SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ પરિ છે. માંસનિષેધ-અધિકાર. * ૨૪૫ જે ઉત્તમ ખાવાના પદાર્થો હોવા છતાં માંસભક્ષણ કરે છે તે અમૃતરસને છોડીને કેવળ હલાહલ ઝેર પીએ છે. ૧૫. સર્વને પોતાનું માંસ દુર્લભ છે. स्वमांसं दुर्लभं लोके, लक्षेणापि न लभ्यते । अल्पमूल्येन लभ्येत, पलम्परशरीरजम् ॥ १६ ॥ चातुमोसिकव्याख्यान. લેકમાં પિતાનું માંસ ઘણું દુર્લભ છે, લાખો ખરચતાં પણ મળતું નથી અને પારકા શરીરનું માંસ થેડી કિંમતે મળે છે, માટે જેમ પિતાનું માંસ દુર્લભ છે તેમજ બીજા પ્રાણીઓને પણ તે પોતાનું જ છે આમ વિચારીને તે છેડવું જોઈએ. ૧૬. માસઉપર દયાદષ્ટિ કેમ રાખી શકાય? मांसं पुत्रोपमळूला, सर्वमांसानि वर्जयेत् । दयादानविशुध्यर्थमृषिभिर्वर्जितम्पुरा ॥ १७ ॥ માંસને પુત્ર સમાન ગણુને પહેલાં રૂષિ મુનિઓએ દયા અને દાનની શુદ્ધતાસારૂ વર્જિત કરેલું છે માટે અવશ્ય માંસને ત્યાગ કર જોઈએ. - સારાંશહમેશાં પુત્ર ઉપર પ્રાણી માત્રને નિઃસીમ સ્નેહ હોય છે તેથી તેમનું સંરક્ષણ બહુજ સંભાળથી કરાય છે, તેમજ માંસનું રક્ષણ કરવું તેથી દયાની શુદ્ધિ અને એકને દાન અપાય અને બીજાને જીવ લેવાતું હોય તે તે દાન વૃથા ગણાય માટે તે જીવને બચાવે તેજ દાનની શુદ્ધિ ગણાય. ૧૭. પણ માંસભક્ષણ ન કરવું. तिलसर्षपमात्रन्तु, यो मांसम्भक्षयेन्नरः । __स याति नरकं घोरं, यावच्चन्द्रदिवाकरौ ॥ १८ ॥ જે મનુષ્ય એક તિલ અથવા સર્ષપ જેટલું પણ માંસ ખાય તો તે ત્યાં સુધી ચર્ય અને ચંદ્ર રહે ત્યાં સુધી ઘર નરકમાં રહે છે. ૧૮. માંસાશીનું સર્વ વ્યર્થ જાય છે તે કઈ રીતે પવિત્ર થતું નથી. न गङ्गा न च केदारो, न प्रयागन्न पुष्करम् । न ज्ञानन च होमश्च, न तपो न जपक्रिया ॥ १९ ॥
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy