SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ પરિપછી જ્ઞાનદાન-અધિકાર, સર્વ દાને કરતાં શાનદાન ઉત્તમ છે. જઝા (૧ થી ૪). ज्ञानस्य दानं खलु वित्तदानं, ज्ञानस्य दानं खलु भोज्यदानम् । ज्ञानस्य दानं खलु सौख्यदानं, ज्ञानस्य दानं ह्यभयप्रदानम् ॥ १ ॥ જ્ઞાનનું દાન તેજ ખરું ધનદાન છે, જ્ઞાનનું દાન જ સાચું ભેજનદાન છે, જ્ઞાનનું દાનજ સત્ય સુખ આપનાર (સુખદાન) છે અને નક્કી શાનદાન તેજ અભયદાન છે. ૧. તથા ज्ञानस्य दानं किल पात्रदान, ज्ञानस्य दानं किल नाकदानम् । ज्ञानस्य दानं किल मोक्षदानं, ज्ञाने हि तानीह समाविशन्ति ॥ २॥ જ્ઞાનનું દાનજ સુપાત્રદાન છે, જ્ઞાનનું દાનજ સ્વર્ગ લોકનું દાન છે, જ્ઞાનનું દાન જ મોક્ષદાન છે, કારણ કે તે બધાં દાન આ જ્ઞાનદાનમાં સમા- . વેશને પામે છે એટલે જ્ઞાનદાનમાં તે સમગ્ર દાનનો સમાવેશ થઈ જાય છે જ્ઞાન એ તીર્થકરના પ્રતિનિધિ (મૂર્તિ) રૂપ છે. तीर्थङ्कराणामधुना खभावे, ज्ञानं हि संसारसमुद्रयानम् । पूर्जा यथाशक्ति ततश्च तस्य, कुर्वन्तु दत्त्वा पठतां सहायम् ॥ ३ ॥ હમણાં તે તીર્થકર ભગવાનના અભાવમાં જ્ઞાન જ સંસારરૂપી સમુદ્રમાં વહાણુતુલ્ય છે. તેથી જ્ઞાન મેળવતા. (વિદ્યાથી) જનેને મદદ આપીને તે જ્ઞાનની યથાશક્તિ પૂજા કરે. ૩. જ્ઞાનની સેવા તથા તેનું અપમાન કરવાથી થતું ફળ. * कुर्वन्ति ये ज्ञानपदस्य पूजा, बन्नन्ति ते तीर्थकरस्य गोत्रम् । पातो भवेज्ज्ञानविरोधकानां, घोरे जनानां नरकस्य कूपे ॥ ४ ॥ જે ધર્મધારી પુરૂષે જ્ઞાનપદ (વિદ્યાલય) ને ધનાદિથી સત્કાર કરે છે, તેઓ તીર્થંકર શેત્રનું ઉપાર્જન કરે છે અને જ્ઞાનના વિરોધી એવા પાપી પુરૂષને ઘેર એવા નરકના કુવામાં પાત થાય છે. ૪,
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy