________________
૨૫૭.
પરિચ્છેદ. માંસાતુલ્યમંસુખડન-અધિકાર. પાપનો અનુષંગ (સંબંધ) થાય છે એમ જે મનુષ્ય કહે છે તે પ્રત્યે મારે કાંઈક કહેવું છે. ૩.
જે અમે, તે અલ્પષી છે. ડાસિનઃ સ્થાવરગજુરાતાત્માંલાશિનો ગાળીવયાતાર दोषस्तयोः स्यात्परमाणुमेर्वोर्यथान्तरं बुद्धिमतेति वेयम् ॥ ४ ॥
જે મનુષ્ય અન્નનું ભજન કરનારા છે તેઓને સ્થાવર (ઘઉં, બાજરી, ચિખા વિગેરેના છેડ) રૂપ જંતુઓને નાશ કરવાથી (અથવા દાણા વિગેફથી) દોષ પ્રાપ્ત થાય છે અને માંસનું ભક્ષણ કરનારાઓને ત્રસકાય (પશુ વિગેરે) પ્રાણુઓને નાશ કરવાથી દેષની પ્રાપ્તિ થાય છે એમ માનીએ છીએ પરંતુ તે બના દેષમાં પરમાણુ (રજકણ) અને મેરૂ પર્વત જેટલું અંતર છે એમ બુદ્ધિમાન પુરૂષે જાણવું જોઈએ. જ. તથા–
अमाशने स्यात्परमाणुमात्रः, प्रशक्यते शोधयितुं तपोभिः । मांसाशने पर्वतराजमात्रो, नो शक्यते शोधयितुं महत्त्वात् ॥ ५॥
અન્નના ભેજનમાં જે રજકણ માત્ર દોષ લાગે છે તે તપ આદિ ક્રિયાએથી શેધી શકાય છે એટલે તપ આદિના આચરણથી તે પાપમાંથી મુક્ત થઈ શકાય છે પરંતુ માંસભક્ષણ કરવામાં મેરૂ પર્વત સમાન જે દેષ છે તે જીવથી શોધી શકાય તેમ નથી. કારણકે દેષ અતી મહાન છે. એટલે તેને માંથી મુક્ત થઈ શકાતું નથી. પ.
માંસ તથા અન્ન સમાન નથી. मांसं यथा देहभृतः शरीरं, तथानमप्यङ्गिशरीरतातः। ततस्तयोर्दोषगुणौ समानावेतद्वचो युक्तिविमुक्तमत्र ॥ ६ ॥
માંસ જેમ દેહધારી પ્રાણીનું શરીર છે તેમ અન્ન પણ અંધારીના શરીરપણાથી છે એટલે શરીરને પોષણ કરે છે અગર સ્થાવર પ્રાણુરૂપે રહેલું છે. તેથી તે અન્ન તથા માંસના ગુણદોષ સમાન છે” આમ તું કહેતા હેતે પણ તારું અત્ર આ વચન યુક્તિવિરૂદ્ધ છે. ૬.
માંસ તથા શરીરમાં ભેદ છે. मांसं शरीरं भवतीह जन्तोर्जन्तोः शरीरं न तु मांसमेव । यथा तमालो नियमेन वृक्षो, वृक्षस्तमालो न तु सर्वथापि ॥ ७॥ ૩૩