SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ છે અને તે ઉપરના વિવેચનથી સુજ્ઞ વાંચના લક્ષમાં આવ્યા સિવાય રહ્યું નહિ હેય. રેગ તથા ભ્રષ્ટતાને મટાડવા ઉપર પ્રમાણે વર્ણન કરી આ ઉચ્છિષ્ટ જલપાનનિષેધ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. સત્યવ્રત-વિરાર. ફુ શદ્ધ અન્ન-જળને ઉપયોગ કર્યા વિના સત્યવ્રત પાળવું કઠિન છે. ક કારણકે જે આહાર તે ઓડકાર એટલે એલચી ખાવામાં જ આવી હોય તે તે ઓડકાર આવે છે અને ડુંગળી ખાધી હોય છે તે તે ઓડકાર આવે છે તેથી પવિત્ર અન્ન-જળ વાપરવાની ટેવ પડયા પછી જ સત્યવ્રત પાળવાની ઉત્કંઠા વધે છે માટે “સત્ય” એ ધર્મનું ઉત્તમ કેન્દ્રસ્થાન છે. સત્યહીન પુરૂષનાં એહિક તથા પારાકિક એ બન્ને કાર્યો વિનાશને પામે છે. તેથી સત્ય એ સર્વ ધર્માનુયાયી પુરૂષને સવમાં સરખો મનાતે ઉત્તમ આશ્રય છે ઈયાદિ સત્યસંબંધી બાબત જણાવવા સારૂ આ અધિકાર આરંભ કરવામાં આવે છે. હજાર અશ્વમેધ યકરતાં સત્ય વધારે ઉત્તમ છે. કનુષ્ય (૨–૨). अश्वमेधसहस्रं च, सत्यं च तुलनाधृतम् । अश्वमेधसहस्राद्धि, सत्यमेव विवर्धते ॥ १॥ પુરા, કાંટાના એક પલ્લામાં એક હજાર અશ્વમેધ યનું ફળ મૂક્યું હોય અને બીજા પલ્લામાં સત્ય મુકી તળવામાં આવે તે હજાર અશ્વમેધકરતાં સત્યજ વધી જાય છે. ૧.
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy