________________
પાણી
વ્યાખ્યાન સાહિત્યસહ-ભાગ ૨ ન. આશ કાઈ અને કાંઈ ત્રાસથી રે, પણ વિના ત્રાસે વણસાડ; વેર તેથી ઘાટું હાલ હાલતુંરે, મુંગે મેઢે ખમે રંજાડ. હાલ ફારસ બને એ બેલર, ચાલ એવી બની ગઈ છેક; શ્રમ છેડે સુધારે જે થશે રે, આવામાંયે વચન એ એક ઘણી વાતે યહોમ કરવું ઘટેરે, તેજ સેજે સુધારા થાય; વાટ જોતાં નીકર સી જનની, કામ એ બને ન કદાય. પડે જૂદાં થવું જે કામથી, તેમાં જોઈએ હૈયે શર હામ: પણ એવું નથી બધી પરેલમારે, તેય બીએ નિંદાથી તમામ. હોય જેને હિંમત યાહેમનીરે, વળી સાથે સંસારી સેઈ; તેણે ઠેકી પડવું ઠામ ઠામથી, વાટ જુઠી બાકી જે જોઇ. ઘણા સેહેલા સુધારા થઈ શકેરે, રાહ જોવી ઘટે શું આજ; વૈશ્ય જાતી વલ્લભદાસ વનવે, હાલ બનતી કરે તે કાજ,
તેમજ–
ગરબી, નહિ ચડે નહિ ચડે નહિ ચડેરે, કદી પાવીને પાને નહિ ચડે; ઉંનું ઓસડ નહિ જડે રે, કદી પાવીને પાને નહિ ચડે–ટેક ઉંટ આગળ જઈ થાળી વગાડે; જાણે બીયે રણકાવડેરે; પણ થડકે નહિ એક રૂંવાડું, માથે ત્રાંબાળ ગડગડેરે. પાયે પડે પાઘડી ઉતારી, રૂવે ભલે મુખ રાંકડેરે. પાસે જઈ પકાર કરે પણ, પુઠ ફેરવે તે તાકડે રે; જીભા જોળી કરી વેચે સેપારી, કે એ “એવા બહુ આથડેરે.” રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ ઘટીને, ભલે ભારે પીડા પહેરે; બાળ મરે તે ભલે મરે પણ, પંડે ન ઘાટ નહિ ઘડેરે. કુડાં કલંકે નથી ડરવાના, શાસ્ત્રવિરૂદ્ધતા નહિ નડેરે: ધર્મ અધર્મ વિચારી જુએ શિદ! ડરે નહિ પાપમાં પડે. સાંભળી કાળજું કબુલ કરે પણ, હૈઠે હકાર ન આવડેરે; કળજુગ કારણ ગણું કહે છે, ટળે નહિ લખું આંકડે રે ? મેણું મારે મર તેય ડગે નહિ. જે રૂપક મર રાગડેરે; દિલ દઈને વાત પુરી ગુણે નહિ, ચડયા વંટેળીયે વાવડેરે. ઢાળ હત્યા એવા કયા પ્રથમથી, એકે નવું નહિ નીવડેર: જે ગયાં મરીય સમશેરને ન મરે નહિ એવગેરે