SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદ્યાતની પૂરવણું. જામનગરનિવાસી માનવંતા શેઠ સાહેબજી કચરા મુળજીભાઈના સુશીલ વિધવા ધર્મપત્ની અને ધર્મશ્રદ્ધાળુ બેન ચંચળ બેને આ ગ્રંથની ૨૫ પ્રતનાં ગ્રાહક થઇ ફક્ત એકજ પ્રત પિતા પાસે રાખી બાકીના ૨૪ પ્રતિઓ આ મંડળને અર્પણ કરી શેઠજીની ગેરહાજરી ધર્મનિષ્ઠ બેન ચંચળે જણાવા દીધી નથી, તેથી આ મંડળના ધારાધોરણ પ્રમાણે સદરહુ માનવંતા શેઠને ઉપકારની સાથે લાઈફ મેંબર ગણેલ છે. આ બેનની ઉદારતાને લીધે તેમને વારંવાર ધન્યવાદ આપવામાં આવે છે એટલું જ નહિ પણ સ્વર્ગસ્થ કચરાભાઈને ઉચ્ચ આમા સ્વર્ગમાં વિશેષ શાંતિ ભગવે એમ અંતઃકરણપૂર્વક આશીર્વાદ આપે છે. પ્રકાશક 9 : 008 * ઉદ્દઘાતના ૯ મા પાનામાં પાંચમા પારિગ્રાફ પછી લખવાની બાબત દષ્ટિ. દેવથી રહી જવાને લીધે અહીં ઉમેરેલ છે. તે
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy