SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ , , , , , , - - - - - - - - - - - - પરિ. ધનપ્રશંસા-અધિકાર.. ૩૫ વેદે (આગમ) ની નિંદા કરે, મનુષ્ય સમૂહેને નાશ કરે, તે પણ જેના ઘરમાં લકમી છે તે ઘણું કરીને જગતમાં વંદવાયેગ્ય છે, ઉપરનાં કાર્યોની ચિંતા કરવાની નથી. ૧૪, ધનાઢચના અવગુણ ગુણરૂપે મનાય છે. आलस्यं स्थिरतामुपैति भजते चापल्यमुद्योगिता, मूकवं मितभाषितां वितनुते मौढ्यं भवेदार्जवम् । पात्रापात्रविचारणाविरहिता यच्छत्युदारात्मता, मातर्लक्ष्मि तव प्रसादवशतो दोषा अमी स्युर्गुणाः ॥ १५ ॥ આળસ સ્થિરતામાં ગણાય છે, તેમજ ચપળતા ઉદ્યોગમાં, મુંગાપણું મિતભાષણમાં (ડું બોલવામાં,) મૂઢતા સરલતામાં અને પાપી--અપાપીને વિચાર કર્યા વિના જે આપવું તે ઉદારતાના ગુણમાં ગણાય છે, માટે હે માતા લક્ષમીજી! તમારી કૃપાના કારણથી આ સઘળા દે ગુણરૂપે દેખાય છે. ૧૫, માનપાનમાં છે રેકડા રૂપીઆ. મનહર નાણા વિના નાતજાતમાંહી નામ રહે નહિ, નાણું વિના ભલાં ભાગ્ય ભેંયમાં દટાણું છે, નાણા વિના વાહ વાહ આવીને કરે છે કેણ, નાણા વિના ખાવા ટાણે ખડખડ ભાણું છે; નાણું વિના સારા ગુણ સઘળા સમાઈ જાય, નાણા વિના આંખ કાન નાક બધાં કાણું છે, કેશવ કહે છે નાણા વિના નર વાનર છે, નાણાં નહિ હોય તેનાં ક્યાંથી ક્યાં ઠેકાણું છે. શાહી જે કાળે હોય માખીઓ માળે હેય, ગલેફામાં ગાતે હેય, નીતિનું તે નામ છે, હૃદય કઠોર હોય ચાડીઓ કે ચેર હોય, ગુણિકાનો ગેર હય, હાલે પંથ વામ છે; લંપટ લબાડ હોય પાપને પહાડ હેય, ઝેરતણું ઝાડ હેય જુલમી જામ છે, કેશવ અધીર કે બધીર હોય તેય પણ, તેને લેક માને જેની પાસે ધન ધામ છે. ૧૭
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy