________________
પર '
'
, ,
,
રાજ
,
, ,
* *
w .
છે
ને
કે
-
-
*
*
*
*
રૂમએ
.કે.
,
મ મ યમ
, જ
ક
મ
, , - --
---
ht
વ્યાખ્યાને સાહિત્યસંગ્રહ-ભાગ ૨
એમ ૪ મહેટાઈ મનમાં રાખે, જે કેણ સર્વને પગે લાગે તે અભિમાન
કાઠીયા. ૫ ગુરૂ આગતા સ્વાગતા ન કરે, બેલાવે નહિ, ધર્મલાભ ન આપે
માટે જવું નહિ તે ક્રોધ કાઠીયે. ૬ પ્રમાદમાં ભ રહે તે પ્રમાદ કાઠીયે. ૭ રખે ગુરૂપાસે જતાં કાંઈ પૈસા ખરચવા પડે એવી કૃપણુતા રાખે તે
કૃપણ કાઠીયે. . ૮ ભય રાખે તે ભય કાઠીયે. ૯ શેકને ગે ન જાય, તે શોક કાઠીયે. ૧૦ અજ્ઞાનતાને લીધે ગુરૂપાસે ન જાય તે અજ્ઞાન કાઠીયે. ૧૧ વિકથા કરવામાં તત્પર પણ ગુરૂપાસે ન જાય તે વિકથા કાઠીયે. ૧૨ ગુરૂપાસે જતાં માર્ગમાં કેતુક જેવા ઉભું રહી જાય, તે કેતુક
કાઠીયે. ૧૩ વિષયમાં એ રહે તેથી ગુરૂ પાસે જવાય નહિ, માટે તે વિષય - કાઠી જાણ.
ઉપર પ્રમાણે તેર કાઠીયાનાં નામ કહ્યા. આવા કાઠિયાઓને શાસ્ત્રના ઉપદેશને લાભ કયાંથી મળે? '
કુતા એટલે શુભ શાસ્ત્ર સમજવાની જેને સમજુતી નથી અથવા સુશાસ્ત્ર કે ગુરૂઉપદેશ શ્રવણ કરી તેમને અવળો ઉપયોગ કરવાનો આરંભ કરે છે અને શાસ્ત્ર તથા ગુરૂઉપર અઘટિત આળ ચડાવે છે માટે તેમ નહિ કરતાં ગુરૂ તથા શાસઉપર પૂર્ણ શ્રદ્ધા રાખવી અને તેમની સલાહ પ્રમાણે ચાલી કતામાં કશેલ અપલક્ષણ તજવાં એમ સમજાવી સુતા કેવા હોય તેતરફ ધ્યાન ખેંચવા આ કુછતા અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
-
સુશ્રોતા-વિરાર.
*
*
છે ક તાનાં લક્ષણની સામી બાજુનાં ઉત્તમ લક્ષણવાળે પુરૂષ સુતા
2. કહેવાય છે. ઉપદેશની અસર તેને તરત થાય છે અને તેથી તે પતાના કલ્યાણના માર્ગને પણ તરત પકડે છે. તેથી તેના સંબંધમાં સંક્ષેપથી વર્ણન કરવામાં આવે છે.