________________
૨૮૦
વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ—ભાગ ૨ જો. શેષનાગથી ખળવાન્. शार्दूलविक्रीडित.
जिचैव सतामुभे फणवतां स्रष्टुश्चतस्रश्च तास्ताः सप्तैव विभावसोर्नियमिताः षट् कार्त्तिकेयस्य च । पौलस्त्यस्य दशाभवन्कणिपतेर्जिङ्घा सहस्रद्वयं,
તથા
અમ
जिह्वालक्षशतैककोटिनियमो नो दुर्जनानां मुखे || १३ ॥ सुभाषितरत्नभाण्डागार.
સત્પુરૂષોને એક જિહ્વા (જિભ) છે, ણવાળા સર્પાને એ જિહ્વા છે, બ્રહ્માજીને ચાર જિહ્વા છે, અગ્નિને સાત છે, કાન્તિકસ્વામીને છ અને રાવણને દૃશ તથા શેષનાગને બે હજાર, એમ જિહ્વાને નિયમ છે પણ મિથ્યાવાદીદૃષ્ટ મનુષ્યના સુખમાં લાખ ભેા છે કે કરોડ઼ છે તેના નિયમજ નથી, ૧૬.
જાડું એલવાથી થતી હાનિ દાહા.
જૂઠ્ઠા આલાનું જુએ, બધું જૂડમાં જાય; વિછી કરડે ભાંડને, સાચે જૂઠ મનાય. જે જન કદી જૂઠા પડે, એક વાર ા ઠામ ; સુણતાં સંશય ઉપજે, તેના બેલ તમામ.
મનહર.
જૂહુ બેલી અને દીએ સત્યતાની શિખામણ, લેાકને કહેા તે ઉપદેશ કેમ લાગશે; જૂઠ્ઠું' ખેલે તે જરૂર મહાપાપનુંજ મૂળ,
જૂહું ખેલવાથી શૂલ સહુધા જાગશે; જૂઠું બેલે તે ગણાય રટને ગુન્હેગાર,
જૂહુ એકલનારતણા ભારાજ ભાંગશે; કહે દલપતરામ જાણવું જરૂર આમ,
ફાઇ સમે કારટ સાચા જવાબ માગશે.
2 23
૧૪
૧૫
૧૬