SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ -ભાઈ અષ્ટમ વળી– गुणैर्गौरवमायाति, नोचैरासनमास्थितः। प्रासादशिखरस्थोऽपि, काकः किं गरुडायते ॥८॥ ગુણવડે મોટાપણું આવે છે, પણ ઉંચા આસન પર બેઠાથી ગુણપ્રશંસા પ્રાપ્ત થતી નથી. કાગડે મહેલના શિખરપર બેઠે હોય તે પણ શું તે કાંઈ ગરૂડ કહેવાય? ૮. સ્વભાવથીજ નીચ હોય તે ક્યાંથી સુધરે? दुर्जनः सुजनो न स्यादुपायानां शतैरपि । अपानं मृत्सहस्रेण, धौतं चास्यं कथं भवेत् ॥९॥ . સુમપિતરત્રમાણIR. સેંકડો ઉપાયે કરવામાં આવે તે પણ કદિ દુર્જન સજ્જન થતું નથી. કારણકે હજારવાર માટીથી ધુઓ તે પણ ગુદા, મુખ થાય નહિ. ૯. અગ્ય મનુષ્ય તથા કુતરાની પૂંછડીની સમાનતા. મા (૨૦–). ચચ ર ત વધા, પુરતઃ જિં તસ્ય માતૈદુમિ ! नलिकाधृतमपि सततं, न भवति सरलं शुनः पुच्छम् ॥ १० ॥ જે મનુષ્યને સહજ જ્ઞાન પણ નથી તેની આગળ બહુ ભાષણ કરવાથી છે પણ ? કારણકે (વાંસની) ભૂંગળીમાં હમેશાં રાખવામાં આવ્યું હોય તેપણ કુતરાનું પૂછડું શું સરલ (પાંસરું) થાય છે ? અર્થાત્ કુતરાનાં પૂછડાને કઈ પણ વન જેમ વકતા છોડાવી શકતા નથી તેમ મુખની આગળ કઈ સદ્દબોધ કામ કરી શકતા નથી. ૧૦. કુસ્થાનમાં મહા પુરૂષોને બોધ પણ નિષ્ફળ થાય છે. विहितः सतामभूमौ, महतामपि भवति निष्फलो यत्नः । व्रजति रसातलमम्भो, जलदेन मरुस्थलीनिहितम् ॥ ११ ॥ सूक्तिमुक्तावली. કુસ્થાનમાં કરાયેલ મહાન સતપુરૂષના યત પણ નિષ્ફળ થાય છે, દષ્ટાન્ત એ છે કે, વર્ષાદે મરુસ્થલી (મારવાડ) માં નાખેલું પાણી રસાતળ (પાતા
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy