________________
-
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ -ભાગ ૨ જે. સક્ષમ વાણી વિના વાત કે વિનેદ ન કરાય કશે, વાણી વિના શરીરની શોભા ધૂળધાણી છે; વાણી વિના નામ ઠામ આજ બધાં ક્યાંથી હોય, વાણું વશ હોય તેને કરડે કમાણી છે; કેશવ કહેને વાણી વિના કેમ ચાલે ભાઈ, , વાટે ઘાટે વાહ વાહ વાણી ઉભરાણું છે. ૧૪ છે
, કેશવ, *વાણીયે વેપાર થાય વાણીયે ઉગાર થાય, રાજ કારભાર સાર વાણી પ્રમાણીયે; વાણીયેજ જ્ઞાનને વિજ્ઞાન અનુમાન થાય, 'જે વિના યથાર્થ જગદીશ નહિ જાણીયે વાણીયે ન હેત તે ન હેત માણસાઈ મૂલ, એ થકી અધિક કહો ખૂબ શું વખાણીયે; કહે દલપતરામ જે કહું હરેક કામ, વિશ્વમાં વિશેષ તે વિખ્યાત કર્યું વાણીએ; બેલે એક બોલ તેના તેલથી તપાસીએ તે, વરતી શકાય તેની વાત નીત વાણીએ; કેવી ચાલ કે માલ કે તેને બધે તાલ, પૂછયા પાખી પણ પરિપૂરણ પ્રમાણુએ; લકડના લાડુ તણા નામથી તમામ ગુણ, દાખે દલપત આપ અંતરમાં આણીએ ? પંડયાણીનું પૂરું કુળ પૂછ્યા પાખી પ્રીછી હૈએ. દીકરાનું નામ જ્યારે દાઉદીઓ જાણીએ.
દલપત વાણીની પ્રબળ શક્તિ, + ભયંકર શબ્દને અવનિ કણે આવતાં મનુષ્ય, શાથી થથરી જાય છે? શબ્દમાં એવું શું રહ્યું હોય છે કે મનુષ્ય ભયથી કંપે છે? કરૂણાજનક શબ્દને ધ્વનિ કણે પડતાં મનુષ્યનાં નેત્રમાંથી શાથી અશ્રુ ખરે છે? અશ્ર આવવા જેવી સ્થલ ક્રિયા શબ્દથી પ્રકટેલી શું તમે નથી અનુભવી? ચાકુથી શેરડી કાપતાં ઘણું વખત જે કચડકું અવાજ થાય છે તેથી ઘણા નબળા
* આ કવિતા વાણી તથા વાણીઆઉપર દ્વિઅર્થે યોજેલી છે. + અધ્યાત્મ બળષિક ગ્રંથમાળા-પ્રથમ અક્ષ