SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ બકમ' - વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. મું: ત્રિમોનન-વર. ગુe - રાત્રિ જોજન પણ એક જાતનું અશક્ય છે અને તેમાટે બ્રાહ્મણધર્મના હ, છે. શાસ્ત્રોમાં પણ એક દિવસમાં એક વખત જમવાનું કહેલ છે. માટે તેમાંથી પણ સિદ્ધ થાય છે કે રાત્રિદિવસમાં એક વખત જ ભજન કરી શકાય. તેથી પિતાની મેળે ત્રિભેજનને નિષેધ પ્રાપ્ત થાય છે. તેમ આ રાત્રિભેજનમાં બીજાં પણ કેટલાંક પ્રત્યક્ષ સંકટ પ્રાપ્ત થાય છે અને તે મનુષ્યના શરીરને મરણની દિશામાં આણે છે જેથી પણ રાત્રિભેજનને ત્યાગ કર ઉચિત છે. આ બાબત સુસ્પષ્ટ સમજાવવા સારૂ આ અધિકાર આરંભ કરવામાં આવે છે. સૂર્યાસ્ત થયા બાદ જળ અને અન્નનું સ્વરૂપ. મનુ, (૧ થી ૨) अस्तङ्गते दिवानाथे, आपो रुधिरमुच्यते।। अनं मांससमम्मोक्तम्मार्कण्डेन महर्षिणा ॥१॥ સૂર્ય અસ્ત થયા પછી પાણી રૂધિતુલ્ય અને અન્નને માંસસમાન માર્કડ નામના મહર્ષિએ કહેલ છે. ૧. રાત્રિએ અન્ન તથા પાણીને નિષધ. #મત્ત તોરાન, માનિ ચિતાન रात्रौ भोजनसक्तस्य, ग्रासे तन्मांसभक्षणम् ॥ २॥ પુરા. ઉપર મુજબ માકંડ ઋષિના મતપ્રમાણે પાણી રૂધિર તુલ્ય થઈ જાય છે અને અનાજ માંસસમાન થઇ જાય છે તેથી રાત્રિમાં ભેજન કરનાર મા નુષ્યને કેળીયે કેળીયે તે માંસભક્ષણનું પાપ લાગે છે. ૨. રાત્રિમાં ભજન કરવાથી થતી હાનિ. मेधाम्पिपीलिका हन्ति, यूका कुर्याजलोदरम् । તુને ક્ષિા વાન્તિ, રાસ કIિ || ૨ |
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy