________________
પરિચ્છેદ.
ધનદેષ-અધિકાર.
૩૯૩.
ધન વિના જીવતર ધુળધાણી તથા ધન વિના માનપાનની પાયમાલી મનાછે. સર્વ ઠેકાણે પ્રભુને બદલે ધન ધન જાય છે તો દરેક મનુષ્ય વ્યવહાર નિર્વાહ માટે હુન્નર ઉદ્યોગ વિગેરે સાધનોથી અવશ્ય ધન મેળવવું જોઈએ એ • બતાવી ધનમાં શું શું દે છે તેમાંથી બચવા માટે તે અધિકાર લેવાની અગત્ય માની ચાલતે અધિકાર-ધનપ્રશંસા પૂર્ણ કરેલ છે.
–8. ધનવો –ધિકાર છે
૫ દેવના અધિકારમાં ધનપ્રશંસા કહેવામાં આવેલ છે પણ તે વ્યવહાર S9 દશામાં માયિકજીવનભેતાઓને અનુકરણીય છે. પરંતુ સત્યરૂ તે તેમાં ગુણેની સાથે કેટલાક દેશે પ્રાયઃ વિશેષ હોવાથી તેમની અપેક્ષા રાખતા નથી. જે મદાદિ ત્યાજ્ય પદાથે છે તે ધનના આગમનથી પ્રથમ સ્થાને બિરાજમાન થાય છે. પ્રથમ તે તેના ઉપાર્જનમાં કેટલુંક કષ્ટ વેઠવું પડે છે. કદાચ અનુકૂલ પ્રયત્નોથી લબ્ધ થયું તે સંરક્ષણની મહાચિંતા વેઠવી પડે છે તેમની પાછળ અનેક અનર્થે સેવવા પડે છે, તેમની વૃદ્ધિ માટે વ્યાપાર ધંધા વિગેરે અનેક નિવૃત્તિધક માર્ગો ઉપલબ્ધ થાય છે તેની સાથે તેમનાં (ધનવાનનાં) છિદ્વાન્વેષણ કરવામાં નૃપ, તસ્કર, ચુગલીખેર, બંધુઓ વિગેરે સતત પ્રયત્ન કરે છે માટે આવાં કેટલાંએક અનર્થનાં કારણે ધનમાં હોવાથી બુદ્ધિમાન પુરૂષને તે અગ્રાહ્યા છે જેનાં કેટલાંએક દષ્ટાંતરૂપે આ અધિકાર શરૂ કરવામાં આવે છે.
કુસ્થાન પણ સુખકર.
મનુષ્ય, (૨ થી ૨). अर्थार्थी जीवलोकोऽयं, श्मशानमपि सेवते ।
जनितारमपि त्यक्ता, निःखं गच्छति दूरतः ॥ १॥ - ધનલોભી આ જીવલેક સ્મશાનને પણ સેવે છે અને પિતાને જન્મ આપનાર પિતાને પિતા જે નિધન હોય તે તેને પણ ત્યાગ કરીને દૂર જાય છે. ૧. ,
૧૦.