SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૩ પરિ છે, દુખે નિષિદ્ધાચરણુ-અધિકાર. જે માણસ પિતાને સ્વાર્થ સાધી શકે નહિ તે બીજાને ક્યાંથી સાધી શકશે? જે માણસ સંસારમાંથી પતે તયે નથી તે બીજાને ક્યાંથી તારી શકશે? આ ઉપરથી સમજવાનું એ છે કે પોતે સુખી થવા બીજાને હરક્ત, નહિ કરતાં સ્વકાર્ય સાધી લેવું. કદાચ કોઈ આપત્તિ આવી પડે છે તેમાં અન્યને હાનિ નહિ કરનારું, દુઃખ વખતે નિષિદ્ધ આચરણ કરવામાં મુંજવણ નહિ રાખતાં યુક્તિથી પુરૂષાર્થને ઉપયોગ કરે, એ હવે પછી બતાવવા આ સ્વકાર્યસાધન અધિકાર પૂર્ણ કર્યો છે.' –8. ટુર નિષિદ્ધાવળ-ધાર - ઓફ સ્વાર્થ સાધવામાં કદાચ નિષિદ્ધ (પિતાને નહિ છાજત) આચરણ SP. કરવાની ફરજ પડે તે દેશકાળને અનુસરી કરવામાં આવે તે અગ્ય ગણાતું નથી. એટલે ઉત્તરોત્તર વર્ણને બંધ કરી નિર્વાહ ચલાવ. જેમકે બ્રાહ્મણે ક્ષત્રિય, ક્ષત્રિયે વૈશ્યને, વૈયે શાને છે કરવે. પણ કેવળ નિષિદ્ધ આચરણને આદર ન કરે. આ બાબત શાસ્ત્રોમાં સારી રીતે સમજાવેલ છે તેનું દિગ્દર્શન કરાવવા માટે આ અધિકારની શરૂવાત કરી છે. છેosજી કરવાની અરજી કર્ક (પતાને નહિ છાજતું) આચરણ શુભ ક્રિયાથી જ આપત્તિમાં નિર્વાહ ન ચાલે તેમ હોય તે નિષિદ્ધની છૂટ છે. वंशस्थ. निषिद्धमप्याचरणीयमापदि, क्रिया सती नावति यत्र कर्हिचित् । घनाम्बुना राजपथेऽपि छन्ने, कचिबुधैरप्यपथेन गम्यते ॥१॥ नैषधकाव्य. દુખના સમયમાં કેઈ સ્થાનકે ક્યારે પણ શુભ ક્રિયાથી રક્ષણ ન થાય તે નિષિદ્ધ-અયોગ્ય આચરણ જરૂર જેટલું કરવામાં હરત જણાતી નથી. કારણકે જાહેર રસ્તે જે વરસાદના પાણીથી ભરપૂર ભરાઈ ગયે હેય અને ચાલી શકાય તેવું ન હોય તે શું કઈ પ્રસંગે ડાહ્યા પુરૂ કેડીએ નથી ચાલતા? ૧. ૬૦
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy