________________
આ ગ્રંથરસની વાનકી.
इन्द्रवज्रा.
समग्रसच्छास्त्रमहार्णवेभ्यः, समुद्धृतः साम्यसुधारसोऽयम् । निपीयतां हे विबुधा लभध्वमिहापि मुक्तेः सुखवर्णिकां यत् ॥
अध्यात्मकल्पद्रुम.
આ સમતા અમૃતા રસ માટા મોટા સમગ્ર શાસ્ત્રસમુદ્રામાંથી ઉદ્ધર્યાં છે. હું પતિ ને ! તમે તે રસ પીએ અને માક્ષસુખની વાનકી અહીં પશુ મેળવે.
વિવેચન—સમતાવતનું સ્વરૂપ ખતાવતાં અનુભવી ચેગી શ્રીમદ્ કપુરચંદજી (ચિદાનંદજી) મહારાજ કહેછે કેઃ
ઇંદ્રવિજય છ દ.
જે અરિ મિત્ત ખરાખર જાનત, કંચન કીચ સમાન અહે જસ, માન કહેા અપમાન કહા મન, રાગ નિહુ અક્ સ નહુ ચિત્ત, જ્ઞાની કહે। જ્યું અજ્ઞાની કહેા કાઇ, જોગી કહેા ભાવે ભાગી કહે। કાઇ,
પારસ આર પાષાણુ ન્યું હાઈ; નીચ નરેશમેં ભેદ ન કોઇ; એસે વિચાર નહિ તસ હાઇ; ધન્ય અહે જગમે જન સાઇ. ધ્યાની કહેા મનમાની જ્યું કાઇ ; જાકુ' જીસ્યા મન ભાવત હાઇ; ઢાષી કહેા નિદોષી કહેા, પિડાષી કહેા કે એનુન જોઈ ; ધન્ય હે જગમેં જન સેાઈ. ભાવે કહેા નિરગથ પિયારે; સેવ કરી કાઉ જાન દુલ્હારે. દૂરથી દેખ કહે। કાઉ જારે; લાક કહાવત સુનત નારે. Jo
રાગ નહિ અરૂ રાસ નહિ જાકુ, સાધુ સુસંત મહંત કહેા કાઇ, ચાર કહે! ચાહે ઢાર કહા કાઇ, વિનય ક। કાઉ ઉંચે બેઠાવ જ્યું, ધાર સદા સમભાવ ચિદાનંદ,
૨
૩
આવા સત્પુરૂષા બની અને ખીજાઓને મનાવા એ જન્મનુ સાફલ્ય છે. એમ છેવટે સ`ને વિનયની વિનયથી આગ્રહપૂર્ણાંક વિનતિ છે.
*99*&