________________
*
*
**********
*
૨૧૬ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ-ભાગ ૨ જે.
અષમ ગુણવાનું ગુણવાનુની સાથે અને નિર્ગુણ નિર્ગુણની સાથે શોભે.
એક સમય બાદશાહ કચેરીમાં બિરાજમાન થયા હતા તે વખતે પિતાને દૂધભાઈ (ધાયમાતાને કરે) શાહ હજુર આવ્યું તેને શાહે પ્રેમસહ પિતાના નજીક બેસાડી બિરબલ પ્રત્યે જણાવ્યું કે “આ અમારા દુધભાઈ છે અને એમને એક નાહનું રાજ્ય આપવા માટે ઈરાદે છે. પરંતુ તે ન્હાના રાજ્યમાટે ન્હાના બિરબલની પણ અતિ આવશ્યકતા છે તેથી એક લ્હાને બિરબલ પેદા કરી લાવે.” તે સાંભળી બિરબલે કહ્યું કે
જે હકમ નામદાર?" બીજે દિવસે એક બળદને શણગારી રેશમી રસી ગળામાં બાંધી પિતે તે બળદને દેરી કચેરીમાં આવ્યું તે જોઈ બાદશાહે આશ્ચર્યયુક્ત થઈ પૂછ્યું કે “આ શું? અને મારા દુધભાઈમાટે ન્હાને બિરબેલ શેધી કહાડે કે નહિ?” તે સાંભળી બિરબલ બેલ્યા કે “જી સરકાર? હાજર છે, આપના દૂધભાઈ માટે મારે જ દૂધભાઈ લઈને આવ્યો છું તે નિહાળે.” એમ કહી બળદને દેખાશે ત્યારે શાહે કહ્યું કે “તમારે દૂધભાઈ બળદ શી રીતે થાય?” ત્યારે બિરબલે કહ્યું કે “નામદાર! આ આપના દૂધભાઈ શીરીતે થાય? બાદશાહે જણાવ્યું કે “એમની માનું હું દૂધ પીતું હતું તેથી અમારા દુધભાઈ છે?” ત્યારે બિરબલે હર્ષ સાથે જણાવ્યું કે “હું પણ આ બળદની માનું જ દૂધ પીઈ માટે થયે છું માટે આ પણ મારે દૂધભાઈ કેમ ન કહેવાય?” તે ગૂઢાર્થવાળો જવાબ સાંભળી બાદશાહ મનમાં હર્ષયુક્ત થઈ ચુપ થઈ રહ્યા. કારણકે બિરબલે મમમાં જણાવ્યું કે મોટા લેકેની બ
બરી હલકા લેકેથી કદી પણ કરી શકાય જ નહિ માટે આપને વિચાર અતિ ઉત્તમ છે તદપિ અધિકારીનેજ અધિકાર એગ્ય છે તેમ બિરબલ આઅનાજ દરબારમાં શોભે. આવી વાર્તામાં છુપી યુક્તિ રહેલી હતી તેથી શાહ મનમાં સમજી બિરબલની યુક્તિ વખાણવા લાગ્યા.
જેમ અંધ આગળ આરસી, સમુદ્રમાં સ્વાતિ નક્ષત્રવિનાની વૃષ્ટિ, અરશ્યમાં રૂદન, બધિર આગળ ગાયન, અજીર્ણના રોગીને સુજન, ક્ષાર જ મીનમાં બીજનું વાવેતર અને જાગૃત થયા પછી સ્વમ કથા નિષ્ફળ છે તેમ અગ્ય–અબુધપ્રતિ સર્વ શ્રમ વૃથા છે એમ સમજાવી ગ્યાયેગ્યતા અધિકારતરફ ધ્યાન ખેંચવા આ અગ્ય અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
બીરબલ બાદશાહ