________________
પરિબળ છે. દિવાઘકૃતહિંસાધન અધિકાર गवा सर्वगृहे नृपाय हृदिजं तद्देहि नातं पलं, ગ્રાહ્ય આદિ ધનં નાતન હિત સાત મુક્તિ છે રે II
जैनकथा रत्नकोष-भाग पञ्चम-दृष्टान्तशतक. . શ્રેણિક રાજા પોતાના અનુચરવર્ગને પૂછે છે કે માંસનું મૂલ્ય શું છે? ત્યારે તેઓએ કહ્યું કે ઘણું થે ડું. તે સમયે તેમના પુત્ર અભયકુમારે કહ્યું કે ઘણું મેંઘું છે. ત્યારે રાજ તેને નિવારે છે કે તેમ કહેમાં. ત્યારે તેણે કહ્યું કે બતાવીશ. કુમારે સર્વને ઘેર જઈને કહ્યું કે રાજાને અચાનક મંદવાડમાં ખપ છે માટે હદયનું માંસ આપો ત્યારે કેઈએ પણ ન આપ્યું અને કહ્યું કે તે લાવવા ધન જેણએ તેટલું લ્યો. એમ કહીને તેઓએ ધન આપ્યું તે સવને ત્યાંથી લઇને નમ્ર એવા તે કુમારે રાજાને અર્પણ કર્યું અથત પ્રાણીમાત્રને માંસ આવું પ્રિયતમ છે. ૩પ.
માંસભક્ષણમાં શાસ્ત્ર, યુક્તિ અને અનુભવ એ ત્રણેથી મહાદેષ બતાવી આ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
-
સેવાપ્રજ્ઞક્ષિાવો –વિ. 8
કે જગતમાં કેટલાક વામમાર્ગી વિદ્વાન શા દેખાડી હિંસા કરે છે અને
છે, કે અન્ય પાસે તેવું કૃત્ય કરાવે છે તે એટલે સુધી કે દેવને પણ હિંસા પ્રિય છે અને માંસાદિનું ભજન પણ દેવા કરે છે ત્યાં સુધી આ ગળ વધી હિંસાનું પ્રતિપાદન કરે છે. પરંતુ જ્યારે મનુષ્ય પણ માંસને દૂષિત ગણું વઈ આપે છે ત્યારે “સાચું સુરાગામાહાર: ધી દેન આહાર છે “અમૃતપ: અમૃત દેવનું અા છે ઇત્યાદિ વાક્યનો વિચાર કર્યા સિવાય તેવું મિથ્યા પ્રતિપાદન કરે છે તે તેને સમજાવવા સારૂ આ અધિકા* રને આરંભ કરવામાં આવે છે.