SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૧ પરિ છે. મરણેન્દુખદથી–અધિકાર. જણ ઉઠાવી અનેક ક્રિયા કરે છે કે જેથી પ્રાણુ જવાની વેદનાની સાથે વિશેષ ઉમેરે કરે છે. આ અગ્ય છે એમ દેખાડવાને આ અધિકારને સ્થાન આપવામાં આવ્યું છે. મનુષ્ય પલંગઉપર મરી જવાથી “જો શુભ કર્મ કર્યા હશે તે” નરકમાં જશે નહિ. (રાગ ઉપર પ્રમાણે). ડાહ્યો દેશી, માનવી મરવા દેને પ્રૌઢ પલંગમાં, નથી નથી નકે એથી જવાનું આવ મનુષ્યના ઢંગમાં-ટેક. જેણે નીતિ પાળી ભગવાન ભજ્યા, પરધન પરદારા પાપ તજ્યાં, સંસારી સકળ સદ્દગુણ સજ્યા. ડાહ્યા દેશી. ૧ પ્રભુ પ્રીત્યર્થે કર્તવ્ય કર્યું, બહુ દીનદુઃખ દારિદ્ર હર્યું, જેનું ચિત્ત નિત્ય પ્રભુમાંહિ ઠર્યું. પડી ભેપર પાપી પ્રાણુ મૂકે, ગંગાજળ તલ તુલસીજ મુખે, મર મેલે પણ પ્રભુ સેંજ ચુકે. » ૩ એના દુઃખ દરદથી હાડ ગળે, તે નાગ્યે ભોંય ન કેમ કળે, ભેગ મળ્યા તમે સંબંધી મળે. કદી થાતી હોય સ્મૃતિ જેવી ગતિ, તોય મિથ્યા મેહેનત મૂઢમતિ, થાય કામ પ્રમાણે તેની સ્મૃતિ, કે ખાય ડુંગળી મનભાવે ઓડકાર એલચીનો નાવે, તેમ શઠને શુધ મૃતિ ન આવે. આગળ બે ત્રણ જણ માત્ર રહે, બહુ ગંભીરતા દેખાવ ગ્રહે, ધીમે ધીમે પ્રભુનું નામ લહે. આ વલ્લભદાસણ વિનતિ, નિરો તો નિર્મળ થાય મતિ, નહિ તો દિલમાં દિલગીર અતિ. - સુબોધ ચિંતામણિ–વલ્લભદાસ પિપટભાઈ. પ્રાણને મરણ વખતે વિક્ષેપ ન કરવું જોઈએ પણ શાંતિ રહે તેને માટે આપણે બનતી કાળજી રાખવી એમ બતાવી આ મરણેનુખદયા અને ધિકાર પૂર્ણ કરવામાં આવે છે. , લચીને નાવે
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy