SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ પરિયા | ૨૦૭ મુમતા-અધિકાર. સુશ્રોતા કેવા હેય તેની સમજુતી. હા. શીશ ધુણાવે ચમકિયે, માંચિત કરે દેહ? વિકસિત વચન વદન મુદા, રસ દિયે શ્રેતા તેય. જાણુજ શ્રેતા આગળ, વક્તા કળા પ્રમાણ; તે આગે ઘન શું કરે, જેમ ગણેલ પાષાણુ. શ્રીપાલરાસ, તથા— મનહર ઘન તણે ઘેર સુણ મોર બેલે જેર કરી, સ્વાતિતણ બિંદુ શીપ જડપથી જિલે છે : પ્રભાકર પ્રભાવડે પધ પ્રકુલિત થાય, ચંદ્ર ચંદ્રિકાથી ખુબ કુમુદિની ખીલે છે : ચમકથી જેમ લેહુ ચંચલ તરત થાય, સુગંધને સદ્ય જેમ સમીર હરિ લે છે; કહે દલપત તેમ કવિતાના શેખી જન, કવિતા સુણીને સાર સર્વ સમજિ લે છે. દલપત. સારા ગ્રંથનું શ્રવણ કરવું અને શ્રવણ કર્યા બાદ મનન કરવું પડે તે બાધ મુજબ વર્તન કરી બતાવવું કે જેથી તેની અસર કુટુંબને તથા મિત્રમંડળને પણ થાય એ જેનું કર્તવ્ય છે તે સુતા અધિકારી કહેવાય. २३ : -અધિક્કાર. -- ભવી જીવ સુતા હોઈ શકે છે પણ જે મનુષ્ય અગ્ય છે તેને » " ઘણા પ્રકારે સમજાવવામાં આવે તેપણ તે સરલ થતા નથી જેમ પથ્થર પાણીથી ભીંજાતું નથી, લવણ સાકર અને નહિ, વિષ અમૃત
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy