________________
પરિક
ધનમ-અધિકાર
લક્ષ્મીને ઘરમાંથી છટકી જવાને માર્ગ.
ન્દ્રવજ્ઞા.
मसात्मनो बन्धनिबन्धनानि, पुण्यानि पुंसां. कमला किलासौ। તäરનાર ધનેશ્વરાળાં, તે ર્તિ ટુ ડનાર છે !
આ ભૂમુિwાવી. લક્ષમી પુરૂનાં પુષ્યને પોતાના બંધનના નિમિત્તભૂત જાણીને પુણ્ય કાપવા માટેજ ધનિકને ગરીબેને પીડવાની બુદ્ધિ આપે છે. પ.
ઝેર અમૃત છે, અમૃત ઝેર છે.
વંશી . हालाहलो नैव विषं विषं रमा, जनाः परं व्यत्ययमत्र मन्वते । निपीय जागर्ति सुखेन तं शिवः, स्पृशनिमां मुह्यति निद्रया हरिः ॥ ६ ॥
सुभाषितरत्नभाण्डागार. હાળાહળ ઝેર નથી પણ લક્ષ્મી અત્યુત્કટ ઝેર છે. માણસે કેવળ અવળું સમજે છે. કારણકે હળાહળના પાનથી શંકર સુખેથી જાગે છે પણ આ લક્ષમીના સ્પર્શથી હરિ (વિષ્ણુ) નિદ્રાથી બેભાન બની જાય છે. ૬.
લક્ષ્મીથી પ્રાપ્ત થતી અંધતા. ,
वसन्ततिलका. लक्ष्मि क्षमस्व सहनीयमिदं दुरुक्त
मन्धा भवन्ति पुरुषास्तव दर्शनेन । नो चेत्कथं कथय पन्नगभोगतल्पे,
नारायणः स्वपिति पङ्कजपत्रनेत्रः ॥ ७ ॥ હે લક્ષમી! માફ કરીને આ દુર્વાકય તારે સહન કરવું. પુરૂષે તારા દર્શનથી આંધળા થઈ જાય છે. જો તેમ ન હોય તે કહે કે કલમપત્ર સમાન નેત્રવાળા નારાયણ શેષશય્યામાં કેમ સુવે? ૭.