SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. દયા અધિકાર. “ અહિંસા ” ધર્મનું સીપરિપણું' દર્શાવેછે. अहिंसा परमो धर्मस्तथाऽहिंसा परं तपः । अहिंसा परमं ज्ञानमहिंसा परमं पदम् ॥ १७ ॥ મામારત–વિષ્ણુપુરાળ—માર્જડેયપુરાળ. અહિ'સા તેજ પરમધર્મ છે, તેમ અહિંસા ઉત્તમ તપ છે, અહિંસા શ્રેષ્ઠ જ્ઞાન છે અને અહિંસા એજ સુંદર મેક્ષપદ છે. ૧૭. ૧૩ જીવદયા એ એક જાતની નદી છે અને અન્ય ધર્મ તે તેના કાંઠાઉપરનાં તૃણા છે. મરે कृपानदीमहातीरे, सर्वे धर्मास्तृणाङ्कुराः । तस्यां शोषमुपेतायां, कियन्नन्दन्ति ते पुनः ॥ १८ ॥ જીયારૂપી નદીના મહાતીરમાં બીજા સ ધર્મારૂપી તૃણુના અંકુરો રૂઢ થયા છે. તેથી જો તે દયારૂપી નદી સુકાઈ જશે તે તે તૃણુસમાન ધમાં કાંસુધી નવપાવ રહેશે ? અર્થાત્ તેની પછવાડે તરતજ સૂકાઈ જશે. ૧૮. નિર્દય હૃદયમાં ધર્મ રહેતા નથી. दयादयितया शून्य, मनोवासगृहे नृणाम् । दानादिदूताहूताऽपि धर्मोऽयं नावतिष्ठते ॥ १९ ॥ सूक्तिमुक्तावली. દયારૂપી પાતાની વ્હાલી સ્ત્રીથી શૂન્ય એવા મનુષ્યના મનરૂપી નિવાસગૃહમાં દાન વિગેરે દૂતા ખેલાવી લાવે તાપણુ આ ધમ ત્યાં રહી શકતા નથી એટલે યા તે ધર્મની યિતા સ્ત્રી છે. (માટે યારહિત ધર્મ નિષ્ફળ છે). ૧૯. હરણાના પાકાર. ભા. निज्झरणनीरपाणं, अरणतणभकणं च वणवासो । ગદ્દાળ નિરવવાદાળ, નીવીગ વવવવવો | ૨૦ || कल्पसुबोधिका.
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy