________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે.
મ જે મનુષ્ય (પિતાના ક્ષેત્રમાં અગર બીજાના ક્ષેત્રમાં) ગળીનું વાવેતર કરે અને મૂળાનું ભક્ષણ કરે તે મનુષ્યને નરકમાંથી ઉદ્ધાર જ્યાં સુધી આ સમગ્ર ભૂત પ્રાણીમાત્રને પ્રલય થાય ત્યાંસુધી પણ થતો નથી. ૧. . કઈ જાતનાં શાક તથા ફળ વગેરેનું ભક્ષણ ન કરવું?
दन्तोच्छिष्टं वर्जनीयं, पकं बिल्वफलं तथा।
दिनोषितं दधि चैव, मेघनादस्य नालिका ॥२॥ દન્તચ્છિષ્ટ (એટલે પક્ષી વગેરેની ચાંચ અથવા દાંતથી અછતું કરેલ) ફળ, તેમ પાકેલું બીલું અને એક દિવસ રહી ખાટું થઈ ગયેલું દહીં અને મેઘનાદ (ચોમાસામાં જે પૃથ્વીમાંથી છત્રીને આકારે ઉગી નિકળે છે જેને કેટલાક દેશમાં મીંદડીની બળી તથા કે દેશમાં કાગડાની છત્રી કહે છે તે) ની ટોપી તથા નાળ આ સર્વ પદાર્થોને ત્યાગ કર. એટલે ખાવા નહિ. ૨.
શ્રીહરિભગવાન્ કોનાથી દુર રહે છે? वृन्ताकं च कलिङ्गश्च, दग्धमन्नं ममूरिका । જે થી તિકૃતિ, તસ્ય તો હાર | 3 ||
જે મનુષ્યના ઉદરમાં રીંગણું, કલિંગળ (તરબુચ), બળેલું અનાજ અને મસરની દાળ રહે છે (એટલે જે મનુષ્ય આ પદાર્થોનું ભક્ષણ કરે છે) તેનાથી શ્રીહરિભગવાન દૂર રહે છે. ૩.
માંસભક્ષણ સમાન કોને કોને કહેવાં? उदुम्बरं भवेन्मांस, मांसं तोयमवस्त्रकम् ।
चमेवारि भवेन्मांसं, मांसं च निशि भोजनम् ॥ ४॥ ઉંબરાનું ફળ માંસતુલ્ય છે, વસ્ત્રથી ન ગાળેલું પાણી માંસસમાન છે. ચમ (ચામડાની બેખ વગેરે) નું પાણી માંસરૂપ છે અને રાત્રિએ ભજન કરવું તે પણ માંસતુલ્ય છે. ૪.
આ સિવાયના બીજા અભક્ષ્ય પદાર્થ દર્શાવે છે. रसोनं गृञ्जनं चैव, पलाण्डुः पिण्डमूलकम् । मत्स्या मांसं सुरा चैव, मूलकं च विशेषतः ॥ ५ ॥
तत्त्वनिर्णयप्रासाद,