________________
પરિચછેદ. મૃષાવાક્ય-અધિકાર.
૨૮૯ બોલાવી મારા કહેવાવિષેની તપાસ કરે. આ પ્રમાણે કાગડાનું બેલિવું સાંભળી હંસે પણ તે તપસ્વી માટે ઉચ્ચ અભિપ્રાય દર્શાવ્યું અને શાહને પણ ખાત્રી
ગ્ય સાક્ષી જણાવી. કેમકે તે ત્યાગી તપસ્વી કદી જૂ હું બેલનાર નથી. શાથી કે તેને કેઈની તરફદારી મહમમતા કે મોટાઈ લેભની આશા નથી, જેથી નિરાશવંત ધર્માત્મા જે હશે તે સત્યરૂપ કહી જ દેશે. એમ વિચારી તે તપસ્વીને બેલાવી લાવવા તેડવા મોકલ્યા અને તે તેડાગર ત્યાં જઈ તપસ્વીને બેલાવી લાવ્યા. શાહે તપસ્વીને પૂછયું કે મહાત્મા ! આ કાગ અને હંસના મુકદમામ-કેશમાં આપ શું માહેતગારી ધરાવે છે? તથા આ કચેરીમાં રજુ છે તે હંસિની તથા બચ્ચાં કાગનાં છે કે હંસનાં? તપસ્વી છે કે રૈયતના રક્ષક! આપ સદા આનંદ રહો! આ કેશમાં હું એટલું જાણું છું કે, આ સ્ત્રી આ કાગડાની છે તથા તે ઘર, બચ્ચાં પણ કાગડાનાં જ છે, કેમકે સાડા અગ્યાર વર્ષથી દરિયાકિનારે જે ઝા. ડઉપર આ કાગ રહે છે તે ઝાડતળે હું તપ કરું છું. તેથી આ કાગનેજ દેખું છું, પણ “આ હંસને મેં ત્યાં કેઈ વખત જે નથી.” આ પ્રમાણે તપસ્વીની સાક્ષી પડેલી જોઈ હંસ તે બિચારે ચુપ થઈ ગયું અને વિચારવા લાગ્યું કે, “અરે ! આ સંતમાં પણ કળિયુગે પ્રવેશ કર્યો ! સત્યપણે સાક્ષી ન પૂરતાં દષ્ટામા જે નીચે પક્ષી કાગડા તથા કેવી પારકા માલને અથાવી પાડનાર તેની તરફદારી કરી! જેથી પ્રતીતિ થાય છે કે દુષ્ટ કાગડે કે પ્રકારની અને લાલચ આપી હશે, તેથી લાલચમાં પડી ફંદમાં ફસાવાથી પિતાનું સત્ય ત્રેડી આણે અસત્ય માર્ગ અંગીકાર કર્યો. ખેર મારું ભવિષ્ય! પણ આખર “સત્યમેવ જયતિ એ વાક્યને શું જગતનિયંતા જૂ હું કરશે? જ્યારે સદ્દગૃહસ્થનાં વા જૂઠાં થશે તો મારી સ્ત્રી, ઘર અને બાળબચ્ચાં જશે તે કુરબાન છે એમ વિચારી મુંગે મેઢે ઉભે થઈ રહ્યો અને તે હંસિની તથા બચ્ચાં, ઘર, માલમતા કાગડાને સેપ્યાં. ત્યાર પછી કાગડે કચેરી બહાર નીકળે એટલે બીજા સર્વ કાગડાએ કહ્યું કે ભાઈ! હવે તું મડદું બતાવ કે, કઈ જગાએ છે? કાગડો બેલ્યો કે મૂરખાઓ! જે મડદું હોત તે તમને શું કરવા બતાવત? શું મને બેઠે બેઠે મહિના સુધી ખાઈ આનંદમાં દિવસ ગાળતાં નહોતા આવડતા ! માટે ચાલ્યા જાઓ સીધે રસ્તે નહિ તો અકબરશાહની કચેરીમાં ખોટી સાક્ષી પૂરનારની શી વલે થાય છે તે તમને ખબર નહિ કે હોય? આતે ફક્ત તમારું પ્રમાણિકપણું ખેચરી ઠગ જાત કહેવાય છે તે છેતરાય છે કે નહિ? તે જાણવાજ આટલી ખટપટ ચલાવી છે. આ પ્રમાણે સેતાન કાગડાનું બોલવું સાંભળી કાગમંડળ રસ્તે માપી ગયું. પછી તપસ્વી મહારાજ પણ આવી તે કાગડાને કહેવા લાગ્યું કે તમારી સરત પ્રમાણે કામ બજાવ્યું છે માટે હવે અમરફળ આપે. કાગડે છે કે-“મહારાજ આંખે બંધ કરે અને મોટું ખુલ્લું રાખો” તપસ્વીએ તેના કહેવા પ્રમાણે કર્યું એટલે કાગડે વિષે લાવી તેના માં મૂકી બેત્યે કે “ હવે મોડું ચલા” જ્યારે
૩૭