SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. દરિદ્રતા–ધિકાર. अनाक्रान्तद्वारं प्रणयिभिरपूर्णोत्सवमहो, गृहंकारातुल्यं भवति खलु दुःखाय गृहिणः ॥ १९ ॥ सुभाषितरत्नभाण्डागार. પાષાદિ જંમાંથી પડયા છે છતાં પાછા લાગ્યા નથી એવું તથા ઉપરના છાજ વિનાનું, ક્ષુધાથી ઘેરાવાને લીધે પીડાતું કુટુમ્બ જેમાં રહેલું છે, રાત્રિમાં દીવે। ન થવાથી ગાઢ અંધકારે જેમાં સુખેથી વાસ કરેલા છે, જેનાં ખાર ખુલાં છે અને જેમાં સબંધીઓના ઉત્સવના તે। સમયજ નથી આવું ઘર તે કારામતુ જેવું ગૃહીને દુઃખ આપનારૂં થાયછે. ૧૯ છેટાની મતિ છેોટી. शिखरिणी. तावद्रिं दीनावुपरि तदधस्तादिति भिदा मतारकेने ज्याकलितपरितुष्टास्पशुपतेः । ૪૦પ व वत्रे पौदनमथ न चान्येन किमपि, व्रजभाषि प्रायो भवति न हि दीनेऽधिकमतिः ||२०|| दृष्टान्तपच्चीशी. એ ગરીબ મનુષ્યે (શંકરને પ્રસન્ન કરવામાટે) પર્યંત ઉપર જઈ એક ટેકરી ઉપર અને ખીજે પર્યંતના મૂળમાં એમ બેઉ જણા તપસ્યા કરવા લાગ્યા. શકર્ પ્રસન્ન થયા ને કીધું કે હું ભાઇ! વરદાન માગ. ત્યારે ટેકરી ઉપર બેઠેલેા એલ્યું કે તમે નીચે જે તપસ્યા કરેછે તેને વરદાન આપ્યું કે નહિ ? ત્યારે શંકરે કીધુ કે ના. તે વખતે શિખર ઉપર રહેનાર મનુષ્યે દાળ તથા ચાખા પેટ પૂરણ માગી લીધા. ત્યારે શંકરે હસ્તે હસ્તે તથાસ્તુ કીધુ (અર્થાત્ વરદાન આપ્યું.) શકરે નીચે જઈને કીધું કે હું ભાઈ ! વરદાન માગ, ત્યારે તે મેળ્યે કે ઉપરવાળાને શું વરદાન આપ્યું? ત્યારે શંકરે દાળ ભાતનું કહી ખતાવ્યું તે ઉપરથી તળેટીવાળે નાખુશ થયા. તે ખેલ્યા કે મારે જે જોઇતું હતું તે તેમણે માગી લીધું, માટે મારે શું માગવું? તે ખાખતની ગમ નહિ પડતાં દેવને જવાની રજા આપી. માટે ગરીબને અધિક મતિ હોતી નથી. ૨૦. મુસાફરનું પાછુ ફરવુ શાર્દ્રવિૠીડિત (૨૨ થી ૨૫). मा रोदीविरमेहि बस्तरहितान्दृष्ट्राय वालानिमानायातस्तव बत्स दात्स्यति पिता ग्रैवेयकं वाससी ।
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy