________________
વ્યાખ્યાન સાહિત્યસગ્રહ ભાગ ૨ જો સુખ તથા દુઃખની પ્રાપ્તિની સમજણ, क्केशाय विस्तराः सर्वे, संक्षेपास्तु सुखावहाः । परार्थं विस्तराः सर्वे, त्यागमात्महितं विदुः ॥ ४ ॥
તે સઘળાઓને વિસ્તાર ક્લેશ આપે છે અને સક્ષેપ (ઓછા કર્યાં હાય તે ) સુખ આપે છે તેમને વિસ્તાર પરાયા હિતને માટે છે અને ત્યાગમાં પેાતાનું હિત જાણવું. ૪.
પ્રયાજન જેટલા પરિગ્રહ રાખવા.
૪૪
गोशतादपि गोक्षीरं, मानं मूढशतादपि । મન્દિર મસ્થાન, રોવાઃ પરિવ્રાઃ ॥ ૬ ॥
सूक्तिमुक्तावली.
નિમ્માહી સુખી. ૩૫ઞાતિ (૬–૭).
નવમ
સેંકડા ગાયમાંથી પણ ગાયના દુધની જરૂર છે, સેકડા મૂખાંમાંથી પણ એક માન આપે તે ખસ છે, આખા ઘરમાં એક ખાટલાની જગ્યા જરૂરની છે માટે બાકીનું જે વધારવામાં આવે તે બીજાને માટે પરિગ્રહ જાણવા.
સારાંશ-દૂધની જરૂર હોય તા એક ગાય કરતાં વિશેષ ગાયૈાની ખટપટમાં પડતું નિહ. તેમ પેાતાને માનની જરૂર હોય તે એક મૂઢ પુરૂષ માન આપે તે તેનાથી સતાષ માનવે. વધારે માનની ખટપટમાં મચ્યુંરહેવું નહિ. ખાટલા જેટલી જગ્યા મળે તેા મહેલ કે હવેલી રચવાની ઉપાધિમાં પડવું નહિ. કહેવત છે કે “ આજે પુળે ઝાઝી જાળ.” પ.
मोहव्यतीतस्य नरस्य यत्सुखं, न तत्सुखं केशवशक्रचक्रिणाम् । कृताङ्गरागस्य हि शल्यभाजिनोः, न तत्सुखं यद्वतशल्यके जने ॥ ६ ॥ નિર્માહી પુરૂષને જે સુખ છે તે સુખ વિષ્ણુ, ઇંદ્ર અને ચક્રવતી રાજાને પણ નથી કારણકે જેવું સુખ શલ્ય (કાંટાદિ) રહિત મનુષ્યને થાયછે તેવું સુખ ચંદનનુ લેપન કર્યા છતાં શલ્યવાળાને થતું નથી.
૬.
પરિગ્રહની સીમા હાવી જોઇએ.
धनेषु धान्येषु हलेषु वास्तुषु, स्वर्णेषु रूप्यद्विचतुः पदेषु च । कुप्येषु मोहान्नवधा परिग्रहस्तस्य प्रमाणं विदधीत धीनिधिः ॥ ७ ॥
नरवर्मचरित्र.