SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ . ખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ . સપ્તમ કાતિ પ્રસરે તેમ આ સિદ્ધાંતના દર્શનથી સમગ્ર અથ સમૂહ વિકસિત થાય છે. ૨. જે આ સિદ્ધાંત જાણે તે ધન્ય. v=ાતિ (–). दृष्टान्तयुक्तिस्थितिहेतुयुक्त, आयन्तमध्ये व्यभिचारमुक्तः । अनेकधा नूतनयः प्रपञ्चाचारी विचारीकृतविश्वविश्वः ॥ ३ ॥ सिद्धान्त एष क्षितिकमजालो, वस यवश्यं हृदयान्तरले । यस्य प्रसन्नीकृतमानसस्य, स एव धन्यः सुकृती कृती च ॥४॥ દષ્ટાન્ન, યુક્તિ સ્થિતિ અને હેતુથી યુક્ત, આદિમાં મધ્યમાં અને અંતમાં નિર્દોષ, અનેક રીતે ન્યાયવાળે, નિuપંચ સકલવિશ્વને વિચારવંત. જે પ્રસન્નત્માના હૃદયની અંદર આ (કર્મસમૂહનાશક) સિદ્ધાન્ત વાસ કરે છે તેને ધન્ય, સુકૃતી અને કૃતાર્થ સમજ. ૩, ૪. સિદ્ધાન્ત જ્ઞાનવગર કોઈ પણ વસ્તુ જાણી શકાતી નથી. उपेन्द्रवज्रा. अदेवदेवौ कुगुरुं गुरुं वा, कुधर्मधर्मावहितं हितं वा । गुणागुणौ वा वहुपापपुण्य, न वेत्ति जन्तुः समयेन हीनः ॥ ५॥ સિદ્ધાન્ત હિત મનુષ્ય, અદેવ અથવા દેવને, કુરૂ અને સદગુરૂને, ધર્મ તથા અધર્મને, હિત-અહિતને, ગુણ-નિર્ગુણને, બહુપા૫ અથવા પુણ્યને જાણતા નથી. ૫ તે સિદ્ધાન્ત લેકેને બહુ રીતે ઉપકારી છે. લાગતિ (૬-૭). रत्नप्रदीपः शिवमार्गगाणां, दिवाकराभो भविकाम्बुजानाम् । सुधोपमानो विधुधवजाना, पोनो भवाब्धौ पततां जनानाम् ॥ ६॥ શિવમાર્ગમાં (મેક્ષમાર્ગમાં) જનારાઓને રતના દીવારૂપ, ભવ્ય પ્રાણરૂપ કમલને ખીલવનાર સૂર્યસમાન, જ્ઞાનીના અથવા દેવના સમુદાયને અમૃત, રૂપ અને સંસારસાગરમાં પડતાં મનુષ્યોને તારવામાં વહાણરૂપ છે. ૬.
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy