________________
અદત્તયાગગુણ-અધિકાર.
નામાં ગીત નહિ ગાવાની ભલામણ.
. મારૂં સાનાનું છે બેડું”, છેલછખીલા ગાળા ”એ રામ.. જેની અંદર અથ` નઠારા, ગીત નઠારાં ન ગાઈએ ; સુણી સુણીને સત્ય વિચાર, જેમાં નહિ નીતિના સ્વાદરે, ખાઈ તે તા અવાદરે, શિદ સુખ દુખવીએ ઠાલુંરે, વિપરીત મતિને તે વહાલું, એવાં શીખવે ગીત સુતાનેેરે, બ્રિક ! તેવાં માતપિતાને, જન તા શરમાયરે, એ તા સુણતાં ઉઠી જાયરે, એ તા માતા પિતાના વાંકરે, એ તે જાણેા આડા આંકરે, જો સાનું સારૂં ધારારે, નવ રાખે। ચાલ નઠારારે, જેમાં હાય ઈશ્વરનું. નામરે, પણુ અનીતિ ઠામે ઠામરે,
સારા
પરિચ્છેદ.
"9
99
99
ܕܙ
,,
د.
',
99
'
"
ܕ
.
ܕܕ
"
૧૬૯
દલપત.
સારું ગીત ગાવાને નમુના મતાવી, નઠારાં ગીત ન ગાવાં તેની ભલામણુ કરી આ સભ્યગીત અધિકાર પૂર્ણ કરવામાં આવેછે.
aaadeceE
૩- અત્તયાળ ષિવગર.. -
બીજું વ્રત પૂર્ણ થતાં ત્રીજું વ્રત અદ્યત્તત્યાગગુણુનું વિવરણ કરવાની જરૂર છે. કારણકે મનુષ્ય ચેષ્ય વાણીવાળા છતાં તેના આચરણમાં અચેાગ્યપણું હાય તે તેની વાણીની ચેાગ્યતા માત્ર ફારસજેવીજ ગણાયછે. માટે આચરણની ચગ્યતા અતિ આવશ્યક છે. ધારી, વ્યભિચાર વગેરે દુરાચરણા મનુષ્યજીવનને હલકામાં હલકી સ્થિતિપર લાવી મૂકેછે અને દુગતિનાં દ્વારાને ખુલ્લાં કરી આપેછે. તેથી તેવા દુરાચારોથી દૂરજ રહેવું જોઇએ એટલુંજ નહિ
૨૨