________________
AA
A
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA
પરિવા
મનિષ-અધિકાર મદિરાપાનના પાપમાંથી મનુષ્ય મુક્ત થાય છે અર્થાત્ મદિરાપાન કરી જીવતું રહી શકાય ને શુદ્ધ થવાય એ ઉપાય નથી. માટે આવી ભયંકર વેદનાને આપનાર મદિરાનું કઈ પણ મનુષ્ય પાન ન કરવું. આ બાબત સમજાવવા સારૂ આ અધિકાર આરંભાય છે.
મદિરાની પ્રબળતા.
મનુષ્ય, (૨ થી ૩). मद्ये पीते कुलीनोऽपि, चेष्टां वहति निन्दिताम् ।
करोति निन्दितं लोके, गीतनृत्यादिविभ्रमम् ॥१॥ મદિરાનું પાન કરવાથી કુલીન મનુષ્ય પણ નિંદાપાત્ર (ચેષ્ટા) વર્તણુકને ધારણ કરે છે અને લેકમાં નિંદિત એવાં ગીત નૃત્ય (નાચ) વિગેરેના વિશ્વમ (ગ) કરે છે અર્થાત મદિરાથી મત્ત થઈ જવાથી ચિત્ત સ્થિર નહિ રહેતાં કાર્યકાર્યને વિચાર ન કરી જીવ કુકર્મોમાં આસક્ત થાય છે. ૧.
मयं पीला ततः कश्चिन्मांसं च स्पृहयेबरः।
कश्चिद्वधं करोत्युग्रं, दुष्ट सङ्घातघातकम् ॥ २॥ કઈ પુરૂષ મદિરાનું પાન કરી માંસને ઈચ્છે છે અને કોઈ પુરૂષ ઉગ્ર તથા નિંદાપાત્ર એવા આખા સમૂહને નાશ પણ કરે છે. અર્થાત કે મદિરાથી જીવને અનેક કુકર્મ કરવાનું મન થાય છે. ૨. વળી–
मद्यपाने कृते क्रोधोमानो लोभश्च जायते । નોરથ પ્રસવ, કુમાપનમેવ | ૨ |
મદિરાનું પાન કરવાથી ક્રોધ, અહંકાર, લેભ, મેહ (અજ્ઞાન), અદેખાઈ અને દુષ્ટ (ખરાબ) ભાષણ આ સમગ્ર અને ઉત્પન્ન થાય છે. ૩.' તેમજ–
કૂતવિધિવત (૪ થી ૨૮). भवति मघवशेन मनोभ्रमो, भजति कर्म मनोभ्रमतो यतः। . • व्रजति कर्मवशेन च दुर्गाति, त्यजत मयमतत्रिविधेन भोः ॥ ४ ॥