________________
વ્યાખ્યાન સાહિત્યસ‘ગ્રહ—ભાગ ૨ જો.
નવમ
જો માણસ ધારે તેા પરિગ્રહવડે અનેક ઉપકાર કરી પેાતાના આત્માને દુ:ખમય સંસારમાંથી ખેંચી લેછે તેમ ન કરતાં જે પરિગ્રહમાં લુબ્ધ થાય તે જાણવું કે તે સંસારમાં ડુમતા જાયછે. તેથી પરિગ્રહમાં મુખ્ય જે ધન વ ર્યું છે તેમાંથી મમત્વ ધીમેધીમે ખેંચી લેવું. એ અતાવવા આ પરિગ્રહ ગ્રહદોષનામે અધિકાર પૂર્ણ કર્યા છે.
*
→
ધનમમવમોચન–ધાર. ~~
自小
ધન તે કોઇ મનુષ્યની સાથે મૃત થયા પછી ચાલતું નથી તાપિ તેના ઉપર દરેકને એટલી મ્હોટી મમતા હાયછે કે મરણની છેલ્લી ઘડી સુધી તે મમતા મૂકી શકાતી નથી એટલે દુનિયાના મનુધ્યે સમજેછે કે“ સંમીજીને નયનયોને ફિનિવૃતિ ”
૪૩૦
અર્થાત્ આંખા વીંચાતાં કંઇ પણ પાતાની ખાતર નથી. તેપણ તેના મમત્વને મૂકી શકતાં નથી એટલે પડિત હા કે મૃખ, સુખી હા કે દુઃખી, શેઠ હા કે ચાકર, રાજા હા કે રંક પણ દરેકને ધનઉપર એકસી મમતા હોયછે. ખાબતનું યત્કિંચિત્બોધન કરવાસારૂં આ અધિકાર આરંભાય છે.
આ
મમત્વના આધાર સંગઉપર નથી પણ મનઉપર છે, अनुष्टुप् .
निःसंगोऽपि मुनिर्न स्यात्समूर्द्धः सङ्गवर्जितः । યતો મૂશ્કેવ તત્ત્વજ્ઞ, સમૂતિઃ પ્રતિતા // ? //
ન્યાવિ.
મુનિ સંગરહિત હાય તેપણ જ્યાંસુધી તેને મૂર્છા (મમત્વ) છે, ત્યાં સુધી નિ:સંગ થઈ શકતા નથી. કારણકે તત્ત્વજ્ઞ પુરૂષાએ મૂર્છાનેજ સોંગનું ઉત્પત્તિ સ્થાન કહ્યું છે માટે મનને વશ રાખવું જોઇએ. ૧.
ધન ઐહિક અને આમુષ્મિક દુઃખ કરનાર છે. इन्द्रवज्रा. यानि द्विषामप्युपकारकाणि, सर्पान्दुरादिष्वपि यैर्गतिश्व | शक्या च नापन्मरणामयाद्या, हन्तुं धनेष्येषु क एव मोहः ॥ २ ॥