________________
સ્વાથ ત્યાગ-અધિકાર, આ કૃત્ય બીજા કોઈના જોવામાં ન આવ્યું પરંતું તેનાં દુષ્કાએ તેને દબાવ્યું. મળેલી મીલકતનો એક માલીક બનવાથી મનમાં નવા વિચારે પ્રગટ થયા અને તેવા વિચારમાં પોતાને સામાન ઉપાડી જે ચાલવા જાયછે તે કુવાના પડખે એક દરની અંદરથી જબરે સપ નીકળે ને તેની પાછળ રહી દંશ માર્યો. હા! દેવ, કરતે પૃથ્વી પર પડશે. છેડે થેડે ઝેર ચડવા માંડયું. કર્યો કર્મ આડાં આવ્યાં તેને વિચાર થવા લાગે પણ રાંડ્યા પછી ડહાપણ શું કામનું? એ કથાનુસાર હવે પસ્તા શું કામ? જેત જોતામાં ઝેર વ્યાપી ગયું અને ક્ષણમાત્રમાં આ દુનિયાને ત્યાગ કરી કમને. જવાબ દેવા તે ચાલ્યા ગયે. માલમીલક્ત રસ્તે આવનાર કેઈ ઉપાડી ગયું. બંધુઓ! વિચાર કરશો કે સ્વાર્થના અંગે અકાર્ય કરતાં તેનું ફળ પણ તરતજ મળ્યું, પરંતુ સ્વાથી મનુષ્યને સમજવું બહુ મુશ્કેલ છે.
જગમાં અન્ય સ્વાર્થને લીધે કાર્ય સાધી શકાય છે માટે સ્વાર્થની પણ જરૂર છે, પરંતુ અન્યને હાનિ કરનારા નીચ સ્વાર્થમાં તણાવું એ મહાપાપરૂપ છે. તળાવ વિગેરે જલાશયમાં માછલાં વિગેરે જળતુ હોય નહિ તે જલાશય ગંદું થઈ જાય કારણકે જળજંતુ પાણીમાંથી ઉત્પન્ન થતો મેલ નષ્ટ કરે છે તેથી જળજતુવડે જલાશયને પણ સ્વાર્થ જાળવી શકાય છે એમ શુદ્ધ સ્વાર્થમાં અન્ય અન્ય મદદ કરવી.
જગને વ્યવહાર ઘણે ભાગે ગરજથી ચાલ્યા કરે છે. માતા કે પિતા, ગુરૂ કે શિષ્ય, શેઠ કે સેવક, રાજા કે પ્રજા અને પતિ કે પત્ની એ સે અન્ય ન્ય ગરજથી બંધાયેલાં જણાય છે. એ બતાવી સ્વાર્થ ત્યાગ તરફ ધ્યાન ખેંચવા આ સ્વાર્થ (ગરજ) અધિકારની સમાપ્તિ કરી છે.
જ છે. સ્વાર્થયાન-ધવાર. :--
છે જયારે જગત્નું કલ્યાણ કરવું હોય છે ત્યારે જરૂર સ્વાર્થ ત્યાગની અપેક્ષા SS-રે રહે છે. પિતે નિઃસ્વાર્થી બની પોતાના તન, મન અને ધનનો
જ્યારે ભેગ આપે છે ત્યારે મનુષ્યનું તેમના તરફ ધ્યાન ખેંચાય છે કે આ મનુષ્ય કે દુઃખથી રીબાતા જીવનું કલ્યાણ કરવા સમર્થ છે. ત્યારબાદ તેમના આદેશાનુસાર જગના જીવે તેમના તરફ અવશ્ય ખેંચાય છે તે સ્વાર્થ ત્યાગી થવું અથવા તેવી વ્યક્તિતરફ આપણે બનતી મદદ આપવી એ બતાવવા આ અધિકારની પાત્રતા માની છે.