________________
૨૫૨
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહું—ભાગ ૨ જો.
અમ
એકાન્તમાં હિસા કાર્ય કરનારને પણ નરકની પ્રાપ્તિ થાય છે ત્યારે દેવાની સાન્નિધ્યમાં હિંસા કરનાર કેમ નર્કમાં ન પડે ? અનુષ્ટુ (૨ થી ૪).
देवानामग्रतः कृत्वा, घोरं प्राणिवधं नराः ।
ये भक्षयन्ति मांसं च, ते व्रजन्त्यधमां गतिम् ॥ १ ॥ જે લેાકેા દેવતાઓની આગળ પ્રાણીએ (પાડા, બકરા વિગેરે) ના વધ (હિંસા ) કરી તેઓના માંસનું ભક્ષણુ કરે છે તે અધમ ( નારકી ) ગતિને પ્રાપ્ત થાયછે. ૧.
શ્રુતાદિ પવિત્ર ભાગના સ્વીકાર કરનાર દેવતાએ માંસભક્ષણ નથીજ કરતા. अमेध्यत्वादभक्ष्यखान्मानुषैरपि वर्जितम् । दिव्योपभोगान्भुञ्जन्तो, मांसं देवा न भुञ्जते ॥ २ ॥
પુરા.
અપવિત્ર અને અભક્ષ્ય છે એવા હેતુથી મનુષ્યએ પણ માંસને ત્યાગ કરી દીધા છે. ત્યારે દેવતાઓ તા દિવ્ય (અમૃતાદિ) ભાગને ભેગવવાવાળા છે ( માટે માંસનુ ભાજન કેમ કરે?) એટલે દેવતાએ માંસભક્ષણ કરતા નથી એમ સિદ્ધ થાયછે ૨.
પ્રાણીવધથી સ્વર્ગ કે સુખ મળતું નથી.
अकृत्वा प्राणिनां हिंसां, मांसं नोत्पद्यते कचित् । न च प्राणिबधः स्वर्ग्यस्तस्मान्मांसं विवर्जयेत् || ३ |
મનુ.
પ્રાણીઓની હિંસા કર્યા સિવાય કોઇ દિવસ માંસ ઉત્પન્ન થતું નથી ત્યાં વાદી શકા કરેછે કે સ્વર્ગાદિકની ઈચ્છા રાખી દેવતાના ઉદ્દેશથી હિંસા કરી માંસભક્ષણ કેમ ન કરવું ? ઉત્તરમાં જણાવે છે કે-પ્રાણીઓના વધથી સ્વર્ગની પ્રાપ્તિ થતી નથી માટે માંસને ત્યાગજ કરવા. ૩.
માંસભક્ષણનું પ્રતિપાદન કરનાર શાસ્ત્રકત્તા મૂર્ખ છે, मांसलुब्धैरमर्यादैर्नास्तिकैः स्तोकदर्शिभिः । આજ્ઞાચા વેચાણાર્, મફત માંસમક્ષનમ્ । ૪ ।।
III.