવવા આ અધિકારના આરંભ કર્યા છે. મનમાં કંપારી છૂટે તેવું કરાતું ભાજન. ( રાગ ઉપર પ્રમાણે ). શે રાજેશ્રી ! ઊંચું ડાચું કરી જોજો જન જ્યાં મરે, રાતાં જાતાં, ગેાળપાપડી ગટ્ટ ગળામાં ઊતરે—ટેક જમી વાટે જાતાં વહુવારૂ, કઈ વાત કરે “ સાંભળ વાર્ ખાઈ જમણુ હેતું નિહું કઈ સારૂં.” બીજિએ તેશું તકરાર કરી, ત્યાં પાછી તે અ પા ઉચરી, “વાર્ કિઢ તે ખૂબ ખરાબ ખરી.” એમ નિદા નારી અનેક કરે, ણિ મનમાં અળિ કરનાર મરે, ધેખા અંતરમાં ખૂબ ધરે. રે રાજેશ્રી ૧ એક કાર કામની ફૂટેછે, મિષ્ટાન્ન બિલ્ડગમ લૂંટેછે, કાગડા કુતરા જેમ ઝુંટે છે. À કકળ ચાલી રહુ એક માજી, બીજીગમ પકવાન્ન મને તાજું, દાનત દેખી દીલમાં ઝાઝું. એક કાર એય એય સાંભળિયે, ખીજિંગમ લાડૂ લાડુ શુયેિ, કડ઼ા આ ગાંડાઇ કેવી કહિયે? ,, ,, در 22 ર ૩ *
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy