________________
પરિ છે.
રરપ
૨૨૫
હિંસાદેષ-અધિકાર -: હિંસાવો-ભૈયાર.
--
ફ@૯૯૯ કે હિંસા કરનાર લેકેને પુનર્જન્મમાં તેને બદલે આપવું પડે છે. એ “ફુલ્લ૯ લુંજ નહિ પરંતુ તેના કરતાં પણ સહસ્ત્રાવધિ વધારે સંકટ વેઠવું પડે છે મનુસ્મૃતિમાં “માં” શબ્દનો અર્થ કરતાં મનુ રાજા જણાવે છે કે માં મને સ: તે અથાત જેનું માંસ એક જીવ ખાય છે તે જીવનું માંસ તે જીવ બીજા જન્મમાં ખાશે. આમ બીજાને આપેલું દુઃખ પિતાને પ્રાપ્ત થાય છે એમ એકસ સમજવું. જેઓ ધર્મના ખરા સિદ્ધાંતને નથી સમજતા તેઓ અધર્મને ધર્મરૂપ માનવામાં ફસાય છે. જેમાં હિંસા દેષરૂપ છતાં પણ મિથ્યાત્વીએ તેને વિહિત ગણે છે તેને જોઈને વિચારહીન મનુષ્ય તેની પાછળ દેરાય છે. તેમ ન થાય તે માટે આ હિંસાદેષ અધિકાર લેવામાં આવે છે.
હિંસાથી અનેક વર્ષસુધી દુખ
મનુષ્ય (૨–૨). यावन्ति पशुरोमाणि, पशुगात्रेषु भारत ।।
तावद्वर्षसहस्राणि, पच्यन्ते नारका नराः ॥१॥ હે રાજા ધર્મ! જે મનુષ્ય પશુઓની હિંસા કરે છે તે પશુઓના શરીરમાં જેટલાં રોમાંચ હોય તેટલા હજાર વર્ષો સુધી તે પુરૂષ નરકમાં પડીને રંધાય છે. ૧
હિંસક મનુષ્ય તીર્થ સ્નાનથી પણ શુદ્ધ થાય નહિ.
कुर्याद्वर्षसहस्रन्तु, अहन्यहनि मजनम् । સાગબાપ તૈન, વધશે બૈર શુધ્ધતિ . ૨.
ફરાળ.
*
હિંસક મનુષ્ય હજાર વર્ષ સુધી સમગ્ર તીર્થોના સમૂહરૂપ એવા સમુદ્રમાં હંમેશાં સ્નાન કર્યા કરે તે પણ તે શુદ્ધ નથી જ થતું. ૨,
२८