SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ N૫ પરિ છે. * ચારિત્રવર્ણન-અધિકાર. હવે પાંચ પ્રકારની સમિતિ કહેવાય છે તેમાં પ્રથમ સમિતિ. ઉપેન્દ્રવજ્ઞ. युगान्तरमेक्षणतः स्वकार्याद, दिवा यथा जन्तुविवर्जितेन । .. यतो सुनेर्जीवविराधहान्या, गतिवरेर्यासमितिः समुक्ता ॥ १६ ॥ . પ્રથમ તે કઈ પણ સ્થાનમાં જવું હોય તે પિતાના કાર્યને માટેજ જવું, તેમાં પણ માર્ગમાં યુગ (બળદના કાંધઉપર રહેતી ધુંસરી) ના પ્રમાણુ જેટલી ભૂમિનું નિરીક્ષણ કરી, તેઉપર પગ મૂકવે અને તે પણ દિવસેજ ગતિ કરી શકાય અને કદાચ રાત્રિએ માત્રાદિ કારણે જવાનું થાય તે દિવસે જે જગ્યાને જતુ વર્જિત જોયેલ છે, તે પ્રદેશમાંજ જઈ શકાય. મુનિની આ પ્રમાણે વર્તન કરવાથી જીવની પીડા જેમાં થતી નથી એવી ગતિરૂપ ઉત્તમ એવી નિતિ કહેલી છે. ૧૬. બીજી ભાષાસાતિ ૩૫નાતિ (ઉ૭ થી ૨૨). आत्मप्रशंसापरदोषहासपैशुन्यकार्कश्यविरुद्धवाक्यम् । विवर्ण्य भाषां वदतां मुनीनां, वदन्ति भाषासमिति जिनेन्द्राः ॥१७॥ પિતાની પ્રશંસા, બીજાના દેષની હાંસી, ચાડી આપણું, કઠોરપણું અને વિરૂદ્ધ વાક્ય આવી રીતની ભાષાને ત્યાગ કરીને ઉપર્યુક્ત દોષોથી રહિત એવી પવિત્ર ભાષાને બોલનાર એવા મુનિઓનું તે માથામતિ નામનું વ્રત થાય છે એમ જિનેન્દ્ર ભગવતેએ કહ્યું છે. ૧૭. - ત્રીજી જાતિ. અનુદાનવમા, મનોવાથવિપશુદ્ધા. स्वकारणा या मुनिपस्य भुक्तिस्तामेषणाख्यां समिति वदन्ति ॥ १८ ॥ ઉદ્દમ, ઉત્પાદન વિગેરે ભેજનના દેથી જે રહિત છે, અને જે મન, વચન અને કાયાના વિકલ્પથી શુદ્ધ છે અને જે ભેજન મુનિએ ગોચરી કરી પિતાને માટેજ આણેલું છે તેવા આહારનું જે ભક્ષણ કરવું તેને મુનીન્દ્રોતીર્થકરો પણ નામની સમિતિ કહે છે. ૧૮.
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy