SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ પરિક અજ્ઞાન-અધિકાર. સત્યને અસત્ય કહે અસત્યને સત્ય કહે, સત્ય કે અસત્યની અગત્ય નહિ એહુને; સુણા રૂડા રાજહુંસ દાખે દલપતશમ, દહીં દૂધ ખાઇ પુષ્ટ કરી જાણે કેતુને; અજ્ઞાનને લીધે ધેલછા અને તેથી શરમાવા જેવુ', ઈંદ્રવિજય છંદ. વાંચીં શકે ન નોંચા પાઁ ચેાપહોં, શટલી ચાપડાઁ ચેાપડી ચાવે, માત પિતાતણી વાત સુણે નહિ, ભ્રાતતણે શિર લાત લગાવે; છે.કરવાદપણું રહે છેક વિવેક વિના, ગુણુ એક ન આવે, પ્રઢપણે દલપત્ત કહે, ગુણ એશ વિના પછી દેશ લજાવે. લપત. અજ્ઞાનીને દુઃખ. મનહર છંદ. દેડકુ' તા દુઃખ નાહીં, દેહ પ`ચભૂતનકી, ઇંદ્રિયકું દુઃખ નાહીં, દુ:ખ નાહીં પ્રાનકું, મનલીકું દુઃખ નાહીં, બુદ્ધિહીક દુઃખ નાહીં, ચિત્તહીકુ દુઃખ નાહીં, નાહીં અભિમાનકું; ગુણુનક દુઃખ નાહીં, શ્રેાત્રહીકુ દુ:ખ નાહીં, પ્રકૃતિકું દુ:ખ નાહીં, દુઃખ ન પુમાનકુ; સુંદર વિચારી એસે, શિષ્યદું કહુત ગુરૂ, દુઃખ એક દેખીયત, ખિચકે અજ્ઞાનકું. અનછતા જગત અજ્ઞાનને પ્રગટ ભયેા, જેસે કાઇ માલક, વેતાલ દેખી ડાં હું; જેસે કેાઇ સ્વપ્નમે’હી, દાખ્યા હે અધારે આઇ, મુખસે ન આવે ખેલ, એસે દુ:ખ પડયે હૈ; જેસે અધયારી રેન, જેવરી ન જાનતાહી, આપહી તે સાપ માની, ભય તેસેહી સુંદર એક, જ્ઞાનકે પ્રકાશ ખિનું, અતિ કક્ હૈ; આપ દુઃખ પાચ આપે, આપ પચી મ હૈ; અજ્ઞાનીકું દુઃખકો, સમૂહે જગ જાનીયત, જ્ઞાનીકું' જગત સખ, આનંદ સ્વરૂપ હૈ; ૫૧૯ 仁 ૧૦
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy