SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૨ નયમ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. - ઉદય અને અરત સાથે જ છે તેથી ગર્વ નહિ કરો. વા. भोगान्भी गाङ्गवीचीविमलितशिरसः प्राप्य शम्भोः प्रसादा मोहान्मोहानभिज्ञाः कचिदपि भवत प्राणिनो दर्पभाजः । • यस्माघः स्मार्तविषप्रणतनुतपदः सर्वसम्पनभोगो, માહ્યાન મા સ્થાન મૂતા મરિ તુ પબિર કથાતિ | ૮ | ભૂમુિવી. હે વિચારરહિત પ્રાણુઓ! ગંગાજીની લહરીઓથી નિર્મળ જટાજૂટયુક્ત શંભુની કૃપાથી ભેગે મેળવીને મેહુથી કઈ સમયે પણ ગર્વિષ્ઠ બને નહિ. કારણકે સ્માત બ્રાહ્મણે પ્રણામપુર સર જેમનું ચરણકમળ સેવે છે એવા આ અખિલ પરિપૂર્ણ ભેગવાળા સૂર્યનારાયણ પણ પિતાના અંગથી ઉદ્દભવેલી કાંતિઓને (પ્રભાઓને) પણ છેડીને અસ્ત પામે છે. તાત્પર્ય એ છે કે મનુષ્ય ધનને ગર્વ કરવાનું નથી. કારણકે પિતાને ત્યાં લક્ષમી સદા નિવાસ કરે એ અસંભવિત છે. એટલે સૂર્યની છાયા જેવી છે. ૮. દારૂમાં અગ્નિની માફક અહંકારીને ધનવૃદ્ધિથી ભડકે, વસંતતિલકા. મોટાઈ હોય વળી જે જર હોય છે, પામે વળી જર ઘણું દર સાલ તાજું ; તેને વળી પવન જે અતિશે ભરાય, તેનાથકી જુલમ શું ન કરી શકાય, દલપત ધનમદથી અનેક હાનિ. મનહર. ધન મદમાંહી બહુ વ્હાલામાં વિરોધ થાય, ધનમદ વિવેકને વેગે વિસર છે; ધનમદ આંખ હોય છતાં અંધાપાને આપે, ધનમદ લેભ મેહુ કામને કરાવે છે;
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy