SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. વાણી—અધિકાર. ૧૬૫ થાયછે, ચાતરફ પ્રસરેલ પાપરૂપ અન્ધકારના સહુને સૂરૂપ થાયછે, કલ્યાગુરૂપ વૃક્ષાને મેઘના સમાન અનેછે, નિરન્તર ઉછળતા માહુરૂપી સમુદ્રને શાષવામાં અગસ્ત્ય મુનિસદશ થાયછે. ૧૧. જિનવાણી સુખનું સાધન છે. नौरेषा भववारिधौ शिवपुरमासादनिःश्रेणिका, मार्गः स्वर्गपुरस्य दुर्गतिपुरद्वारप्रवेशार्गला । कर्मग्रन्थिशिलोच्चयस्य दलने दम्भोलिधारोपमा, कल्याणैकनिकेतननिगदिता वाणी जिनानामियम् ॥ १२ ॥ तकस्यापि . તીર્થંકરોની આ વાણી સંસારસમુદ્ર તરવામાં વહાણરૂપ, શિવપુર ( મેાક્ષનગર) ના મહેલની નિશરણીરૂપ, સ્વર્ગનગરના મારૂપ, દુર્ગાંતિપુરના દ્વારના પ્રવેશને ભાગળરૂપ, કગ્રન્થિના પતાને નારા કરવામાં ઇન્દ્રના વાની ધારજેવી અને કલ્યાણના એકસ્થાનરૂપ કહેલી છે. ૧૨. મનુષ્યદેહની નિષ્ફળતા, शार्दूलविक्रीडित. मानुष्यं विफलं वदन्ति हृदयं व्यर्थ वृथा श्रोतयो - निर्माण गुणदोषभेदकलनां तेषामसम्भाविनीम् । दुर्वारं नरकान्धकूपपतनं मुक्तिं बुधा दुर्लभ, सार्वज्ञः समयो दयारसमयो येषां न कर्णातिथिः ॥ १३ ॥ सिन्दूरप्रकर. હે ભવ્ય પ્રાણિએ ! શ્રીવીતરાગદેવે પ્રણીત યારસથી ભરપૂર આગમ જે પુરૂષોના કાનદ્વારા સંભળાયેલ નથી તે પુરૂષાનાં જન્મ, ચિત્ત, એાત્ર (કાન) ની ઉત્પત્તિ, ગુણ તથા દોષ જાણવાની કળા એ સ` નિષ્ફળ જાણવાં ? (એટલુંજ નહિ પણ ) તેઓનું નરકરૂપી અંધકૂવામાં પડવું અટકતું નથી તથા તેઓને મુક્તિ પણ દુલ ભ છે. ૧૩. વાણીના પ્રભાવ. મનહર. વાણી વિના કાઇ વ્યવહાર સિદ્ધ થાય નહિ, વાણી વિના અંતરના ભાવપર પાણી છે ;
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy