________________
..
.
તા
,
,
, ,
, , ,
, ,
, છેક ૧
પરિષદ,
કતા-અધિકાર. કોઈ વિદ્વાન પિતાનું વિદ્વત્તાભરેલું ભાષણ મૂઑની સભામાં કરતા હશે ત્યારે તેની કદર જાણનારે કઈ કેયલની અન્યક્તિથી કહે છે કે હે બાલકેકિલ (કેયલ)! કેરડાવાળા મારવાડના રણમાં ગર્વથી મધુર શબ્દ શામાટે કરે છે? તે આંબાના ઝાડને પ્રદેશ કેઈ બીજે છે કે જે સ્થાનમાં તારાં છટાદાર ભાષણે શેભે છે. ૧૦. ' અર્થાત જે જગ્યામાં કેવળ કેરડા જેવા કાંટાવાળા કેરેકેરા ઠગ લેકે હોય ત્યાં વિદ્વાન જોઈએ તેટલે જેરથી સદુપદેશ આપે પણ તેને કોણ શ્રવણ કરે? પણ તેને રસ જાણનારા આંબાના જેવા ફળ તથા છાયાવાળા ગુણીજને બીજાજ હોય છે કે જે શ્રવણેસુક થઈ રહ્યા હોય છે. માટે વિદ્વાને અધિકારહીન જનને ઉપદેશ ઘણી ચાતુરીથી આપે પણ તેઓનો શ્રમ વ્યર્થ છે.
મૂના મધ્યમાં વિદ્વાનની કદર નથી. हंसो न भाति बलिभोजनवृन्दमध्ये, गोमायुमण्डलगतो न विभाति सिंहः । जात्यो न भाति तुरगः खरयूथमध्ये, विद्वान्न भाति पुरुषेषु निरक्षरेषु ॥११॥
__सुभाषितरत्नभाण्डागार. જેમ કાગમંડળીમાં હંસ, શિયાળમંડળીમાં સિંહ અને ગર્દભમંડળીમાં ઉંચા પ્રકારને ઘેડે ભાત નથી, તેમ મૂખ પુરૂષોમાં વિદ્વાન ભલે નથી. ૧૧.
વૈદ પ્રકારના શ્રેતાઓ. જ્ઞાત્રિની દંત ગુ“શ્વમા',
માર્ગારવા પરાધ ગૌવાતુરચાર | જીલુભ graઈશિvમાના'स्ते श्रावका भुवि चतुर्दशधा भवन्ति ॥ १२ ॥
જfs. મૃત્તિકા, ચારણું, પાડે, હંસ, પિપટ, ઘેડ, માંદડે, કાગડે, મસલાને સમુદાય (મચ્છરી), જળે, છિદ્રવાળે ઘડે, પશુ, સર્પ અને શિલાના જેવા એમ આ પૃથ્વી ઉપર ચૌદ પ્રકારના શ્રાવકે એટલે શ્રેતાઓ થાય છે. જેમ માટીમાં પાછું પડે કે તુર્ત તે મૃત્તિકા કેમલ (નરમ) થઈ જાય પણ છેડે વખત વિત્યા બાદ સુકાય કે તરત તેવીને તેવી થાય છે તેમ ઉપદેશની અસરથી તરત નરમ થનારા પણ થોડા વખતમાં પાછા હોય તેવા શુષ્ક બની જનારા, ચારણ જેમ ધાન્ય ભર્યું હોય ત્યાં સુધી ભરપૂર જણાય પણ છેડે વખતે ચરાતાં