SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપ - And AANZA winananan પરિચછેદ. કવિય–અધિકાર. ( અધર્મથી મેળવેલું ધન ઘણામાં ઘણું નવ વર્ષ સુધી રહે છે અને દશમે વર્ષે સમુળગું જાય છે. એટલે કહેવત પ્રમાણે લુણી ધ્રને તાણ જાય છે. કન્યાવિયથી થતી હાનિ. भक्षितं चाणुमा यत्, कन्याविक्रयज धनम् । सकुलं तं गृहीतारं, नरके नयति ध्रुवम् ॥ २॥ કન્યાવિક્રયથી મળેલું ધન કિંચિત્ માત્ર પણ જે કેય ભક્ષણ કરે છે, તે સ્વકુટુમ્બ સહિત નિશ્ચય નરકેજ જાય છે. ૨. , કન્યાવિક્રયના ચાર પ્રકાર. कन्याभरणं मौल्यं च, जामातृकृतसेवनं । कन्यामति कन्यां यच्छेत्, चतुर्धा कन्याविक्रयः ॥ ३ ॥ एते केषां. કન્યાને માટે દાગીને, પૈસા લેવા. પિત પિસાદાર હોવાથી જમાઈને સેવકતરીકે ગણું ઘરજમાઈ રાખ અને દીકરી દઈ દીકરી લેવી એ ચારે બાબત કન્યાવિયના પેટા ભાગમાં સમજી લેવી. ૩. કન્યાવિક્ય કરનાર પિતાને પાકે. - (હરિભજન વિના)–એ ઢાળ. એ દુષ્ટ પિતા, દીકરી વેચી ધન લેવાનું ધ્યાનમાં! દઈ દેસાને, રંડાપ આપે તે કન્યાદાનમાં-ટેક. તને રૂંવે રૂંવે કીડા પડશે, તારી છાતી પર જમડા ચડશે, ધગધગતા પીધા ધાબડશે, એ દુષ્ટ પિતા. ૪ તારાં ગાત્ર ગળત કે ગળશે, ઘરમાંથી ખાવાનું ટળશે, વાવેલાં વિષવૃક્ષે ફળશે, કઈ બડદ બીજું ને મળ્યું તુજને, જેથી ઘરમાં ખાતર દીધ ખુણે, તને સાંભળ દુનિયા આખી દુશે, તારા હાથપગેજ પડયા ભાગી, જેથી ઝટ્ટ કમાણ આં જાગી, લે પાપી હવે મૃત્યુ માગી, તે અતકાળને લાડુ લીધે, કળજુગમાં કાળો કેર કીધે, બાપડિયા! તું ને જરાય પ્રિય છે. ” “
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy