________________
પરિચ્છેદ. મોક્ષસુખ–અધિકાર.
- ૧૭૩ પતનરહિત સ્થાને કર્યું? તે જૈનશાસ્ત્રમાં અનેક પ્રકારે કહેલ છે તેજ પ્રમાણે પુરાણાદિ ધર્મશાસ્ત્રોમાં પણ કહેલ છે તે દર્શાવાય છે. તક્ષ મેક્ષનું
સ્વરૂપ કેવું હોય છે તે બતાવવામાં આવે છે. તે
મનુષ્યન્ થી ૫). गत्वा गत्वा निवर्तन्ते, चन्द्रसूर्यादयो ग्रहाः ।
अद्यापि न निवर्तन्ते, द्वादशाक्षरचिन्तकाः ॥१॥ ચન્દ્ર, સૂર્યાદિ ગ્રહ જઈ જઈને પણ નિવૃત્ત થાય છે (પાછા આવે છે પણ તે સ્થળને પહોંચતા નથી.), પણ જે દ્વાદશાક્ષરનું ચિન્તન કરનારાઓ ગયા છે તે હજી સુધી પણ પાછા ફર્યા નથી. ૧. તથા
यच स्तिमितगम्भीरं, न तेजो न तमिस्रकम् ।
-અનામ , તદૂઉપરામિણ II ૨ જે નિશ્ચલ, ગંભીર, મતે જ નહિ કે અંધારું નહિ, નામદથી રહિત, અરકુટ (યથાર્થ રીતે જોઈ, જાણી ન શકાય તેવું) સ્વરૂપ તે જ પરમાત્મસ્વરૂપ (મોક્ષ) છે. ૨. વળી–
नेन्द्रियाणि न वा रूपं, न मन:परिकल्पना ।
ય ર ર યલ્સ, પરમાસ્મિાન ! રૂ જે ઈદ્રિય, રૂપ અને મનની કલ્પનાથી વ્યતિરિક્ત છે (બહાર છે). ચૈતન્યસત્તાધીશ જે સર્વરૂપ છે, સર્વ તન્મય હોવાથી જે સર્વ નથી (કેવળ એકજ છે) તે પારમાત્મિક (મોક્ષ) સ્વરૂપ છે. ૩.
તેમજ–
परमाणोरपि परं, तदणीयो ह्मणीयसः ।
शुद्धं सूक्ष्मं परं शान्तं, तदाकाशोदरादपि ॥ ४ ॥ - જે પરમાણથી પણ પર (ન્હાનું), ન્હાનામાં નહાવું, શુદ્ધ સક્ષમ અને આકાશદરથી (મેઘથી) પણ પરમ ગંભીર છે. ૪.
* તેજ નહિ તે
પુરાણને મત છે.