SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. આમ સંસાર કટી છે કસવા, જેમ રાખે તેમ સુખે વસવા, નહિ કેવી રડવા કે હસવા, તેના નિયમ તુજ માટે ન તુટે તેમ મંગળ ભાવ નહીં પલટે, શિદ કાયાને દઈ કષ્ટ કુટે? દુખ ખમવાને બળવાન બને, એક દિવસ વિજેગ થશે સના, * કહે વલ્લભ આ કેડે સુખને, સુબેદ ચિંતામણિ–વલ્લભદાસ પિપટભાઈ. મરણ સરખા ગંભીર પ્રસંગમાં મહાટા હકારાઓ કે વગર જરૂરની ઉતાવળ નહિ કરતાં શાંતિથી તે પ્રસંગે લગતું કાર્ય પાર પાડવું એજ ડહાપણ છે એમ જણાવી ખરે વખતે ધીરજ રાખવી જોઇએ તેને બદલે ધીરજને ત્યાગ કરે છે તેવી મતલબને અવસાનચિતધૈર્ય ત્યાગ અધિકાર ધ્યાનમાં લેવા આ અવસાનચિતય અધિકાર પૂરે કરવામાં આવે છે. ૭૨૫ - રાવણનોતર્યામ-ધવાર. . છે મ નુષ્યના મરણ સરખા ગંભીર પ્રસંગમાં પતે પૈર્ય રાખવું જોઈએ છે અને જેઓ ખરી રીતે અતિશોકાકોત થયાં હોય તેઓને શૈર્ય આપવું જોઈએ તેને બદલે એક રીવાજ તરીકે સ્ત્રીવર્ગમાં ફૂટવા–પીટવાનું– છાજીયા લેવાનું કામ એટલી ઉંડી જડ ઘાલી બેઠું છે કે બરાઓ તે કામમાં આવેશ અને ઉત્સાહથી ભાગ લે છે, રસ્તે જતા લેકેનું ધ્યાન એક કેતુક તરીકે પોતાની તરફ ખેંચે છે અને નજીકનાં જે માણસો શોકાકાંત હોય છે તેઓને વધારે શેકાક્રાંત કરે છે એ અગ્ય છે એમ બતાવવાને આ અધિકારને અહીં સ્થાન આપવામાં આવ્યું છે. શરમભરેલી કૂટવાની રીત. (રાગ ઉપર પ્રમાણે), ટોળે મળીને, માનનિયેએ લેવા માંડયાં છાજિયાં, -પરદેશી મન, તે રૂપાળા રાગ ગગનમાં ગાજિયા–ટેક.
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy