________________
એક જરૂરની ભલામણ
शार्दूलविक्रीडित. भोगास्तुगतरङ्गभङ्गाचपला प्राणाः क्षणध्वंसिन... स्तोकान्येव दिनानि यौवनमुखं स्फूर्तिः क्रिपाखस्थिरा। तत्संसारमसारमेव निखिलं बुद्ध्वा बुधा बोधका,
लोकानुग्रहपेशलेन मनसा यत्रः समाधीयताम् ।। હે વિદ્વાન ઉપદેશકે! સુખભોગ ઉચેથી વિખાઈ પડતાં મોજાઓની પેઠે ચપળ છે, પ્રાણે ક્ષણમાત્રમાં નાશ પામનારા છે, યુવાવસ્થાનું સુખ થોડા જ દિવસોમાટે છે અને કાર્ય કરવાની સ્મૃતિ અસ્થિર છે, માટે સમગ્ર સંસારને અસારજ જાણી માત્ર લેકેને અનુગ્રહ કરવામાં કોમળ બનેલા મનવડે યત કરવા લાગે અર્થાત લેને અનુગ્રહ કરવાનો યત કરે.