________________
JALAN
RASAANVAATAMISTARARAAN
-
-
-
-
અii
વ્યાખ્યાન સાહિત્યક્ષેત્ર ભાગ ૨ મ. હેવાથી હવે પછી તે અધિકાર લેવા ધારી આ જ્ઞાનેજિન અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
એ જ્ઞાનમાં સત્તરીય-અધિકાર.
--
છે જે આ સંસારસાગરમાંથી તારનાર વહાણરૂપ જ્ઞાનદાન કરતા નથી અને
૭ થવા બીજાઓને પણ અટકાવીને તે કરવા દેતા નથી તેમની સાથે પ્રથમ તે દરિદ્રતા સંબંધ (વિવાહ) કરી નિત્ય તેના ઘરમાં વાસ કરે છે, લેમાં તેની નિંદા થાય છે અને અંતે મહા નરકાદિયાતનાઓ (શિક્ષાઓ) - ગવતાં પણ ભવાટવીમાંથી તેને છૂટકારે થતું નથી. માટે તેથી દૂર રહી, બનતે પ્રયાસે પિતાથી અથવા અન્યથી જ્ઞાનદાન કરી મનુષ્ય જીવનની સ્થાથકતા કરવી જોઈએ.
જન્મની નિષ્ફળતા.
न ज्ञानदानं भुवि यैः प्रदत्तं, न ज्ञानसाहाय्यमिहार्पितं च । नाराधनं तस्य कृतं कदापि, व्यर्थ जिनैर्जन्म किलोक्तमेषाम् ॥१॥
જે મનુષ્યએ પૃથ્વીમાં જ્ઞાનનું દાન આપ્યું નથી, જ્ઞાનવર્ધક ખાતાઓ (ફડા) માં મદદ કરી નથી, અથવા જ્ઞાની જનની શુશ્રુષા (સેવા) વગેરે કરીને તેમને પ્રસન્ન કરી લેકહિતાર્થે તેમને પ્રેરી જ્ઞાનની વૃદ્ધિ કરાવી નથી અને કેઈ પણ દિવસે પોતે તેમનું સેવન સંપાદન કર્યું નથી તેથી તેમને જન્મ શ્રીતીર્થકરેએ વ્યર્થ કહેલ છે. ૧. જ્ઞાનદાનથી રહિતને દરિદ્રતા સાથે પરમ પ્રીતિ.
વપરાતિ. न ज्ञानदानं भुवि यो ददाति, दरिद्रता तं स्वकरं ददाति । कुर्वन्ति तस्येह विराधनां च, सौख्याय यच्छन्ति जलाञ्जलिं ते ॥२॥